SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ થતું નથી, પણ લાભ થાય છે. ત્યારે નેહરુએ જવાબ આપે કે, હળદરને રંગ આંખને ગમે તેવું નથી. રંગ એ હવે જોઈએ કે ખાવાર્થી નુકસાન ન થાય અને આંખને ગમે. જે હળદર મેળવવામાં આવે તે તેના ને ગમે તેવા રંગથી તેના વેચાણ ઉપર અવળી અસર પડે. એ ઉઘોગમાં રોકવામાં આવેલી કરોડ રૂપિયાની મૂડી ખમાય નહિ તેનું કારણ પણ સરકારે ધ્યાન રાખવું જરૂરનું છે.” બીજો વિકલ્પ પણ ના મંજુર 1. શ્રી દાસગુપ્તાએ તરત બીજો વિકલ્પ બતાવ્યું કે, “તે તેમાં રતન ત મેળવે. એને રંગ અતિશય સુંદર આકર્ષક અને મને ખૂબ ખૂબ ગમે તેવું છે. અને તે ઔષધ તરીકે ખાવાથી સ્વાસ્થને હાનિ નહિ થાય. પરંતુ વનસ્પતિના ઉપાસક નેહરુએ જવાબ આપે છે, “રતનજ્યોતને પૂરતું જ દેશમાં નથી.” જો કે આ એક હળહળતું જૂઠાણું છે. અગ્રેજોએ પાયે ના નેહરુએ મહેલ બાં જે દેશમાં તેલ ખાવામાં વપરાતું નહિ, પણ માત્ર દીવા માટે જ વપરાતું જ્યાં લેકેને મુખ્ય ખેરાક તાજાં દૂધ અને શુદ્ધ ઘીમાંથી અનતે; જે દેશમાં જ હજારે ય થતા અને તેમાં માતા પવિત્ર સુગંધી દ્રવ્ય અને શુદ્ધ ઘીની સુગધીથી વાતાવરણ સુગંધમય પવિત્ર અને નિરોગી રહેતું તે દેશમાં અચાનક દૂધ અને શુદ્ધ ઘી પ્રથમ દુષ્માપ્ય અને પછી અપ્રાપ્ય બની ગયાં. તેને પગલે તેને પુરવઠો પણ ખોરવાઈ જઈને તે પરદેશથી આયાત કરવાની પરિસ્થિતિ પર થઈ. એવી ભયંકર અને નિરાધાર સ્થિતિનો પાયે ગાયન કતલ અને વનસ્પતિ ઉદ્યોગની સ્થાપના દ્વારા અંગ્રેજોએ નાખે. અને નેહરુએ તેના ઉપર જુલ્માગાના મહેલ જે મકબરે બળે. ભાના જાની દુશ્મન નેહરુ ૨ વીજળીની ઝડપે ભારતની પ્રજા ઉપર આ વજ્રઘાત કેમ થયે? કારણ કે અંગ્રેજી અમલના ૪૩ વરસ દરમિયાન ૩૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy