SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ તન, મન અને ધનની ખુવારી : ચેાથી પંચવર્ષીય ચૈાજનામાં કેળવણી પાછળ ૭ અબજ ૮૩ કરોડ ૩૧ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યાં હતાં. તેથી નીચે મુજબ વિદ્યાર્થી ઓ એ ચેાજનાના ગાળા દરમિયાન શાળામાં હશે, એવી ધારણા રાખવામાં આવી હતી. વગ એક થી પાંચ ૬૮૯ લાખ. છ થી આઠ ૧૭૬ લાખ. 99 ,, નવ થી અગિયાર ૯૮ લાખ. યુનિવર્સિ ટી કાસ` ૨૭ લાખ. કુલ સંખ્યા ૯૯૦ લાખ. "" (India 1974; pages 49/50) પહેલા વગ માં દાખલ થયેલા ૬૮૯ લાખ વિદ્યાર્થી એમાંથી માત્ર ૨૭ લાખ વિદ્યાર્થી એ કાલેોમાં પહોંચી શકે છે. તેએ ભાગ્યે જ નાકરી સિવાય ખીજું કાંઈ કરી શકે છે. સરકાર તેમ જ માટી. ઔદ્યોગિક પેઢીએ બન્ને સાથે મળીને પણ આ લાખા ડિગ્રીધારીઓને નાકરી આપી શકતી નથી. તેા પછી જે થાડાંઘણાંને નાકરી આપી. શકાય છે, તે થાડાઘણાં વિદ્યાર્થીઓ મેળવવાર્થી ઉદ્યોગાની જરૂરિયાત પોષવા માટે લાખો યુવાનાની કાલેજ અને નિશાળામાં આકર્ષી ને તેમનાં . મન અને તન અને તેમના માબાપનાં ધનની ખુવારી કરવામાં આવે છે. ખરેખર આ કેળવણી નથી પણુ રાષ્ટ્રની શ્રેષ્ઠ બુદ્ધિસંપત્તિનુ ઉદ્યોગો દ્વારા થતુ અપહરણ જ છે. પાંચમા ધેારણે પહોંચ્યા પછી તે ૫૧૩ લાખ ખાળકોને અભ્યાસ. ઇંડીને મજુરી માટે ફાંફાં મારવા પડે છે. એ ન મળે તે માટા. ભાગ બેકાર બનીને પુરક મજૂરી શોષી પેટ ભરવા ફાંફાં મારે છે.. અમુક વર્ગ સમાજ વિાષી પ્રવૃત્તિઓમાં ગેાઠવાઈ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy