SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ વિષ ઘટતાં જાય છે. દન વિજ્ઞાન તે લેાકાએ શીખવાનુ જ ડી ન્રીધુ છે. ધાર્મિક, કમ કાંડ અને ફલજ્યેતિષ સાથે જે જે વિષ જોડાયેલાં છે, તે સિવાયના બધા વિષયાનું અધ્યયન બંધ પડ્યુ છે. સાહિત્યની અવનતિનું કારણ એ છે કે પૂર્વ રાજાએ, સરદારો અને ધનાઢયા વિદ્યા પ્રચારને ઉત્તેજન આપતા, તે બધા વર્ગો હવે નાબૂદ થયાં છે. તેથી તેમના દ્વારા વિદ્યાને જે ઉત્તેજન મળતુ તે પશુ મધ થયું છે. (Walter Hamilton in 1828. From the report of the Select Committee Vol I, page 203, 1832 Publication) ચાર દિશાએથી આક્રમણ મુસ્લિમો આઇસા વરસમાં તલવારનાં મળે જે ન કરી શકયાં પણ અગ્રેજોએ વિદ્યા ઉદ્યોગ ધંધાઓનું અંગ્રેજો પાણાસે વર્ષોંમાં જ નિક દન કાઢી શક્યાં. આ જાલિમ કાર્ય માટે નીચે મુજબ ચાજના પૂર્વ તેઓએ તૈયાર કરી હતી : (૧) ભારતીય ઉદ્યોગ ધધાઓના ઝડપથી નાશ ીને બેફામ ન્યૂઇંટ ચલાવીને દેશને નિધનતાની ઊંડી ખાઈમાં પડેલી વા. (૨) પ્રાચીન ગ્રામ પંચાયતના નાશ તેને પરિણામે શાળાઆના નાશ. (૩) પ્રાચીન હિન્દુ રાજવીઓ તરફથી શિક્ષણ સસ્થાઓને જે આર્થિક મદદ અને જમીન મળતી તે રાજ્ય જીતી લીધાં પછી સદ તર બંધ કરવી. (૪) ભારતવાસીઓને કોઈપણ પ્રકારનું શિક્ષણ માપવાનું સદ તર બંધ કરવું. ભારતવાસીઓને શિક્ષણ આ૫ેવા સામે ઉગ્ર વિરોધ કાઈ પ્રજાના સવ નાશ કરવા હાય તા તેને તેના ધમ સ ંસ્કૃતિ અને ભાષાી અલગ પાડી દેવી જોઈએ. ભાષા એ જ ધમ અને ગ્સ...સ્કૃતિનું વાહન છે. માટે ભાષાના નાશ કરો એટલે ધમ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy