SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ મારી નાખવાનું અને તે પણ આજના બદલાયેલા યુગમાં અશકય છે. એટલે આપણે નાશ કરે જ હેય તે બીજા રરતા વિચારવા જોઈએ. એક યુરોપી વિદ્વાને એ મત પ્રદર્શિત કર્યો છે કે જે હિંદુ પ્રજાને નિર્મળ કરવી હોય તે તેને પોષણ પુરવઠો (દૂધ-ઘીને પુરવઠો) કાપી નાખે અને તેમના ગ્રામ ઉદ્યોગ બંધ કરાવી દે એટલે રોગો, અશક્તિ, બેકારી અને ગરીબીથી એકાદ સૈકામાં સમગ્ર પ્રજા ખતમ. થઈ જશે. અને આ બન્ને ઉપાયને અમલ શરૂ થઈ ગયેલ છે. સાથે સાથે જ ઈસાઈ પાદરીઓને પ્રચાર અંગ્રેજી શાસનમાં હતું તેના કરતાં અનેકગણું વધી ગયેલ છે. દૂધ અને શુદ્ધ ઘીને પુરવઠો તદ્દન બંધ પડી ગયું છે. દર વરસે આશરે ત્રણ અબજ રૂપિયા દૂધના પાઉડરના અને પચાસ કરોડ રૂપિયા બટર ઓઇલના પરદેશી કેરીઓ લુંટી જાય છે. દૂધના અભાવે દર વરસે. પંદર લાખ બાળકો આંધળા બને છે. દુનિયાના ટી.બી.ના દર્દીઓના ૭૫ ટકા ભારતમાં છે. કેન્સર, હાર્ટ અને કિડનીના દર ચોમાસાના પરની પેઠે વધતાં જાય છે. બીજી તરફથી વર્તીવધારાને ભય દેખાડીને નિરોધ, નસબંધી, ગર્ભપાત જેવાં પગલાં યુનો અથવા તેની શાખાઓના દબાણથી વધતાં જાય છે. ખરી હકીકત એ છે કે આપણે ત્યાં કોઈ પણ સમયે આટલી વસ્તી હતી જ. સમકાલીન ઈતિહાસ ઉપર અને પરદેશી મુસાફરના વૃત્તાંત. ઉપરથી એમ સમજાય છે કે મેગલ સમયના ભારતની વસ્તી તે. સમયે બીજા કેઈ પણ રાજ્ય કરતાં વધુ ગીચ હતી. આ વર્તાને ખ્યાલ નીચેની હકીકત ઉપરથી મળી રહે છે. દક્ષિણના વિજયનગરના રાજવી પાસે વીસ લાખની ખડી ફોજ (Standing army) હતી એકલા આગ્રા શહેરમાંથી જ કોઈ પણ સમયે બે લાખ સૈનિકે મેળવી શકાતા. તે સમયે વસ્તીગણતરી મનુથી નહિ પણ મકાનેથી થતી. બંગાળની રાજધાની ગૌડમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy