________________
-વાવેતર વધારી શકાય, જેથી કઠોળ પણ ખૂબ સસ્તું મળી શકે એટલે લોકોને ઘઉં અને વનસ્પતિમાં જે પિષણ મળે એનાં કરતાં ખરીફ પાકનાં અનાજ અને કઠોળમાં વધુ પિષણ મળી શકે.
ઉપરાંત શુદ્ધ ઘીમાં વિટામીન “એ” હેવાના કારણે લેકેની ગેને પ્રતિકાર કરવાની શક્તિ અને આંખનું તેજ પૂબ વધી જાય. એટલું જ નહિ અન્નનીતિ અને ઉદ્યોગનીતિના આ ફેરફારથી ૫ લાખ ૯૦ હજાર વનસ્પતિને બદલે ૬ અબજ લિટર છાશ. મળે. વનસ્પતિમાં સિગ્નેટિક વિટામિને નાંખવા છતાં પણ તેની પિષક શક્તિ શંકાસ્પદ છે. જ્યારે છ અબજ લિટર છાશ તે ગરીબ લોકેને આશીર્વાદ રૂપ જ થઈ પડે. પરંતુ આ દેશનું દુર્ભાગ્ય છે કે લેઓને આશીર્વાદ રૂપ થઈ પડે એવાં પગલાં લેવાનું સરકારને સૂઝતું જ નથી. પરતું શાપરૂપ નીવડે એવી ચકકસ નતિઓ ઘડાય છે, અમલમાં આવે છે. અને એ નીતિઓ દ્વારા ગરીબી હટાવવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. ગાયોની કતલની સગવડ માટે પંચાયેલું સત્ર
ભારતના જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી જાતની ગાયની ૩૦ થી વધુ જાતે છે. તેમાં ૧૫ જાતે પુષ્કળ દુધ આપનારી છે. ૧૫ જાતે ઘણું ઓછું દૂધ પણ ઉત્તમ બળ આપનારી છે.
અંગ્રેજોએ ગેવધ દ્વારા આપણા સમાજને છિનિભિન્ન કરી આ દેશનું શોષણ કરવું હતું. છતાં તેમને બળની ખાસ જરૂર હતી કારણ કે આ વિશાળ દેશમાં લાખ ગામડાંઓમાં અને ગામડાંઓ તેમ જ શહેરની બજારમાં અને ગલીઓમાં રેલવે જઈ શકે તેમ નથી. તે સમયે મેટર ને વહેવાર શરૂ થયે ન હતું. આજે એ શરૂ થશે છે તે પણ મટર ટ્રક ભાંગેલા રસ્તાઓ ઉપર કે ખેતરની માટીમાં અને ગામડાંઓની ગલીઓમાં માલ પહોંચાડી શકે નહિ એ કામ તે બળદગાડું જ કરી શકે
યુરોપના દેશોમાં વાહન વહેવારનું મુખ્ય સાધન ડે હો, અને આજે પણ છે. કારણ કે ખેતરોમાં, ગામડાંઓમાં, દરેક સ્થળે ટ્રેઈન કે મોટર ટ્રક પહોંચી શકે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org