Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Catalog link: https://jainqq.org/explore/004954/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કર્મ વિષે શ્રી દેવેન્દ્રસૂરિ મ. વિર્રયત શતક નામે પાંચમા કર્મગ્રન્થના પઠા (વિશદ ટીપ્પણો સાથે) પદાર્થ સંકલન + ટીપ્પણો - આ. વિ. અભયશેખરસૂરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ ણમોડલ્પણ સમણસ્સ ભગવઓ મહાવીરસ્સ કર્મમર્મવિત્ શ્રીમદ્ દેવેન્દ્રસૂરિવિરચિત “શતક” નામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો (સંક્ષેપમાં પદાર્થો + હેતુવગેરેને જણાવનાર વિસ્તૃત ટીપ્પણો) -: પદાર્થ સંગ્રાહક + ટીપ્પણકાર :પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિ-જયશેખરસૂરિશિષ્ય આવિજય અભયશેખરસૂરિ - ટીપ્પણોના સંશોધક : સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ પ.પૂ.આ. વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. મુદ્રક :- જીજ્ઞા આ૮ – ૮૯૨ ૮૯૯૦ -: પ્રકાશક :શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ ૧૦૬, એસ.વી.રોડ, પાર્લા (વે.), ઈર્ષા, મુંબઈ- ૫૬. ફોન નં. - ૬૭૧ ૨૬૩૧ મૂલ્ય : ૬૦.૦૦ રૂા. Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય છે. વિદ્વાન ગુરુવર્યોને અમારી સતત વિનંતીનું ફળ આપના કરકમલમાં મૂકતાં અમે અનેરો આનંદ અનુભવીએ છીએ. પૂ. આ.શ્રી વિજય અભયશેખર સુ.મ.સા.ને પણ અમારી સતત વિનંતી હતી કે હવે આપશ્રી કયો ગ્રન્થ પ્રકાશિત કરવા ચાહો છો? અમને લાભ આપો. અમારી વિનંતી અને તેઓશ્રીની કૃપાના પરિણામે આ ગ્રન્થના પ્રકાશનનો લાભ અમને મળ્યો છે. જ્ઞાનનિધિનો આવો સુંદર બીજો કયો ઉપયોગ હોય? - પૂજ્યપાદ આ.ભગવંતે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો પર જે વિશદ ટીપ્પણો આપેલી છે એ આ ગ્રન્થના અધ્યેતાઓને જ નહીં, અધ્યાપકોને પણ કર્મપ્રક્રિયાના ઊંડા રહસ્યો સુધી પહોંચવામાં ઘણી સહાયક બનશે એવી દઢ શ્રદ્ધા છે. " શ્રી જિનેશ્વરભગવંતોએ ભાખેલા ત્રિકાળ અબાધિત પદાર્થોના અનેક રહસ્યોનું ઉદ્ઘાટન કરતાં આવા અન્ય પણ અનેક ગ્રન્થોનું સર્જન કરી એના પ્રકાશનનો લાભ અમને આપવાની પૂ.આ.ભગવંતને વિનંતી કરવા સાથે એમના ચરણોમાં વંદના જિલ્લા આર્ટસવાળા રીતેશભાઈને પ્રીન્ટીંગમાં સુંદર સહકાર આપવા બદલ ધન્યવાદ શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ વતી હર્ષદભાઈ સંઘવી છે પ્રાપ્તિસ્થાન છે. ૧) પ્રકાશક, ૨) દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોળકા ૩) જગદીશભાઈ હીરાચંદ જવેરી, ૮૧૫૫૬ કાયસ્થ મહોલ્લો, | ગોપીપુરા, સુરત. ૪) પંકજભાઇ એમ. શાહ, બી-૭, પદ્માવતી એપાર્ટમેંટ, અશોકનગર બસ સ્ટેન્ડ પાસે, નવા વિકાસગૃહ રોડ,પાલડી, અમદાવાદ-૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ક પં.શ્રી ધીરુભાઈ તથા રમ્યરેણુ દ્વારા પાંચમા કર્મગ્રન્થના કરાયેલાં વિવેચન મારી પાસે સંશોધન માટે આવ્યાં. સંશોધન કરતાં કરતાં એમ લાગ્યું કે આમાંના ઘણા પદાર્થો પર હેતુ વગેરેની વિશેષ વિચારણાઓ શક્ય છે. એટલે ટીપ્પણ રૂપે એવું લખાણ કરવાનું શરુ કર્યું. પણ આ બન્ને વિવેચનો અત્યંત વિસ્તૃત જણાયા, એટલે આ ટીપ્પણોનું લખાણ એમાં ઓર વિસ્તાર કરનારું બનશે.....એના કરતાં સંક્ષેપમાં પદાર્થોનો સંગ્રહ કરી સાથે આ ટીપ્પણો આપવી એમ વિચારી ટૂંકમાં પદાર્થોનું લખાણ અને વિસ્તૃત ટીપ્પણો તૈયાર કર્યાં. અત્યાર સુધી પાંચમા કર્મગ્રન્થનાં અનેક વિવેચનો પ્રકાશિત થયેલા છે, ઉપર કહેલા બે પણ ટૂંક સમયમાં પ્રકાશિત થઈ રહ્યા છે, અને છતાં આ પણ એક વધારાનું એ જ વિષયનું પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે, તે ઉપરના કારણે જાણવું. અલબત્ ઉપરના બન્ને વિવેચનકારોની ઇચ્છા હોવાથી એમનાં વિવેચનો સાથે પણ આ ટીપ્પણો યથાસંભવ પ્રકાશિત કરવાની મેં સંમતિ આપી છે. પદાર્થોના સંગ્રહમાં, ભૂયસ્કારાદિના નિરૂપણમાં સર્વ ઉત્તરપ્રકૃતિઓના ભૂયસ્કારાદિના વિસ્તૃતનિરૂપણનો સમાવેશ કર્યો છે. આના દ્વારા વિદ્યાર્થીઓને કર્મના બંધ અંગેના તથા બંધમાં થતા ભૂયસ્કારાદિ અંગેના અનેક સૂક્ષ્મનિયમોની જાણકારી મળશે તથા એ બધી વિચારણા કરવામાં પૂર્વાપર ભારોભાર અનુસંધાન આવશ્યક હોવાથી ચિત્તની એકાગ્રતા કેળવવાનો પણ અભ્યાસ મળશે. એ માટે મેધાવી વિદ્યાર્થીઓને એક ભલામણ છે કે પહેલાં, આ બંધસ્થાનો, એનો કાળ-ભૂયસ્કારાદિના વિકલ્પો વગેરેનો સ્વયં વિચાર કરી લેવો, અને પછી પુસ્તકમાં કરેલા નિરૂપણ સાથે એનો તાળો મેળવવા પ્રયાસ કરવો. Page #5 -------------------------------------------------------------------------- ________________ ટીપ્પણોમાં કેટલીક સ્વાનુપ્રેક્ષાઓ છે, કેટલીક પૂજ્યપાદ ગુરુદેવો પાસેથી જાણેલી વાતો છે. તો કેટલીય પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સૂ.મ.સા. પાસેથી પૂર્વે જાણેલી વાતો છેને કેટલીક તેઓશ્રી પાસે સંશોધન કરાવવા દરમ્યાન જાણવા મળેલી વાતો છે. આ ટીપ્પણો અતીન્દ્રિય એવા પણ કર્મો અંગે પરમાત્માએ પાથરેલા પ્રકાશને કંઈક પણ વધારે સ્પષ્ટ રીતે સમજવામાં જરૂર સહાયક બનશે તેમ જ પૂર્વગત સાહિત્યમાં કર્મવિષયક કેવું સૂક્ષ્માતિસૂક્ષ્મ નિરૂપણ હશે એનો કંઈક અણસાર આપવા દ્વારા એના રચયિતા શ્રી તીર્થકર-ગણધર ભગવંતો પ્રત્યે શ્રદ્ધા- આદર વધારવામાં સહાયક બનશે એવી શ્રદ્ધા છે. અતીન્દ્રિય પદાર્થો અને વિશેષરૂપે લગભગ અપ્રચલિત એવું નિરૂપણ...એટલે સંશોધન કરાવ્યા વિના તો કેમ પ્રકાશિત કરી શકાય? એટલે પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીને સંશોધન માટે વિનંતી કરી. અલબત વર્તમાનમાં વિદ્યમાન અનેક શ્રમણસમુદાયોમાં સહુથી વિશાળ શ્રમણ સમુદાયના અને ચતુર્વિધ શ્રી સંઘના યોગક્ષેમની જવાબદારીમાંથી તેઓશ્રીને અવકાશ મળવો ઘણો દુર્લભ...છતાં શ્રુતપ્રત્યેની ભકિત અને મારા પ્રત્યેની લાગણીથી તેઓશ્રીએ થોડો થોડો પણ શક્ય અવકાશ કાઢીને ટીપ્પણોનું સંપૂર્ણ મેટર સૂક્ષ્મદષ્ટિથી તપાસી આપ્યું છે, કેટલાય સુધારા-વધારા સૂચવ્યા છે તેમજ એના દ્વારા મને પણ ઘણું જાણવા મળ્યું છે. તેઓશ્રીએ મારા પર કરેલા અનેક ઉપકારોની હારમાળામાં આ એક નવો મણકો ઉમેરાયો છે. તેઓશ્રીનો ખૂબ ખૂબ ઋણી છું. કર્મસાહિત્યનિષ્ણાત-ચારિત્રચૂડામણી-સિદ્ધાન્ત મહોદધિ સ્વ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.વર્ધમાનતપોનિધિ-ન્યાયવિશારદસકળ સંઘહિતૈષી સ્વ.પૂ. આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. Page #6 -------------------------------------------------------------------------- ________________ કર્મસાહિત્યમર્મવિદ્ અધ્યાત્મરસિક સહજાનંદી સ્વ. પૂ.આ.શ્રી ધર્મજિન્સૂરીશ્વરજી મ.સા. તથા દક્ષિણમહારાષ્ટ્ર પ્રભાવક શ્રીસૂરિમંત્રઆરાધક મૂળપયડિરસબંધોના વૃત્તિકારસ્વ.પૂ.આ.શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા... આ સુવિહિત ગુરુપરંપરાને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું છું. ભક્તિસભર હૃદયે અનેકવિધ સહકાર આપનાર શિષ્યવૃન્દને પણ કેમ ભૂલી શકાય? આ પદાર્થસંગ્રહમાં તથા ટીપ્પણોના નિરૂપણમાં પરમ પવિત્ર જિનાજ્ઞાથી વિરુદ્ધ જે કાંઈપણ અનાભોગ-છબસ્થતાદિવશા આવ્યું હોય તો એનું હાર્દિક મિચ્છામિ દુક્કડં દેવા સાથે બહુશ્રુતોને એ અંગે મારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી કરું છું. પાંચમા કર્મગ્રન્થના અધ્યાપકો તથા અધ્યેતાઓ આ પુસ્તકનો સહારો લઈ એનું સૂક્ષ્મજ્ઞાન સંપાદન કરવા દ્વારા મારા પરિશ્રમને સફળતા બક્ષો એવી વિનંતી સાથે આ.વિ. અભયશેખરસૂરિ કારતક સુદ ૧૫ વિ.સં.૨૦૫૮ દાદર == == == ** **** ** ** ********* પૂ.આ.શ્રી અભયશેખર સૂરિ મ. લિખિત ઉપદેશાત્મક સાહિત્ય હંસા! તું ઝીલ મૈત્રી સરોવરમાં આવિકખા અણાણું દે હૈયું મારું નૃત્ય કરે હું છું સેવક તારો રે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા હા! પસ્તાવો વિપુલ ઝરણું.... કર પડિક્કમણું ભાવશું મિચ્છામિદુક્કડ નોંધઃ જ્ઞાનખાતામાંથી છપાયેલા આ પુસ્તકનું મૂલ્ય જ્ઞાનખાતે ચૂકવ્યા વિના ગૃહસ્થ એની માલિકી કરી શકશે નહીં. Page #7 -------------------------------------------------------------------------- ________________ -: સમર્પણ :સંઘવાત્સલ્ય અને શ્રમણવાત્સલ્યથી ભરેલું ભરેલું વિશાળ હૃદય. શ્રી અરિહંતપ્રભુ અને શ્રી સૂરિમંત્ર પ્રત્યે ભક્તિથી ભીનું ભીનું સુકોમળ હૃદય.... વડીલો અને નાના મહાત્માઓ પ્રત્યે સરળતાથી અને નમ્રતાથી કૂણું કૂણું હૃદય. કોઈના ગમે તેવા વારંવારના વર્તનને ગળી જતું અને વાત્સલ્યભાવ એવો જ અક્ષત રાખતું ગજબનાક ઉદાર હૃદય.. પરિવારમાંથી માતા, બહેનો, ભાઈ, ભાભી, ભત્રીજા-ભત્રીજી વગેરે કુલ ૧પ ની દીક્ષા શિષ્યપ્રશિષ્યાદિ પરિવાર ૧૬ ઉપસંપદા સ્વીકારીને રહેલા મહાત્માઓ ઘણા.. અનેકનું સંયમમાં સ્થિરીકરણ ઉમર ૭૨ વર્ષ, સંયમપર્યાય...૫૦વર્ષ સૂરિપદપર્યાય..૧૪ વર્ષ વર્ધમાનતાઓળી...૬૨ • બંધવિહાણં મહાગ્રન્થના મૂળપયડીરસબંધોની લગભગ ૧૬૦૦૦ શ્લોકપ્રમાણ સંસ્કૃતવૃત્તિની રચના શ્રી સૂરિમંત્રના પાંચે પ્રસ્થાનની પાંચથી અધિક વાર આરાધના દક્ષિણ મહારાષ્ટ્રમાં વર્ષો સુધી વિચરીને ત્યાંના શ્રી સંઘોના પરમશ્રદ્ધેય બનેલા... શિરોલી શ્રી સીમંધરધામની ઐતિહાસિક અંજનશલાકા સહિત ૧૬ અંજનશલાકા તથા લગભગ ૪૦ પ્રતિષ્ઠાઓ.... સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ અર્થેસાપુતારામાં શ્રીગજાભિષેક જૈનતીર્થના માર્ગદર્શકઆશીર્વાદદાતા. શ્રી ગૌતમસ્વામીના જાપમાં અને ચતુર્વિધ શ્રી સંઘના ઉત્કર્ષની શુભ ભાવનામાં રમતા રમતા અદ્ભુત સમાધિમૃત્યુને વરેલા. સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ શ્રી જયશેખરસૂરીશ્વરજી મ.સા.! આપશ્રી ની કૃપાનું સર્જન...આપશ્રીને સમર્પણ Page #8 -------------------------------------------------------------------------- ________________ અશM૨ રેસૂરી છે. હતા. શ્રી વુિં... / ક૨જી મ.૦૨), Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી... સિદ્ધિનાં સોપાન (પ્રણિધાનાદિ પાંચ આશયોનું અત્યંત વિશદ વિવેચન) એક અંગત વાત..... યોગવિંશિકાનું વિવેચન. આ બધા પુસ્તકોનું અધ્યયન કરીને અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો તથા અધ્યાપક પંડિતો મને પૂછતા હોય છે કે ‘‘સાહેબ વર્ષોથી અમે આના અધ્યયન -અધ્યાપનમાં છીએ... પણ અમને તો કયારેય આવા ઊંડાણભર્યા.... અપૂર્વ અને અદ્ભુત રહસ્યોનું નિઃશંક ઉદ્ઘાટન કરનારા ચિંતનો સ્ફુરતા નથી, આપશ્રીને કેવી રીતે સ્ફુરે છે ?’’ પ્રસ્તુત ગ્રન્થની અનેક ટીપ્પણો અંગે પણ આવા સાશ્ચર્ય ઉદ્ગાર પ્રાયઃ ઘણાના નીકળશે...એટલે આ અંગે હું જે માનું છું તે બધાને જણાવી દઉં... દેવ-ગુરુની અચિન્ત્યકૃપા....આ એક મુખ્ય પરિબળ છે જ.. સિદ્ધાન્તદિવાકર પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી જયઘોષ સૂ.મ.સા. તથા સહજાનંદી સ્વ. દાદાગુરુદેવશ્રી પૂ.આ.શ્રી ધર્મજિત્ સૂ.મ.સા. ... બન્ને મહાત્માઓ પાસે કર્મસાહિત્યનું અધ્યયન થયું ત્યારે જ ઘણાં રહસ્યો મળ્યાં જ, પણ કોઈપણ વાત હેતુપુરસ્કર વિચારવાની પદ્ધતિ મળી... એના કારણે મને ઢગલાબંધ પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા. કેટલાકના સ્વયં સમાધાન પદાર્થોના પૂર્વાપર અનુસંધાનથી મળતા. કેટલાયના નહીં પણ મળતા, એ બધાના આ બન્ને મહાત્માઓ સમાધાન આપતા જેમાં ઘણાં જ નવા નવા કયારેય જેની કલ્પના સુદ્ધાં ન કરી હોય- એવા રહસ્યો મળતાં. પછી અનેકશઃ અધ્યયન કરાવવાનો અવસર સાંપડયો.હેતુ વગેરે માટે શાસ્ત્રવચનોને અનેક રીતે ચકાસવાની અને પૂર્વાપર વચનોને જોડવાની ટેવ પડી ગયેલી.. એટલે જેટલી વાર ભણાવવાનું થાય એટલી વાર કંઈક ને કંઈક નવી સ્ફુરણાઓ- નવાં રહસ્યો મળતાં જ. વળી પ્રશ્નો ઊઠે તો પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી સમાધાનદાતા હતા જ. આ ટીપ્પણોમાં પણ ઘણાં ઘણાં Page #11 -------------------------------------------------------------------------- ________________ ચિંતન તેઓ શ્રીમદ્ભા છે, માત્ર મારા શબ્દોમાં રજુઆત છે... સ્વ. પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. વગેરે પાસે ન્યાયગ્રન્થોનું અધ્યયન થવાથી ખીલેલી તર્કશક્તિ પણ પ્રશ્નો ઉઠાવવામાં, એના સમાધાન શોધવામાં, એ સમાધાનમાં વળી બીજા કોઈ પ્રશ્નો અસંગતિ વગેરે ઊભા નથી થતા ને ? એ ચકાસવામાં, એ થતા હોય તો એ ટળી જાય એ રીતે પૂર્વપ્રશ્નનું નવું સમાધાન શોધવામાં.... આ બધામાં ખૂબ ભાગ ભજવે છે. આ બધી વાતો જણાવવા પાછળનું પ્રયોજન પણ જણાવી દઉં. મારે તે તે દરેક સાધુ-સાધ્વીવૃન્દના વડીલોને ભલામણ કરવી છે કે પોતાના આશ્રિત સાધુ-સાધ્વીજીનું અધ્યયન માત્ર પગારદાર પંડિતોના ભરોસે છોડી દેતા મહાત્માઓપાસે જ મહાત્માઓનું અધ્યયન થાય એવી વ્યવસ્થા ઊભી કરવી. મારું તો શ્રી પ્રેમ-ભુવનભાનુ સૂરિસમુદાય પામવાનું એવું પરમ સૌભાગ્ય છે કે જેમાં ગુરુપરંપરાથી આ પદ્ધતિ જ આજ સુધી લગભગ ચાલી આવી છેને હજુ ચાલુ છે. આનાથી ભણનારને, ભણાવનાર ગુરુ કે ગુરુભાઈ પ્રત્યે વિશેષ પ્રીતિ ઊભી થવી, વંદન-આદર બહુમાનપડિલેહણાદિ વૈયાવચ્ચ વગેરેના કારણે ક્ષયોપશમ વધારે ખીલવો, પ્રાપ્ત થયેલું જ્ઞાન પરિણતિરૂપ બનવાની વધતી શક્યતા, પંડિતની વ્યવસ્થા હોય ત્યાં વર્ષો સુધી સતત રહેવાની જરૂર નહીં કે એ માટે ગુરુ થી અલગ પડવાની જરૂર નહીં, વગેરે અનેક લાભ થાય છે. તો ભણાવનારને પણ પદાર્થો ઉપસ્થિત રહેવા, નવી-નવી ફુરણાઓ થવી, સતત શાસ્ત્રવ્યાસંગ રહેવો, એના કારણે અન્તર્મુખતા જળવાઈ રહેવી કે જે સંયમમાં સાચા આનંદનો આસ્વાદ કરાવનાર છે, આશ્રિતો પરનું વાત્સલ્ય, શાસનભક્તિ વગેરે અનેક અનેક લાભ થાય છે. આ થોડા લાભો જણાવ્યા છે. આ સિવાય પણ અનેક લાભો છે. દરેક શ્રમણ-શ્રમણીવૃન્દમાં આવી અધ્યયન-અધ્યાપન પદ્ધતિ જીવંત બને-વેગીલી બને-એવી પરમકૃપાળુ પરમાત્માને હું પ્રાર્થના કરું છું. Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષય ધ્રુવબંધ્યાદિવિચાર.... ધ્રુવાધ્રુવસત્તા . સર્વ-દેશઘાતિત્વવિચાર... * અનુક્રર્માણકા અનંતા કયા ચારિત્ર નો ઘાત કરે ? ક્ષયોપશમનો વિસ્તૃતવિચાર. પુણ્ય-પાપપ્રકૃતિઓ ૪ પ્રકારનો વિપાક ...... ભૂયસ્કારાદિવિચાર.... સર્વઉત્તરપ્રકૃતિઓના બંધસ્થાનો સર્વઉત્તરપ્રકૃતિઓ અંગે ભૂય સર્વ ઉત્તરપ્રકૃતિઓ અંગે અલ્પતર નિષેકરચના . મૂળ-ઉત્તરપ્રકૃતિઓના ઉ સ્થિતિબંધ. આયુષ્યબંધ ક્યારે ? જ સ્થિતિબંધ જ સ્થિતિબંધ અંગે ૪ મત ઉ. સ્થિતિબંધ સ્વામિત્વ જ સ્થિતિબંધ સ્વામિત્વ સાદ્યાદિ ભાંગાની સમજણ સ્થિતિબંધ અલ્પબહુત્વ યોગોનું અલ્પબહુત્વ સ્થિતિબંધસ્થાનોનું અલ્પબહુત્વ હાનિ-વૃદ્ધિના ષસ્થાનોની સમજણ અબંધકાળ સતતબંધકાળ અનુભાગબંધ ઉ રસબંધસ્વામિત્વ. *********** પદાર્થસં. ટીપ્પણ પૃષ્ઠાંક પૃષ્ઠાંક ********** ૧ 3 ૫ 19 ક્ ૭ C ૧૬ ૨૩ ૨૮ 33 ૩૪ ૩૭ ૩૮ ૪૦ ૪૧ ૪૨ Fr ૪૬ ૪૭ ...... ૪૯ ૫૦ ૫૩ ૯૪ ૧૦૬ ૧૦૮ ૧૧૨ ૧૨૬ ૧૩૦ ૧૪૦ ૧૪૨ ૧૪૪ ૧૫૦ ૧૫૪ ૧૫૭ ૧૫૭ ૧૫૯ ૧૫૯ ૧૬૦ ૧૭૧ ૧૬૨ ૧૬૩ ૧૬૬ Page #13 -------------------------------------------------------------------------- ________________ પs ................ પ૭ ૧૮૮ ૬૧ SIA ••••••.. ૭૧ ૨૦૮ G૭. ૭૮ ૮૩ જ રસબંધસ્વામિત્વ ..................... ૧૭૨ મૂળકર્મના જ રસબંધ અંગે વિચારણા ............ ૧૮૩ પ્રદેશબંધ ............ ૧૮૮ વર્ગણાઓનું સ્વરૂપ .. ઉપદે પ્રદેશવહેંચણી ૧૮૮ જપ પ્રદેશવહેંચણી . . ૬૫ ૨૦૧ ગુણશ્રેણિઓ .. ૨૦૩ પલ્યોપમ .................... ........ ૬૯ પુપરાવર્ત................ ઉપ્રદેશબંધસ્વામિત્વ .............. જપ્રદેશબંધસ્વામિત્વ .......... ••••••••• ૨૧૦ બોલનું અલ્પબદુત્વ યોગનું સ્વરૂપ .. ઘનીકૃતલોક.............. ઉપશમશ્રેણિ. ....... ..................... ક્ષપકશ્રેણિ....... .... .................. શું જ સ્થિતિબંધ અંગે પંચસંગ્રહ અને કમ્મપયડીનો મત એક છે? ..... પુસ્તકમાં ઉપયોગમાં લીધેલી કેટલીક સંજ્ઞાઓ - ઉ.કે ઉત્કૃ = ઉત્કૃષ્ટ કે જ = જઘન્ય = વિશેષાધિક P = પલ્યોપમ સાકે સાગરો. = સાગરોપમ a= અસંખ્ય , A = અનંત, s= સંખ્યાતું.... આ ત્રણે અલ્પબદુત્વમાં આવે તો અસંખ્યગુણ, અનંતગણ અને સંખ્યાતગુણ એવા અર્થ જાણવા. પદાર્થ વિભાગ માં અંગ્રેજીમાં 1,2,3 વગેરે જે અંકો આપેલા છે તે ટીપ્પણવિભાગમાં તે તેને સંલગ્નટીપ્પણનો નંબર જણાવે છે. સર્વપ્રકૃતિઓના ભૂયસ્કારાદિના નિરૂપણમાં ગૂજરાતીમાં ૧,૨,૩, વગેરે નંબરો જે આપ્યા છે તે, તે તે બંધસ્થાનાદિના નિરૂપણ પછી તરત એના કારણ વગેરે જણાવ્યા છે તેના નંબર જાણવા. ૨ ••••.. ૨૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ | શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | શ્રી પ્રેમ ભુવનભાનુ જયઘોષ ધર્મજિ-જયશેખરસૂરીશેભ્યો નમઃ છે નમ: શતક' નામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો શ્રી તીર્થંકરદેવને નમસ્કાર કરીને નીચે મુજબ ૨૬ ધારો કહીશ. (૧-૬) ધુવબંધી - અધુવબંધી, ધુવોદયી-અધુવોદયી, ધ્રુવસત્તા અધુવસત્તા. (૭-૧૨) ઘાતી-અઘાતી, પુણ્ય-પાપ, પરાવર્તમાન-અપરાવર્તમાન. (૧૩-૧૬) ક્ષેત્ર-ભવ-જીવ-પુદ્ગલવિપાકી એમ ચાર પ્રકારના વિપાકવાળી પ્રકૃતિઓ (૧૭-૨૦) પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારે બંધવિધિ. (૨૧-૨૪) ચાર પ્રકારના બંધનું સ્વામિત્વ (૨૫-૨૬) ઉપશમશ્રેણિ અને ક્ષપક શ્રેણિ. (૧) ધ્રુવબંધી : પોતાના બંધહેતુઓ વિદ્યમાન હોય ત્યાં સુધી (અર્થાત બંધવિચ્છેદ ન થયો હોય ત્યાં સુધી) જે પ્રકૃતિને બધા જીવો સતત બાંધતા હોય તેવી પ્રવૃતિઓ ધ્રુવબંધી કહેવાય છે. ૪૭ પ્રકૃતિઓ ધ્રુવબંધી છે. જ્ઞાના, ૫ + દર્શના. ૪ + અંતરાય પ ] ૧૦ મા ગુણઠાણા સુધી (આ જ્ઞાનાવરણીયાદિ ૧૪ કહેવાય) થીણદ્વિત્રિક બીજા ગુણ. સુધી નિદ્રાદ્ધિક આઠમાના ૧લા ભાગ સુધી મિથ્યા, મોહ, ૧ લે અનંતા, વગેરે ૧૨ કષાયો મશઃ બીજા, ચોથા, પાંચમા સુધી ભય-જુગુ, ૮ મા સુધી સંજ્વ. ૪ ક્રમશઃ ૯ માના બીજાથી પાંચમા ભાગ સુધી. અગર નિર્માણ,ઉપઘાત,તૈકા,,વર્ણાદિ ૪, ૮ માના ૬ઠ્ઠા ભાગ સુધી. | શાક - ગાથાઃ ૧,૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ આમ જ્ઞાના. ૫ + દર્શના ૯+મોહ ૧૯+નામ ૯+અંતરાય-૫-કુલ ૪૭ ૨) અવબંધી : મિથ્યાત્વાદિ સ્વબંધ હેતુની વિદ્યમાનતામાં પણ જે ક્યારેક બંધાય ક્યારેક ન બંધાય એ પ્રકૃતિઓ અવબંધી કહેવાય છે. જે વેદનીય - ૨ શાતા - અશાતા મોહનીય - ૭ હાસ્ય-રતિ, અરતિ-શોક, ૩ વેદ આયુષ્ય - ૪ દેવાદિ ૪ નામ ૫૮ ૩ શરીર, ૩ ઉપાંગ, ૬ સંઘ, ૬ સંસ્થાન, ૫ જાતિ, ૪ ગતિ, ૨ ખતિ, ૪ આનુપૂર્વી, જિન, ઉચ્છ, આતપ-ઉદ્યોત, પરાઘાત, ત્રસાદિ-૨૦ ઊંચ, નીચ. કુલ - ૭૩ પ્રકૃતિઓ અવબંધી છે. શાતા વગેરે કેટલીક પરાવર્તમાન હોવાથી ને આહારક શરીર. વગેરે કેટલીક અમુક પ્રાયોગ્યબંધ હોય ત્યારે જ બંધાતી હોવાથી સતત બંધાતી નથી. ગોત્ર - ૨ – ૩) ધ્રુવોદયી : ઉદયવિચ્છેદ ન થયો હોય ત્યાં સુધી જે પ્રકૃતિઓ બધાને સતત ઉદયમાં હોય તે ધ્રુવોદયી કહેવાય છે. જ્ઞાના. ૧૪ ૧૨ માના ચરમ સમય સુધી સ્થિર,અસ્થિર, શુભ, અશુભ, મિથ્યા. મોઢે ૧ લા ગુણ સુધી નામ-૧૨ ૧૩ મા ગુણ સુધી કુલ ૨૭ પ્રકૃતિઓ ધ્રુવોદયી છે. ૪) અવોદયી : ઉદયવિચ્છેદ ન થયો હોવા છતાં ક્યારેક જેનો ઉદય ન પણ હોય એવી પ્રકૃતિઓ અધ્રુવોદયી કહેવાય છે. દર્શનાવરણ - ૫ વેદનીય - ૨ મોહનીય - ૨૭ આયુષ્ય - ૪ નિદ્રાપંચક શાંતા, અશાતા મિથ્યાત્વ સિવાયની દેવાદિ નિર્માણ,અગુરુ, હૈકા, વર્ણાદિ ૪ આ નામની ૧૨ છે ગાથા: ૩,૪, - dક Page #16 -------------------------------------------------------------------------- ________________ નામ ૫૫ - ૪ ગતિ, ૫ જાતિ, ૩ શરીર, ૩ ઉપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ આનુપૂર્વી, આતપ, ઉદ્યોત, ઉપઘાત, પરા, ૨ ખગતિ, જિન, ઉચ્છ, સ્થિરાદિ ૪ સિવાયની ત્રસાદિ ૧૬ ઊંચ, નીચ ગોત્ર - ૨ કુલ - ૯૫ પ્રકૃતિઓ અવોદયી છે. ધ્રુવબંધી વગેરે વિશે ભાંગા - અવબંધીનો બંધ અને અશ્રુવોદયીનો ઉદય સાદિ-સાન્ત જ હોય છે. ધ્રુવબંધ ધ્રુવોદય અભવ્યાદિને...૨૭ સમ્યક વાદિ પામનારને..૨૭ ઉદય વિચ્છેદ પછી અનાદિ-અનન્ત અભવ્યાદિને.૪૭ અનાદિ-સાન્ત |સમ્યવાદિ પામનારને.૪૭ સાદિ-સાન્ત બંધ વિચ્છેદ પછી પડનારને...૪૭ જ પડનારને માત્ર મિમો સાદિ-સાન્ત ભાંગો વબંધીમાં બધી પ્રકૃતિઓનો મળે છે, પણ ધ્રુવોદયીમાં માત્ર મિથ્યાત્વ મોહનીયનો જ મળે છે, શેષ ધ્રુવોદયીનો, ઉદયવિચ્છેદ બાદ પતન ન હોવાના કારણે પુનઃ ઉદય થતો ન હોવાથી સાદિ સાન્ત ભાંગો મળતો નથી. 2 સાદિ-અનન્ત ભાંગો એકેયનો મળતો નથી. જેનો આદિ (પ્રારંભ) હોય તે સાદિ, ન હોય તે અનાદિ. જેનો અન્ત હોય તે સાન્ત, ન હોય તે અનન્ત. ૫) ધ્રુવસત્તા ઃ સમ્યક્ત્વાદિ ઉત્તરગુણોને નહીં પામેલા સર્વ સંસારી જીવોને જે પ્રકૃતિઓની સત્તા સતત મળતી હોય તે ધ્રુવસત્તાક પ્રકૃતિઓ કહેવાય છે. કુલ ૧૩૦ પ્રકૃતિઓ ધ્રુવસત્તાક છે. જ્ઞાનાવરણીયાદિ ૧૪, નિદ્રાપંચક, બે વેદનીય, ૨૬ મોહનીય (સભ્ય મિશ્ર વિના), નામની ૮૨, નીચગોત્ર =કુલ ૧૩૦. નામની ૮૨ પ્રકૃતિઓ : તિર્યંચદ્દિક, ૫ જાતિ, ઔદા ૭, કા. ૭, ૬ સંસ્થાન, ૬ સંઘયણ, વર્ગાદિ ૨૦, ખગતિદ્ધિક, જિન સિવાયની ૭ પ્રત્યેક, ત્રસાદિ ૨૦. = શતક - ગાથા: ૫,૭, 3 Page #17 -------------------------------------------------------------------------- ________________ ૬) અધુવસત્તા : સમત્વાદિ ગુણો ન પામેલા જીવોમાં પણ જેની સત્તા ક્યારેક હોય ક્યારેક ન હોય એવી પ્રકૃતિઓ.... મોહનીય - ૨)સમ. મિશ્ર. અભવ્યાદિને ન હોય.. સમ્ય, પતિતને Pla પછી ન હોય. આયુ. ૪ | બદ્ધાયુષ્કને પણ વધુમાં વધુ બે જ સત્તામાં હોવાથી. નામ-૨૧ મનદ્રિક... તેઉવાઉમાં ઉવેલ્યા બાદ સત્તા ન હોય. વૈક્રિય-૧૧.. | એકેડમાં ઉવેલ્યા બાદ ન હોય. જિનનામ... સમ્યQી પણ બધા જ જીવો બાંધતા ન હોવાથી આહારક... સર્વવિરત પણ બધા જ બાંધતા ન હોવાથી, બાંધનારને પણ અવિરત ગયા બાદ Pla પછી સત્તા ન હોવાથી. ઉચ્ચગોત્ર. તેઉવાઉમાં ગયા બાદ Pla માં ઉવેલી નાખ્યા બાદ સત્તામાં ન હોય.... ત્યાંથી અન્યત્ર તિર્યંચમાં પણ ઉચ્ચ ન બાંધે ત્યાં સુધી ન હોય. ગુણઠાણે ધુવસત્તા : મિથ્યા મો. ૧,૨,૩ ગુણઠાણે અવશ્ય સત્તા હોય. ૪ થી ૧૧ ગુણઠાણે વિકલ્પ હોય. સમ્ય. મો. બીજે ગુણઠાણે અવશ્ય હોય. ૧ લે અને ૩ થી ૧૧ મે વિકલ્પ. મિશ્ર મો. બીજે - ત્રીજે અવશ્ય હોય. ૧ લે અને ૪થી ૧૧ મે વિકલ્પ. અનંતા. ૪ પહેલે – બીજે અવશ્ય હોય. ૩ થી ૧૧ મે વિકલ્પ. આહારક ૭ બધા જ ગુણઠાણે વિક, પણ પહેલે ગુણઠાણે જિનની સાથે ન જ હોય. 1જિનનામ બીજે - ત્રીજે ન જ હોય.. શેષ સર્વત્ર વિકલ્પ. ૧ લે અન્તર્યુ માટે આવે ત્યારે હોય. ગાથા: ૯,૧૦,૧૧,૧૨- શતક Page #18 -------------------------------------------------------------------------- ________________ ૭. ઘાતી : ૪૫. આત્માના પરમાત્મભાવસ્વરૂપ જ્ઞાન-દર્શનાદિ ગુણોને હણે તે પ્રકૃતિઓ ઘાતી કહેવાય છે. તભિન્ન પ્રકૃતિઓ અઘાતી છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય આ જ મૂળપ્રકૃતિઓ ઘાતી છે. તભિન્ન વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ૪ અઘાતી છે. ઘાતી પ્રકૃતિઓના પણ બે ભેદ છે. સ્વઆચાર્યગુણને જે સર્વથા હણે તે સર્વઘાતી અને સ્વઆચાર્યગુણને જે અંશતઃ હણે તે દેશઘાતી. સર્વઘાતી | | ૨૦ જ્ઞાના. ૧ કેવલજ્ઞાનાવરણ દર્શના. ૬ | કેવલદર્શના + નિદ્રાપંચક મોહનીય ૧૩. | 12મિથ્યાત્વમો. + 13આદ્ય ૧૨ કષાયો દેશઘાતી ૨૫ જ્ઞાના. ૪ 14મતિ. શ્રુતઅવધિ, મન:પર્યવજ્ઞાના. દર્શના. ૩ ચક્ષુ, અચલુ, અવધિ. મોહનીય ૧૩. | સં. ૪ + ૯ નોકષાય. અંતરાય ૫ | દાનાંતરાયાદિ ૫. આ વિભાગ બંધની અપેક્ષાએ જાણવો. ઉદય કે સત્તાની અપેક્ષાએ લઈએ તો સમ. મિશ્ર પણ ઉમેરવી પડે. એમાંથી સમ્યત્વ મોહનીય એ દેશઘાતી છે, અને મિશ્રમોહનીય સર્વઘાતી છે. જે પ્રકૃતિઓના માત્ર સર્વધાતી સ્પર્ધકો જ હોય તે પ્રકૃતિ સર્વઘાતી કહેવાય છે અને જેના દેશઘાતી સ્પર્ધકો પણ હોય તે દેશઘાતી, (સમ્ય. મોહનીયના માત્ર દેશઘાતી સ્પર્ધકો હોય છે તે જાણવું.) સર્વ-દેશઘાતીની આ વ્યાખ્યા કર્મદલિકોના સ્વરૂપની અપેક્ષાએ છે. પૂર્વે કહેલી વ્યાખ્યા એના કાર્યની અપેક્ષાએ છે. એક ઠાણિયો અને મંદ બે ઠાણિયો રસ ધરાવતા સ્પર્ધકો દેશઘાતી હોય શતક - ગાથા: ૧૩,૧૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ છે, અને મધ્યમ બે ઠાણિયો, તથા એની ઉપરનો બધો બેઠાણિયો, ૩ ઠા. તથા ૪ ઠા. આ બધો રસ સર્વઘાતી હોય છે. ૮) અઘાતી - ૭૫ વેદનીય.. ૨ આયુ.. ૪ નામ... ૬૭ ગોત્ર.... ૨ ચોરના સંગાથે શાહુકાર પણ ચોર કહેવાય છે, એમ ઘાતી પ્રકૃતિઓની વિદ્યમાનતામાં અઘાતી પણ ઘાતીતુલ્ય બની જાય છે. ૯) પુણ્ય પ્રકૃતિ - ૪૨ જેનો તીવ્રરસ વિશુદ્ધિથી બંધાય છે અને જેના ઉદયે જીવને અનુકૂળતા મળે છે તે પુણ્યપ્રકૃતિ છે. વેદનીય.. ૧ શાતા આયુ... ૩ દેવ, મનુ, તિર્યંચા, ગોત્ર..૧ ઉચ્ચ, નામ. ૩૭ દેવદિક, મનુદ્ધિક, પંચે, પાંચ શરીર, ૩ અંગોપાંગ, પ્રથમ સંધા-સંસ્થાન, પરા, ઉચ્છ, આતપ, ઉધોત, અગુરુ, જિન, નિર્માણ, શુભવર્ણાદિ ૪, ત્રસદસક, શુભખગતિ. ૧૦) પાપ પ્રકૃતિ - ૮૨ - જેનો તીવ્રરસ સંક્લેશથી બંધાય છે અને જેના ઉદયે જીવને પ્રતિકૂળતા મળે છે તે પાપપ્રકૃતિ છે. 18ઘાતી.. ૪૫,વેદનીય..૧ અશાતા આયુ.. ૧ નરકાયું ગોત્ર. ૧ નીચ નામ.. ૩૪ તિર્યંચદ્ધિક, નરકદ્ધિક, જાતિચતુષ્ક, અપ્રથમ સંઘ-સંસ્થાન ૧૦, અશુ ભવર્ણાદિ ૪, કુખગતિ, ઉપઘાત, સ્થાવર દસક. ગાથા: ૧૫,૧૬, ૧૭ - શતક Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧) અપરાવર્તમાન - ૨૯ અન્ય પ્રકૃતિના બંધ કે ઉદયને નિવાર્યા વગર જે પ્રકૃતિઓના બંધ - ઉદય પ્રવર્તે તે અપરાવર્તમાન. જ્ઞાનાપ, દર્શના, અંતરાય ૫, મોહનીય ૩- મિથ્યાત્વ, ભય, જુગુ નામ ૧૨- ધ્રુવબંધી ૯ + પરા, ઉચ્છ જિન. ૧૨) પરાવર્તમાન - ૯૧ જે પ્રકૃતિઓના બંધ કે ઉદય કે તદુભય અન્યના બંધ - ઉદયને નિવારીને થતા હોય તે પ્રકૃતિઓ.. માત્ર ઉદયમાં પરા. - ૨૧ બંધ - ઉદય બન્નેમાં પરા. - ૬૬ દર્શના. - ૫ નિદ્રા વેદનીય - ૨ મોહનીય - ૧૬ કષાય મોહનીય - ૭ઃ હાસ્યાદિ ૪, ૩ વેદ80 આયુ. - ૪ બંધમાં પરા, અને નામ - ૫૧: ૪ ગતિ, ૫ જાતિ, ૩ શરીર, ઉદયમાં અપરા. ૪-સ્થિર, ૩ અંગો ૬ સંઘ ૬ સંસ્થાન, ૪ આનુ. અસ્થિર, શુભ, અશુભ. આતપ, ઉદ્યોત, ૨ ખગતિ, ત્રસાદિ ૧૬. ગોત્ર - ૨ ૧૩) ક્ષેત્રવિપાકી - ૪ અપાંતરાલ ક્ષેત્ર = આકાશને પામીને જ જેનો સાક્ષાત્ વિપાક=રસથીઉદય હોય તે ક્ષેત્રવિપાકી કહેવાય છે. ૪ આનુપૂર્વી ક્ષેત્રવિપાકી ૧૪) ભવવિપાકી - ૪ - નરકાદિ ભવ અંગે જ જેનો સાક્ષાત્ વિપાક છે તે જ આયુષ્ય ભવવિપાકી ૧૫) જીવવિપાકી - ૭૮ સીધો જીવ પર જ પોતાના ઉદયનો પ્રભાવ જણાવનારી પ્રકૃતિઓ જીવવિપાકી છે. અલબત્ બધી જ પ્રકૃતિઓના ઉદયનું પરિણામ છેવટે તો જીવ જ ભોગવે છે, કારણ કે જીવે જ તે તે કર્મ બાંધ્યા શતક - ગાથા: ૧૮,૧૯,૨૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ છે. છતાં શરીરનામકર્મ વગેરે પુદ્ગલવિપાકી પ્રકૃતિઓ એવી છે કે એના ઉદયથી શરીરાદિપુદ્ગલોમાં તે તે ફેરફાર થાય છે... અને પછી એવા ફેરફારવાળા પુલોની જીવ પર અસર થાય છે. માટે આ બધી પ્રવૃતિઓ પુદ્ગલવિપાકી વગેરે કહેવાય છે. પણ મતિજ્ઞાનાવરણકર્મ વગેરે ૭૮ પ્રકૃતિઓ એવી છે કે એ આકાશ-શરીરાદિ પુદ્ગલો વગેરેને કશી અસર કરતી નથી, અને સીધી જીવના આત્મપ્રદેશો પર જ અસર કરે છે. માટે આ પ્રકૃતિઓ જીવવિપાકી કહેવાય છે. ઘાતી ૪૭, વેદનીય ૨, ગોત્ર ૨, તથા, નામ ૨૭ ૪ ગતિ, ૫ જાતિ, ૨ ખગતિ, શ્વાસો, જિનનામ, ત્રસત્રિક, સ્થાવરત્રિક, સુભગ ૪, દુર્ભગ ૪. ૧૬) પુદ્ગલવિપાકી - ૩૬ જે પ્રકૃતિઓનો વ્યક્તરૂપે સાક્ષાત્ વિપાક પુદ્ગલ પર હોય તે... નામકર્મ... ૩૬. ૧૨ ધુવોદયી, ૩ શરીર, ઉપઘાત, સાધા, પ્રત્યેક, ઉદ્યોત, આતપ, પરાઘાત, ૩ ઉપાંગ, ૬ સંઘ, ૬ સંસ્થાન. ૧૭) પ્રકૃતિબંધદ્વાર પ્રકૃતિબંધ, સ્થિતિબંધ વગેરેની વ્યાખ્યા તથા મોદકનું દષ્ટાન્ત પ્રથમ કર્મગ્રન્થમાંથી જાણી લેવું. અથવા પ્રકૃતિબંધની આવી પણ વ્યાખ્યા છે કે સ્થિતિ-અનુભાગ અને પ્રદેશબંધનો સમુદાય એ પ્રકૃતિબંધ. વિવક્ષિત સમયે બંધાતી પ્રકૃતિઓની સંખ્યા એ બંધસ્થાન કહેવાય છે. વિવક્ષિત સમયે બંધાતી પ્રકૃતિઓની સંખ્યા જો એના પૂર્વવર્તી સમયે બંધાયેલી પ્રકૃતિઓની સંખ્યા કરતાં અધિક હોય તો ભૂયસ્કારબંધ કહેવાય છે. પ્રકૃતિઓની સંખ્યા કરતાં અલ્પ હોય તો અલ્પતરબંધ કહેવાય છે. પ્રકૃતિઓની સંખ્યા કરતાં સમાન હોય તો અવસ્થિતબંધ કહેવાય છે, અને પૂર્વસમયે શૂન્યનું બંધસ્થાન હોય (અર્થાતું બંધ નહોતો) તો વિવક્ષિત સમયે થતો બંધ એ અવક્તવ્ય23 બંધ કહેવાય છે 24 તે તે પ્રકૃતિના બંધસ્થાનાદિ જાણી ક્યા બંધ સ્થાન પરથી અવ્યવહિતોત્તર ગાથા: ૨૧,૨૨,૨૩ – શતક Page #22 -------------------------------------------------------------------------- ________________ સમયે કયા કયા બંધસ્થાન પર જઈ શકાય એ વિચારવાથી ભૂયસ્કારાદિ જાણી શકાય છે. મૂળ પ્રકૃતિમાં ભૂયસ્કારાદિ બંધસ્થાન : ૮, ૭, ૬, ૧. સામાન્યથી બધા જીવો આયુ વિના ૭ પ્રકૃતિઓ બાંધતા હોય છે. જ્યારે આયુષ્ય પણ બાંધે ત્યારે ૮ નું બંધસ્થાન થાય. આયુબંધ અટક્યા પછી પાછું ૭નું બંધસ્થાન. શ્રેણિમાં દસમાં ગુણઠાણે મોહનીયનો બંધ અટકવાથી ૬ નું બંધસ્થાન. ૧૧-૧૨-૧૩ મે ગુણઠાણે ૧ નું બંધસ્થાન, માત્ર શાતાવેદનીય બંધાય છે. ભૂયસ્કાર ઃ ૬, ૭, ૮ એમ ત્રણ મળે. ૧૧ મેથી ૧૦મે આવે એટલે ૧ થી ૬ નો. ૧૦ મેથી ૯ મે આવે એટલે ૬ થી ૭ નો, આયુબંધકાળે ૭ થી ૮ નો ત્રીજો ભૂયસ્કાર. અલ્પતર : ૭, ૬, ૧ એમ ત્રણ મળે.. આયુબંધ અટકે ત્યારે ૮ થી ૭ શ્રેણિમાં દસમે જાય ત્યારે ૭ થી ૬ શ્રેણિમાં ૧૧ કે ૧૨ મે જાય ત્યારે ૬ થી ૧ અવસ્થિત : ૮, ૭, ૬, ૧ એમ ચાર મળે.. જ્યારે આયુબંધનો પ્રારંભ કરે ત્યારે પ્રથમ સમય માટે નો ભૂયસ્કાર કહેવાય. પણ બીજા સમયથી ૮નું જ બંધસ્થાન રહે એ અવસ્થિત કહેવાય. આવું દરેક ભૂયસ્કાર, અલ્પતર કે અવક્તવ્ય બંધ માટે જાણવું. અવક્તવ્ય: મૂળપ્રકૃતિમાં અવક્તવ્ય મળે નહીં. કારણકે ૧૪ મે અબંધક થયા પછી પડવાનું ન હોવાથી ફરીથી બંધ હોતો નથી. ઉત્તરપ્રવૃતિઓમાં ભૂયસ્કારાદિ. જ્ઞાના. અંતરાય.. પાંચ પ્રકૃતિનું એક જ બંધસ્થાન છે, માટે ભૂયસ્કાર અલ્પતર મળે નહીં. અવસ્થિત..૧ ૫ નું. સામાન્યથી પાંચ પ્રકૃતિઓનો અવસ્થિત બંધ હોય છે. શતક - ગાથા: ૨૨,૨૩ છે . • • • • • • • • • • • • • Page #23 -------------------------------------------------------------------------- ________________ અવક્તવ્ય..૧ ૫ નું. ૧૧ મેથી ૧૦મે કે ૪થે જનારને. દર્શનાવરણ : બંધસ્થાન - ૩ઃ ૯- ૧૯, ૨ જે ૬- ત્રીજાથી ૮ માના પહેલા ભાગ સુધી થીણદ્ધિ ત્રિક વિના. ૪- ૮માના બીજા ભાગથી ૧૦મા સુધી નિદ્રાદ્ધિક વિના. ભૂયસ્કાર - ૨ (૧) શ્રેણિથી પડતી વખતે ૪ થી (૨) ત્યાંથી સાસ્વાદને આવે ત્યારે ૬ થી ૯ અલ્પતર - ૨ (૧) ૧લેથી ૩જે - ચોથે આવે.. ૯ થી ૬ (૨) માના ૧લા ભાગથી બીજા ભાગે.. ૬ થી ૪ અવસ્થિત..૩ ૯,૬,૪ 25અવક્તવ્ય..૨ (૧) ૧૧મેથી ૧૦મે આવે - ૦ થી ૪ (૨) ૧૧મેથી ૪ થે આવે - ૦ થી ૬ મોહનીય કર્મ : બંધસ્થાન ૧૦ છે. ૧) ૨૨. ૧લે.. કોઈપણ જીવ એક સાથે એક જ વેદ ને એક જ યુગલ બાંધી શકે છે, માટે બે વેદ + એક યુગલ એમ ૪ પ્રકૃતિવિના (૨૬–૪s) ૨૨ પ્રકૃતિને મિથ્યાત્વીજીવ બાંધે છે. ૨) ૨૧. બીજે. મિથ્યાત્વમો. વિના ૩) ૧૭.. ત્રીજે -ચોથે અનંતા ૪ વિના ૪) ૧૩.પાંચમે અપ્રત્યા, ૪ વિના ૫) ૯. ૬,૭,૮મે પ્રત્યા. ૪ વિના ૫. ૯માના લલાભાગે હાસ્ય-રતિ-ભય-જુગુ વિના ૪. બીજા ભાગે પુ. વેદ વિના ૩. ત્રીજા ભાગે સં. ક્રોધ વિના ૯) ૨. ચોથા ભાગે સં. માન વિના ૧૦) ૧. પાંચમા ભાગે સં. માયા વિના 65 © - ર ૧૦ ગાથા : ૨૩,૨૪ - શતક Page #24 -------------------------------------------------------------------------- ________________ પહેલા ગુણઠાણે ત્રણે વેદ ને બન્ને યુગલ બંધાવાની શક્યતા હોવાથી ૩X૨=૬ ભાંગા ૨૨ ના બંધસ્થાનના મળે છે. બીજે નપું. વેદ બંધાતો નથી. તેથી બે વેદ X બે યુગલ-૪ ભાંગા ૨૧ ના બંધસ્થાનના મળે. ત્રીજા ગુણઠાણેથી સ્રીવેદ પણ બંધાવાનો અટકી જવાથી માત્ર પુરુષવેદ જ બંધાય છે. એટલે વેદના ભાંગા મળતા નથી. તેથી ૩ થી ૬ ગુણ સુધી માત્ર યુગલના બે ભાંગા મળે. સાતમા ગુણઠાણાથી અતિ-શોક યુગલ બંધાતું નથી. માટે હાસ્ય-રતિ યુગલ જ બંધાય છે. તેથી ૧-૧ ભાંગો જ મળે એ જાણવું. ભૂયસ્કાર : ઉપશમશ્રેણીથી અક્કા ક્ષયે પડનાર અબંધકમાંથી ક્રમશઃ ૧,૨,૩ વગેરે પ્રકૃતિનો બંધક બને છે. એમાંથી ૧ નો બંધ જે કરે છે તે પ્રથમસમયે અવક્તવ્ય અને બીજા સમયથી અવસ્થિતબંધ હોવાથી ભૂયસ્કાર તરીકે મળતો નથી. પછી ૨, ૩, ૪ વગેરે બધા ભૂયસ્કાર તરીકે મળે છે. એટલે કુલ ૯ ભૂયસ્કાર મળે છે. મિથ્યાત્વે આવીને ૨૨ના બંધસ્થાનનો પ્રારંભ કરનારને પૂર્વ સમયે ૨૧,૧૭,૧૩ કે ૯.. આ ચારમાંથી કોઈપણ બંધસ્થાન સંભવે છે, કારણકે બેથી છ સુધીના કોઈપણ ગુણઠાણેથી સીધા પહેલે ગુણઠાણે આવી શકાય છે. તેમ છતાં આ બધા (૨૨નો) એક જ ભૂયસ્કાર કહેવાય છે. કારણકે ભૂયસ્કારાદિની પ્રરૂપણામાં વિવિક્ષિત સમયના બંધસ્થાનની મુખ્યતા છે. એ જો ન બદલાયું હોય તો પૂર્વ સમયવર્તી બંધસ્થાન બદલાય તો પણ ભૂયસ્કારાદિ અલગ ગણાતા નથી. સાસ્વાદને આવીને ૨૧ ના બંધસ્થાનનો પ્રારંભ કરનારાને પૂર્વસમયે ૧૭, ૧૩ કે ૯ આ ત્રણમાંથી કોઈપણ બંધસ્થાન સંભવે છે, કારણ કે ઉપશમ સમ્યક્ત્વની સાથે ૪થા, ૫મા કે છઠ્ઠા ગુણઠાણે ગયેલો જીવ અનંતાનુબંધીનો ઉદય થાય તો સીધો બીજે આવી શકે છે. પણ સાતમેથી આવી શકતો નથી. કારણ કે મૃત્યુ થાય તો જીવ સાતમેથી સીધો ચોથે જાય છે, પણ એ સિવાય, ૧ થી પમાંના કોઈપણ ગુણઠાણે જીવ સાતમેથી સીધો જઈ શકતો નથી, છઠ્ઠ આવીને જ જઈ શકે છે. શક – ગાથા: ૨૪ ૧૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નો ભૂયસ્કાર પૂર્વસમયવર્તી ૧૩,૯,૫,૪,૩, ૨ કે ૧. આ બધા બંધસ્થાનોથી મળે છે. શ્રેણિમાં તે તે બંધસ્થાને વર્તતા જીવને આયુષ્ય પૂર્ણ થાય તો સીધો દેવલોકમાં ચોથે ગુણઠાણે ૧૭નો બંધ કરે છે. ૯ અને ૧૩ ના બંધસ્થાનેથી તો આયુક્ષય વિના પણ (વિરતિપરિણામ ગુમાવવાથી) અવિરતે આવી ૧૭નો બંધ મળી શકે છે. ૧૩,૯,૫,૪,૩ અને ૨.. આ બધા ભૂયસ્કાર અનુક્રમે ૯,૫,૪,૩,૨ અને ૧ સ્વરૂપ એક-એક બંધ સ્થાનથી જ પ્રાપ્ત થાય છે. કારણકે શ્રેણીમાંથી અદ્ધાક્ષયે પડતો જીવ ક્રમશઃ જ પડતો હોવાથી ૧-૨-૩ વગેરે બધા બંધસ્થાનોને સ્પર્શતો સ્પર્શતો જ પડે છે, એકેયને ઉલંઘી શકતો નથી. અલ્પતર ? જીવ જેમ જેમ ઉપરના ગુણઠાણે જાય છે તેમ તેમ મોહનીયની ઓછી ઓછી પ્રકૃતિઓ બંધાવાથી અલ્પતર મળે છે. ૨૨થી અધિક કોઈ બંધસ્થાન નથી, માટે રરનું અલ્પતર મળતું નથી. વળી ૧૯ થી બીજે કોઈ જતું નથી, માટે ૨૨ પરથી ૨૧ના બંધસ્થાન પર જઈ શકાતું ન હોવાથી ૨૧નું બંધસ્થાન પણ અલ્પતર તરીકે મળી શકતું નથી. બાકીના ૧૭,૧૩,૯,૫,૪,૩,૨ અને ૧. આ આઠે બંધસ્થાનો અલ્પતર તરીકે મળે ૧૭નો અલ્પતર ૨૨ના બંધસ્થાનથી જ મળે છે, ૨૧ પરથી તો ૨૨ પર જ જીવ જતો હોવાથી ૨૧ના બંધસ્થાનથી કોઈ જ અલ્પતર મળતો નથી. ૧૩ નું અલ્પતર ૨૨ કે ૧૭ ના બંધસ્થાનથી અને ૯નો અલ્પતર ૨૨,૧૭ કે ૧૩ના બંધસ્થાનથી મળે છે. શેષ ૫,૪,૩,૨ અને ૧ આ પાંચ અલ્પતર અનુક્રમે ૯,૫,૪,૩ અને ૨ ના બંધસ્થાનથી જ મળે છે, કારણકે જીવ ક્રમશઃ ચડે છે. અવસ્થિત : દસે દસ બંધસ્થાનો અવસ્થિત તરીકે મળે છે. અવક્તવ્ય : ૧૧-૧૦ મે ગુણઠાણે જીવ મોહનો અબંધક છે. ત્યાંથી અદ્ધાક્ષયે પડે તો નવમાના પાંચમા ભાગે ૧ પ્રકૃતિબાંધે એ પ્રથમસમયે એક અવક્તવ્ય, તથા ભવક્ષયે પડે તો ૪થે ૧૭ બાંધવાથી એનો બીજો અવક્તવ્ય.. ગાથા: ૨૪ – શતક ૧૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ આમ કુલ બે અવક્તવ્ય મળે છે. નામકર્મ : બંધસ્થાન.. અવસ્થિતબંધ.. ૮ છે. ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧. (૧) ૨૩ : તૈ કા, વર્ણાદિ ૪, અગુરુ, ઉપઘાત, નિર્માણ, આ ૯ ધ્રુવબંધી પ્રકૃતિઓ છે. એટલે ૮ માના છઠ્ઠા ભાગ સુધી મળતા કોઈપણ બંધસ્થાનમાં આ ૯ પ્રકૃતિઓ તો હોય જ છે. ૯ + તિ. ટ્વિક + એકે. + ઔદા શરીર + હુંડક, સ્થા, અપર્યા, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ, સૂ.બા. માંથી ૧+પ્રત્યેક સાધા માંથી ૧=૨૩. આ બંધસ્થાન અપર્યા એકે પ્રાયોગ્ય છે, તથા એના બંધક (બંધના સ્વામી) એકે, વિકલે, પંચે. તિ તથા મનુષ્યો છે. (૨) ૨૫ : (i) પર્યા૰ એકે પ્રાયોગ્ય - ૨૩ – અપર્યા. + ઉચ્છ + પરાઘાત + પર્યા + સ્થિરાસ્થિર, શુભાશુભ, યશાયશમાંથી ૧-૧ બાંધે. બંધક : એકે વિકલે, પંચે. તિ, મનુ, ઈશાનાન્ત દેવ. (ii) અપર્યા. વિકલે પ્રાયોગ્ય - ૨૩ – એકે સ્થાવર + વિકલે. + ત્રસ + ઔદા અંગો. + છેવઠું બંધક ૨૩ના બંધસ્થાનવત્. (iii) અપર્યા. પંચે. તિ પ્રાયોગ્ય : ૨૫ (i) મુજબ.. માત્ર વિકલત્રિકમાંથી એક જાતિના બદલે પંચે જાતિ બંધકઃ ૨૩ ના બંધસ્થાનવત્. (iv) અપર્યા. મનુ૰ પ્રાયોગ્ય - ૨૫ (iii) મુજબ.. માત્ર તિ દ્વિકના બદલે મનુ દ્વિક, બંધકમાંથી તેઉ - વાઉકાય કાઢી નાખવા. (૩) ૨૬ : ૨૫ (i) + આતપ કે ઉદ્યોત. બધું ૨૫ (i) મુજબ. (૪) ૨૮ : (i) દેવપ્રાયોગ્ય ઃ ૯ + દેવદ્દિક + પંચે. + વૈધિક + સમચતુ + ઉચ્છવાસ + પરા + શુભખગિત + ત્રસ ચતુ૰ + સુભગ + સુસ્વર + આદેય + સ્થિરાસ્થિરમાંથી ૧ + શુભાશુભમાંથી ૧ + યશાયશમાંથી ૧. બંધક : પર્યાં. પંચે. તિર્યંચ - મનુષ્યો. (ii) નરક પ્રાયોગ્ય : ૨૮ (i) મુજબ. દેવદ્દિકના સ્થાને નરક દ્વિક તથા શક – ગાથા: ૨૫ ૧૩ Page #27 -------------------------------------------------------------------------- ________________ કુખગતિ, દુર્ભગ ચતુ, અસ્થિર, અશુભ આ બધી અશુભ જ બાંધે. (૫) ૨૯ : (i) દેવ પ્રાયોગ્ય : ૨૮ + જિનનામ. બંધક : માત્ર કેટલાક સમ્યકત્વી મનુષ્યો. (i) મનુ પ્રાયોગ્યઃ ૯ + મનુ, દ્રિક + પંચે. + ઔ દિક + ૬ માંથી ૧ સંઘ + ૬માંથી ૧ સંસ્થાન + બેમાંથી ૧ ખગતિ + ઉચ્છ + પરા + ત્રસ ચતુ. + સ્થિરાસ્થિર વગેરે ૬ જોડકામાંથી ૧-૧. બંધક : તેઉ - વાઉ સિવાય બધા. (i) પર્યા, પંચે. તિ, પ્રાયોગ્ય : ર૯ (i) મુજબ મનુ, દ્વિકના બદલે તિ, દ્રિક. બંધક : તેઉ - વાઉ પણ બાંધે. (iv) પર્યા, વિકલ પ્રાયોગ્યઃ ૨૯ (i) મુજબ બધું અશુભ બાંધે. માત્ર સ્થિરાસ્થિર, શુભાશુભ, યશાયશમાંથી ૧-૧ બાંધે. બંધક - ૨૩ મુબ. (૬) ૩૦ઃ (i) દેવપ્રાયોગ્ય : ૨૮ + આહા૨. સ્થિર, શુભ, યશ જ બાંધે, પ્રતિપક્ષી નહીં. બંધક : અપ્રમત્તસંયત. (i) મનુ. પ્રાયોગ્ય : ૨૯ (i) + જિનનામ. સ્થિરાસ્થિર, શુભાશુભ, યશાયશના ભાંગા મળે.. બાકી બધું શુભ બાંધે. બંધક : કેટલાક સમ્યત્વી દેવ-નારકો. (i) પર્યા, પંચે. તિ, પ્રાયોગ્યઃ ૨૯ (i) + ઉદ્યોત (iv) પર્યા. વિકલે. પ્રાયોગ્યઃ ૨૯ (iv) + ઉદ્યોત (૭) ૩૧ : દેવપ્રાયોગ્ય : ૩૦ (i) + જિનનામ. (૮) ૧ : યશનામ કર્મ : આ કોઈ ગતિ પ્રાયોગ્ય નથી બંધક : ૮ માના ૭ મા ભાગે તથા ૯-૧૦ મે ગુણઠાણે રહેલા મહાત્માઓ. ભૂયસ્કાર ઃ ૬ મળે છે. ૧ નું બંધસ્થાન ભૂયસ્કાર તરીકે મળે નહીં એ સ્પષ્ટ છે. તથા ૨૩નું બંધસ્થાન પણ ભૂયસ્કાર તરીકે મળતું નથી, કારણકે ૧ ના બંધસ્થાન પરથી કોઈ સીધું ૨૩ના બંધસ્થાન પર જઈ શકતું નથી. (i) ૨૩ - ૨૫, (i) ૨૩, ૨૫ - ૨૬, (i) ૨૩,૨૫, ૨૬ + ૨૮ ગાથા: ૨૫ - શતક ૧૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ (iv) ૧,૨૩,૨૫, ૨૬, ૨૮ - ૨૯, (V) ૧,૨૩,૨૫,૨૬,૨૮, ૨૯ + ૩૦ (i) ૧, ૨૮, ૨૯,૩૦ - ૩૧ (૨૩ વગેરે પરથી જે ર૯-૩૦ પર જાય તે જિન- આહારક વિનાના જાણવા. ઉપશમશ્રેણીમાં ચડતી વખતે ૨૮,૨૯,૩૦કે ૩૧ માંથી જે બંધસ્થાન હોય એના પર જ પડતી વખતે ૮ માના છઠા ભાગે આવે છે. માટે ૧ પરથી આ ચારે ભૂયસ્કાર મળી શકે છે.) અલ્પતરઃ ૭ મળે. ૩૧ નું અલ્પતર ન મળે એ સ્પષ્ટ છે. i) ૩૧,૩૦,૨૯,૨૮ + ૧ (i) ૩૦,૨૯,૨૮,૨૬,૨૫ - ૨૩, (i) ૩૦, ૨૯,૨૮, ૨૬ - ૨૫ (iv) ૩૦,૨૯,૨૮ - ૨૬ (V) ૩૦,૨૯ - ૨૮ (vi) ૩૧,૩૦- ૨૯ (vi) ૩૧ - ૩૦ (i) શ્રેણિમાં ૮ માના ૬ઠ્ઠા ભાગ સુધી ૩૧,૩૦,૨૦ કે ૨૮ બાંધનારા જીવો હોય છે. એ બધા જેવા ૭ મા ભાગ પર જાય કે માત્ર યશનામ બાંધે છે. માટે આ ચારે પરથી ૧નો અલ્પતર મળે છે. (i), (i), (iv) - જિન કે આહાદિકવાળા ૩૦-૧૯ ના બંધસ્થાન પરથી ૨૩, ૨૫ કે ૨૬ ના અલ્પતર મળે નહીં. (V) ૨૮+આહાર=૩૦ બાંધનારા અપ્રમત્તને પ્રમત્તે ૨૮નો અલ્પતર મળે. દેવપ્રાયોગ્ય ર૯ બાંધનાર ક્ષારોપ, સમ્યકત્વી છેલ્લા અંતર્મુહૂર્ત નરકમાં જતી વખતે મિથ્યાત્વે આવે ત્યારે નરકપ્રાયોગ્ય ૨૮ બાંધે. (vi) ૩૧ બાંધનાર અપ્રમત્ત પ્રમત્તે ૨૯ બાંધે. દેવપ્રાયોગ્ય ૩૦ બાંધનાર કાળ કરી દેવલોકે જાય, એ ત્યાં મનુ, પ્રાયો. ૨૯ બાંધે. ઉદ્યોત સાથે તિ પ્રાયોગ્ય ૩૦ બાંધનારો મનુ, પ્રાયો ૨૯ બાંધે. (vi) ૩૧નો બંધક કાળ કરી દેવલોકમાં મન પ્રાયો. ૩૦ બાંધે. અવક્તવ્ય : ૩ મળે છે. ૧૧ મે અબંધક છે. અદ્ધાક્ષયે પડી ૧૦ મે આવે ત્યારે (i) ૧ બાંધે. ૧૧ મે કાળ કરી જાય તો દેવલોકમાં જાય, ત્યાં મનુ પ્રાયોગ્ય (i) ૨૯ બાંધે કે (ii) ૩૦ બાંધે. આમ ૦+ ૧,૨૯,૩૦. એમ ૩ શતક - ગાથા: ૨૫ ૧૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ અવક્તવ્ય મળે. વેદનીયકર્મ : ૧ પ્રકૃતિનું ૧ જ બંધસ્થાન. હંમેશા અવસ્થિત જ હોય છે. ભૂય, અલ્પ કે અવક્તવ્ય મળતા નથી. આયુગોત્ર : ૧ પ્રકૃતિનું ૧ જ બંધસ્થાન. એ જ ૧ અવસ્થિત ને અવક્તવ્ય તરીકે મળે. ભૂય કે અલ્પ નથી. સર્વ ઉત્તર પ્રવૃતિઓ અંગે ભૂયસ્કારાદિની વિચારણા - અલબત્ ગ્રન્થમાં આ વિચારણા નથી. પણ સપ્રસંગ આપણે કરી લઈએ. આ વિચારણા કરવા માટે સર્વ ઉત્તરપ્રકૃતિઓના બંધસ્થાનો પહેલાં વિચારી લઈએ કાળ ગુણ પ્રકૃતિઓ - Lt | જધન્ય ર) 5 ઠાણું | જઘન્ય | ઉત્કૃષ્ટ ૧૧,૧૨, ૧ સમય/અન્તર્મુહૂર્ત મ | શાતા = 9 " છે ૦ $ $ જ ૪ ૧ ૨ $ $ ૦ ૦ ૦ $ $ $ ૦ ૦ ૦ 5 મ | ૧૪+શાયશ+ઉચ્ચ મ | ૧૭+સંલોભ ૧૮ + સંમાયા ૧૯ + સંમાન ૨૦ + સંક્રોધ | ૨૧ + પુરુષવેદ ૨૨ + હાસ્યાદિ ૪ | ૨૫ + નામની ૨૮ ૨૫ + ૨૯ ૨૫ + ૩૦ ૨૭ + ૨૮ ૨૫ + ૩૧ ર૭ + ૨૯ ૨૭ + ૨૮ + દેવાયુ ૨૭ + ૩૦ || વ | ૨૭ + ૨૯ + દેવાયુ |૧ સમય અન્તર્યું | ૧ સમય અન્તર્મુ | ૧ સમય અનર્મ ૧ સમય અન્તર્ક ૧ સમય અન્તર્યું ૧ સમય |અન્તર્યુ. ૮ | ૧ સમય |અન્તર્મુ ૮ | ૧ સમય |અન્તર્યું ૮ | ૧ સમય અન્તર્યું | ૮ |૧ સમય અન્તર્મુ ૬,૭,૮, ૧ સમય દેશોનપૂર્વક્રોડ | ૮ |૧ સમય અન્તર્મુ ૬,૭,૮૧ સમય દેશોનપૂર્વકોડ ૬,૭ અન્તર્મુ-અન્તર્યું ,૮ ૧ સમય અન્તર્મુ ૬,૭ અન્તર્યુ અનર્મ ૦ $ ૦ $ $ ૦ $ fi 1 ગાથા: ૨૫ - શતક Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૪:૫૮ ૩૬ ૨૭ + ૩૧ ૨૭ + ૩૦ + દેવાયુ ૧૫:૫૯ સ ૨૭ + ૩૧ + દેવાયુ ૧ |૩૧ + ૨૮ ૧૬૦૬૦૪ ૩૧ + ૨૯ » le ब ૩૧ + ૨૮ + દેવાયુ ૩૧ + ૨૯ + દેવાયુ ૧૭૦૬૧૧૬ ૧૮૦૬૩|૪|૧૦૩૫ + ૨૮ ૧૯૦૬૪ ૬ ૩૫ + મનુપ્રાયો૨૯ A 4 ૨૦૧૬૫૦૬ ૪ અન્તર્મુ અન્તર્મુ ૪ અન્તર્મુ૰ દેશોનપૂર્વકોડ ૪ | અન્તર્મુ૨ અન્તર્મુન્યૂન૩૩ સગરો ૪ | અન્તર્મુ અન્તર્મુ ૪ અન્તર્મુ૰ અન્તર્મુ ब ૩૫ + ૨૯ + મનુઆયુ | | ૩૫+૨૮+જિન+દેવાયુ ૨૧ ૬૬ | ૪ | ૩૫+૨૯+જિન+મનુઆયુ | ૪ | અન્તર્મુ અન્તર્મુ ૬ | ૧૩૪૩+૨૩ ૧૪ ૧ ૧સમય અન્તર્મુ૰ ૧ | અન્તર્મુ૰ અન્તર્મુ ૨૨ ૬૭ ૩ | ૪૩+૨૩+તિર્યંચાયુ |૨૩૬૮ ૬ |૪૩+૨૫ ૨૪૨૬૯|૬|૪૩+૨૫+આયુમ क ૩૫ + ૨૮ + દેવાયુ ૩૫ + ૨૮ + જિન ૩૫ + ૨૯ + જિન ब ૪૩+૨૬ |૨૫|૭૦ ૩|૪૩+૨૬+તિર્યંચાયુ ૬૨૪૨૧૬ + ૨૮ |૨૬૬૭૧|૪|૪૩+૨૮ ૬ |૪૨+૨૮+દેવાયુ ૨૪૨+૨૯ |૨૭ ૭૨ | ૩ | ૪૩+૨૮+આયુ૧′ ૧|૪૨+૨૯+આયુ શક ગાથા: ૨૫ ૭,૮ ૧ સમય | અન્તર્મુ ૭ | અન્તર્મુ૰ અન્તર્મુ ૭ | અન્તર્મુ૰ |અન્તર્મુ ૫ ૫ ૫ અન્તર્મુ૰ દેશોનપૂર્વક્રોડ અન્તર્મુ૰ દેશોનપૂર્વકોડ અન્તર્મુ૰ અન્તર્મુ ૫ | અન્તર્મુ૰ | અન્તર્મુ |૩,૪ અન્તર્મુ |±દેશોનપૂર્વકોડ + ૩૦ ૩,૪ અન્તર્મુ અન્તર્મુ ન્યૂન ૧૧૩૩સાગરો ૧ ૧ સમય અન્તર્મુ ૧ | અન્તર્મુ૰ અન્તર્મુ ૧ ૧ સમય અન્તર્મુ અન્તર્મુ૰ અન્તર્મુ ૧ ર ૧ ૧ સમય ૬ આવલિકા૭ ૧ સમય અન્તર્મુન્યૂન ૩ ૫લ્યો. ૨ | અન્તર્મુ૰|અન્તર્મુ ૨ ૧ સમય |૬ આવલિકા ૧ | અન્તર્મુ અન્તર્મુ ૨ | અન્તર્મુ૰ |અન્તર્મુ ૧૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ Fo ૨૪૨+૨૯+ઉદ્યોત ૪૩+૨૯ |૨૮૨૭૩|૩ | ૪૩+૨૯+આયુ ૬ |૪૩+૨૯+ઉદ્યોત |૪૨+૨૯+ઉદ્યોત+આયુ ૨૯ ૭૪|૪|૪૩+૨૯+ઉદ્યોત+આયુ ૧૮ ૧ ૨ ૧ સમય ૬ આવલિકા ૧ સમય |અન્તર્મુ૰ ન્યૂન ૩૩ સાગરો ૧૯ ૧ | અન્તર્મુ૰ અન્તર્મુ 9. ૧ સમય અન્તર્મુ ન્યૂન મહત્ત્વની ટીપ્પણો : ૧) જે બંધસ્થાન ઉપશમશ્રેણિમાં મળે છે એ દરેકનો જઘન્યકાળ ૧ સમય મળી શકે છે. તે બંધસ્થાન શરુ થાય અને બીજા સમયે કાળ કરી દેવલોકમાં જાય એટલે ૪ થે ગુણઠાણે જવાથી બંધસ્થાન બદલાઈ જાય. તેથી વિવક્ષિત બંધસ્થાનનો કાળ માત્ર ૧ સમય મળી શકે છે. વળી, આખી શ્રેણિનો પણ કુલ કાળ અન્તર્મુથી વધારે નથી. એટલે શ્રેણિમાં મળતા બધા બંધસ્થાનોનો ઉત્કૃષ્ટ કાળ (નાનું )અન્તર્મુ જ મળે છે. ૩૩ સાગરો. ૨ | અન્તર્મુ૰ અન્તર્મુ ૧ | અન્તર્મુ અન્તર્મ ૨) આઠમું બંધસ્થાન ૨૬ નું છે. એમાં જ્ઞાના૫ + દર્શના૪ + શાતા + ૯ મોહનીય + ઉચ્ચ + ૫ અંતરાય આમ ૬ મૂળકર્મોની ૨૫ પ્રકૃતિઓ + નામમાંથી ૧ યશ બંધાય છે. આ બંધસ્થાન આઠમા ગુણઠાણાના સાતમા ભાગે હોય છે. આઠમાના છઠ્ઠા ભાગ સુધી નામકર્મની ૨૮,૨૯,૩૦ કે ૩૧ બંધાતી હોય છે. એટલે ૨૫+૨૮, ૨૫+૨૯ વગેરે બંધસ્થાનો મળે છે. એટલે હવે પછીના બંધસ્થાનોમાં જે પ્રકૃતિઓ લખી છે એમાં પ્રથમસંખ્યા ૬ મૂળકર્મોની પ્રકૃતિઓની જાણવી, પછીની સંખ્યા નામની જાણવી અને આયુ બંધાતું હશે તો એનો પણ સ્વતંત્ર ઉલ્લેખ કરેલો જાણવો. અથાત્ ૫૩ ના બંધસ્થાનમાં ૨૫+૨૮ એમ લખ્યું છે તો ત્યાં ૬ કર્મોની ૨૫ પ્રકૃતિઓ જાણવી અને નામની દેવપ્રાયોગ્ય ૨૮ જાણવી. આ જ રીતે આગળ આગળ જાણવું. ૩) આઠમા ગુણઠાણાના પહેલા ભાગે નિદ્રાધિક પણ બંધાતી હોય ગાથા: ૨૫- ાવક Page #32 -------------------------------------------------------------------------- ________________ છે. એટલે ૬ કર્મોની પ્રકૃતિ ૨૫ ના બદલે ૨૭થાય છે. છહે-સાતમે ગુણઠાણે પણ આ ૨૭ પ્રકૃતિઓ જ આ ૬ કર્મોની હોય છે. ૪) છઠ્ઠા-સાતમા ગુણઠાણાનો ભેગો કાળ દેશોનપૂર્વકોડ છે એટલે જે સંયમી આહાર બાંધતા નથી એમને આટલા કાળ સુધી ૨૭+૨૮=૧૫ નું બંધસ્થાન મળે છે. એ જ રીતે જિનનામના બંધકને ર૭-ર૯=૫૬ ના બંધસ્થાનનો પણ આટલો ઉત્કૃષ્ટકાળ જાણવો. ૫) કોઈપણ જીવને જ્યારે પણ આયુષ્યનો બંધ થાય ત્યારે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્યુ સુધી આયુષ્ય બંધાય જ છે માટે આયુબંધવાળા કોઈપણ બંધસ્થાનનો જઘન્ય - ઉત્કૃષ્ટ કાળ અન્તર્મ મળે છે. ૬) ૨૭+૩૦+દેવાયુ=૫૮ તથા ૨૭+૩૧+દેવાયુ=૫૯ આ બન્ને બંધસ્થાન સાતમે ગુણઠાણે હોય છે. છડે ગુણઠાણે આહાર વિના ૫૬ કે ૧૭ ના બંધમાં દેવાયુ પણ બંધાતુ હોય છે. એ બાંધતા બાંધતા સામે આવે એટલે ૫૮ કે ૧૯ નો બંધ ચાલુ થાય. છઠે એટલા કાળ માટે આયુ બાંધ્યું હોય કે જેથી સાતમે પ્રથમસમયે તો આયુબંધ થાય અને બીજા જ સમયથી આયુબંધ અટકી જાય, આવું બની શકતું નથી, અને તેથી સાતમે એક જ સમય માટે આયુબંધ મળતો નથી, સાતમે પણ જો આયુ બાંધે તો અન્તર્મુકાળ માટે બાંધે જ છે. માટે દેવાયુસહિત ૫૮ કે ૫૯ ના બંધસ્થાનનો જઘન્યકાળ ૧ સમય મળી શકતો નથી. ૭) પાંચમા ગુણઠાણે પ્રત્યાખ્યાનાવરણીય ૪ વધવાથી ૬ કર્મોની કુલ ૩૧ પ્રકૃતિઓ બંધાય છે. ૮) પાંચમાં ગુણઠાણાનો જઘન્યકાળ અન્તર્યુ છે. માટે ૩૧+૨૮=૧૯ ના બંધસ્થાનનો જઘન્યકાળ અન્તર્યુ કહ્યો છે. પણ ચોથેથી અત્યંત વિશુદ્ધ થતો પાંચમે ગુણઠાણે આવે, ૫૯ નું બંધસ્થાન ચાલુ થાય અને બીજા જ સમયથી જિનનામના બંધનો પ્રારંભ કરે તો ૬૦ નું બંધસ્થાન ચાલુ થવાથી ૫૯ના બંધસ્થાનનો જઘન્યકાળ ૧ સમય મળે. આ જ રીતે ૬૩ના બંધસ્થાનનો જધન્યકાળ પણ ૧ સમય સંભવતો હોવો જોઈએ. શતક - Dગાથા: ૨૫ ૧G Page #33 -------------------------------------------------------------------------- ________________ ૯) ૩૧+૨૯=૬૦નો જઘન્યકાળ અન્તર્યુ કહ્યો છે. પણ જો પાંચમે ગુણઠાણે અન્તર્યુ કે તેથી વધુ કાળ માટે જીવ રહ્યો અને ૩૧+૨૮ = ૫૯ પ્રકૃતિઓ બાંધી. પછી અત્યંત વિશુદ્ધ થતો તે સર્વવિરતિ પામવાના પૂર્વસમયે -અર્થાત્ પાંચમા ગુણઠાણાના ચરમ સમયે જ જે જિનનામનો બંધ ચાલુ કરે, તો કિચરમસમયે ૫૯, ચમરસમયે ૬૦, અને સર્વવિરતિના પ્રથમસમયે ૨૭+૨૯=૫૬ બાંધવાથી ૬૦ ના બંધસ્થાનનો જઘન્યકાળ ૧ સમય પણ મળી શકે છે. ૧૦) ચોથે ગુણઠાણે અપ્રત્યા ૪ કષાયો વધવાથી ૬ કર્મોની ૩૧+૪ = ૩૫ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજે પણ આ જ ૩૫ બંધાય છે. ૩૫+૨૮૬૩ નું બંધસ્થાન તિર્યંચો કે મનુષ્યોને હોય છે. કોઈક કોડપૂર્વના આયુષ્યવાળા મનુષ્ય સ્વાયુના ત્રિભાગશેષે યુગલિકનું ૩ પલ્યોપમનું આયુષ્ય બાંધી દીધું. પછી એ સમ્યત્વ પામ્યો. ત્યારબાદ ક્ષાયિકસમત્વ પામ્યો. અને એ લઈને યુગલિકમાં ગયો. તો અહીં સમત્વ પામ્યો ત્યારથી ૩૫+૨૮=૬૩ ના બંધસ્થાનનો જે પ્રારંભ થયો. તે યુગલિકના ૩ પલ્યોપમના આયુષ્યના કિચરમાતમુહૂર્ત આયુબંધનો પ્રારંભ ન કરે ત્યાં સુધી આ જ બંધસ્થાન રહેવાથી ૬૩ ના બંધસ્થાનનો કુલકાળ દેશોન 7 પૂર્વક્રોડ + ૩ પલ્યો મળે ૧૧) અનુત્તરવાસી દેવ ૩૩ સાગરો સુધી ૪ થે ગુણઠાણે રહે છે અને ૩૫ + મનુ પ્રાયોગ્ય ૨૯ = ૬૪ બાંધે છે. પણ છેવટે દિચરમ અન્તર્મુહૂર્તે તો આયુબંધ કરવો જ પડે. એટલે બંધસ્થાન ૬૫ નું થઈ જાય. ચરમ તથા દિચરમ બન્ને અન્તર્મ નો ભેગોકાળ પણ અન્તર્યુ હોય છે. તેથી ૬૪ ના બંધસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુન્યૂન ૩૩ સાગરો મળે છે. આ જ પ્રમાણે ૬૫() માટે પણ જાણવું. ૧૨) ૩૫+૨૯+જિન = ૬૫ આમાં મનુષ્ય પ્રાયોગ્ય રહે છે. માટે બંધક દેવ છે. ઉપર (૧૧) માં કહ્યું એમ દ્વિચરમઅન્તર્મુહૂર્ત આયુબંધ કરે, અર્થાત્ ૬૬ બાંધે, અને પછી છેલ્લા અન્તર્મમાં પાછી ૬૫ બાંધે. પછી ૨૦. ગાથા: ૨૫ - શતક Page #34 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યભવમાં ૩૫+૨૮+જિન=૬૪ બાંધે એટલે ૬૫નો જઘન્યકાળ અન્તર્યુ મળે છે. ૧૩) ૧ લે ગુણઠાણે અનંતા ૪૫ થીણદ્વિત્રિક + મિ= ૮ પ્રકૃતિઓ વધવાથી ૬ કર્મોની કુલ ૩૫ + ૮ = ૪૩ પ્રકૃતિઓ બંધાય છે. ૧૪) ૧ લે ગુણઠાણે નામનાં ૨૩,૨૫, ૨૬ વગેરે બંધસ્થાનો પરાવર્તમાન હોવાથી એક જ સમયમાં બદલાઈ જાય એવું પણ બને છે. માટે આ ૨૩ વગેરે પ્રકૃતિઓવાળા બંધસ્થાનોનો જઘન્યકાળ એકસમય મળે છે. તેમજ અન્તર્યુબાદ તો અવશ્ય જ બંધસ્થાન બદલાઈ જાય છે. માટે આવા બંધસ્થાનોમાં ઉત્કૃષ્ટકાળ અન્તર્મુથી વધારે મળી શકતો નથી. ૧૫) ૪૩+૨૫+આયુષ૬૯... આમાં આયુ તરીકે તિર્યંચાયુ કે મનુષ્યામુ જાણવું. આયુબંધ દરમ્યાન જે જાતિ,ગતિ, પર્યાપ્ત (કે અપર્યા) બંધાતા હોય તેમાં પરાવર્તન થતું નથી. તેમજ તેની આગળ-પાછળના અન્તર્મુ. દરમ્યાન પણ એમાં પરાવર્તન થતું નથી. તેથી આયુબંધદરમ્યાન કે આગળ-પાછળ ૨૩-૨૫-૨૮-૨૯ વગેરે નામના બંધસ્થાનોમાં પરાવર્તન થતું નથી એ જાણવું. એમ આતપ નામકર્મની પણ વધઘટ થતી નથી, અર્થાત્ આ કાળ દરમ્યાન ૨૫ પરથી ૨૬ પર કે ૨૬ પરથી ૨૫ પર જીવ જતો નથી. ઉદ્યોત માટે નિશ્ચય થઈ શકતો નથી. જો ઉદ્યોતની વધ-ઘટ થઈ શકતી હોય તો આ કાળ દરમ્યાન ૨૫-૨૬ નું અને તિર્યંચપ્રાયોગ્ય ૨૯-૩૦નું પરાવર્તન થઈ શકે એમ માનવાનું રહે. અને તો પછી૪૩+૨૫-તિર્યંચાયુ = ૬૯નો જઘન્યકાળ ૧ સમય પણ મળી શકે. તે આ રીતે - ૬૯ બાંધવાનું ચાલુ કરે અને બીજા જ સમયથી ઉદ્યોત પણ બંધાવાનું ચાલુ થવાથી ૭૦ નું બંધસ્થાન આવી જાય. એટલે ૬૯ નો જઘન્યકાળ ૧ સમય મળ્યો. એમ કોઈ જીવ ૪૩+૨૫+ઉધોત=૬૯ બાંધતો હતો. પછી આયુબંધ ચાલુ કરવાથી ૭૦ નું બંધસ્થાન થયું પણ એ પછીના બીજા જ સમયથી ઉદ્યોત બંધાતુ અટકી ગયું. તો ૭૦નું બંધસ્થાન આયુબંધવાળુ હોવા છતાં પણ એનો પણ જઘન્યકાળ ૧ સમય મળી શકે. આ જ રીતે અન્ય બંધસ્થાનોમાં પણ યથાયોગ્ય જાણવું. પણ જો ઉદ્યોતની પણ વધ ઘટ થઈ શાક- ગાથા: ૨૫ ૨૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ શકતી ન જ હોય તો આયુબંધવાળા આ બધા બંધસ્થાનોનો પણ જઘન્યકાળ અન્તર્મુ જ માનવો પડે. ૧૬) બીજે ગુણઠાણે ૪૩ માંથી મિથ્યા.વિનાની ૪૨ પ્રકૃતિઓ ૬ મૂળકર્મોની બંધાય છે. ૬ ૧૭) બીજા ગુણઠાણાનો જઘન્યકાળ ૧ સમય છે, માટે બીજાગુણઠાણે મળતા કોઈપણ બંધસ્થાનનો જઘન્યકાળ ૧ સમય મળે છે. તેમ છતાં બીજાગુણઠાણે આયુબંધવાળા જે બંધસ્થાનો છે એનો જઘન્યકાળ તો અન્તર્મુ જ જાણવો. બીજા ગુણઠાણાનો ઉત્કૃષ્ટકાળ ૬ આલિકા છે. પણ આ ૬ આવલિકા દરમ્યાન નામના ૨૮,૨૯ બંધસ્થાનનું પરાવર્તન અવશ્ય થાય જ છે. માટે તે તે બંધસ્થાનોનો ઉત્કૃષ્ટકાળ જે અન્તર્મુ મળે છે. તે ૬ આવલિકા કરતાં નાનો જાણવો. તેમ છતાં યુગલિકો તથાભવસ્વભાવે દેવપ્રાયોગ્ય જ બાંધતા હોવાથી અને ૭ મી નારકીના જીવો તિર્યંચપ્રાયોગ્ય જ બાંધતા હોવાથી ૪૨+૨૮=૭૦ ના બંધસ્થાનનો યુગલિકોને ઉત્કૃષ્ટકાળ ૬ આવલિકા મળે છે, એમ ૭ મી નારકીના જીવને ૪૨+૨૯=૭૧, તથા ૪૨+૨૯+ઉદ્યોત=૭૨ આ બન્નેનો ઉત્કૃષ્ટકાળ ૬ આવલિકા મળે છે એ જાણવું. તભિન્નને ૬ આવલિકા કરતાં નાનુ અન્તર્મુ જાણવું. આયુબંધ તો બીજા ગુણઠાણાના પહેલા અને છેલ્લા અન્તર્મુ, સિવાયના વચલા અન્તર્મુ કાળમાં જ સંભવિત હોવાથી આયુબંધ વાળા બંધસ્થાનોનો ઉત્કૃષ્ટકાળ પણ એ બે અન્તર્મુન્યૂન ૬ આવલિકા પ્રમાણ અન્તર્મુ જ જાણવો. ૧૮) ૪૩+૨૮+આયુ=૭૨...આમાં દેવાયુ કે નરકાયુ જાણવું. તથા ૭૨ ના જ ૪૨+૨૯+ આયુ.... આવા વૅ વિકલ્પમાં તિર્યંચાયુ કે નરાયુ જાણવું. ૧૯) ૧ લે ગુણઠાણે ૬ કર્મોની તો ૪૩ પ્રકૃતિઓ જ બંધાયા કરે છે, પણ નામની ૨૩,૨૫.. વગેરે પ્રકૃતિઓ બંધાય છે ને બધી પરાવર્તમાન હોવાથી બંધસ્થાન પણ અન્તર્મુહૂર્તે-અન્તમુહૂર્તે બદલાયા કરે છે. તેમ છતાં, મિથ્યાત્વી યુગલિકોને અપર્યાપ્તઅવસ્થાના અન્તર્મુહૂર્તન્યૂન ૩ પલ્યો અને સમ્યક્ત્વી ગાથા: ૨૫ શકિ ૨૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ યુગલિકોને સંપૂર્ણ ૩ પલ્યો સુધી દેવપ્રાયોગ્ય ૨૮ જ સતત બંધાય છે. (મિથ્યાત્વી યુગલિકોને અપર્યા અવસ્થામાં સંશી પર્યાં. તિર્યંચ તથા મનુષ્યપ્રાયોગ્ય બંધ હોય છે. ) આનતાદિ દેવોને સંપૂર્ણ સ્વાયુદરમ્યાન મનુષ્યપ્રાયોગ્ય ૨૯ નો જ બંધ હોય છે. સાતમી નારકીના જીવોને ૩૩ સાગરો સુધી તિર્યંચપ્રાયોગ્ય ૨૯ નો કે ઉદ્યોતસહિત ૩૦ નો જ સતત બંધ મળી શકે છે. એટલે આયુબંધનું વિચરમઅન્તર્મુ તથા ચરમ અન્તર્મુ૰ આ બેના ભેગા અન્તર્મુ૰ ન્યૂન ૩૩ સાગરો જેટલા ઉત્કૃષ્ટકાળ સુધી ૪૩+૨૯=૭૨ નું કે ૪૩+૨૯+ઉદ્યોત=૭૩ નું બંધસ્થાન સતત મળી શકે છે. એમ ૪૩+૨૮=૭૧ નું બંધસ્થાન યુગલિકને અન્તર્મુન્યૂન ૩ પલ્યોપમ સુધી સતત મળી શકે છે. આમ સર્વ ઉત્તરપ્રકૃતિઓના કુલ ૧ થી ૭૪ સુધીમાં ૨૯ બંધસ્થાનો મળે છે. સર્વઉત્તરપ્રકૃતિઓ અંગે ભૂયસ્કાર : ક્રમ કયાવિકલ્પથી ભૂય નો ક્યો વિક્લ્પ ક્રમ કયાવિકલ્પથી ભૂય નો ક્યો વિક્લ્પ ૧ ૧ મ ૧૭ ૬ ૫૫ ૬ વ, ૨ ૧૭ ૬ ૧૮ ૬ ૧૨ | ૫૫ ૬,૬ ૫૭ મ ૩ ૧૮ ૬ ૧૯ ૧ ૫૬ વ ब ૪ ૧૯ ૧ २० अ ૫૮ ૬ ૫ ૨૦ ગ ૨૧ સ अ ૬ ૨૧ સ ૨૨ અ ૭ ૨૨ ગ ૨૬ સ . ૨૬ ગ ૫૩ સ ૯ ૨૬ સ ૫૪ ૬ ૫૩૧ સ अ ૧૦ | ૨૬ ૭ ૫૫ સ ૫૩ ૬ અ,વ ૧૧ ૨૬ ૬ ૫૬ સ ૫૩ ૬ अ ૫૪ મ ૫૫ અ,ન શતક - ગાથા: ૨૫ ਲ ઞ,વ अ ૧૩૨ ૫૫ ૬ ૫૬ ૩,૬ ૫૬ ૫૭ ૩૬ ૧૪૧૫૫ ૧ ૫૭ ૧ ૧૫૦૫૬ વ ૫૯ ૧ ૧૬૦૬૦ ૬ ૧૭૧ ૫૫ ૬ ૫૯ ૬ ૧૮|૧ થી ૫૩૫ ૫૫ ૧,૬ ls F ૫૯ ૧ अ ६० अ મ,વ ૬૧ સ ૬૩ અ अ * ૬૪ સ अ * ૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ * 외 ल 회 외 ६४ अ ६४ क ६६ब * | 6 ल ल ल ल ६८ अ ६८ ब |६० अ |६3 अ |१८ १ थी २६, |५४ अ |५६ अ,ब 1६४ अ. ७२ ११कड ६६ब ५८ अ ल छल छल छल ६८ ल ल ल ल अ ८० ६८ब ६४ अ 90वा क 1 ल ४ क २५ अ yyyy piyy छि छि छि छ छ ७१ क ६६ ब ६४१ ६६ब ६८ 444444444448थ * * * * * छल ६८ अ ल छ छलए ललल |५८ ब ६२ अ ल ६६ ब |६८ अ ६८ ब ४ |44 ब 90ब ७१अ,क ७१ क ७२ ब,क ६८ अ,ब ७२ ड २५ ५५ ब ७१ अ ७२ क ,ड ५८ ब __अ २८ ७२ ड ७3 अ,ब ભૂયસ્કારની આ સંકલનામાં પ્રચલિત નિયમો ઉપરાંત નીચેના નિયમો સ્વીકારાયેલા છે. આયુષ્યનો બંધ ચાલુ હોય ત્યારે જીવ છૐ ગુણઠાણેથી સાતમે જઈ શકે છે. આ સિવાય કોઈ ગુણઠાણાની પરાવૃત્તિ થતી નથી. તથા આયુબંધની આગળ-પાછળ પણ અન્તર્યુ. સુધી છઠેથી સાતમે જવા સિવાય અન્ય કોઈ ७४ अ छल ल 53 अ ૨૪ गाथा : २५-शत Page #38 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણાની પરાવૃત્તિ થતી નથી,પણ જે ગુણઠાણા પર આયુ બંધ થયો એ જ ગુણઠાણા પર જીવ આગળ-પાછળના અન્તર્મ દરમ્યાન રહે છે. એટલે આયુબંધવાળા વિકલ્પ પરથી તરત પછીના સમયે અન્યગુણઠાણાના વિકલ્પો મળી શકતા નથી. જિનનામકર્મનો નવો બંધ ઘણા વિશુદ્યમાન પરિણામથી પ્રારંભ પામે છે. આયુબંધ દરમ્યાન ઘોલમાન પરિણામ હોય છે, એટલે એ દરમ્યાન જિનનામ નવું બંધાવાનું ચાલુ થતું નથી, એમ માનેલું છે. તેથી ૬૦ 4 થી ૬૧ વગેરે ભૂય કહ્યા નથી. સાતમા ગુણઠાણેથી પડનારો જીવ છકે આવીને જ પાંચમા વગેરે ગુણઠાણે જઈ શકે છે, છઠે આવ્યા વિના સામેથી સીધું પાંચમે વગેરે ગણઠાણે જઈ શકાતું નથી. માત્ર મરણથી દેવલોકમાં સીધું ચોથું ગુણ આવી શકે છે. આના કારણે ભૂયસ્કારના જે વિકલ્પો મળે છે તેના પર * નિશાની કરી છે. શ્રેણિના કે પ્રથમ ઉપશમ સમત્વવાળો પડતો જીવ છઠ્ઠા, પાંચમા કે ચોથા ગુણઠાણાથી સીધો બીજે કે સીધો પહેલે ગુણઠાણે પણ જઈ શકે છે. એણે ક્રમશઃ જ પડવું પડે એવો નિયમ નથી (શ્રેણિથી અદ્ધાક્ષયે પડનારો છઠા ગુણઠાણા સુધી ક્રમશઃ જ પડે છે.) પહેલે ગુણઠાણે પરાવર્તન પરિણામમાં રહેલો જીવ ૨૩ થી સીધો ૨૫ કે ૨૦ કે ૨૮ થી સીધો ૨૩ વગેરે બંધસ્થાનો બાંધી શકે છે. પણ બીજા વગેરે ગુણઠાણે ૨૮ નો બંધક પડીને આવે તો પહેલા ગુણઠાણાના પ્રથમ અન્તર્યુ. માં ૨૮ જ બાંધે, પછી બંધસ્થાન બદલાય. ૧) શ્રેણિથી પડનારાને ૮ માના છઠ્ઠા ભાગે આવે ત્યારે (નામકર્મના ૨૮, ૨૯,૩૦,૩૧ ના બંધકજીવોને ક્રમશઃ) ૫૩,૫૪,૫૫,૫૬ નું બંધસ્થાન આવે છે. એટલે ૨૬ ના બંધસ્થાન પરથી આ ચારે ભૂયસ્કાર મળી શકે છે. નામકર્મનો ૨૮ નો બંધકજીવ ઉપશમશ્રેણિમાં ચડતી વખતે આઠમાના બીજાભાગે આવે ત્યારે ૫૩ પ્રકૃતિબાંધે છે. આ જીવ શ્રેણિમાં આગળ વધતાં વધતાં નવું જિનનામ, આહા. ૨ કે તે બન્ને બાંધવાનો પ્રારંભ પણ કરી શકે છે, તેથી પ૩ ના બંધસ્થાન પરથી ૫૪, ૫૫ કે ૫૬ નો ભૂયસ્કાર મળી શકે શતક - ગાથા: ૨૫ ૨પ Page #39 -------------------------------------------------------------------------- ________________ છે. એમ ૫૪ના બંધકને ૫૫ કે ૫૬ નું, તથા ૫૫ના બંધકને ૫૬ નું બંધસ્થાન પણ ચાલુ થઈ શકે છે. પણ શ્રેણિથી પડતી વખતે નવા જિનનામનો કે આહા. ૨ ના બંધનો પ્રારંભ શક્ય જણાતો નથી. - ૮ માના બીજા ભાગથી નીચે ઉતરી પહેલા ભાગે આવે એટલે નિદ્રાદિક ઉમેરાવાથી પ૩, ૫૪, ૫૫, ૫૬ ના બંધકો ક્રમશઃ ૫૫, ૨૬, ૫૭, ૫૮ ના બંધસ્થાન પર આવે છે. ૨) ઉપશમશ્રેણિમાં આઠમાના પહેલા ભાગે પ૫ ના બંધકને આઠમાના બીજાભાગના પ્રથમ સમયે જિન+આહાર નવા બંધાવાના ચાલુ થાય, ને નિદ્રાદ્ધિકનો બંધ અટકે એટલે ૫૫ થી ૫૬ નો આ રીતે પણ ભૂયસ્કાર મળી શકે છે ૩) નામની ૯૨ ની સત્તાવાળો જીવ છઠે દેવાયુ સાથે ૫૬ બાંધે છે. આયુ બાંધતા બાંધતા સાતમે આવે એટલે આહાર પણ બંધાવાથી ૫૮ નો ભૂયસ્કાર મળે છે. એ જ રીતે ૯૩ ની સત્તાવાળો આયુ બાંધતા બાંધતા આવે તો ૫૭ થી ૫૯ નો ભૂયસ્કાર મળે છે. ૪) ત્રિચરમભવમાં જિન સાથે દેવપ્રાયોગ્ય ૨૯ બાંધનારા પ્રમત્તમુનિ પડીને પાંચમે આવે ત્યારે ૫૬ વ થી ૬૦ નો ભૂયસ્કાર મળે છે, ને ચોથે આવે તો ૬૪ નો ભૂય મળે છે. એમ જિનનામબધક પાંચમેથી ચોથે આવે તો ૬૦ = થી ૬૪ % નો ભૂય મળે. શ્રીતત્ત્વાર્થસૂત્રમાં જિનનામબંધના કારણોમાં નિરતિચારસંયમ વગેરે જણાવ્યા છે. વળી એક સહજ વિચાર પણ આવે કે આવું શ્રેષ્ઠ પુણ્ય ઉપાર્જનારા મહાત્મા પછીથી પણ પતન પામતા ન હોવા જોઈએ. જો એમ માનીએ તો ભૂયસ્કારના આ વિકલ્પો મળી શકે નહીં. પણ કર્મસાહિત્યમાં આવા પતનનો ક્યાંય નિષેધ જોવા મળ્યો નથી,અને પરિણામોની ઘણી વિચિત્રતા હોય છે, માટે ક્યારેક આવું પતન પણ સંભવી શકે છે. અને તેથી આ વિકલ્પો અહીં આપ્યા છે. ૫) ૧ થી ૧૩ એટલે ૧,૧૭,૧૮,૧૯,૨૦,૨૧,૨૨,૨૬ અને ૨૩. ગાથા: ૨૫ - શતક • • • • • • • • • • • • • • Page #40 -------------------------------------------------------------------------- ________________ આ અને આગળના ૫૫ વગેરે કોઈપણ બંધસ્થાને કાળ કરી દેવલોકમાં જનારાને ૬૪ ૪ નો ભૂય મળે છે. જો જિનનામની પણ સત્તા હોય તો ૧ થી ૨૬, ૫૪, ૫૬ વગેરે બંધસ્થાનો પરથી કાળ કરીને દેવલોકમાં જનારાને ૬૫ ૪ નો ભૂય મળે એ જાણવું. ૬) પહેલે ગુણઠાણે ૪૩+૨૫ બાંધનારો પછીના સમયથી ઉદ્યોત તથા તિર્યંચાયુ એ બન્નેનો સાથે બંધ ચાલુ કરે તો ૬૮ ૬ થી ૭૦ ૪ નો ભૂય મળે. એમ ૪૩ + ૨૫ + આયુ કે ઉદ્યોતમાંથી એક બાંધનારો તદન્યનો (=ઉદ્યોત કે આયુનો) બંધ ચાલુ કરે તો ૬૯ અ કે વ થી ૭૦ ૪ નો ભૂય મળે. આ વાત ઉદ્યોત માટે જાણવી. પણ આતપ સાથે આવું સંભવતું નથી, કારણકે આતપનો જેને ઉદય હોય એને સતત હોય છે, કયારેક હોય કયારેક ન હોય એવો વૈકલ્પિક ઉદય હોતો નથી. માટે આયુબંધ દરમ્યાન કે એની આગળપાછળ આતપ નામકર્મની બંધમાં વધઘટ થઈ શકતી નથી. ૭) બદ્ધ નરકાયુ ક્ષાયોપશમિકસમ્યક્ત્વી જિનનામબંધકજીવ છેલ્લા અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વે આવે ત્યારે ૪૩+૨૮ બાંધતો હોવાથી ૬૪ ૪ થી ૭૦ ઞ નો ભૂય મળે છે. ૮) બીજે ગુણઠાણે ૪૨+૨૮=૭૦ બાંધનારાને ૩ રીતે ૭૧ નો ભૂય મળે છે. પહેલે ગુણઠાણે જાય તો ૪૩+૨૮=૭૧, બીજે જ ગુણઠાણે દેવાયુ બંધ પ્રારંભ કરે તો ૪૨ + ૨૮ + દેવાયુ, અને બીજે જ ગુણઠાણે દેવપ્રાયોગ્ય ૨૮ નું બંધસ્થાન અટકી જઈ મનુ પ્રાયોગ્ય કે તિર્યંચપ્રાયોગ્ય ૨૯ બાંધવાનું ચાલુ કરે તો પણ ૪૨ + ૨૯ = ૭૧ બાંધે. આમ ૭૦ ૬ થી ૭૧ અ,વ કે જ ત્રણે ભૂય ના વિકલ્પો મળે છે. ૯) સમ્યક્ત્વી દેવ કે નારકી પડીને પહેલે ગુણઠાણે આવે ત્યારે ૩૫ + મનુ પ્રાયોગ્ય ૨૯ = ૬૪ ૪ થી ૪૩ + ૨૯ =૭૨ ૬ નો ભૂય મળે છે. પણ પાંચમે વગેરે ગુણઠાણેથી પડનારને પાંચમે વગેરે ગુણઠાણે દેવપ્રાયોગ્ય ૨૮ નો બંધ હોવાથી પહેલે આવે ત્યારે દેવપ્રાયોગ્ય જ બંધ હોવાથી આ ૭૨ ૩ શતક - ગાથા: ૨૫ ૨૭ Page #41 -------------------------------------------------------------------------- ________________ નો ભૂય મળી શકતો નથી. માટે ૫૫ 4, ૫૯ વે કે ૬૩ થી ૭૧ મ નો ભૂય. કહ્યો છે, પણ ૭૨૩ નો ભૂય કહ્યો નથી. ૧૦) બીજે ગુણઠાણે ૪૨+૨૮=૭૦ બાંધનારા મનુષ્યને બીજાના ચરમસમયે જ આયુ પૂર્ણ થવાથી દેવલોકમાં પ્રથમ ગુણઠાણે ઉત્પન્ન થયો. ત્યાં ૪૩ + મનુ, પ્રાયોગ્ય ૨૯ = ૭ર૩ બાંધવાથી ૭૦ ૨ થી ૭૨૩ નો ભૂય. મળે અને જો દેવલોકમાં પ્રથમ ગુણઠાણે ઉદ્યોત સહિત તિર્યંચપ્રાયો૩૦ નો બંધ ચાલુ કરે તો ૭૦ વે થી ૭૩ નો ભૂય મળી શકે. આમ તો બીજે દેવપ્રાયોગ્ય ૨૮ બાંધનારો ૧ લે આવે ત્યારે ત્યાં પણ ૨૮ જ બાંધે.પણ આ જીવ દેવલોકમાં ગયો છે જ્યાં ૨૮ નો બંધ શક્ય ન હોવાથી મનુ કે તિર્યંચપ્રાયોગ્ય બાંધી શકે છે. ૧૧) ૭ મી નારકીનો જીવ ચોથે ૬૪ બાંધ્યા પછી પડીને પહેલે આવે ત્યારે અવશ્ય તિર્યંચપ્રાયોગ્યબંધ હોવાથી ભેગી ઉદ્યોતપ્રકૃતિ પણ બાંધી શકે છે. તેથી ૪૩+ ૨૯ +ઉદ્યોત = ૭૩ નો ભૂય મળે છે. એમ એ જો પડીને બીજે આવે તો ૪૨+૨૯-ઉદ્યોત=૭૨ નો ભૂય, પણ મળી શકે છે. આમ ૧ થી ૭૪ સુધીના ૨૯ બંધસ્થાનોમાંથી ૧ નું બંધસ્થાન ભૂય તરીકે અશક્ય હોવાથી કુલ ૨૮ ભૂય મળે છે. સર્વ ઉત્તરપ્રકૃતિઓ અંગે અલ્પતર :ક્રમ કયાવિકલ્પથી અલ્પાનો કોવિકલ્પ || કમ કયાવિકલ્પથી | અલ્પ. નોકોવિલ્પ ૧ ૭િ૪ મ ૭૩ ૫,૨ ४ | ७२ क ૭૪ ૭૨ ૩ | ७१ ब,क 외 외 원 외 93ब 위 1 외 외 외 5 위 외 5 요 ७३ब ६८ अ 의 와 ૮ ગાથા : ૨૫ - શતક Page #42 -------------------------------------------------------------------------- ________________ 6 ૯ ૧૦ ૧૧ ७१ अ ६८ अ, ब 93 ब ७२ ड ७१ अ ६८ ब ९८ अ ६७ अ ७२ ड ६६ अ ७३ ब ७२ ड ६५ ब ६५ अक ७१ अ ૧૨ ६४अ, ब, क ६४ क ६३ अ ६१ अ ७१ अ ६३ अ ६० ब १३ ९४ क ६३ अ ६० अ ५८ अ, ब १४ ७१ अ ६३ अ शत - गाथा: रथ .. ल ल ६६' ब ब fa ब ta ब ब to ब हुए अ ल ल ल ६४ अ अ क ६३ अ अ" ६० अ अ अ ५८ ब ब ब ५८ अ अ अ ल ल ल ५७ अ ५८ ब ५८ ब १५ ६४ क ६३ अ ६० अ 4८ ब ५८ अ 49 ब ५७ अ१० १९७१ अ ६३ अ ५८ ब ५७ अ ५६ क १७ ५६ ब 44 ब १८५५ ब १८५६ अ पप अ ५४ अ 43 अ २०२९ अ ૨૧ २२ अ ૨૨ २१ अ ૨૩ २० अ ૨૪ १८ अ २५ १८ अ ૨૬ १७ अ 19 ल ल ५६ ब 의외 ब ब ब ha अ, ब ब अ 44 ब ta ब ब अ, ब ब ल ल ल ल ल ल ५४ अ 43 अ २६ अ अ २२ अ २१ अ २० अ १८ अ १८ अ १७ अ १ अ RG Page #43 -------------------------------------------------------------------------- ________________ અલ્પતર બંધ અંગેની ટીપ્પણો : ૧) છઠ્ઠો અલ્પતર ૬૮ નો છે અને સાતમો ૬૬ નો છે. એટલે જણાય છે કે ૬૭નું બંધસ્થાન અલ્પતર તરીકે મળતું નથી, આનું કારણ એ છે કે ૬૭ ના બંધસ્થાનમાં આયુબંધ ભળેલો છે, તથા અપર્યા,એકે પ્રાયોગ્ય ૨૩નો બંધ છે. એટલે આ બંધસ્થાનની આગળ પાછળ ૪૩+૧૩=૬૬ નું જ બંધસ્થાન હોય છે, ૬૮ થી ૭૪ માંનુ કોઈ જ નહીં. માટે ૬૭ નું બંધસ્થાન અલ્પતર તરીકે મળતું નથી. ૨) નિકાચિત જિનનામકર્મવાળો જીવ નરકમાં ૧ લા ગુણઠાણાના અંતસમયે ૪૩+મનુપ્રાયોગ્ય ર૯ =૭૨ ૩ બાંધે છે, અને પછીના સમયે સમત્વ પામવાથી ૩૫+મનુ પ્રાયોગ્ય ૨૯+જિન = ૬૫ બાંધે છે. તેથી ૭૨ ૩ થી ૬૫ મ નો અલ્પતર મળે છે. ૩) ૧ લે થી ત્રીજે - ચોથે વગેરે ગુણઠાણે જનાર તિર્યંચ - મનુષ્યો ૧ લાના ચરમસમયે દેવપ્રાયોગ્ય જ બાંધે છે તથા એવા દેવો-નારકીઓ મનું પ્રાયોગ્ય જ બાંધે છે. એટલે ૪૩+૨૯+ઉદ્યોત= ૭૩ વે કે જે તિર્યંચપ્રાયોગ્ય છે તેના પરથી ચોથે ૩૫+મનું પ્રાયોગ્ય ૨૯ = ૬૪ નો અલ્પતર મળી શકે નહીં. તેમ છતાં ૭ મી નારકીનો જીવ તથાસ્વભાવે જ ૧ લાના ચરમસમયે પણ તિર્યંચપ્રાયોગ્ય જ બાંધતો હોવાથી આ અલ્પતર મળી શકે છે. ૪) ૩૫+૨૯+જિન=૬૫ મ બાંધનારો દેવ કે નારકી મરીને મનુષ્યના પ્રથમ સમયે ૩૫ + ૨૮ જિન=૬૪ બાંધે છે. માટે ૬૫ માં થી ૬૪ * નો અલ્પતર મળે છે. ૫) ચોથા ગુણઠાણે કાળ કરનાર દેવનારકીને મનુષ્યભવના પ્રથમસમયે ૩૫+૨૮=૬૩ મળવાથી ૬૪ ૨ પરથી, આયુબંધ અટકવા પર સમ્યક્તી તિર્યંચ મનુષ્યને ૬૪ વે પરથી, તથા બદ્ધનરકાયુ મનુષ્યભવમાં અંતે મિથ્યાત્વે જાય ત્યારે જિનનામનો બંધ અટકવાથી ૬૪ 4 પરથી... આમ ત્રણે રીતે અર્થાત્ ૬૪ ,વ, પરથી ૬૩ નો અલ્પતર મળે છે. 30. ગાથા: ૨૫ - શતક Page #44 -------------------------------------------------------------------------- ________________ ૬) ૧૦ મો ૬૩નો અને ૧૧મો ૬૦મો અલ્પકહ્યો એનાથી જણાય છે કે ૬૧ નું બંધસ્થાન અલ્પ તરીકે મળતું નથી. આનું કારણ એ છે કે એમાં ૩૧+૯+દેવાયું બંધાતું હોવાથી આગળ પાછળ ૩૧+૨૯=૬૦ નું જ બંધસ્થાન હોય છે. ૬૨ નું તો બંધસ્થાન જ ન હોવાથી અલ્પ નથી. ૭) ચોથેથી પાંચમે જનાર પાંચમાના પ્રથમ સમયથી જ નવું જિન બાંધવાનો પ્રારંભ કરે એને ૬૩ મ થી ૬૦ મ નો અલ્પ મળે. એમ સીધા સર્વવિરતિ પર જનાર ને ૫૬ ૨ નો અલ્પ મળે. ચોથેથી તથા પાંચમે થી ૭ મે જનાર ને આહાર+જિન ઉમેરાય તો ૬૩મથી તથા ૫૯ ૧ થી ૫૮ - નો અલ્પ મળે છે. ૮) ૫૯ એ પાંચમે ગુણઠાણે મળતું બંધસ્થાન હોવાથી તિર્યો અને મનુષ્યોને જ સંભવે છે. એટલે ૧ લે થી પાંચમે જનારા આ જીવોને ૧ લા ગુણ ના અંતિમભાગમાં દેવપ્રાયોગ્ય ૨૮ નો જ બંધ હોવાથી ૭૧મ બંધસ્થાન હોય છે. પણ ૪૩ + ૨૯ = ૭૨ ૩ કે ૪૩ + ૨૯+ઉદ્યોત =૭૩ નું બંધસ્થાન હોતું નથી. માટે ૭૨ કે ૭૩ થી ૫૯ નો અલ્પતર મળતો નથી. આ જ રીતે ચોથેથી પાંચમે જનારા તથા પહેલે-ચોથેથી છઠે-સાતમે ગુણઠાણે જનારા અંગે પણ જાણવું - ૯) સાતમે ગુણઠાણે આહાર બાંધ્યા પછી જે પહેલે - ચોથે - પાંચમે ગુણઠાણે ગયો હોય તે પહેલા વગેરે ગુણઠાણેથી સાતમે જાય ત્યારે સાતમે પહેલા સમયથી જ આહા. ૨ બાંધી શકે છે. માટે ૭૧, ૬૩ અને ૫૯ વ થી ૫૭મનો અલ્પતર મળી શકે છે. એમ જો એ જીવે જિનનામ નિકાચિત કર્યું હોય તો ચોથે-પાંચમેથી સાતમે જતી વખતે ૬૪ તથા ૬૦ થી ૫૮ ૩ નો અલ્પતર મળે છે. ૧૦) આઠમાના પહેલાભાગે ૨૭+૩૦=૨૭ મ બાંધનારો તથા ૨૭+૨૮=૫૫ 4 બાંધનારો આઠમાના બીજા ભાગના પ્રથમસમયથી જ નવું જિનનામ બાંધવાનો પ્રારંભ કરે તો ૨૫ + ૩૧ = ૫૬ તથા ૨૫+૨૯=૫૪ નું બંધસ્થાન મળવાથી ૫૭ ૫ થી ૫૬ ૪ નો તથા ૫૫ ૨ થી ૫૪ ૩ નો શ08 - ગાથા: રપ | 31 Page #45 -------------------------------------------------------------------------- ________________ અલ્પતર મળે છે. ૫૫ હૈં બાંધનારો જો નવું આહાર બાંધવાનું શરુ કરે તો ૨૫+૩૦=૫૫ ૬ બંધસ્થાન મળે છે. પણ એમાં ૫૫ નો જ બંધ હોવાથી એ અવસ્થિતબંધ કહેવાય છે. અલ્પ કે સૂય નહીં. અને ૫૫ 4 બાંધનારો જો આહાર તથા જિન એ બન્ને એક સાથે નવા બાંધવાના ચાલુ કરે તો ૫૬ અ નું બંધસ્થાન મળે જે ભૂય છે, અલ્પે નહીં. ૧૧) સાતમે - આઠમે ૨૭+૩૦=૫૭ ૪ બાંધનારો આઠમાના બીજા ભાગે જાય તો ૨૫+૩૦=૫૫ ૬ નો અલ્પ મળે અને જો છઠે જાય તો ૨૭+૨૮=૫૫ વ નો અલ્પમળે છે. આમ ૨૯ બંધસ્થાનોમાંથી ૬૧, ૬૭ અને ૭૪ નું બંધસ્થાન અલ્પતર તરીકે મળી શકતું નથી, માટે એ સિવાયના ૨૬ અલ્પતર જાણવા. ભૂય અને અલ્પની આ સંકલના અહીં આપેલા નિયમોને આધારે પૂર્વાપર અનુસંધાનપૂર્વક શક્ય સાવધાની રાખીને કરી છે. છતાં છદ્મસ્થતા - અનાભોગાદિવશાત્ આમાં ફેરફાર હોય તો હું નકારતો નથી. ક્યાંક નિયમ જ અલગ પ્રકારનો હોય કે ક્યાંક નિયમ આવો જ હોવા છતાં કોઈક વિકલ્પ મને સ્ફુર્યો જ ન હોય આવું પણ બની શકે છે. કોઈપણ બહુશ્રુત - ગીતાર્થ ને આવું કંઈક પણ જણાય તો મને જણાવવા વિનંતી છે. અવસ્થિતબંધઃ બધા ૨૯ બંધસ્થાનો અવસ્થિતબંધ તરીકે મળી શકે છે. અવક્તવ્યબંધઃ છે નહીં, કારણકે જીવ ૧૪ મે ગુણઠાણે અબંધક થાય છે. જ્યાંથી પછી પડવાનું ન હોવાથી ફરીથી કર્મબંધ થતો નથી. પ્રકૃતિબંધનું સ્વામિત્વ બીજા-ત્રીજા કર્મગ્રન્થમાંથી જાણી લેવું. સ્થિતિબન્ધ દ્વાર : બધ્યમાન કર્મ દલિકોમાં જીવના કષાયોદયપરિણામવશાત્ સ્થિતિપરિણામ પેદા થાય છે. બધ્યમાનસમયે જ ઉદયમાં આવી જાય એવો પરિણામ એક પણ દલિકમાં પેદા થતો નથી. એમ બીજા સમયે ઉદયમાં આવે, ત્રીજા સમયે ઉદયમાં આવે, આવા પરિણામ પણ બધ્યમાન અનંતા દલિકોમાંથી એક પણ દલિકમાં પેદા થતો નથી. આ રીતે સર ગાથા: ૨૫- શક Page #46 -------------------------------------------------------------------------- ________________ જેટલા કાળ માટે એક પણ દલિક બંધાતું નથી એ અબાધાકાળ કહેવાય છે. એ ૭ કર્મોમાં જઘન્યથી અંતમું પ્રમાણ હોય છે ને ઉત્કૃષ્ટથી ૭000 વર્ષ પ્રમાણ હોય છે. વિવક્ષિતબંધ વખતે જેટલી અબાધા હોય એની પછીના પ્રથમ સમયે ઉદયમાં આવી શકે એવો સ્વભાવ બધ્યમાન કેટલાક દલિકોમાં બંધસમયે જ પેદા થાય છે. આ દલિકોનો સમૂહ એ પ્રથમ નિષેક છે. એ પછીના સમયે ઉદયમાં આવી શકવાનો સ્વભાવ પણ કેટલાક દલિકોમાં પેદા થાય છે. આ દલિકોનો સમૂહ એ બીજો નિષેક છે. આમ નિરંતરપણે ઉત્તરોત્તર સમયે ઉદયમાં આવવાનો સ્વભાવ કેટલાક કેટલાક બધ્યમાન દલિકોમાં બંધસમયે જ પેદા થયો હોય છે, યાવત્ તે બધ્યમાન સમયે જેટલો સ્થિતિબંધ હોય તે સમય સુધી. (અસત્કલ્પનાથી બધ્યમાન સમય વર્તમાન સમય એ પહેલો સમય છે. ૧ થી ૧૦ સમયમાં ઉદયમાં આવી શકે એવો વધ્યમાન કોઈ દલિકમાં પરિણામ પેદા થયો