SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ અને શુદ્ધ થૈ અપ્રાપ્ય હોવાને લીધે કરે છે. પણ તે ઉદ્યોગથી ભારત દેશને જે અકલ્પનીય, આર્થિક, શારીરિક અને બૌદ્ધિક હાનિ થઈ રહી છે. તેની તે તેને કલ્પના પણ નથી. વનસ્પતિનું કારખાનું સહુ પ્રથમ હેલેન્ડમાં નાખવામાં આવ્યું. ત્યાં લેકમાં ગળાનાં દરદ બહુ વધી જવાથી ત્યાંની સરકારે તેના કારણેની તપાસ કરવા હેકટરેની એક સમિતિ નીમી. ડોકટરોએ ઊંડી તપાસને અંતે અભિપ્રાય આપે કે વનસ્પતિના કારણે ગળાનાં દર વધ્યા છે, માટે તે બંધ કરવું જોઈએ, તરત જ હેલેન્ડની સરકારે એ કારખાનું બંધ કરાવ્યું અને તે કારખાનું ભારતમાં લાવવામાં આવ્યું. ભારત સરકાર નવા નવા રેગે પ્રસરે તે તેના કારણેની તપાસ કરવા ડેકટરની પેનલ નીમતી હેય એવું આપણું જાણમાં નથી. રેગે ફેલાય ત્યારે તેનું કારણ નિમૂળ કરવાને બદલે રોગ થયા પછી એને દબાવવા માટે રસી બનાવવાની વૈજનાઓ ઘડે છે, પરિણામે વેગે વધે છે. માણસે મરે છે. રસી બનાવવા માટે પ્રાણીઓની હિંસા અને ફાર્મસીઓ દ્વારા લેકનું બેફામ શેષણ વધે છે. ઘણી વખત સરકાર મફત રસી મૂકવાની વ્યવસ્થા પણ કરે છે, પણ રસી મફત મૂકાવ્યા પછી તેના ખરચ પેટે કોઈને કોઈ રીતે કર વધારે પણ આપ જ પડે છે. મફત રસી કદાચ લાખે માણસને અપાતી હશે. પણ તેને ખરચ કાઢવા નંખાતે કર વધારે સમગ્ર પ્રજાને ભેગવવે પડે છે. જીવદયા મંડળીને વિધિ મુંબઈની જીવદયા મંડળીએ હેલેન્ડની સરકારના ડોકટરેએ આપેલ અભિપ્રાય ટાંકીને વનસ્પતિનું કારખાનું અહિ સ્થપાય તેને વિરોધ કર્યો. પરંતુ સરકાર પરદેશી અને કારખાનું નાખનાર પણ પરદેશી, એટલે એ વિરોધ બહેરા કાન ઉપર અફળાયે. ગાંધીજી, રાજેન્દ્રપ્રસાદ, પંડિત હાલેરદાસ ભાર્ગવ વગેરે આગેવાનેએ પણ આ કારખાનાં સામે વિરોધ કર્યો પણ પરદેશી શાસનમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy