SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ સળગતી રેતીમાં ઝડપથી રસ્તે કાપવાના મૂર્ખાઈ ભરેલા સાહસમાં મનુષ્યો અને ઘડાઓની મટી જાનહાનિ થયા સિવાય રહે નહિ, વળી પહાડી પ્રદેશના માનવીઓને તે રણના પ્રદેશમાં ચાલવું ફાવે જ નહિ. ફર્ષ્મી મહમૂદના દરબારને કવિ હતું, અને તે પણ સમનાથની સવારીમાં સાથે હતો. તે લખે છે કે દરવાને કિલ્લે પથ્થરના પર્વત જે હતે. અને તેના બુરજે ખંડના હતા અને તેમાં સિંહ જેવા શરીરનું લશ્કર હતું. આવા શુરવીર લશ્કરથી રક્ષાયેલે મજબૂત લેિ માત્ર એક રાતમાં જ જિતાઈ ગયે એ વાત માનવા જેવી નથી. દરવાને રાજા અમરસિંહ પાટણના ભીમદેવની ફઈને પુત્ર હતું. મહમૂદ ગઝની સોમનાથ તેડવા આવી રહ્યો છે, એ જાણ્યા પછી વધુ શક્યતા છે એ હેય કે ભીમદેવ અને અમર સિંહ સાથે મળી ત્યાં રણમાં જ મહમૂદને ભીડવે, વળી કિલ્લો જલદી હોય તે હાથીઓ લાવી તેમના દ્વારા કિલ્લાના દરવાજા તેડી અંદર દાખલ થવું જોઈએ અથવા તે કિલાને બહારથી ઘેરે ઘાલી અંદર અનાજ પાણી પુરવઠા ખલાસ થાય, અને અંદરના રીન્યને આખરે કિલાના દરવાજા ખોલી બહાર આવવાની ફરજ પડે ત્યાં સુધી મહિનાઓ સુધી રાહ જોવી જોઈએ. અથવા તે કિલ્લાની અંદરનાં લશ્કર કરતાં ઘેરે ઘાલનારનું લકર ઘણું મોટું હોય તે સીડીઓ મૂકી દીવાલ ઉપર ચડવાને પ્રયત્ન કરી જોઈએ. તેમ કરવામાં ઘણી માનવ ખુવારી થયા સિવાય રહે નહિ દીવાલ કૂદી ગયા પછી પણ કિલ્લાની અંદરની લડાઈમાં હુમલાખોરની ખુવારી જ બહુ મોટી થાય. એટલે મહમદે એક જ રાતમાં એ લ્લિો જીતી લીધું. અને તરત જ આગળ વધવાની તેની શક્તિ જળવાઈ રહી એ વાત માની શકાય તેવી નથી. લડાઈમાં હજારો સૈનિકે, ઘડાએ કપાયા હોય, ઘાયલ થયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy