SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ તેને સ્થાને યુરોપિયન ઢબનુ સંધેલું. અનાજ વેચનારી હો આવી અને ડાયેલા આવી. આવા દરેક ફેરફાર ખર્ચ વધતા હતો, કમાણી વધ્યા વિના ખર્ચે વધવાથી ગરીખી વધતી હતી. હિંદુઓની ધાર્મિક વિધિએ પ્રત્યે નફરત પેદા કરવા, ચજ્ઞાતિ કાર્યો વિરુદ્ધ જોરદાર પ્રચાર ઝુંબેશ ઉપાડવામાં આવી. 'શિ અને ધર્માચાયનિ ભ્રષ્ટાચારી અને ભ્રષ્ટાચારીઓના અખાડા તરીકે વાવવાનુ શરૂ થયું. અન્નક્ષેત્રો ચલાવવાં એટલે આળસુઓને ઉત્તેજન આપવું. તળાવા ખાદાવવાં એટલે મેલેરિયાના ફાવેશ કરવા, વા ખાદાવવા એટલે સ્ત્રીઓને પાણી ખેચનારી મજૂરા બનાવવી. તેને બદલે વાટ વસ બનાવી ઘેર ઘેર પાણીના નળ આપેા. બધી દાનધર્માંની ક્રિયાએ અધ કરી દેશની સ`પત્તિના વ્યય અટકાવો અને દ્રેશ પ્રગતિ કરી શકે માટે શિક્ષણ આપવા કલેન્સ અને રાગીઓની ગણીએની સેવા કરવ ડાસ્પિટલે માટે જ તમારી સપત્તિ વાપરા એ જાતના પ્રચાર વેગપૂર્ણાંક શરૂ થયા. આ બધુ આપણા જ પૈસે અને આપણા જ માણસા દ્વારા થતું. અંગ્રેજો માત્ર પાછળ રહીને નારીસ ંચાર કરવા. - અ ંગ્રેજી નિશાળમાં દાખલ થયા પછી હું પૂજા કરવા જાઉં છું. એમ કહેવામાં શરમ અનુભવાતી, હું ટેનિસ કે ક્રિકેટ રમવા જાઉ છુ' કહેવામાં ગૌરવ ઋનુભવાતુ. ગામને ચાર કે શહેરામાં ઘરના એટલા ઉપર નાનાંમોટાં આવીને એસતાં. નાનાં ખાળકો વડીલેા પાસેથી કથાવાર્તા, તેમના જીવનના પ્રસંગે, અનુભવો, વડીલેાનાં પરાક્રમ અને આતોની વાતો માંગળતા અને તેમનાં પગ, માથુ' વગેરે દખાવતા. દેશ, ધમ અને સંસ્કૃતિનુ જ્ઞાન આ બાળકાને મળતુ. વંડીલેાના અનુભવો સાંભળીને મેધપાઠમેળવતા અને વડીલાનુ સ્વાસ્થ્ય જળવાતું, મોટી ઉંમરે લેાહીનું ભ્રમણ્ ઓછુ થાય છે, એટલે સ્નાયુઓ નબળા પડે છે, નસા સુકાય છે. સાંધામાં વા થાય છે. પણ બાળકાની ચપીથી તેમના યાહીનું ભ્રમણ્ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy