________________
લાખે વણકર કુટુંબ અને કરડે કાંતનારીઓની આવકને નાશ કરી નાખે. પશુવયની નીતિનું ઝડપીકરણ કરીને ચામડું કમાવી મેટી. કમાણ કરનારા કરડે હરિજનેને સંપૂર્ણ બેકાર બનાવી નાખ્યાં લાખો પશુપાલકોને બેકાર બનાવ્યા. આ કરેડા માનવીઓની આવકનાં સાધને હસ્તગત કરીને અંગ્રેજે આ દેશની ધનસંપત્તિ પિતાના દેશમાં મેકલવા લાગ્યા, અને ભૂખે મરતા લખે બેકારે જ્યાં ત્યાં મજૂરી શોધવા ભટકવા લાગ્યા.
ભારતમાં બ્રાહ્મણોની પાઠશાળાઓને વર્ષાસન બાંધી આપીને ચાલુ રાખનારા તમામ વર્ગો બ્રિટિશ કુટિલ નીતિ અને ભેદી જનાએને ભેગ બનીને, વેપાર ધંધા ગુમાવીને બેકાર બનતા ગયા. એટલે. તેમની સહાયથી ચલાવાતી શાળાઓ બંધ પડવા લાગી. એટલે એ. નિશાળ ચલાવનારા લાખે વિદ્વાને પણ બેકાર અને નિધન બનતા ગયા. આ બ્રાહ્મણની નિશાળે સામે અંગ્રેસે પોતાની નિશાળે શરૂ કરતા, અને બ્રાહ્મણની નિશાળને અમાન્ય કરીને પિતાની નિશાળમાં ભણનારાઓને નેકરીની લાલચ આપીને જે કુટુંબની પિતાનાં બાળકને શિક્ષણ આપવાની શક્તિ હતી, તે કુટુંબના બાળકને પિતાની નિશાળમાં ખેંચી લેતાં હતાં. '
, એટલે કે ઓગણીસમી સદીના આરંભમાં ભારતની પ્રાચીન સાર્વજનિક વ્યવસ્થાના નાશનું કારણ એ હતું કે તેના પ્રાચીન ઉઘોગ. ધંધાઓને લુંટ અને અત્યાચાર દ્વારા ખતમ કરવામાં આવ્યા હતા. એ રીતે સમગ્ર દેશ ઉપર બેકારી અને ગરીબીનું વાવાઝોડું છૂટું મુકવામાં આવ્યું હતું. પરિણામે દેશનાં કરોડો બાળકે જેઓ અગાઉ નિશાળમાં જઈને વિવિધ પ્રકારનું શિક્ષણ મેળવતા તેઓ હવે બે ટંકનું અનાજ મેળવવામાં પિતાનાં માબાપને મદદ કરવા જ્યાં ત્યાં. મજૂરી કરવા લાગ્યા. કરુણ સ્થિતિનું વર્ણન
'એ. ડી. કેમ્પબેલ આ કરૂણ સ્થિતિનું વર્ણન કરતાં લખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org