SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ XX: XX જમાનાવાદના ઝેરી પવતે માણસને અવગુણીના ઉકરડા બનાવી દીધા છે! પણ આવાં રા૬ાં રાયે પ્રેમ ચાલશે ? હજી કંઈ એટલા બધા ખરાબ કાળ તેા નથી જ આવ્યા કે આપણે એકાદ ગુણુને પણ આત્મસાત કરવા ધારીએ અને તેમાં આપહુને નિષ્ફળતા મળે. તા...માથી તમને ઠીક પડે તે એક ગુણુના વિકાસ પાછળ તમે લાગી જ પડો. ગારા ભયંકર ફૂટ—નીતિના ખેલાડી હતા માટે જ શકા થાય છે કે એમણે મા દેશની પ્રાતે જે ‘સ્વરાજ’ આપ્યું છે તે પણ પ્રજા અને તેની સ ંસ્કૃતિને સÖનાશ ખેાલાવી દેવાના એક વિભાગ રૂપે જ કદાચ કેમ ન હોય ! ચે મેર નજર કરતાં ય એ જ પરિસ્થિતિનું સર્જન થતું દેખાય છે. ખીજી બાજુ દેશની ધરતી ડેમ, વસાહતા; તેલના કૂવા, ઉદ્યો ગનમરા, અદ્યતન શહેરાથી ભાખાદ પણ ખની જ રહી છે ! હા...એ ય બરાબર છે, પ્રજાના નાશ થાય પછી શાખાદ બનેલી આ ધરતી ઉપર એ જ ગારાના કાયમી વસવાટ થઈ જાય ! ફૂટ છે એમના ગણિત ! ભાળા ભોળાનાથ ખની જવાની રાજ કારણીઓ ભૂલ ન કરી બેસે. - D આ વડીલા અને સત્તાધીશા! આજે જે ભાળકાને તમે માખી * મારતાં, મચ્છર કે ઉંદર મારતા શીખવા છે. તેઓ આ જ શિક્ષણુમાંથી આવતી કાલે માણસેાને મારશે !! તેમનાં ભાષાપતે કે પત્નીને ઢીબી ઢીખીને મારશે ! તેમને આવા માણસમાર ન બનાવવા હોય તે. મચ્છરમાર કે ઉંદરમાર તા . ન મનાવવાં. Jain Education International —૫. શ્રી ચન્દ્રશેખરવિજયજી -- For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy