________________
ce
-ભાવ વધારા, કાળા બજાર વગેરે જામી પડે. તે ચીજ ગરીબ માણસા "માટે અપ્રાપ્ય અને માટે તેને વેચવાની હિન્દુધમ મનાઈ કરે છે. ભારતીય અથવ્યવસ્થા તાડી પાડીને પશ્ચિમની શોષક અથ વ્યવસ્થા “ફેલાવવામાં આવી પછી જ દૂધનાં વેચાણુ શરૂ થયાં. તેની સાથે જ દૂધ માંથુ' થયું', પછી દુષ્પ્રાય થયું. હવે તા શેષણ કરવાનુ એક જખરુ સાધન અની ગયું છે. ૐ દૂધ ઉત્પાદન અને ઉપયાગ
:
દૂધનું ઉત્પાદન અ માટુ હતુ. આઇ ને અકબરીમાં અખૂલ *ઝલ લખે છે કે, “ગાયા રાજ અર્ધો મણથી વધુ દૂધ આપે છે. એક રૂપિયામાં ૨૧ પાઉન્ડ. શુદ્ધ ઘી મળે છે.” પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી ઠાકુરદાસ ભાગ`વ તેના “Cow in Agony” નામનાં પુસ્તકમાં લખે છે કે “ગઈ સદીમાં રાજ મણુ દૂધ આપનારી ગાય અને ભેંસાના વંશ કતલખાનામાં નાશ પામી ચુકયે છે.”
દૂધનાં આ વિપુલ ઉત્પાદનના ઉપયેગ વિપુલ પ્રમાણમાં હતા. સશક્ત અને નિરોગી જીવન માટે દૂધ પાયાની વસ્તુ છે. આયુર્વેદ લખે છે કે, “માણુસે રાજ આછામાં ઓછું ત્રણ શેર (દ્વાઢ લીટર) દુધ પીવુ' જોઈએ.” આજે આપણે દેઢ લિટરને બદલે ચા ના કપમાં માત્ર દોઢ ચમચા દૂધ નાખીને ચલાવીએ છીએ. એટલે દૂધના ખારાકમાં કરવા જેષ્ઠતા અને અગાઉ થતા ઉપયાગને ખ્યાલ પણ સરખા ન આવે. તે વખતે રોટલા, રોટલી કે પુરીના લેટ પણ પાણીને બદલે દૂધ વડે અપાતા જેથી સ્વાદ અને પોષક તત્ત્વ ખૂબ વધી જતાં.
અરે આ કાઠિયાવાડ
૧૮મી સદીનાં અંતમાં એક અ ંગ્રેજ મુસાફરે Kathiawad before 200 years” નામના પુસ્તકમાં લખે છે કે મે ઘણા દેશે! જોયા છે પણ સૌરાષ્ટ્રમાં જેવી સુદર નદીએ અને સુંદર ગાય ભેંસ જોઈ છે તેવી કોઈ દેશમાં જોઇ નથી. ત્યાંના લોકો ખેતીની પણ બહુ પરવા કરતા નથી. દૂધ અને માખણ તેમના મુખ્ય ખારાક છે !”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org