SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ આટલા ચારા વડે ૧૩ કરોડ ૮૦ લાખથી વધુ ભેંસાનું પણ થઈ શકે અને તેમના સરેરાશ ૫૦૦ લિટર દુધ લેખે ૨૭૦ લાખ ટન દુધમાંથી ૭ ટકા લેખે ૧૫ લાખ ટનથી વધુ શુદ્ધ ઘી મેળવી શકાય ઉપરાંત ૫૪,૦૦૩ કરોડ લિટર છાશ મળે. મગફળીને બદલે જુવાર બાજરાનું ઉત્પાદન કરવાથી જે ઉત્પાદન . થાય તેનું મૂલ્ય નીચે મુજબ આંકી શકાય. ૨૩ લાખ ટન અનાજ સરકારે બાંધેલા ટનના રૂ. ૮૭૫૦ના ભાવે રૂ. ૧૫ કરોડથી વધુ “૬૩૪ લાખ ટન કડબના રૂ. ૨૫૦ના ટનના ભાવે રૂ. ૧૫૭ કરોડથી વધુ ૧૫ લાખ ટન શુદ્ધ ઘી રૂ. ૩૦ હજારના ભાવે : રૂ. ૪,૫૦૦ કરોડ ૫,૪૦૦ કરોડ લિટર છાસ ૨૫ પૈસે લિટર લેખે રૂ. ૧,૩૫૦ કરોડ ૧૮૦ લાખ પશુઓના ૯ કરોડ ટન છાણના બળતણના રૂ. ૧૦૦ના ભાવે રૂ. ૯૦૦ કરોડ કુલ રૂ. ૭,૧૦૨ કરોડ લેકેને વનસ્પતિ પૂરું પાડવા મગફળીની ખેતી વધારવાને બદલે જે જુવાર બાજરાની અને પશુઓના ચારાની ખેતી વિકસાવવામાં આવે તે પાંચ લાખ ટન વનસ્પતિને બદલે ૧૫ લાખ ટન શુદ્ધ ઘી ૫૪૦૦ કરોડ લિટર છાસ, ૨૩ લાખ ટન અનાજ અને ૯૦૦ કરોડ રૂપિયાની કિંમતનું બળતણ ગુમાવી પરદેશથી કેરોસીન, દુધને પાઉડર, બટર ઓઈલ વિગેરેની આયાત પાછળ સેંકડો રૂપિયાના ઇંડિયામણની ખુવારી કરવામાં આવે છે અને દર વરસે અબજો રૂપિયાની મૂડી ગુમાવી દેવામાં આવે છે. આ બધું બને છે. માત્ર વનસ્પતિ ઉદ્યોગના હિતનું રક્ષણ કરવા માટે અને આવા દુષ્કૃત્ય કરતાં કરતાં રાજદ્વારી આગેવાને ગરીના કચડાયેલાઓના ઉદ્ધારની વાત કરતા કદી શરમ અનુભવતા નથી. તે ઉપર આપેલા ખેતી નીચેની જમીન અને મગફળીના ઉત્પાદનના આંકડા ઈન્ડિયા ૧૯૭૭-૭૮ના આધારે લીધા છે.. - જ્યારે અનાજ અને ચાના ઉત્પનની જમીનની ક્ષમતાને -અંદાજ હેન્ડબુકએફ એગ્રિકલ્ચર ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરના આધારે ગણતરી કરી બાંધે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy