SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ છાણિયું ખાતર એટલે વાવવાના અનાજની જાત મુજબ દર એકર ૧૦ ગાડાંથી ૫૦ ગાડાં છાણ નાખવું) વળી છાણની ખેંચને કારણે છાણુનું બળતણ ન મળવાથી લોકોએ જંગલે કાપીને બાળી નાખ્યાં. જેથી પવનમાં જમીનની ઉપરની ફળદ્રુપ માટી ઊડી જઈને નદીઓ અને તળાવે પૂરી દે છે અને પાણીને દુકાળ પ્રસરે છે. આમ જમીન દર વર્ષે ધેવાતી જઈને પિતાની ફળદ્રુપતા ગુમાવતી જાય છે, અને એગ્ય ખેડાણ તેમ જ પૂરતા ખાતર રૂપી પોષણ ન મળવાથી પાક આપવાની તેની શક્તિ પણ ગુમાવતી જાય છે. જે પ્રદેશમાં ગોવધની નીતિ શરૂ થઈ તે પહેલાં એકરે ૧૦૦ મણ (૨૦૦૦ કિલ) અનાજ પાકતું ત્યાં, હવે માત્ર ૧૫ થી ૨૦ મણ (૩૦૦ થી ૪૦૦ કિલ) અનાજ પાકે છે. આપણે ત્યાં જમીનમાં હાલ એકરે કેટલું અનાજ ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા છે તેની વિગત નીચે આપી છે. . : એગ્ય ખેડાણ અને પૂરતા ખાતર વડે અનાજ ઉત્પન્ન કરવાની આપણી જમીનની ક્ષમતા. * અનાજનું નામ દર એકર જમીનની ઉત્પાદન પાઉન્ડમાં " 'જાત મુજબ ચેખા ૭૫૦ થી ૩૭૫૦ ૪૦૦ થી ૧૨૦૦ કોઈ પ્રદેશમાં ૨૨૦૦ ૬૨૦ થી ૨૫૦૦ ૪૦૦, ૮૦૦, ૧૨૦૦, ૧૫૦૦, ૨૦૦૦ ૪૦૦, ૮૦૦, ૧૦૦૦, ૨૦૦૦ જ. ૬૦૦ થી ૧૬૦૦ વટાણા અને બીજાં કાળ, ૫૦૦ થી ૨,૦૦૦ * બટેટા ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ ઘઉં મકાઇ જુવારે બાજરો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy