________________
૩૮
છે, અને તે પણ રોજ નથી ખાતાએથી ઉલટું લેક દૂધ પીત હતા. જે દૂધ સરકારે નિર્દયતાપૂર્વક આંચકી લીધું છે, જે લેકોને સેંકડે સદીઓથી પ્રાદેશિક ખેરાક જ નિયમિત આહાર છે તેમને તેમના ચોખા, જુવાર, રાગી, મકાઈ એ તમામ પ્રકારના ખેરાકને બદલે ઘઉં ખાવાની ફરજ પાડી છે. કાયદાથ નહિ, ચિકકસ નીતિ. ઘડીને, લેકેને લાચાર બનાવીને એ સરકારી પેદાશ છે.
લેકે ગાયે નથી પાળતા એ આક્ષેપથી વધુ મોટું જુઠાણું હોઈ શકે નહિ. કાયદા વડે નહિ પણ અમુક ચોક્કસ નીતિ. વડે, પૂર્વજિત એજના દ્વારા, લેકે ગાયે પાળી ન શકે એવી, સ્થિતિ સરકારે જ પેદા કરી છે. સરકારે સીકતથી ચરિયાણેને નાશ કર્યો છે. વિશ્વમાં કદાચ સહુથી વધુ જલાશ ધરાવતા આ દેશમાં ઈરાદાપૂર્વક, લેકેને ગાયે પાળવામાં વિધરૂપ બને માટે, એક અથવા બીજા બહાના નીચે અને અમુક ચેકસ નીતિઓને અમલમાં મુકીને પાણીને દુકાળ સર્જવામાં આવ્યું છે. પશુઓને પેટ પૂરતું ખવડાવી ન શકાય માટે તેમના ઘાસચારાનું ઉત્પાદન અવરોધવામાં આવ્યું છે. ગોપાલકાના શુદ્ધ ઘી ના ધંધાને મારી નાખવા (જેથી તેઓ પશુપાલન કરી શકે નહિ) વનસ્પતિ ઉદ્યોગને વિકસવાની સહાય કરી અનાજ અને. પશુચારને ભેગે સીંગદાણાની ખેતીને કાયદા વડે નહિ પણ ચક્કસ, નીતિ વડે ઉત્તેજન આપીને નેપાલકને ગુંગળાવી નાખ્યા છે. પછી. ઘરમાં ગાય પાળવાનું શક્ય શી રીતે બને? અન્યાયની પરાકાષ્ઠા
રૂ ને પુરવઠો કાપી નાખીને જેમ મીલ માલિકોને મલે ન. ચલાવવા માટે કેષિત ઠરાવી શકાય નહિ. તેમ ચરિયાને નાશ કરીને. અને તમામ કાવાદાવાઓ દ્વારા વનસ્પતિ ઉદ્યોગને વિકસવાની સહાય કર્યા પછી કે ઉપર તમે ગાયે નથી પાળતા એવું ષા-- રોપણ કરવું એ અસત્ય, અન્યાય અને જુલમની પરાકાષ્ઠા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org