SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ * મારવા લાગ્યા ત્યારે સરકાર નમી પડી, અને પેટનને પ્રચાર કરવાની શરત કબૂલ કરી અનાજ મેળવ્યું. સરકારી ધોરણે ઈડાને પ્રચાર શરૂ થયે. આની સામે ઉચ્ચ વર્ણના ધર્મપ્રિય લેકીને વિરોધ થયે એટલે તેની સામે વળતે પ્રચાર શરૂ થયે કે ઈડાં અહિંસક છે. ઈડું હિંસક કે અહિંસક? એ વિષે બન્ને પક્ષે જોરદાર દલીલે થઈ ચૂકી છે, અને એ વિતંડાવાદમાં ઈડ અનાર્થિક છે. સસ્તાં કઠોળ કરતાં મોંઘાં ઈડાં ઓછાં પોષણવાળાં છે એ હકીકત દબાઈ ગઈ છે. - ઈંડાંને જુદાજુદા દષ્ટિબિંદુથી પ્રચાર થયા જ કરે છે અને લેકેના મનમાં ખોટી માન્યતાઓ ઠેકી બેસાડવામાં આવે છે એટલે ઈડીથી વધુ સારી, વધુ વધુ સસ્તી અને વધુ પૌષ્ટિક ચીજે પિતે જ ખાતા હોય છે તે સમજવાને કે જાણવાને લેકોને સમય જ મળતું નથી. તેમના મગજ ઉપર ઈડા અને પ્રોટીનને મારે વિવિધ રીતે ચાલુ એમાં અભિમાન લેવા જેવું શું છે? હવે અભિમાનપૂર્વક એ દવે કરવામાં આવે છે કે આપણે વરસે પાંચ અબજ ઈડાં પેદા કરવાની સિદ્ધિ મેળવી છે. અને રાકની તંગી તેમ જ પિષણના અભાવથી પીડાતા ભારતવાસીઓએ ઈડાને પિષણયુક્ત ખેરાક તરીકે અપનાવ્યું છે. આ એક હળહળતું જૂઠાણું છે. એ આહાર કે ખેરાક નથી, ખોરાક તેને કહેવાય, જેનાથી પેટ ભરાય અને ભૂખ શાંત થાય, જે ખાઈને નિર્વાહ કરી શકાય. દૂધ ખેરાક છે. મોસંબી અને સંતરાં રાક છે. કારણ કે એ પીવાથી કે ખાવાથી ભૂખ શાંત થાય છે. પેટ ભરાય છે. મહિનાઓ, અરે! વરસ સુધી એ ખાઈને નિર્વાહ કરી શકાય છે. જીવી શકાય છે પણ માણસ ચટણી ખાઈને કે અથાણું ખાઈને જીવી શકે નહિ. તે જ પ્રમાણે ઇંડાં ખાઈને પણ જીવી શકે નહિ, એટલે ઈડાં ખેરાક છે એવી દરખાસ્ત વાહિયાત છે, અવૈજ્ઞાનિક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy