________________
[૨૨].
નવી પેઢીનું ભારત વિષે અજ્ઞાન આ ખેડૂત પુત્રો સાથે વાતચીત–
ખેડૂત પુત્રોનાં એક વિદ્યાર્થી ગૃહમાં જવાનું થયું. વિદ્યાથીએ મને ઘેરી વળ્યા. વાતચીત શરૂ થઈ ચેડાં ઘરડાઓ પણ કોઈ પ્રસંગથી શહેરમાં આવ્યાં હશે. ત્યાં તેઓ છોકરાઓને મળવા આવ્યા હતા તેઓ પણ પાસે આવીને બેસી ગયા.
. એક વિદ્યાથીને મેં પૂછયું, “કેલેજમાં તમે જે વિષય લીધે. છે?” “બી. કોમ. નાં છેલ્લાં વરસમાં છું.” જવાબ મળે.
“પાસ થઈ ગયા પછી શું કરશે?” મેં બીજો સવાલ પૂછયે. બેંકમાં કે કોઈ ઓફિસમાં નોકરી શોધીશ.” તેણે જવાબ આપ્યો.
બી. કેમ. થયા પછી પણ કરી જ શેધવાની? કઈ સવતંત્ર બંધ કરવાનું આપણા વિદ્યાર્થીઓને સુઝતું જ નથી. કેળવણી જ્ઞાન. મેળવવાનું નહિ પણ નેકરી મેળવવાનું સાધન બની ગઈ છે. મેં મનમાં વિચાર્યું અને તરત ત્રીજો પ્રશ્ન પૂછયે -
“તમારા કુટુંબની જમીન નથી?” “છે. જવાબ મળે. કેટલી?” મેં આગળ પૂછયું.
૧૭૦ એકર તેણે જવાબ આપે. તમે કેટલા ભાઈએ છે?” મેં પૂછવાનું ચાલુ જ રાખ્યું. બહું એક જ છું” તેણે જવાબ આપે.
૭૦ એકર જમીનમાંથી જે ઉપજે થશે તેના કરતા નેકરીમાં પગાર વધારે મળશે.?”
“સાહેબ પણ અમારી ખેતી આધુનિક નથીને? પછી ખેતીમાં અમને શું મળે?” તેણે હતાશાથી જવાબ આપે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org