________________
તેલમાંથી વનસ્પતિ બનાવતી વખતે ચાર ટકા લેખે ૨૫ હજાર ટન તેલની ઘટ
રૂ. ૨૫ કરોડ ૨૧ લાખ ટન અનાજ
રૂ. ૨૧૦ કરોડ ૬ લાખ ટન શુદ્ધ ઘી ૫
રૂ. ૧૫૦૦ કરોડ ૪ કરોડ ટન ખાતર
રૂ. ૧૪૦૦ કરોડ
- ૩૧૩૫ કરોડ ઉપરાંત ૮૦ લાખ પશુઓ ઘાસચારાને અભાવે માર્યા ગયાં તેની કિંમત ૮૦૦ કરોડ.
આ પ્રમાણે વનસ્પતિ ઉદ્યોગના વિકાસની ખાતર ૩૧ અબજ ૫૭ કરોડ રૂપિયાનું ઉત્પાદનનું નુકસાન અને ૮ અબજ રૂપિયાના પશુએ રૂપી ગામડાઓની મૂડીનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું. આ મૂડીનું નિકંદન અને ઉત્પાદનની ખાધ અને તેને લીધે થતાં નુકસાનને દર વરસ ગુણાકાર થતું રહે છે. ગામડાઓનું નિકંદન કાઢના ઉદ્યોગો - સરકાર હંમેશાં વાતે તે ગામડાંઓને અને ખેતીને સમૃદ્ધ કરવાની કરે છે. પણ અમુક ચક્કસ નીતિ વડે પશુધન ગામડાં અને પ્રજાની સમૃદ્ધિનું નિકંદન કાઢતા રહી ચોક્કસ વર્ગના ઉદ્યોગને જ સમૃદ્ધ થવાની અને કેને ચૂસવાની સગવડ કરી આપે છે. કદાચ
એને બદલે રાજદ્વારી પક્ષને ચૂંટણી સમયે મળી જ હોય. - આ પ્રમાણે લેકોનું અને ગામડાંઓનું નિકંદન કાઢનારા અને દેશની કિંમતી મૂડીનું નિકંદન કાઢનારા ગામડાઓને દત્તક લેવા આગળ આવે છે. ગામડાઓનું નિકંદન કાઢનારાં ઉદ્યોગોને ઉત્તેજન આપનારી સરકાર ગરીબને ઉદ્ધાર કરવાની, ગામડાંઓને સમૃદ્ધ કરવાની, અને દેશમાંથી ગરીબી હઠાવવાની વાત કરે. ત્યારે નિર્લજજતા પણ શરમાઈ "જતી હશે. - જે દેશ દર વરસે વનસ્પતિ ઉદ્યોગ ચલાવવા ખાતર પ્રજાને ૩૧
અબજ રૂપિયાનું નુકસાન કરે. અને દર વરસે આઠ અબજ રૂપિયાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org