SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ -જરા પણ શરમ આવતી નથી. કારણ એ ઈશ્વરનો ઈન્કાર કરનારી સિકયુલર સરકારે હોય છે. હૂંડિયામણુ એ તેમને સવાઈ ઈશ્વર છે, હિંસા અને ભ્રષ્ટાચાર એ એમની નીતિ છે, પક્ષપલટા અને વચનમંગે કરવા એમાં તેમની મુત્સદ્દીગીરી સમાઈ જાય છે, અને દારૂબંધી કર-- બવાની ડંફાસ મારવી એ જ એમને ગાંધીમાર્ગ છે.' આમ ઈંડાં એ હિંસક છે કે અહિંસક એ ચર્ચા અસ્થાને છે. પરંતુ એ ભોળી અને ધર્મપ્રિય પ્રજા સાથેની નિર્દય છેતરપિંડી છે. અને રાષ્ટ્રની સમૃદ્ધિ અને સંપત્તિને રોળી નાખનારી ચીજ છે. -ડાં અનેક રોગોને નોતરે છે. - આર્થિક દષ્ટિએ ઈડાં ખાવાં વધુ ખર્ચાળ છે, એ વિષે મેં વારવાર લખ્યું છે. તે ખાવાથી રોગ થાય છે કે કેમ એ ચર્ચાથી દૂર રહીને, ઈંડાં, માંસ, માછલીને ખેરાક-આપણે જે રેજિદે ખેરાક ખાઈએ છીએ તેના કરતાં વધુ પિષણ આપનારે છે કે કેમ, તે નક્કી - કર્યા વિના માત્ર પ્રથારના બળે ભ્રમિત થઈને તે ખાવાનું શરૂ કરવું તેમાં નથી ગૌરવ, નથી ડહાપણ કે નથી ફાયદો. " કે ઇડા, માંસ આદિ ખાવાથી વિવિધ પ્રકારના રોગે થાય. છે એમ પ્રખ્યાત હેકટરે કહે છે જ. ઉપરાંત મારા પિતાને પણ એ. અનુભવ છે કે ઈંડા ખાનારા અને માંસાહાર કરનારાઓમાં વાયુને - લગતા રોગ જેવા કે સંધિવા, આર્થરાઈટીસ, ગાઉટ, પિલિયે, લકવા નિરામિષાહારીઓ કરતાં પ્રમાણમાં વધુ હોય છે અને જે તેઓ દૂધ ન લઈ શકતા હોય તે માંસાહાર કરવા છતાં પણ અપષણનાં દરથી, -દૂધ ન લઈ શકનાર નિરામિષાહારીઓ જેટલા જ અપષણનાં દરથી પીડાતા હોય છે. 'પ્રજાના મોંમાંથી દૂધ શા માટે આંચકી લેવામાં આવે છે? છે. ભારતની આબોહવામાં પ્રજાને એકમાત્ર વહેવારુ અને ચક્કસ પગલાં દ્વારા મધું અને દુષ્પાપ્ય બનાવવામાં ન આવે તે સહુથી સસ્તું મળી શકે એવી એક માત્ર પિષણની વસ્તુ દૂધ નિર્દયતાપૂર્વક કયાં વિના નથી ડહાપરવાથી વિવિધ જાતને પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy