SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ 北 ચરિયાણાન નિક ન પશુપાલનમાં અવરાધા તા ઘણા ઊભા કરવામાં આવ્યા છે. પણ ચરિયાણાનું નિકંદન અને વનસ્પતિ ઉદ્યોગને ઉત્તેજન એ બે સહુથી મોટા અવાયા છે. ખીજા દેશોની સરખામણીમાં આપણે ત્યાં ચરિયાણાનું કેવું નિક જૈન નીકળી ગયુ છે. તે નીચેની વિગતેથી જણાશે. દેશનુ નામ ખેતી નીચેની જમીન ચરિયાણા પશુના માથાદીઠ. એકરમાં ચરિયાણુવિસ્તારના એકરમાં ગ્રેઈટ બ્રિટન ૧ કરોડ ૯૦ લાખ ૪૩ લાખ ન્યુઝીલેન્ડ ૧ કરોડ યુ. એસ. એ ૫૦ કરોડ ભારત ૩૪ કરાડ ૩૦ લાખ ૮૫ લાખ ૪ ૨ ૭ ૩ Jain Education International કરોડ ૬ લાખ ૩.૫ કરાડ ૪૭ લાખ કરોડ ૧૨ લાખ કરોડ ૨૫ ઉપરના આંકડાથી એ પુરવાર થાય છે કે આપણા દેશમાં ચરિયાણાનું ચેજનાપૂર્વક નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. જે બચ્ચાં છે તે પણ હરિજન ઉદ્ધારને નામે તેમને આપી દઈને દેશમાં ાંતર વિગ્રહના બીજ સરકાર પાતે જ વાવી રહી છે. લાખ ૦૦૯૫ દેશમાં ગાય બચાવવાના અને તેનુ ચેાગ્ય સવન કરવા માટે પાયાનું કાય. ચરિયાણા વિસ્તારવાનું અને વનસ્પિતિ ઉદ્યોગને હ ંમેશને માટે અંધ કરવાનું છે. આ બે શરત સ્વીકારવામાં ન આવે તે ગાય ખચી શકશે જ નહિ. આ દેશમાં જે કાંઇ શ્રેયસ્કર છે તે તમામના નાશ થઈ જશે. વનસ્પતિ ઉદ્યોગના ઇતિહાસ વનસ્પતિના ઈતિહાસ પણ આજની પ્રજા ભાગ્યે જ જાણતી હશે. દુઃખ તે એ છે કે જ્યારે જ્યારે વનસ્પતિ અજારમાં પ્રાપ્ય થઈ જાય છે. ત્યારે પ્રશ્ના ભારે ઉગ્નિ બની જાય છે. તે તે વનસ્પતિની પસંદગી શુદ્ધ ઘીનાં ભાવ અને વનસ્પતિના ભાવ વચ્ચેના ક્રૂરના કારણે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy