________________
હા
અને ઘીની ૧૦૮ આહૂતિ અપાતી. હામ દ્વારા અગ્નિને સદા પ્રજવલિત: રાખવામાં આવતા. તે જ અગ્નિથી અગ્નિદાહ અપાતા, ઉપરાંત દરેક ઘરમાં વૈશ્વદેવ કરવાના એટલે કે જમ્યા પહેલાં અગ્નિમાં પાંચ આહુતિ ઘીની આપવાના રિવાજ હતા. આ તમામ વિધિએ ધામિક મ ધન છે. પણ ગાયાની કતલ દ્વારા હામમાં જોઇતી ઘી સહિત તમામ ચીજો મેાંધી અને દુષ્પ્રાય કરી, વિના બળ વાપરે અંગ્રેજોએ તે અટકાવી દીધી છે. તેમના વારસદારોએ એને આચરવી અશકય બનાવી. તેનાથી પણ આગળ વધી ઘણાં સ્થળે ડામહનન કરવા ઉપર પ્રતિમધ પણ મૂકયા. આજે તે લેાકાને શુદ્ધ ઘી જેવા પણ મળતુ નથી. તેા પછી સવાર સાંજ દૂધ, રાંધેલા ભાત અને ઘીની ૧૦૮ આહુતિ કાણુ આપી શકે? દેશમાં દર વરસે લાખોના હિસાબે નાના મોટા યજ્ઞા થતાં, તેમાં ડામ કરવા હજારા મણુ ઘીની જરૂર પડતી.
' અરે! બળા અને ધાડા થી પીતા
દેશના તમામ વાહન વહેવાર
મળદ અને ઘેાડા દ્વારા ચાલતા.. સેકંડ માઈલની મજલ કાપનારા ખળો અને ઘેાડાઓને પણ ધી. પીવડાવવું પડતું. આજે લેાકાને જેટલું તેલ પણ જોવા નથી મળતુ' તેથી અનેક ઘણુ ઘી વાપરવા મળતુ.
એટલે બ્રિટિશશાસન પહેલાનુ ધાર્મિ'ક, સાંસ્કૃતિક અને સામાજિક જીવન જોઈએ તે આટલાં ઘી, દૂધનું શું થતું તે પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી. પણ એ બધુ ભારતીય અર્થવ્યવસ્થાના ઢાંચામાં જ હતું. પશ્ચિમની શાષક અર્થ વ્યવસ્થાઓએ સ્થિતિ પલટાવી નાખી. છે. એટલે આજની પેઢીને એની કલ્પના પણ ન આવે.
. આ કેવી વિષમ પરિસ્થતિ?
તમે કદી વિચાર કર્યાં છે ખરી કે જે દેશમાં લાખા અન્નક્ષેત્રો અને સદાવ્રતા હતાં ત્યાં આજે અનાજનાં કાળાં મજાર ચાલે છે. જે દેશમાં શ્રીમંતા દર વરસે તળાવા અને કૂવાઓ ખાદાવી સમાજને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org