SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૮૨ ઘઉં ઉગાડીએ તેનું ઘાસ પશુઓને કામ ન લાગે એટલે ઘઉંની ખેતીમાં પશુઓને ચારે ન મળે એટલે કે દૂધ, ઘી, તેમજ છાણ પણ ન મળે, ઘઉંની ખેતીમાં બિયારણ બહુ ખપી જાય. હાલમાં ૨ કરોડ. ૮ લાખ ૬૩ હજાર હેકટર જમીનમાં ઘઉંનું વાવેતર થાય છે. (ઈન્ડિયા ૧૯૭૭/૭૮) એટલે સરેરાશ ૧૮ લાખ ૭૪ હજાર ટન ઘઉં બિયારણમાં વપરાઈ જાય છે. | દર એકરે બાજરાની ખેતીની આવક મહારાષ્ટ્રમાં પંજાબમાં રાજસ્થાનમાં કચ્છને સૌરાષ્ટ્રબાજરાની : રૂ. ૧૬૧ રૂ. ૩૨૩ રૂ. ૪૦૮ રૂ. ૬૨૬. ગાયના ઘી ની રૂ. ૭૫૦ રૂ. ૭૫૦ રૂ. ૭૫૦ રૂ. ૭૫૦ ખાતરની રૂ. ૨૦૦ રૂ. ૨૦૦ રૂ. ૨૦૦ રૂ. ૨૦૦ ગાયને વાછડે અથવા વાછડી જન્મ તેના રૂ. ૧૦૦ રૂ. ૧૦૦ રૂ. ૧૦૦ રૂ. ૧૦૦ કુલ રૂ. ૧૨૬૧ રૂ. ૧૪૨૩ રૂ. ૧૫૦૮ રૂ. ૧૭૮૬ સરેરાશ કુલ ગ્રેસ આવક રૂ. ૧૪૪ પરંતુ, જે ભેંસ રાખે તે ભેંસના ઘીના રૂ. ૬૯૦ વધારે. દર એકરે રાગીની ખેતીની આવક દર એકરે જુવારની ખેતીની આવક અનાજનાં રૂ. ૨૮૨ અનાજનાં રૂ. ૨૪૨ ગાયના ઘીનાં રૂ. પર૫ ગાયનાં ઘીનાં રૂ. ૮૨૫ ખાતરના રૂ. ૧૦૦ * ખાતરના રૂ. ૨૦૦ વાડાનાં રૂ. ૧૦૦ વાછાનાં રૂ. ૧૦૦ કુલ ગાય આવક રૂ. ૧૦૦૭ કુલ ગ્રાસ આવક રૂ. ૧૩૬૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy