________________
२४
સ્વાધીનતા મળ્યા પછી પણ ન તા આપણે આપણી કેળવણી-ના ઢાંચા ખદલ્યા, કે ન તે આપણે આપણા સાચા ઇતિહાસ તૈયાર કર્યાં ન તા વિધાથી આમાં પેાતાની માતૃભાષા તરફ પ્રેમ પેદા કર્યાં પરંતુ જે ઝડપર્થી પશ્ચિમની હિંસક અને શોષક અથ વ્યવસ્થા તરફ દોટ મૂકી અખો રૂપિયાના ખર્ચે કારખાનાં ઊભાં કરવાં લાગ્યાં, તે જ ઝડપથી આ કારખાનાંઓને ચલાવવા માટેની કાચી ચીજવસ્તુ જેટલાં જ ઉપયેગી કારકુન, હિસામનીશે સંશાધકા ખરીદી વેચાણુ કરનારાઓ અને યાંત્રિક જ્ઞાન જાણનારા કારીગરો પેદા થઈ શકે તેવા ફેરફાર કર્યાં.
કુમળી વયના બાળકો ઉપર નિર્દયતાથી લાદવામાં આવેલા શિક્ષણના મો.
આવા શાષક અને હિ ંસક અથવ્યવસ્થાના પ્યાદાં બની શકે તેવા વિદ્યાર્થી આ ઝડપથી તૈયાર કરવા તથા બાળકાન્રી શક્તિના ખ્યાલ કર્યો વિના જ અભ્યાસક્રમ વધારી દીધા. અભ્યાસના સમયમાં કાપકૂપ કરી, આછા સમયમાં વધુ વિષા શીખવવાના તેમના ઉપર મા નાખી વિદ્યાથી ઓને માનસિક અને શારીરિક અનૈ રીતે નબળા અનાવી દીધા. ખઠિત થયેલુ ગૌરવ
કારખાનાં વધતાં ગયાં, ગ્રામ ઉદ્યોગ ભાંગતા ગયા, પશુઓ કપાતા ગયા, શિક્ષાથી અને વિદ્યાથીઓની સંખ્યા વધતી ગઇ, પરંતુ અધા વિદ્યાથી ઓને સમાવી લેવા પૂરતી નિશાળે ખાંધી શક્યા નહિ તેમને શિક્ષણ આપવા માટે જરૂરી લાયક શિક્ષકો પણ તૈયાર કરી શકયા નહિ, પરિણામે નિશાળે એ જાણે કે ઔદ્યોગિક કારખાનાં ડાય તેમ તેમાં પહેલી પાળી, ખીજી પાળી, ત્રૌજી પાળી શરૂ કરીને નિશાળનુ ગૌરવ ખડિત કરી નાખ્યું.
શાળાઓમાં કાગળાના વધુ પડતા વપરાશ કાના ફાયદા માટે
વિદ્યાર્થીઓને પાષણ તે મળતું જ નથી. તેઓ અભ્યાસના વધુ પડતા ખાજાથી માનસિક રીતે અને પોષણના અભાવે શારીરિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org