________________
૭૩
*
જ ૪૦ થી ૬૦ લિટર દુધ આપતી. આવી ઉમદા પ્રકારની ભેસે લાખની સંખ્યામાં હતી. આજે તે એવી ભેંસ શોધતાં પણ મળી શકતી નથી. હવે તે રેજનું ૪-૫ લિટર દુધ આપતી ભેંસ પણ સારી ગણાય એવી સ્થિતિ છે. ભારતના કરડે રૂપિયાના પગાર હજમ કરી ગયેલા ગરા નિષ્ણાતોએ તૈયાર કરીને પિતાના ભારતીય શિને વારસામાં આપેલી વિદ્યાને એ પછી પાક છે. ભારતનું પશુધન બચાવવું હોય તે આ અધિકારીઓને રૂખસદ આપ્યા વિના અને દુર દુરના ગામમાં અનેક આફત સામે ઝઝુમી રહેલા પશુપાલકોના હાથમાં પશુ સંવર્ધનનું કાર્ય સંપ્યા વિના ભારતનું પશુધન બચે તેમ નથી. ૫શમાત્રને બચાવે
હવે સવાલ માત્ર ગાયને બચાવવાને નથી. સવાલ પશુ માત્ર– ગાય, ભેંસ, ઘેટા, બકરાં, ઊંટ વિગેરે તમામ પ્રાણીઓને બચાવવાને છે. કારણ કે સવાલ માત્ર દુધને નથી, દેશમાં બળદ, દુધ, શુદ્ધ ઘી, બળતણ, ખાતર, રહેઠાણે વિગેરેની તંગી વધતી જાય છે. એકલી ગાયને બચાવે પરિસ્થિતિ કાબૂમાં આવી શકે તેમ નથી. - જેમ લશ્કરની એક આખી હરોળમાં એક મોરચે લશ્કરની ટુકડીને નાશ કરી નાખવામાં આવે તે બાજુની ટુકડી ઉપર ભય આવી પડે છે. અને તેને બચાવવા પ્રયત્ન કરવામાં ન આવે તે આખી હરોળ તૂટી પડે છે. તેમ ગાયનું નિકંદન કાઢ્યાં. પછી શેષક અર્થ વ્યવસ્થાનું કાળચક ભેંસો ઉપર ફરી વળ્યું છે, અને ત્યાંથી ફરતું ફરતું તે ઘેટા, બકરી, ઊંટ વિગેરે સમગ્ર પશુપતિનું નિકંદન કાઢી
નાખશે. '
પ્રાણી માત્ર ઉપર છૂટેલું મતનું કાળચક્ર - લેકોને પ્રોટીનની લાલચ આપીને, ખેડૂતોને અનાજ ને બદલે માંસ પેદા કરી કમાણી કરી આપવાની લાલચ દ્વારા, અને હૂંડિયામણ મેળવવાના પ્રચાર હેઠળ પ્રાણી માત્ર ઉપર મતનું કાળચક્ર છૂટું કરી રાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org