________________
કે, કેળવણી પાછળ જે કાંઈ રકમ વપરાય તે અંગ્રેજી કેળવણી પાછળ
જ વાપરવી. વિલ્સનને અભિપ્રાય
લેડ મેકોલે તથા લેડ બેન્ટિકના નિર્ણના પરિણામેનું વર્ણન કરતાં ઈ. સ. ૧૫૩માં જુલાઈની પાંચમીએ પ્રસિદ્ધ ઈતિહાસ લેખક છે. વિલ્સને પાર્લામેન્ટ સીલેકટ કમિટી સમક્ષ બોલતાં કહ્યું કે, ખરું જોતાં આપણે અંગ્રેજી લખી વાંચી જાણનારાઓને એક વર્ગ બનાવી દીધું છે. આ એ વર્ગ ઊભું થયે છે, જેને પિતાના દેશવાસીઓ પ્રત્યે બિલકુલ સહાનુભૂતિ નર્થી અથવા જે છે તે બહુ ઓછી છે.” (Prof. H. H. Wilson before the Select Committee of the House of Lords 5th July 1853). બે પેઢી વચ્ચેનું વધતું અંતર
વિસનની આ વાત સાવ સાચી હતી. જે યુવાન પેઢી અંગ્રેજી શિક્ષણ લેતી હતી તે અંગ્રેજી ન જાણનારા પિતાના વડિલો પ્રત્યે તુચ્છકારથી જોતી હતી, જ્યારે વડિલે પિતાના અંગ્રેજી ભણેલા યુવાનેથી પ્રભાવિત બનતા હતા છતાં તેમના નવા આચારવિચાર, નવી રહે કરણું વિગેરેથી વિશાળ બહુમતીવાળા અશિક્ષિત હિંદીઓ અને અગ્રેજી જ્ઞાન મેળવી પિતાને કંઈક અતિ ઉચ્ચકક્ષાના અને સુધારક ગણાવતાં તેમજ અંગ્રેજોથી પ્રભાવિત થયેલા અલ્પ સંખ્ય શિક્ષિત હિંદીઓ વચ્ચે એક ખાઈ વધુ ને વધુ પહોળી થતી જતી હતી. મન નીતિનું અનુકરણ
અંગ્રેજી ભાષા અને અંગ્રેજી શિક્ષણની સાથે જ બની શકે ત્યાં સુધી દેશી ભાષાઓને દબાવી દેવાને બેન્ટિક અને મેકૅલેને આશય હતું. તેમની આ નીતિની પ્રશંસા કરતા પ્રસિદ્ધ ઈતિહાસકાર ગ્રાંટફ લખે છે કે, મેકેલે અને બેન્ટિકે રેમન નીતિનું અનુકરણ કર્યું છે. રામને જ્યારે કોઈ દેશ જીતી લેતા ત્યારે ત્યાંની પ્રજાની ભાષાને અને લિપિને પણ યથાશક્તિ નાશ કરી નાખતા, તથા તે દેશના ઉપલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org