________________
જ્યાં પાપની મહેફિલ ઊડી છે ત્યાં હજી ધરતી કી નથી; સમંદરાએ માઝા મૂકી નથી તે ભારતને ત્યાં સુધી ભયભીત થવાની જરૂર એમનાં પાપ કરતાં ભારતના પાપ કાંઈક પણ ઓછી તે છે જ, પહેલે સર્વનાશ એ દેશનો; પછી ભારતનો! પણ સબૂર! પછી ય સર્વનાશ શા માટે? આજથી જ કરેલાં પાપોને સાફ કરવામાં આવે તે સદાને સૂરજ ઊગતો જ રહી જાય ને?
- હાય! કેટલાં વ્યાપી ગયાં છે; ઘેર હિંસા અને અધર દુરાઆ ચારનાં પાપ, આ ભારતની ધરતી ઉપર!
4
ચારે બાજુ ભારે જ મારો ! ઢોર મારે, માછલાં મારો, દેડકાં. ભારે વાંદા મારા; ઉંદર મારા ખેતરમાં જીવાત સરહદે શત્રુઓ; દવાના પ્રયોગોમાં પ્રાણીઓ મારે. હવે વાત આગળ વધે છે. પેટમાં બાળકને મારા બુઢા મા-બાપને મારે; રાગી દઈએને મારે.
અને બીજી બાજુ દુરાચારનું તાંડવ ! સિનેમા, સહશિક્ષણ, નસબધી અને નિરાધ, છૂટાછેડા અને ગર્ભપાત, છે વગેરે ડાન્સ, એબેરાય વગેરે હેલો, ટેલિવિઝન અને મ્યું પ્રિન્સે! અધર અનાચારનાં જનક બની ચૂકયા છે
===
આ દેશને “આય' કહી કેમ શકાય? હા...એક જ કારણે આવા ય દેશને આય કહી શકાય.
તે એ કે અહીં આજે પણ એવા કેટલાક મૂડીભર માણસે 11 સિત, અને સજજો] છે જે સંપૂર્ણ આર્ય કક્ષાનું જીવન જીવે છે! તે અને એમના જ પુણે ધરતીને ધ્રુજતી અટકાવે છે; પાપીઓને - મરતા બચાવે છે. બાકી આર્યવ જેવું બહાં કશું જ નથી !
--+++=
II
+
*
શ્રી પં. ચંદ્રશેખર વિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org