નથી. કેટલાક દલિકોમાં ૧૧મા સમયે ઉદયમાં આવવાનો પરિણામ પેદા થયો છે. એમ કેટલાકમાં ૧૨મા સમયે, કેટલાકમાં ૧૩મા સમયે.. યાવત્ કેટલાકમાં ૧૦૦મા સમયે ઉદયમાં આવવાનો સ્વભાવ પેદા થયો છે. વળી ૧૦૧ કે તેથી ઉપરનાં સમયે ઉદયમાં આવી શકે એવો સ્વભાવ કોઈ દલિકમાં નિર્માણ થયો નથી. ૧૧મા સમયે ઉદયમાં આવવાનો પરિણામ જે બધ્યમાન દલિકોમાં પેદા થયો છે તે બધાનો સમૂહ એ બધ્યમાન પ્રથમ નિષેક છે... એમ ૧૨ મા વગેરે તે તે સમયે ઉદયમાં આવવાના સ્વભાવવાળા બનેલા દલિકોનાં સમૂહ એ બધ્યમાન બીજે-ત્રીજો વગેરે નિષેક છે. આમાં ૧ થી ૧૦ સમય એ અબાધાકાળ કહેવાય છે. તથા ૧૧ થી ૧૦૦ સમય એ નિષેકકાળ કહેવાય છે. અને આ વિવક્ષિત બંધનો ૧૦૦ સમયની સ્થિતિબંધ એ રીતે ઉલ્લેખ થાય છે. અર્થાત્ જેટલો ઉત્કૃષ્ટ કાળપરિણામ પેદા થયો હોય એનો સ્થિતિબંધ તરીકે ઉલ્લેખ થાય છે, અને અબાધાકાળ પણ એમાં સમાવિષ્ટ હોય છે. (આયુષ્યમાં અબાધાકાળ એમાં સમાવિષ્ટ હોતો નથી એ જાણવું). ૧૧માં નિષેકમાં ગોઠવાયેલા દલિકો સહુથી વધારે હોય છે. ૧૨માં,૧૩માં વગેરે નિષેકોમાં ગોઠવાયેલા દલિકો ઉત્તરોત્તર વિશેષહીન હોય છે. ગાયનું શતક - ગાથા: ૨૬ 33 Page #47 -------------------------------------------------------------------------- ________________ પૂંછડું જેમ આગળ આગળ નાનું થતું જાય છે એમ આ નિષેકોની સ્થાપના કરવામાં આવે તો દલિકો ઘટતા જતા હોવાથી ગાયના પૂંછડા (ગોપુચ્છ) જેવો આકાર થાય છે. માટે કર્મનિષકોની આવી રચનાને પણ ગોપુચ્છ કહેવાય આયુષ્યમાં વર્તમાનભવનું જેટલું આયુ બાકી હોય એટલી અબાધા હોય છે. અને ભવાંતરનું અંતર્મુહૂર્તથી લઈને ૩૩ સાગરોપમ સુધીનું જેટલું આયુષ્ય હોય એટલો સ્થિતિબંધ કહેવાય છે. એટલેકે ઉલ્લેખાતા સ્થિતિબંધમાં અબાધા સમાવિષ્ટ હોતી નથી. સ્થિતિબંધ કષાયોદયના કારણે થાય છે. એટલે સાત કર્મોની કોઈપણ શુભ કે અશુભ પ્રકૃતિનો સ્થિતિબંધ જેમ કષાય વધે તેમ વધે છે, ને જેમ કષાયોદય ઘટે તેમ ઘટે છે. માટે સ્થિતિ બધાની અશુભ કહેવાય છે. રસ માટે વિપરીત છે. શુભપ્રકૃતિનો રસ શુભ છે, માટે કષાયો ઘટે ને વિશુદ્ધિ વધે એમ એ તીવ્ર બંધાય છે. અશુભ પ્રકૃતિઓનો રસ અશુભ છે, તેથી કષાયો - સંક્લેશ વધવા સાથે સબંધ પણ વધે છે. આયુષ્ય : નરકાયુનો સ્થિતિબંધ કષાયોદયરૂપ સંક્લેશની સાથે વધે છે ને એ ઘટવારૂપ વિશુદ્ધિ સાથે ઘટે છે. શેષ ૩ આયુ માટે ઉધું છે. વિશુદ્ધિ વધે તેમ સ્થિતિબંધ વધે છે. માટે એ ત્રણની સ્થિતિ શુભ કહેવાય છે. મૂળપ્રવૃતિઓમાં સ્થિતિબંધ : ઉત્કૃષ્ટ : જ્ઞાના, દર્શના, વેદનીય અંતરાયઃ ૩૦ કોકો સાગરો, મોહનીય : ૭૦ કોકો, સાગરો. આયુ. : ૩૩ સાગરો નામ-ગોત્ર : ૨૦ કોકો, સાગરો. ઉત્કૃષ્ટ સંક્લેશ કાળે તે તે મૂળપ્રકૃતિની (૭ની) જે ઉત્તરપ્રકૃતિ બંધાતી હોય એનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ એ જ પ્રાયઃ કરીને તે તે મૂળપ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે. જઘન્ય : સ્થિતિબંધ કષાયોદયથી થાય છે. એટલે નિષ્કલાયબંધની વિવક્ષા કરવાની હોતી નથી. સકષાયબંધની અપેક્ષાએ જઘા સ્થિતિબંધઃ ગાથા: ૨૬,૨૭– શાક 38. Page #48 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાના દર્શના મોહનીય અંતરાયઃ અન્તર્યુ. આયુ : અંતમ્ (સુલકભવ) ૨૫૬ આવલિકા વેદનીય ઃ ૧૨ મુહૂર્ત નામ-ગોત્રઃ ૮ મુહૂર્ત ૧૧ થી ૧૩ મા ગુણઠાણે યોગ હાજર હોવાથી કર્મબંધ થાય છે. પણ કષાય ન હોવાથી સ્થિતિબંધ - રસબંધ થતા નથી. માત્ર પ્રકૃતિ-પ્રદેશબંધ થાય છે. શાતા-વેદનીય બંધાય છે જે બીજા સમયે ઉદયમાં આવીને નિર્જરી જાય છે. આ અકષાય બંધ છે. ઉત્તર પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ : ૫ જ્ઞાના ૯ દર્શના, અશાતા, ૫ અંતરાય : ૩૦ કોકો સાગરો શાતાઃ ૧૫ કોકો સાગરો, મિથ્યા મો. ૭૦ કોકો, ૧૬ કષાય : ૪૦ કોકો સાગર નપુંઅરતિ-શોક-ભય-જુગુ ૨૦ કોકો સ્ત્રીવેદ : ૧૫ કોકો, સાગરો. પુવેદ, હાસ્ય-રતિ: ૧૦ કોકો સાગરો દેવાયુ - નરકાયુઃ ૩૩ સાગરો મનુષાયુ - તિર્યંચાયુ : ૩ પલ્યો. તિદ્રિક, નરકક્રિક: ૨૦ કોકો, મનુ, કિ: ૧૫ કોકો, દેવદ્ધિકઃ ૧૦ કોકો એકે, પંચે જાતિ : ૨૦ કોકો, (ઈશાનાન્તદેવો અતિસંક્લેશમાં એકે. પ્રાયોગ્ય બાંધે છે અને તદન્ય સંજ્ઞીજીવો પંચે. પ્રાયોગ્ય. એમાં પણ મનુષ્યો અને તિર્યંચો નરકપ્રાયોગ્ય બાંધે છે, તદન્યજીવો પંચેતિ પ્રાયોગ્ય બાંધે છે એ જાણવું. એટલે જ એકે નીસાથે આતપ, તથા એની કે પંચે.તિની સાથે ઉદ્યોત બંધાઈ શકવાથી આતપ-ઉદ્યોતનો ઉત્કૃ સ્થિતિબંધ પણ ૨૦ કોકો સાગરો, મળે છે.) વિકલત્રિક તથા સૂક્ષ્મત્રિક : ૧૮ કોકો સાગરો. ઔદા ક્રિક, વૈદિક, તૈકા : ૨૦ કોકો, અતિસંક્લેશમાં નરકપ્રાયોગ્ય શતક- ગાથા: ૨૮થી ૩૨ પ Page #49 -------------------------------------------------------------------------- ________________ બંધ સાથે વૈદ્વિક તથા તિર્યંચ પ્રાયોગ્ય બંધ સાથે ઔધિક બંધાતું હોવાથી આ બધાનો ૨૦ કોકો. સાગરો બંધ થાય છે. ૧ થી ૬ સંઘતથા સંસ્થાનનો ક્રમશઃ ૧૦,૧૨,૧૪,૧૬,૧૮, અને ૨૦ કોકો. શુક્લવર્ણ, મધુરરસ, સુરભિ, મૃદુ-લઘુ, સ્નિગ્ધ-ઉષ્ણ ૧૦ કોકો. ZE પીત, આમ્લ ૧૨.૫ કોકો. સ્થિતિબંધ ૨૦ કોકો. સાગરો છે. રક્ત, કષાય ૧૫ કોકો. નીલ, કટુક ૧૭.૫ કોન્કો. કમ્મપયડીના મતે વર્ણાદિ વીસેવીસ ધ્રુવબંધી હોવાથી બધાનો ઉત્કૃ શ્યામ, તિક્ત,દુરભિ, કર્કશ, ગુરુ, રૂક્ષ, શીત ૨૦ કોકો. શુભખગતિ, સ્થિરષટ્ક, ઊંચગોત્ર...૧૦ કોકો કુખગતિ, અસ્થિરષટ્ક, નીચ... ૨૦ કોકો જિનવિનાની ૭ પ્રત્યેક, સ્થાવર, ત્રસચતુષ્ક.. ૨૦ કોકો આહા. ૨, જિનનામ.. અંતઃ કોકો અબાધાકાળ ઃ જ્યારે જે કર્મનો જેટલા કોકો. સાગરો સ્થિતિબંધ હોય તેટલા ૧૦૦ વર્ષનો અબાધાકાળ જાણવો. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધકાળે જ્ઞાનાવરણીયાદિ ચારની ૩૦૦૦ વર્ષ અબાધા, મોહનીયની ૭000 વર્ષ અબાધા, નામગોત્રની ૨૦૦૦ વર્ષ અબાધા જાણવી. આ જ રીતે ઉત્તરપ્રકૃતિઓની પણ ૧૦૦૦ વર્ષ, ૧૨૫૦ વર્ષ, ૧૫૦૦ વર્ષ વગેરે અબાધા યથાયોગ્ય જાણવી. આ વાત ૭ કર્મો માટે જાણવી.અંતઃ કોકો સાગરો કે તેથી ઓછા બંધ વખતે અબાધા અન્તર્મુહૂર્તની જ હોય છે, એ જાણવું. તેથી આહા કિ, જિનનામની અબાધા અંતર્મુ જ હોય છે. ગાથા: ૩૩ - ક Page #50 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યમાં અબાધાકાળ : સંખ્યામવર્ષાયુષ્ક મનુષ્યો અને તિર્યંચો જે આયુબાંધે તેમાં, ઉત્કૃષ્ટ અબાધાઃ પૂર્વકોડનો ત્રીજો ભાગ27. જઘન્ય અબાધાઃ અન્તર્મુહૂર્ત દેવ, નારકી તેમજ યુગલિકોને ઉત્કૃષ્ટ અબાધા : ૬ મહિના, જઘ અંતર્મુ, કારણકે વહેલામાં વહેલું ૬ મહિના આયુષ્ય શેષ હોય ત્યારે જ પરભવાયુ બાંધે છે. અન્યમતે યુગલિકો આયુ Pla આયુ શેષ હોય ત્યારે પરભવાયુ બાંધે છે. એકે. વિકલેતથા અપર્યાપ્ત જીવો પરભવનું આયુ ઉત્કૃષ્ટથી પૂર્વોડ બાંધે છે. પર્યાપ્ત અસંજ્ઞી પંચે. તિર્યંચો ઉત્કૃષ્ટથી ચારે ગતિનું Pla બાંધી શકે છે. તેથી ભવન, વ્યંતર, ૧લી નરક સુધી ને યુગલિકમાં જઈ શકે છે. પૂર્વકોડથી ૧ સમય જેટલું પણ આયુષ્ય વધારે હોય તો, (એ સંખ્યાની દષ્ટિએ સંખ્યાતવર્ષનું જ આયુષ્ય હોવા છતાં, એનો બધો વ્યવહાર અસંખ્યવર્ષાયુષ્ક મનુષ્ય તિર્યંચ જેવો કરવો. અર્થાત્ એ યુગલિક કહેવાય, ઉત્કૃષ્ટ અબાધા ૬ મહિના જ મળે, મરીને દેવલોકમાં જ જાય. વગેરે. ૭ કર્મોમાં અબાધા સ્થિતિબંધને અનુસરે છે અર્થાત્ સ્થિતિબંધ વધે તો એ પણ વધે અને સ્થિતિબંધ ઘટે તો એ પણ ઘટે. પણ આયુષ્ય માટે આવું નથી. ઉત્કૃષ્ટ વગેરે સ્થિતિબંધે જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ કોઈપણ અબાધા મળી શકે છે. એટલે ચાર ભાંગા મળે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૩૩ સાગરો)- જઘ. અબાધા (અન્તર્મ): સંયમી કિચરમ અંતર્મુહૂર્ત અનુત્તરાયુ બાંધે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૩૩ સાગરો)- ઉત્કૃ અબાધા ( પૂર્વકોડ): ક્રોડપૂર્વાયુ સંયમી ત્રિભાગશેષે બાંધે. જઘન્ય સ્થિતિબંધ (ક્ષુલ્લકભવ)- ઉત્કૃષ્ટ અબાધાઃ ક્રોડપૂર્વા, તિર્યંચ કે મનુષ્ય ત્રિભાગશેષે બાંધે. જઘન્ય સ્થિતિબંધ (ક્ષુલ્લક ભવ)- જઘન્ય અબાધાઃ તિર્યંચ કે મનુષ્ય હિચરમ અંતર્મુહૂર્ત.. શતક - ગાથા: ૩૪,૩૯ 49 Page #51 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર પ્રવૃતિઓમાં જઘન્યસ્થિતિબંધ : ૫ જ્ઞાના. ૪ દર્શના. ૫ અંતરાય : અન્તર્મ૧૦ માના ચરમસમયે ક્ષપકને યશનામ, ઉચ્ચગોત્ર. ૮ મુહૂર્ત શાતાવેદનીય.. ૧૨ મુહૂર્ત.. (અકષાયબંધ.. ૨ સમય) સંવ, લોભ.. અન્તર્યુ. ૯માના ચરમબંધે ક્ષેપકને સંજ્ય માયા. ૧૫દિવસ - ૯માના ચોથાભાગના ચરમબંધે સત્ત્વ, માન. ૧મહિનો - ૯માના ત્રીજાભાગના ચરમબંધે સંજ્ય, ક્રોધ. ૨ મહિના - ૯માના બીજાભાગના ચરમબંધે 28પુ.વેદ ૮ વર્ષ... ૯માના પહેલાભાગના ચરમબંધે જિનનામ, આહાર, અંતઃ કોકો (ઉત્થામાં જે અંતઃ કોકો છે તેનાથી સંખ્યામા ભાગે) કેટલાક આચાર્યના મતે.. આહાર. અન્તર્યુ. જિનનામઃ 100 વર્ષ વૈક્રિયષક... ૨૦ સાગરો – Pla (પંચસંગ્રહાનુસાર) દેવાયુ, નરકાયુ. ૧૦૦૦ વર્ષ મનુષાયુ, તિર્યંચાય. શુલ્લકભવ સુલકભવઃ એક અન્તર્મ માં ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય છે, અને એમાં ૬૫૫૩૬ ક્ષુલ્લકભવ થાય છે. તેથી એક શ્વાસોશ્વાસમાં ૧૭૩૯ સુલકભવ થાય. એક ક્ષુલ્લકભવ ૧૬૭૭૭૨૧૬૬૫૫૩૬=૨૫૬ આવલિકાનો હોય છે. અપર્યા. તિર્યંચ અને મનુષ્યને આવું સર્વજઘન્ય આયુષ્ય સંભવે છે. આવશ્યકટીકામાં માત્ર વનસ્પતિકાયમાં જ આ આયુનો સંભવ જે કહ્યો છે તે મતાંતર જાણવો. શેષ ૮૫ પ્રકૃતિઓનો જઘા સ્થિતિબંધ : પંચસંગ્રહમત : પોતપોતાની ઉત્કૃષ્ટસ્થિતિને ૭૦ કોકો વડે ભાગવી. જે જવાબ આવે એટલા સાગરો. તે તેનો જઘન્યસ્થિતિબંધ જાણવો. આ જઘન્યસ્થિતિબંધ 30 ગાથા: 3પ,૩૬,૪૦,૪૧ - શતક Page #52 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિય જીવોને મળે છે. જેમકે અશાતા વેદનીય માટે ૩૦૭૭=૩ સા. એ જઘા સ્થિતિબંધ છે. નિદ્રા-૫, અશાતા સા ] ૧ થી ૬ સંઘ અને બી , | મિથ્યા.મો. | ૧ સા. સંસ્થાનો ક્રમશઃ ૫૩ | આદ્ય ૧૨ કષાય | 8 સા. ૫ અને ૧૨ સા. સૂત્રિક - વિત્રિક | સા. સ્ત્રીવેદ - મનુદ્ધિક | સા. સ્થિરાદિ ૫, હાસ્ય-રતિ, શુભખગતિ, શુકલ, સુરભિ, મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ- 3 સા *શેષ વર્ણાદિ ૪, ત્રસ ૪, જિનવિના - ૭ પ્રત્યેક, અસ્થિરષક, ઔદાર, તિર, એકે, પંચે, કુખગતિ, સ્થાવર, તૈકા, નીચ, અરતિ, ભય, શોક, જુગુ, નપું - ૩ સા. * શુકલ વગેરે ૬ સિવાય ની પીતાદિ ૧૪ પ્રકૃતિઓને અહીં શેષ વર્ણાદિ ૪] | તરીકે કહી છે. નિદ્રાપંચક વગેરે ૮૫ પ્રકૃતિઓનો આ જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયમાં મળે છે. જ્ઞાનાવરણીયાદિનો અંતર્મ, વગેરે જે જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે તે સંજ્ઞી પંચેન્દ્રિયને શ્રેણિમાં મળે છે. જ્ઞાનાવરણીયાદિનો એકેન્દ્રિયજીવોને મળતો જઘન્યસ્થિતિબંધ નિદ્રાપંચક વગેરેની જેમજ ૩ સાગરો વગેરે જાણવો. એકે ના આ જઘન્યસ્થિતિબંધમાં Pla ઉમેરવામાં આવે તો એકે, નો ઉત્કૃષ્ટસ્થિતિબંધ મળે છે. કર્મપ્રકૃતિમત : જ્ઞાના દર્શના, વેદનીય, દર્શનમો, કષાયમો, નોકષાયમો, નામ, ગોત્ર, અંતરાય. આમ ૯ વર્ગ છે. તે તે પ્રકૃતિના જઘન્ય સ્થિતિબંધ માટે, પોતાની ઉત્કૃષ્ટ કેટલી છે? એ નહીં જોવાનું પણ સ્વવર્ગની ઉત્કૃષ્ટ કેટલી છે એ જોવાનું એને ૭૦કો.કો. એ ભાગવાનું... આ એકે, નો શતક - ગાથા: ૩૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ સૂત્રિક અ8 ઉત્કૃ સ્થિતિબંધ છે. એમાંથી Pla બાદ કરવાથી એનો જઘા સ્થિતિબંધ મળે. તેથી પંચસંગ્રહ કરતાં થોડોક ફરક પડશે. પ્રકૃતિ | પંચસંગ્રહમતે જઘ, | કર્મપ્રકૃતિમતે જઘ. સ્ત્રી વેદ જ સા. 3.સા. – Pla 3 સા– Pla શુક્લ કે સા. – Pla પીત 3 સા. – Pla રક્ત 38 સા. 8 સા. – Pla આ જ રીતે અન્ય પ્રકૃતિઓ માટે પણ યથાયોગ્ય જાણવું. અલબત્ પંચસંગ્રહમાં પીતવર્ણાદિનો વર્ણાદિ ચાર તરીકે જ ઉલ્લેખ કરી 3 સા. જઘસ્થિતિબંધ જ કહ્યો છે. એકેડના ઉત્ન ને ક્રમશઃ ૨૫,૫૦,૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણતાં જે આવે તે બેઇ, તે, ચઉ. અને અસંજ્ઞીપંચેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે, ને એમાંથી PIs બાદ કરવાથી તે તેનો જ સ્થિતિબંધ મળે છે. એકેન્દ્રિયાદિના સ્થિતિબંધ અંગે મતાંતરો : કર્મગ્રન્થ : સ્વોત્કૃષ્ટ + ૭૦ કોકો = એકે, નો ઉત્કૃ. સ્વોત્કૃષ્ટ + ૭૦ કોકો, – Pla = એકે નો જઘ. એકે, ઉત્કૃ. ૨૫,૫૦,૧૦૦,૧૦૦૦=બેઇ, વગેરેનો ઉત્કૃ બેઇ વગેરેનો ઉત્કૃ- Pls = બેઇ, વગેરેનો જઘ, પંચસંગ્રહ : સ્વોત્કૃષ્ટ + ૭૦ કોકો, = એકે, નો જઘ, એકે, નો જઘ + Pla = એકે, નો ઉત્ન એકે, નો જઘ૦ x ૨૫,૫૦,૧૦૦,૧૦૦૦=બેઇ, વગેરેનો જઘ. એકે, નો ઉ x ૨૫,૫૦,૧૦૦,૧૦૦૦=બેઈ, વગેરેનો ઉત્કૃ. (પંચના અન્ય અધિકારાનુસારે બેઈ, વગેરેનો જઘ, + Pls = બેઇ. વગેરેનો ઉ) વિશેષ : પંચ. માં પીતવર્ણાદિનો જઘ, 3 સાગરો, કહ્યો છે તથા વૈક્રિયષકનો જઘ. ૨૦ સાગરો – Pla કહેલ છે. કર્મપ્રકૃતિ વર્ગોત્કૃષ્ટ + ૭૦ કોકો = એકે, નો ઉત્કૃ.૩૦ ૪૦ ગાથા: 36,39,34 - શતક Page #54 -------------------------------------------------------------------------- ________________ એકે નો ઉત્કૃ – Pla = એકે. નો જઘ એકે. નો ઉ. × ૨૫,૫૦,૧૦૦,૧૦૦૦=બેઇ, વગેરેનો ઉ. બેઇ, વગેરેનો ઉ. – P/s = બેઇ, વગેરેનો જ‰ પદ્મવણાઃ સ્વોત્કૃષ્ટ + ૭૦ કોકો. = એકે, નો ઉત્કૃ એકે. નો ઉ – Pla = એકે. નો જઘ - એકે, નો ઉ. × ૨૫,૫૦,૧૦૦,૧૦૦=બેઇ, વગેરેનો ઉ બેઇ. વગેરેનો ઉ – Pla = બેઇ. વગેરેનો જઘ સ્થિતિબંધસ્વામિત્વદ્વાર : ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામીઓ : ૩ શુભાયુનો ઉત્કૃ સ્થિતિબંધ વિશુદ્ધિવાળા જીવો કરે છે. તે સિવાયની ૧૧૭ પ્રકૃતિઓ માટે પોતપોતાના બંધકોમાંથી જે વધુમાં વધુ સંક્લેશવાળા હોય તે જીવ તે તે પ્રકૃતિનો ઉત્કૃ સ્થિતિબંધ કરે છે. જિનનામ : મિથ્યાત્વાભિમુખ અવિરતસમ્યક્ત્વી સમ્યક્ત્વના ચરમસમયે આહાર ઃ પ્રમત્તાભિમુખ અપ્રમત્તસંયમી ૭ માના ચરમસમયે દેવાયુ : અપ્રમત્તાભિમુખ વિશુદ્ધ પ્રમત્તા શેષ ૧૧૬ : પર્યા. સંજ્ઞી પંચે મિથ્યાત્વી જીવો.. વિશેષ રીતે બંધક જીવો. વિકલત્રિક, સૂ. ત્રિક, દેવાયુ વિના ૩ આયુ, વૈ ષટક્.. ૧૫2.. મિથ્યાત્વી સંજ્ઞી મનુ અને તિર્યંચો એકે આતપ, સ્થાવર.. ૩.. ઈશાનાન્ત દેવો૩ તિક્રિક, ઔદ્દિક, ઉદ્યોત, છેવટઠું, ૬.. દેવો, નારકીઓ શેષ ૯૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના સંજ્ઞી જીવો કરે છે. એમાંથી ૪૭ ધ્રુવબંધી + અશાતા, અરિત, શોક, નપું, પંચે, હુંડક, પરા, ઉચ્છ, મુખગતિ, ત્રસચતુ, અસ્થિર ષટ્ક, નીચ=૬૭ પ્રકૃતિઓનો ઉત્કૃ॰ સંક્લેશમાં ઉત્કૃ૰ સ્થિતિબંધ થાય છે. શાતા, હાસ્ય, રતિ, સ્ત્રી, પુવેદ, મનુ લિંક, અચરમ સંઘ, સંસ્થાન, શુભખગતિ, સ્થિરાદિ ૬ અને ઉચ્ચગોત્ર.. આ ૨૫ પ્રકૃતિઓનો તત્તપ્રાયોગ્ય સંક્લેશમાં ઉત્કૃ સ્થિતિબંધ થાય છે. શતક - ગાથા: ૩૭,૩૮,૪૨,૪૩ - ... ૪૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય સ્થિતિબંધના સ્વામી.. સામાન્યથી જઘ સ્થિતિબંધ વિશુદ્ધિથી થાય છે. આહાર, જિન સં. ૪, પુ.વેદ ૮ માના ૬ઠ્ઠા ભાગના ચરમબંધે ક્ષપક ક્ષપક ૯ માના તે તે ભાગે. ૩ ૫ ૧૭ ૧૦ મે ક્ષપકને ચરમબંધે ૬ | અસંજ્ઞી પર્યા. પંચે.ડ ૨ | પર્યા પંચે તિ. મનુ ૨ | સંખ્યાતવર્ષાયુષ્ય તિર્યંચ-મનુષ્યો ૮૫ બા. પર્યા. એકેન્દ્રિય જીવ 6 જ્ઞાના ૧૪, શાતા, ઉચ્ચ, યશ | વૈષટ્ક |દેવાયુ, નરકાયુ મનુ૰ આયુ. તિર્યંચાયુ બાકીની પ્રકૃતિઓ સ્થિતિબંધમાં ઉત્કૃષ્ટ - અનુભૃષ્ટાદિના ભાંગા” સ્થિતિબંધના ૪ ભેદ.. ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ, જધન્ય, અજઘન્ય. જે સ્થિતિબંધથી ૧ સમય જેટલો વધારે સ્થિતિબંધ પણ સંભવિત ન હોય એ ઉત્કૃષ્ટ અને ૧ સમય જેટલો ઓછો સ્થિતિબંધ પણ સંભવિત ન હોય તે જઘન્ય. ઉત્કૃષ્ટભિન્ન હોય તે બધો અનુત્કૃષ્ટ.. જઘન્ય સિવાયનો બધો સ્થિતિબંધ અજઘન્ય. વળી આ દરેકના સાદિ, સાન્ત, અનાદિ, અનંત એમ ૪-૪ પ્રકાર છે. જે અધ્રુવબંધી હોય તેના બધા ભાંગા સાદિસાન્ત જ મળે એ સ્પષ્ટ છે. મૂળપ્રકૃતિઓમાં ભાંગા : આયુષ્ય ક્યારેક બંધાય છે. એટલે એના ઉત્કૃષ્ટાદિ ચારે પ્રકારના સાદિ-સાન્ત બબ્બે જ ભાંગા મળે.. ૪x૨=૮. શેષ ૭ મૂળકર્મો ધ્રુવબંધી છે. જઘન્યસ્થિતિબંધ તીવ્રવિશુદ્ધિમાં ને ઉત્કૃ. સ્થિતિબંધ તીવ્રસંક્લેશમાં થતો હોવાથી સાદિ-સાન્ત જ હોય છે. સાતે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ આંતરે આંતરે અભવ્યાદિ જીવો કરતા રહેતા હોવાથી ત્યારબાદ અનુભૃષ્ટ જે મળે તે સાદિ જ હોય છે ને સાન્ત જ હોય છે. આ બધી વિવક્ષા વ્યવહારરાશિવાળા જીવો માટે હોવાથી અનુત્કૃષ્ટના અનાદિ-અનન્ત ભાંગા મળતા નથી. તેથી અનુત્કૃષ્ટના પણ સાદિ-સાન્ત બે જ ભાંગા મળે છે. અજઘન્યના ચારે ભાંગા મળશે. સાતેય પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ ક્ષપકશ્રેણીમાં મળે છે. આ સિવાયનો બધો અજઘન્ય હોય છે. તેથી જેણે હજુ શ્રેણી માંડી જ નથી એને અનાદિ, અભવ્યાદિને અનંત. ૧૧ મે અબંધક થયા પછી નીચે પડી પાછો અજઘન્યબંધ ચાલુ કરે તે સાદિ. અને ક્ષપકને ૪૨ ગાથા: ૪૪,૪૫,૪૬ - શક Page #56 -------------------------------------------------------------------------- ________________ સાન્ત. તેથી ૭ પ્રકૃતિના અજઘન્યના ૪-૪ ભાંગા.. ૭ ૮૪ =૨૮ શેષ ઉત્કૃષ્ટાદિ ત્રણના સાદિ-સાન્ત બબ્બે ભાંગા.. ૭૪૩૪૨ =૪૨ + આયુષ્યના ૮ ભાંગા = મૂળપ્રકૃતિના કુલ ૭૮ ભાંગા. ઉત્તરપ્રવૃતિઓમાં ભાંગા. જ્ઞાના. ૧૪, ૪ સંજ્વ.. ૧૮.. અજઘન્યના ૪.. ૧૮૮૪=૭૨ ઉત્ન આદિના બબ્બે.. ૧૮X3xર=૧૦૮ કુલ ૧૮૦ અજઘ ના ૪ ભાંગા જ્ઞાનાવરણીયાદિ મૂળપ્રકૃતિની જેમ જ જાણવા. બાકીની ૧૦૨ પ્રકૃતિમાંથી ૭૩ અધુવબંધી હોવાથી બધા જ ભાંગા સાદિસાન્ત મળે. શેષ ર૦ ધુવબંધી હોવા છતાં એના ઉત્કૃ અને જઘન્ય બન્નેને અભવ્યાદિ બાંધી શકતા હોવાથી વચ્ચે વચ્ચે બંધાયા કરવાથી અનુ, અને અજઘ. પણ સાદિયાન્ત જ મળે છે. (જઘ. પ્રાયઃ બાપ એકે કરે છે.) તેથી ૧૦૨ ૮૪ x ૨૪૮૧૬ તેથી ઉત્તર પ્રકૃતિના કુલ ભાંગા = ૧૮૦+૮૧૬ = ૯૯૬ + મૂળ પ્રકૃતિના ૭૮ = કુલ ૧૦૭૪ ભાંગા થાય ગુણસ્થાનકોમાં સ્થિતિબંધ : બેથી ૮ ગુણઠાણા સુધી અંતઃ કોકો. સાગરો.. સાસ્વાદન ગુણઠાણું એકે ને હોય ત્યારે ૩ સાગરો વગેરે સ્થિતિબંધ મળે છે, પણ એ ક્વચિત્ બનતું હોવાથી એની વિવક્ષા નથી કરી. બાકી તો આ ગુણઠાણા સંજ્ઞી જીવોને જ હોય છે ને એમને આટલો સ્થિતિબંધ હોય જ છે. (જીવસમાસ વગેરેના મતે સાસ્વાદન ગુણઠાણું પણ માત્ર સંજ્ઞીને જ હોય છે). ૧ ક્રોડ સાગરો થી અધિકને ૧ કોકો, સાગરોની અંદરનો બધો સ્થિતિબંધ અંતઃ કોકો કહેવાય ૯ મા ગુણઠાણાના પ્રારંભે અંતઃ કોડ સાગરો ને અંતે અન્તર્મ વગેરે પ્રમાણ સ્થિતિબંધ હોય છે. ૧૦ માં ગુણાના પ્રારંભે ૩ ઘાતી-દેશોનઅહોરાત્ર અને ૩ અઘાતીનો દેશોન વર્ષ સ્થિતિબંધ હોય છે. તથા અંતે કમશઃ અન્તર્ક અને ૮-૧૨ મુહૂર્ત હોય છે. સંજ્ઞી મિથ્યાત્વીજીવોને અંતઃ કોકોથી લઈ ૭૦ કોકો સુધીનો બંધ હોય છે. જો એ જીવ સભ્યત્વપતિત હોય તો સિદ્ધાન્તમતે અંતઃ કોકો થી વધુ બંધ કરતો નથી, પણ કાર્મગ્રન્થિક મતે તો ૭૦ કોકો સુધી કરી શકે છે. શાક- ગાથા:૪૭,૪૮ ૪3 Page #57 -------------------------------------------------------------------------- ________________ > > > > > > એકેન્દ્રિયાટિજીવોને આશ્રીને સ્થિતિબંધનું અલ્પબહુત 39 ૧ | સર્વવિરતનો જ | અલ્પ ૧૦ માના અંતે અંતર્મુ , ૨ | બા. પર્યા. એકે. જા ! a & સા.-Pla| બીજા બોલ કરતાં ૯ મો બોલ સૂ, પર્યા. એકેજા | V 'Pla અધિક છે. ૩ સાગરો. બા અપર્યા. એકે જા | V વગેરેની અપેક્ષાએ Plal સૂટ અપર્યા. એકે જ ! જેટલો વધારો v બને એ સૂટ અપર્યા. એકે ઉ. | સ્પષ્ટ છે. એટલે ૯ મો બોલ જો V છે તો વચલા પણ V૭ | બા. અપર્યા. એકે. ઉ. | V v હોવા સ્પષ્ટ છે. ૮ સુ. પર્યાએકે. ઉ. ૯ |બા પર્યા. એકે ઉ. | V ; સા. ૧૦ પર્યા. બેઇ. જ s હુ સા.-PIs ૯મા બોલ કરતાં ૧૩ મો. ૧૧) અપર્યા. બેઈ જ. | બોલ ૨૫ ગણો છે અને ૧૩ ૧૨ અપર્યા. બેઇ. ઉં. | V મા બોલ કરતાં ૧૦મો બોલ ૧૩ પર્યા. બેઈ ઉ. | V , સા. | માત્ર વિશેષહીન છે. તેથી ૯ | મા કરતાં ૧૦મો બોલ માં મળે ૧૪ પર્યા. તેઇ. જ છે. ૧૩ મા બોલ કરતાં ૧૫ અપર્યા છે. જ ૧૭મો બોલ દ્વિગુણ છે. ૧૬ અપર્યા. તેઇઉ. એટલે ૧૪, ૧૫, ૧૬મો ૧૭ પર્યા. તેઇઉ. V 19 સ. | બોલ દ્વિગુણ કરતાં નાનો ૧૮પર્યા. ચઉં. જા - રસા.-PIs થવાથી v-V કહેવાય. ૧૭, ૧૯ અપર્યા, ચઉ જ | મો પણ ૧૬ ની અપેક્ષાએ ૨૦ અપર્યા, ચઉ. ઉ. દ્વિગુણ કરતાં અલ્પ થવાથી " કહેવાય. સામાન્યથી ૨૧ પર્યાચઉ ઉ. | V સા. ત્રિગુણ કે તેનાથી વધુ હોય ૨૨પર્યા, અસં. પંચે. | S સા.-Pls|તે કહેવાય. આ જ પ્રમાણે ૨૩અપર્યાઅસંત પંચે જઇ | V ૧૭ કરતાં ૨૧ મો બોલ ૨૪ અપર્યાઅસં. પંચે. ઉ. | V દ્વિગુણ હોવાથી બધા V-V રિપપર્યાઅસં. પંચે. ઉ. v રજીસ. | મળે છે. ગાથા: ૪૯,૫૦- શતક v 100241-PIS Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૬) પ્રમત્તસંયત ઉ. sધારોકે ૩૦૦ ક્રોડ સાગરો ૨૭) દેશવિરત જ s| ૯૦૦ કોડ સાગરો ૨૮) દેશવિરત ઉ. s ૨૭00 કોડ સાગરો ર૯) (કરણ) પર્યા. સમ્યકત્વી જ s૮૧૦ કોડ સાગરો ૩૦) (કરણ) અપર્યા. સમસ્વી જ ૨૪૩૦૦ ક્રોડ સાગરો ૩૧) (કરણ) અપર્યા. સમ્યકત્વી ઉ. |s ૭૩૦૦૦ ક્રોડ સાગરો ૩૨) (કરણ) પર્યા, સમ્યત્વી ઉ. ૨૨000 કોડ સાગરો ૩૩) પર્યા, સંજ્ઞી પંચે મિથ્યાત્વી જ ૬૬000 ક્રોડ સાગરો ૩૪) અપર્યા સંજ્ઞી પંચે. મિથ્યાત્વીજ | s| ૧૯૮૦૦૦૦ ક્રોડ સાગરો ૩૫) અપર્યા. સંજ્ઞી પંચે. મિથ્યાત્વી ઉ. | s| ૬000000 કોડ સાગરો ૩૬) પર્યાસંજ્ઞી પંચે. મિથ્યાત્વી ઉ. Is ૭૦ કોકો, સાગરો સુધી પ્રમત્તસંયતના ઉત્કૃસ્થિતિબંધના ર૬મા બોલથી શરૂ કરી સંજ્ઞી અપર્યા, પંચે ના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના ૩૫મા બોલ સુધીનો બધો સ્થિતિબંધ અંતઃ કોકો પ્રમાણ જ હોય છે ને ઉત્તરોત્તર S-3 હોય છે. - ૩ શુભાયુ છોડીને શેષ સઘળા કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તીવ્ર સંક્લેશથી બંધાય છે. માટે અશુભ કહેવાય છે. જ્યારે જઘન્ય સ્થિતિ વિશુદ્ધિમાં બંધાતી હોવાથી વિશુદ્ધ કહેવાય છે. અલબત્ અનુભાગ પણ કષાય પ્રત્યયિક છે. છતાં અશુભપ્રકૃતિઓનો અનુભાગ કષાય વધવા સાથે વધતો હોવાથી અશુભ કહેવાય છે. પણ શુભપ્રકૃતિઓનો અનુભાગ તો કષાય વધવા સાથે ઘટે છે, ને વિશુદ્ધિ વધવા સાથે વધે છે. માટે એ શુભ કહેવાય છે. સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો : જેવા જેવા અધ્યવસાયથી જીવ સ્થિતિબંધ કરે છે તે તે અધ્યવસાયોને અધ્યવસાયસ્થાન કહેવાય છે. આવા અધ્યવસાયસ્થાનો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. જ્યારે સ્થિતિબંધસ્થાનો માત્ર કંઈક ન્યૂન ૭૦ કોકોસાગરો ના સમય પ્રમાણ છે. એટલે એક એક સ્થિતિબંધસ્થાનને અસંખ્ય લોક જેટલા શતક - ગાથા: ૫૧,પ૬,પપ પ Page #59 -------------------------------------------------------------------------- ________________ અધ્યવસાયસ્થાનો મળે છે. અર્થાત્ પ્રારંભના કષાયોદયના અસં.લોક જેટલા અધ્યવસાયસ્થાનો એવા છે કે જેનાથી જઘન્યસ્થિતિબંધ જ થાય છે. એ પછીના અસં.લોક જેટલા અધ્યવસાય સ્થાનોથી સમયાધિક જઘન્યસ્થિતિબંધ થાય છે. આ અધ્યવસાયસ્થાનોની સંખ્યા પણ અસંલોક જ હોવા છતાં જઘ સ્થિતિબંધ માટેના અસં. લોક કરતાં કંઈક વિશેષાધિક હોય છે. આમ ઉત્તરોત્તર ઠેઠ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી જાણવું. આ વાત ૭ કર્મો માટે જાણવી. આયુષ્યમાં જઘથી ઉત્કૃ તરફ ઉત્તરોત્તર અસં ગુણ અસં ગુણ સ્થિતિબંધઅધ્યવસાયસ્થાનો હોય છે. સ્થિતિબંધ માત્ર કષાયોથી નથી થતો. પણ યોગસહચરિત કષાયોથી થાય છે. માટે હવે યોગની અલ્પબહુત્વ દ્વારા વિચારણા કરે છે. ઔદારિકાદિ પુદ્ગલોનું ગ્રહણ કરવું, આહારાદિરૂપે પરિણમન કરવું ..અને છોડતી વખતે એનું જ આલંબન લઈ એને છોડવા. આ ગ્રહણ, પરિણમન અને આલંબનમાં જે સાધન બને છે તે યોગ છે. યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય વગેરે યોગના પર્યાયવાચી શબ્દો છે. યોગોનું અલ્પ બહુત્વ : ૧ લબ્ધિ અપ સૂ. એકે જ લબ્ધિ અપ બા એકે જ ૨ ૩ લબ્ધિ અપ બેઇ જ ૪ લબ્ધિ અપ તેઇ જ ૫ લબ્ધિ અપ ચઉ જ ૬ લબ્ધિ અપ અસંજ્ઞી પંચે ૭ લબ્ધિ અપ સંજ્ઞી પંચે ૮ |લબ્ધિ અપ સૂ॰ ૯ લબ્ધિ અપ. બા એકે ઉ એકે ઉ ૪૬ ૧૦ પર્યા. સૂ૰ એકે જ ૧૧ પર્યા. બા. એકે જ ૧૨ પર્યા. સૂ૰ એકે ઉ જ જ અલ્પ | ૧૩ પર્યા. બા. એકે ઉ. a|૧૪ લબ્ધિ અપ બે ઉ. a|૧૫ લબ્ધિ અપ. તેઇ. ઉ. a|૧૬ લબ્ધિ અપ ચઉ. ઉ. a | ૧૭ લબ્ધિ અપ અસં પંચે. ઉ a|૧૮ લબ્ધિ અપ સંજ્ઞી પંચે. ઉ. a | ૧૯ પર્યા. બેઇ જ a | ૨૦ પર્યા. તેઇ જ a|૨૧ પર્યા. ચ જ a|૨૨ પર્યા. અસં. પંચે. જ a|૨૩ ૫ર્યા સંજ્ઞી પંચે જ a|૨૪ પર્યા. બેઈ ઉ O | O | O | O | ૦ | 0 | 0 | Co તે a CU a a ગાથા: ૫૨,૫૩,૫૪- શક Page #60 -------------------------------------------------------------------------- ________________ TV ૨૫ પર્યા છે. ઉ a] ૩૦ યુગલિક તિ, મનુ, ઉ. |a| | પર્યા, ચઉ ઉ. a[૩૧]આહારક શરીરી ઉ. ૨૭ પર્યાઅસંત પંચે, ઉ. a] ૩૨ શેષ દેવ, નારકા | ૨૮140 અનુત્તરવાસી ઉ | a] શેષ મનુ તિ, ઉ. | ૨૯૧૯ ગ્રેવે ઉ a] લબ્ધિ પર્યા અને કરણ અપર્યા. એવા એકેક ના ઉ. સુધીના સ્થાનો (૯) અને (૧૦) નંબરની વચમાં હોવા જોઈએ. લબ્ધિ પર્યા, અને કરણ અપર્યા એવા બેઇન્દ્રિય વગેરે ત્રસજીવોના સ્થાનો (૧૮) અને (૧૯) ની વચમાં જાણવા. (મારું કર્મપ્રકૃતિ ભાન્ડ, પ્રશ્નોત્તરી પુસ્તક જોવું. બંધનકરણ પ્રશ્ન નં.૯) યોગના આ અલ્પબહુતમાં સર્વત્ર ગુણક a = સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યો. ના અસંખ્યાતમો ભાગ જેટલું અસંખ્ય છે. ૧૪ જીવભેદોમાં સ્થિતિબંધ સ્થાનો : તે તે પ્રકૃતિના સ્થિતિબંધના જેટલા વિકલ્પો મળતા હોય તેને સ્થિતિબંધસ્થાનો કહે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી જઘન્ય સ્થિતિબંધ બાદ કરી એમાં ૧ ઉમેરવાથી સ્થિતિબંધસ્થાનોની સંખ્યા મળે છે. અલ્પબદુત્વ 41: ૧. સૂ. અપર્યાએકે. અલ્પ || ૮ | પર્યા. તેઇ. | ૨ બા. અપર્યા એકેક | s | ૯ | અપ, ચઉ4 ૩ સૂ. પર્યા. એકે. | ૧૦ પર્યાચઉં. ૪. બા. પર્યા. એકે ૧૧ અપ, અસંજ્ઞી પંચે. | ૫ | અપ. બેઇ. ૧૨ પર્યાઅસં પંચે. ૬ | પર્યા. બેઈ ૧૩ અપ, સંત પંચે. | ૭ અપ, સેઇ | s || ૧૪ પર્યા. સં. પંચે. યોગમાં વૃદ્ધિહાનિ : અપર્યાઅવસ્થામાં તો જીવના યોગમાં પ્રતિસમય અસંખ્ય ગુણ અસંખ્યગુણ વૃદ્ધિ થતી હોય છે. પર્યાઅવસ્થામાં પૂર્વસમભાવી શાક - ગાથા: પ૩,૫૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ યોગસ્થાનાપેક્ષયા ઉત્તરસમયભાવી યોગસ્થાનમાં વૃદ્ધિનહાનિ કે અવસ્થાન... કાંઈપણ સંભવી શકે છે. વૃદ્ધિ કે હાનિ થાય તો અસંખ્યગુણ, સંખ્યાતગુણ, સંખ્યાતભાગ કે અસંખ્યાતભાગ. આ ચાર વિકલ્પ થઈ શકે છે.42 પ્રકૃતિઓનો અબંધકાળ : ભવપ્રત્યયે, ગુણપ્રત્યયે કે તદુભયપ્રત્યયે પંચેન્દ્રિયપણામાં ઉત્કૃષ્ટથી જેટલા કાળ સુધી બંધ ન મળે તેનો વિચાર. ઋતિર્યંચ ત્રિક, નરક ત્રિક, ઉદ્યોત..૭: ૧૬૩ સાગરો+૪ પલ્યો.+ મનુભવો. ૩ પલ્યો, આયુષ્યવાળા યુગલિકમાં ભવપ્રત્યયે આ ૭ પ્રકૃતિ બંધાતી નથી. છેલ્લે સમ્યત્વ પામી દેવલોકમાં ૧ પલ્યો 13 આયુમાં જાય. સમ્યક્ત જાળવી રાખે, એટલે ભવપ્રત્યય ન બાંધે. સમ સહિત મનુષ્યભવમાં આવે, સંયમ લે. નવમી રૈવેયકમાં ૩૧ સાગરોમાં જાય.. અન્તર્યુ બાદ મિથ્યાત્વે જાય.. છતાં ભવપ્રત્યય ન બાંધે.. ચરમ અંતર્મમાં ફરીથી સમ પામી મનુષ્યમાં આવે. સર્વવિરતિ સ્વીકારી મનુષ્યભવના આંતરે આંતરે બે વાર અનુત્તરમાં જાય.. આમ સાધિક ૬૬ સાગરો. સમ્યકત્વનો કાળ પૂરે.. પછી મનુષ્યભવમાં અંતર્મ માટે મિથે આવે. પાછો સમત્વ પામી ૩ વાર અશ્રુતમાં જઈ અધિક ૬૬ સાગરો, સમ્યકત્વ પાળે. આમ કુલ ૩P + ૧ P + ૩૧ સાગરો + ૬૬ સાગરો + ૬૬ સાગરો =૧૬૩ સાગરો + ૪ પલ્યો. + મનુના ભવો. * સ્થાવર ચતુ. જાતિચતુ. આત... ૯ : ૧૮૫ સા+૪પલ્યો + મનુ ભવો. છઠ્ઠી નરકમાં ૨૨ સાગરો ભવપ્રત્યયે ન બાંધે. અંતે સમય પામી મનુષ્ય પછી સમ્યકત્વ જાળવી સૌધર્મ દેવલોકમાં ૪ પલ્યો. ગુણપ્રત્યય ન બાંધે. પછી ઉપર મુજબ ૧૬૩ સાગરો એટલે કુલ ૧૮૫ સારુ + ૪ પલ્યો. + મનુ ભવો જેટલો કાળ મળશે. (આ પ્રક્રિયા દરમ્યાન નરકત્રિક પણ બંધાતી નથી જ. તો એનો પણ ૧૬૩ સાત વગેરે કાળ ન કહેતાં ૧૮૫ સા વગેરે કાળ કહેવો ઉચિત લાગે છે તે જાણવું.) ગાથા: પપ,પ૬,પ૮ - શતક Page #62 -------------------------------------------------------------------------- ________________ * અપ્રથમ સંઘ સંસ્થાન ૧૦, કુખગતિ, મિથ્યા અનંતા ૪, દુર્ભાગ ત્રિક, થીણદ્ધિત્રિક, નીચગોત્ર, સ્ત્રીવેદ, નપું વેદ.. ૨૫: ૧૩૨ સા૰ + મનુ ભવો.. અંતર્મુ મિશ્રગુણઠાણાના આંતરે બે વાર સાધિક ૬૬ સાગરોપમ સમ્યક્ત્વ પાળે ત્યારે મનુ૰ ના ભવો + બે વાર અનુત્તર + ૩ વાર અચ્યુત દેવલોક દ્વારા આટલો અબંધકાળ મળે. ગ્રન્થમાં આ પ્રમાણે ૪૧ પ્રકૃતિઓનો અબંધકાળ આપ્યો છે.. આ ઉપરાંત, * પ્રત્યા૪, અપ્રત્યા ૪.... ૮ઃ - દેશોનપૂર્વક્રોડ સુધી સંયત ન બાંધે મનુ૰લિક, ઔદા.લિક, પ્રથમ સંઘ.. ૫ઃ દેશોન ુપૂર્વક્રોડ યુગલિકમાં ૩ પલ્યો સુધી ક્ષાયિક સમ્યક્ત્વી ન બાંદે * દેવદ્ધિક, વૈદ્વિક.. ૪: ૩૩ સાગરો સુધી દેવ-નારકી ન બાંધે. * મનુ. આયુ, તથા દેવાયુ સિવાયની બાકીની ૬૦ પ્રકૃતિઓનો સતત અબંધ કાળ અન્તર્મુ૰ થી વધારે મળતો નથી. સતત બંધકાળ : અવબંધી ૭૩ પ્રકૃતિઓ અમુક અવસ્થામાં સતત બંધાયા કરે તો કેટલા કાળ સુધી બંધાયા કરે એનો અહીં વિચાર છે. દેવકિ, વૈદ્ધિક : ૪ ૩ પલ્યો૰ સુધી યુગલિક નિરંતર બાંધે.4 તિદ્ધિક, નીચગોત્ર.. |૩ |તેઉ વાઉની કાયસ્થિતિરૂપ અસં કાળચક્ર આયુષ્ય.. ૪ અન્તર્મુ ઔદા શરીર.. શાતાવેદનીય.. એકે માં અસં. પુદ્ગલપરાવર્ત. નવવર્ષન્યૂન પૂર્વકોડ.. ૭ માગુણઠાણેથી શ્રેણી માંડી કેવલ પામે. ૧૩ મે પણ સતત બાંધે. પરા.ઉચ્છ પંચે ત્રસ ચતુ | ૭ |૧૮૫ સાગરો + ૪ પલ્યો + મનુ ના ભવો. સ્થાવરચતુષ્કાદિ પ્રતિપક્ષીના અબંધકાળમાં આ જ પ્રકૃતિઓ બંધાય છે. વળી પર્યા. બંધાય છે એટલે પરા ઉચ્છ પણ સાથે બંધાય જ. એટલે એ અબંધકાળની જ પ્રક્રિયા જાણવી. - શતક - ગાથા: ૫૭,૫૮,૫૯ 45 ૪૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ શુભખગતિ, પુ. વેદઃ સાધિક ૧૩૨ સાગરો. સુભગત્રિક, ઉચ્ચ, સમચતુ કુખગતિ વગેરે પ્રતિપક્ષીના અબંધકાળ મુજબ. મનુ દિક, જિન, પ્રથમસંઘ૫ અનુત્તરમાં ૩૩ સાગરો. ઔદા, ઉપાંગ.. આ સિવાયની અધુવબંધી ૪૧ |અન્તર્યુ આ બધો સતતબંધનો ઉકાળ કહ્યો છે. જે કાળ ૪ આયુ, તથા જિનનામનો 46 અન્તર્મ મળે છે, એ સિવાયની ૬૮ પ્રકૃતિઓનો ૧ સમય મળે છે. ૧ સમય માટે બંધાય અને પરાવર્તમાન હોવાથી બીજા જ સમયે એની પ્રતિપક્ષી બંધાય, એટલે જ બંધકાળ ૧ સમય મળે. અનુભાગબંધનું સ્વરૂપ : બધ્યમાન કર્મપુદ્ગલોમાં બંધકાલીન કષાય-લેશ્યા પરિણામથી જે રસ પેદા થાય છે તેનો જેના કેવલજ્ઞાનથી પણ પછી બે વિભાગ ન થઈ શકે (ન જાણી શકાય) એવો અવિભાજ્ય અંશ એ રસાણ કે રસાવિભાગ પલિચ્છેદ કહેવાય છે. જે કર્મદલિકમાં સર્વજઘન્ય રસાણુ પેદા થયા હોય એના પર પણ સર્વજીવથી અનંતગુણરસાણ તો હોય જ છે. વળી આટલી જ સંખ્યાના રસાણ જેમાં પેદા થયા હોય એવા બીજા પણ અનંતા (અભવ્યથી અનંતગુણ) પગલો હોય છે. આવા સમાન રસાણુવાળા પુદ્ગલોનો સમુદાય એ વર્ગણા કહેવાય છે. આ પ્રથમવર્ગણા છે. વળી એ જ સમયે બધ્યમાન બીજા પણ (અભવ્યથી અનંતગુણ એવા) અનંત પુદ્ગલો હોય છે જેના પર સર્વજઘન્યસંખ્યાક રસાણ કરતાં ૧-૧ રસાણ અધિક પેદા થયા હોય. આ ૧૧ અધિક રસાણુવાળા પુદ્ગલોનો સમુદાય એ બીજી વર્ગણા છે. આ જ રીતે વળી ૧-૧ રસાણ અધિક હોય એવા પુદ્ગલોનો સમુદાય એ ત્રીજી વર્ગણા છે. આમ એકોત્તર વૃદ્ધિવાળી અનંતી (=અભવ્યથી અનંતગુણ) વણાઓ નિરંતર મળે છે. એ પછી પુદ્ગલોમાં ૧-૧ રસાણ, બબ્બે રસાણ-ત્રણ ત્રણ રસાણ વગેરે વધારે હોય એવો રસ ક્યારેય પેદા થતો નથી. આવો રસાભાવ પ૦ ગાથા : પ૯,૬૦,૭૧,૬૨-શતક Page #64 -------------------------------------------------------------------------- ________________ એ અંતર કહેવાય છે. એ પણ સર્વજીવથી અનંતગુણ જેટલું હોય છે. એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓનો સમુદાય એ સ્પર્ધક કહેવાય છે. આ પહેલું સ્પર્ધક છે.. પછી અંતર. પછી પ્રથમ સ્પર્ધકની જેમ જ બીજું સ્પર્ધક.. પછી અંતર. પછી ત્રીજું સ્પર્ધક. આવા અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ જેટલા સ્પર્ધકો મળીને એક રસસ્થાન થાય છે. અસંખ્ય રસસ્થાનોનું એક સ્થાન હોય છે. કુલ અસંખ્યાત લોક જેટલા ષસ્થાનો ૮૨ અશુભપ્રકૃતિઓનો સંક્લેશથી તીવ્રરસ બંધાય છે, વિશુદ્ધિથી મંદરસ. ૪૨ શુભપ્રકૃતિઓનો વિશુદ્ધિથી તીવ્રરસ બંધાય છે, સંક્લેશથી મંદરસ. કષાયોની તીવ્રતા એ સંક્લેશ કહેવાય છે અને મંદતા એ વિશુદ્ધિ. | ઉપમા | કષાય? | અશુભનો રસબંધ | શુભનો રસબંધ ગિરિરેખા | અનંતા. ૪ ઠા. ૨ ઠા પૃથ્વીરેખા | અપ્રત્યા. ૩ ઠા. ૩ ઠા. રજરેખા | પ્રત્યા | ૨ ઠા. | ૪ ઠા. | જળરેખા | સંજ્વલન | ૧૭નો ૧ઠા. શેષ રઠા | ૪ ઠા. જેમ જેમ કષાયોનું જોર ઘટે છે (અથાત્ વિશુદ્ધિ વધે છે, તેમ તેમ અશુભનો રસ ઘટે છે. જીવ શ્રેણિમાં, ૯માં ગુણઠાણાના સંખ્યાતા બહુભાગ જેટલો કાળ વીતાવી જાય, ને એક સંખ્યામા ભાગ જેટલો કાળ બાકી હોય ત્યારે એવી વિશુદ્ધિને પામે છે કે જેથી અશુભનો ૧ ઠા. રસ જ બંધાય. એ વખતે જ્ઞાનાવરણાદિ ૧૪, ૪ સંજ્વ, પુવેદ, શાતા, યશ અને ઉચ્ચગોત્ર આમ ૨૨ પ્રકૃતિઓ બંધાતી હોય છે. આમાંથી છેલ્લી ત્રણ તો શુભ હોવાથી એનો ૪ ઠા, તીવ્રરસ બંધાય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શના અશુભ હોવા છતાં સર્વઘાતી હોવાથી એ બેનો બેઠા રસ બંધાય છે. બાકીની ૧૭નો 1 ઠા. રસ બંધાય છે. આ અવસ્થા સિવાય તો આ ૧૭ નો પણ ૨,૩ કે ૪ ઠા. રસ શતક - ગાથા: 63,68 પ૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ બંધાતો હોય છે. એટલે આ ૧૭નો ૧,૨,૩ કે ૪ ઠા. રસ બંધાય છે, શેષ અશુભનો ૨,૩ કે ૪ ઠા. રસ બંધાય છે. શુભનો રસબંધ સંક્લેશ વધવા સાથે ઘટે છે. પણ તીવ્રસંક્લેશકાળે શુભપ્રકૃતિઓ બંધાતી નથી.. તીવ્ર સંક્લેશમાં નરક પ્રાયોગ્યબંધ સાથે વૈક્રિયશરીરનામકર્મ વગેરે જે બંધાય છે તેનો તથા પરાવર્તમાનભાવે જેનો જઘન્ય રસબંધ થાય છે એવી શાતા વગેરે શુભનો તથાસ્વભાવે જ એ વખતે પણ બે ઠા. રસ જ બંધાય છે, એક ઠા. નહીં.. એટલે શુભપ્રકૃતિઓનો પણ ૨,૩ કે ૪ ઠા. રસબંધ જ મળે છે, ૧ઠા નહીં. | લીમડાનો રસ ] અશુભનો રસ | શેરડીનો રસ | શુભનો રસ | સ્વાભાવિક | 1 ઠા. | સ્વાભાવિક | 1 ઠા. ઉકાળીને અડધો ૨ ઠા. | ઉકાળીને અડધો | ૨ ઠા ભાગ રહે. ભાગ રહે. ત્રીજો ભાગ રહે. ૩ ઠા ત્રીજો ભાગ રહે. | ૩ ઠા ચોથો ભાગ રહે. ૪ ઠા. ચોથો ભાગ રહે. | ૪ ઠા. અલબત્ શુભનો ૧ઠા. રસબંધ હોતો નથી. એટલે સર્વજઘન્ય જેઠા. રસ બંધાય તે જ શેરડીના સ્વાભાવિક રસ સમાન જાણવો. ૧,૨,૩ અને ૪ ઠા. રસ ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ હોય છે. ઘાતીમાં 1 ઠા. અને મંદ બેઠા રસ દેશઘાતી હોય છે. એની ઉપરનો બધો સર્વઘાતી હોય છે. સર્વઘાતી પ્રકૃતિઓનો ૧ ઠા. કે મંદ ૨ ઠા. રસ ક્યારેય બંધાતો નથી કે સત્તામાં હોતો નથી. સર્વઘાતી રસસ્પર્ધકો તામ્રપાત્રની જેમ નિચ્છિદ્ર, ઘીની જેમ અતિસ્નિગ્ધ, દ્રાક્ષની જેમ તનુપ્રદેશોપચિત અને સ્ફટિકની જેમ અતિનિર્મળ હોય છે. એ સ્વઘાન્ય જ્ઞાનાદિગુણને સર્વથા હણે છે. દેશઘાતીસ્પર્ધકો ચટાઈકાંબળી-વસ્ત્રના છિદ્ર જેવા અનેકવિધછિદ્રોવાળાઅલ્પ સ્નેહવાળા અને નિર્મળતારહિત હોય છે. સ્વઘાત્મગુણને દેશથી હણે છે. પર ગાથા: ૨૫ - શતક Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટરસબંધના સ્વામી : એકે સ્થાવર, આતપ... સૂત્રિક, વિકલત્રિક, તિર્યંચાયુ, મનુષ્યાયુ,નરકત્રિક 51 તિર્યંચદ્દિક.... છેવટ્યું દેવદ્દિક, વૈદ્ધિક, આહાર, શુભખગતિ, શુભ વર્ગાદિ૪, તૈકા, અગુરુ, નિર્માણ, જિન, પરા,ઉચ્છ,સમચતુ, પંચે, ત્રસાદિ૯ .... શાતા, યશ, ઉચ્ચ.... ઉદ્યોત..52 ૩ ૧૧ 49ઇશાનાન્તદેવો... આતપઃ સ્વપ્રાયોગ વિશુદ્ધિએ શેષ બે તીવ્રસંક્લેશમાં મિથ્યાત્વી તિર્યંચ- મનુષ્યો 50 નરકત્રિક - તીવસંક્લેશમાં ૨ ૧ સહસ્રારાન્તદેવો, નારકી ૩થી૮ દેવલોકના દેવો, નારકી ૨૯૦ ૮ મે છઠ્ઠાભાગાન્તે સર્વવિશુદ્ધક્ષપક ૩ ૧ મનુદ્ધિક, ઔદા,દ્વિક,પ્રથમસંઘ | પ |દેવાયુ હાસ્ય, રતિ, સ્ત્રી-પુ.વેદ, | મધ્ય સંઘ - ૪,મધ્ય સંસ્થાન ૪.. |શેષ -૫૬ બે આયુ... તત્પ્રાયોગ્યવિશુદ્ધિમાં શેષ..૬.. તત્પ્રાયોગ્યરસંક્લેશમાં ક્ષપક જીવ ૧૦ મે ચરમબંધે. ૭ મી નારકમાં સમ્યકત્વાભિમુખ મિથ્યાત્વી મિથ્યાત્વના ચરમસમયે સમ્યક્ત્વી દેવતા...53 અપ્રમત્તસંયત 54 ૧ ૧૨ ચારે ગતિના મિથ્યાદષ્ટિજીવો 5 તપ્રાયોગ્ય સંક્લેશે. ૫૬ ચારે ગતિના મિથ્યાત્વીઓ તીવ્ર સંક્લેશે. શેષ ૫૬ માં જે વર્ણાદિ ૪ છે તે અપ્રશસ્તવર્ણાદિ જાણવા.. આમ વર્ણાદિ ૪ નો શુભ-અશુભ એમ બે વાર સમાવેશ હોવાથી કુલ ૧૨૪ પ્રકૃતિઓનુંઆનિરૂપણ જાણવું. શતક - ગાથા: ૨૬,૯૭,૬૮ ૫૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ જઘન્યરસબંધ ના સ્વામી : થીણદ્વિત્રિક મિથ્યા અનંતા ૪૮ |૭ માને સન્મુખ મિથ્યાત્વી 56 મિથ્યાત્વના ચરમસમયે. અપ્રત્યા. ૪ ૭ માને સન્મુખ અવિરત સમ્યક્ત ૪થાના ચરમસમયે પ્રત્યા, ૪ ૭ માને સન્મુખ દેશવિરત | ૫ માના ચરમસમયે અરતિ- શોક | ૨ | અપ્રમત્તાભિમુખ પ્રમત્તમુનિ. આહા, ૨ | ૨ |પ્રમત્તાભિમુખ અપ્રમત્તમુનિ. નિદ્રા.ર, અશુભવર્ણાદિ ૪, | ૧૧ ક્ષપક આઠમે ચરમબંધે હાસ્યરતિ, ભય,જુગુ ઉપઘાત પુવેદ, સંજ્ય ૪ | ૫ |ક્ષપકને સ્વસ્વચરમબંધે. જ્ઞાનાવરણીયાદિ ૧૪ | ૧૪ લપકને ૧૦મે ચરમબંધે. સૂત્રિક વિકલત્રિક, ૬ કોઈપણ વિ.મનુષ્યો પરા. મધ્યમપરિણામે 58 દેવદ્રિક, નરકદ્ધિક ૪ |પંચે તિ,મનુ પરા, મધ્યમપરિણામે વૈદિક ૨ |પંચે.તિ.મનુષ્યો તીવ્ર સંક્લેશે નરક પ્રાયોગ્ય બંધની સાથે નરકા, ૧ |મનુ તિતસ્ત્રાયોગ્ય વિશુદ્ધિએ શેષ ૩ આયુ ૩ મિન.તિતપ્રાયોગ્ય સંક્લેશે 60 ઔદા, અંગો, ૧ |૩ થી ૮દેવલોકના દેવો, નારકીઓl ઔદા,શરીર, ઉદ્યોત | બધા દેવો,નારકીઓ. તિર્યચક્રિક,નીચ સમત્વાભિમુખ ૭મીનારકીનો 2 જીવ મિથ્યાત્વચરમસમયે પ૪ ગાથા: ૨૯,૭૦,૭૧,૭૨ - શતક Page #68 -------------------------------------------------------------------------- ________________ જિનનામ મિથ્યાત્વાભિમુખ નિકાચિત જિનનામ ક્ષાયોપ, સમ્યત્વી, સમ્યકત્વના ચરમસમયે 3 આતપ | ૧ ઈશાનાન્તદેવ સર્વ સંક્લેશમાં એકે સ્થાવર ૨ નારકી સિવાયના જીવો પરા,મધ્યમ પરિણામે શાતા, સ્થિર, શુભ,યશ ૧ થી ૬ ગુણ ગુણઠાણાવાળા અશાતા,અસ્થિર, અશુભ, ચારે ગતિના નજીવો પરાવર્તમાન અયશ મધ્યય પરિણામે પંચે તૈકા, શુભવાર્ણાદિ | ૧૫ચારે ગતિના મિથ્યાત્વીઓ ૪પરા, અગુરુ, ઉચ્ચ ઉત્કૃસંક્લેશ ડ ત્રસચતુ, નિર્માણ સ્ત્રીવેદ, નપું. વેદ ૨ ચારે ગતિના મિથ્યાત્વીઓ તત્તપ્રાયોગ્ય વિશુદ્ધિએ6 | મનુદ્ધિક, ખગતિદ્વિક, ૨૩ પરામધ્યમ પરિણામે 67 ઉચ્ચ, ૬ સંઘ, ૬ સંસ્થા, મિથ્યાત્વીજીવા સુભગત્રિક, દુર્ભગત્રિક સાદ્યાદિ પ્રરૂપણાઃ મૂળ પ્રકૃતિઓમાં ભાંગા.. *વેદનીય,નામઅનુત્કૃષ્ટના 68 સાદિ વગેરે ચારે ભાંગા.. જઘન્યાદિ શેષ ૩ના સાદિ-સાન્ત બબ્બે ભાંગા. કુલ ૨X૪ + ૨X ૩X૨.... ૨૦ *૪ ઘાતકર્મો #અજઘન્યના ૪, શેષ ૩ના બબ્બે ૪X૪+૪X ૩X ૨... ૪૦ *ગોત્ર 10 અજઘન્યના ૪, અનુના ૪, શેષના બબ્બે...૧૨ શતક - ગાથા: 93,૭૪,૭પ પંપ Page #69 -------------------------------------------------------------------------- ________________ *આયુ. જઘન્યાદિ ચારેના બબ્બે.. ८ મૂળપ્રકૃતિના કુલ ૨૦ + ૪૦ + ૧૨ + ૮... ૮૦ ઉત્તરપ્રકૃતિઓમાં ભાંગા.. તૈ.કા. અગુરુ, નિર્માણ, શુભવર્ણાદિ ૪..૮: અનુભૃષ્ટના’૪, શેષના બબ્બે : ૮ X ૪ + ૮ X3X ૨ = ૮૦ ઉપરોક્ત તૈજસાદિ ૪ સિવાયની અજઘન્યના જ, શેષ ૩ ના બબ્બે શેષ ૪૩ ધ્રુવબંધિની : ૪૩X૪ + ૪૩X૩X૨ =૪૩૦ ૭૩ અધ્રુવબંધિની પ્રકૃતિના 74 ચારેના બબ્બે.. ૭૩ X ૮ = ૫૮૪ ઉત્તરપ્રકૃતિના કુલ ૮૦ +૪૩૦ + ૫૮૪ =૧૦૯૪ તેથી કુલભાંગા = ૧૦૮૯૪ + મૂળના ૮૦ = ૧૧૭૪ પ્રદેશબંધઃ અહીં પ્રદેશ એટલે જીવ જે કાર્યણવર્ગણાનું ગ્રહણ કરે છે તેના સ્કંધોના પ્રદેશો. માટે અહીં સપ્રસંગ વર્ગણાઓનું સ્વરૂપ જણાવવામાં આવે છે. 75 આ લોકમાં અનંતાનંત પરમાણુઓ સ્વતંત્ર પરમાણુ રૂપે અસ્તિત્વ ધરાવે છે. એ બધાનો સમુદાય એ પ્રથમ વર્ગણા. બે પરમાણુઓ ભેગા મળીને જે સ્કંધ થાય તે યણુક કહેવાય છે. ત્રણ પરમાણુઓનો સ્કંધ તે ઋણુક, ચારનો સ્કંધ તે ચતુરણુક, એમ પંચાણુક વગેરે ધો જાણવા. આ લોકમાં રહેલા અનંતાનંત ક્ર્મણુકોનો સમુદાય એ બીજી વર્ગણા. અનંતાનંત ઋણુકોનો સમુદાય એ ત્રીજી વર્ગણા. આમ એક એક વધારે પરમાણુઓથી બનેલા સ્કંધોની ચોથી પાંચમી વગેરે વર્ગણાઓ જાણવી. ૧૦૦ પરમાણુઓના સ્કંધોનો સમુદાય એ ૧૦૦ મી વર્ગણા. આ રીતે સંખ્યાત પરમાણુઓના સ્કંધોની સંખ્યાતી વર્ગણાઓ મળે.ત્યાર બાદ અસંખ્ય પરમાણુઓથી બનેલા સ્કંધોની વર્ગણાઓ ક્રમસર આવે છે. એ વર્ગણાઓ અસંખ્ય છે. ત્યારબાદ અનંત પરમાણુઓથી બનેલા સ્કંધોની વર્ગણાઓ શરૂ થાય છે. એવી પણ ક્રમસર અનંતી વર્ગણાઓ છે. આ બધી વર્ગણાઓના સ્કંધો અલ્પ પરમાણુઓવાળા હોવાથી તેમજ સ્થૂલપરિણામવાળા હોવાથી જીવને ઔદારિક શરીર રૂપે પણ અગ્રાહ્ય હોય છે. માટે આ બધી વર્ગણાઓને ઔદારિક અગ્રાહ્ય વર્ગણાઓ કહે છે. ત્યારબાદ એક અધિક ગાથા : ૭૫,૭૬ - શક પ Page #70 -------------------------------------------------------------------------- ________________ પરમાણુથી બનેલા એવા સ્કંધોનીવર્ગણા છે કે જે સ્કંધોમાં અભવ્યથી અનંતગુણ અને સિદ્ધોના અનંતભાગ જેટલા પરમાણુ - પ્રદેશો હોય છે. આ સ્કંધો જીવને ઔદારિકપુદ્ગલ તરીકે ગ્રાહ્ય છે. ત્યારબાદ પણ ક્રમશ : એક એક અધિક પરમાણુઓવાળા સ્કંધોની અનંતી વર્ગણાઓ છે, જે જીવને ઔદારિક પુદ્ગલ તરીકે ગ્રાહ્ય હોય છે. માટે આ બધી વર્ગણાઓને ઔદારિકગ્રાહ્ય વર્ગણાઓ કહે છે. આ ઔદારિક ગ્રાહ્ય વર્ગણાઓના સમૂહની પ્રથમ વર્ગણા કે જે ઔદારિકગ્રાહ્યની જઘન્ય વર્ગણા છે તેના એક એક સ્કંધમાં જેટલા પરમાણુઓ હોય છે એના કરતાં, ઔદારિક ગ્રાહ્યની ચરમવર્ગણા(ઉત્કૃષ્ટ વર્ગણા) ના એક એક સ્કંધમા અનંતમા ભાગ જેટલા પરમાણપ્રદેશો વધુ હોય છે. આ જ રીતે આગળ પણ સર્વત્ર ગ્રાહ્યવર્ગણાઓમાં જાણવું. એટલે કે સ્વજઘન્ય કરતાં સ્વઉત્કૃષ્ટ સ્કંધોમાં જઘન્યસ્કંધગત પરમાણુ પ્રદેશો કરતાં અનંતમો ભાગ અધિક પરમાણપ્રદેશો હોય છે. ઔદારિક વર્ગણાઓ પૂર્ણ થયા બાદ પણ નિરંતર વર્ગણાઓ મળવી ચાલુ જ હોય છે. પણ ઉત્તરોત્તર એકએકઅધિક પરમાણુઓથી બનેલા સ્કંધોના સમૂહરૂપ આ અનંતી વર્ગણાઓ જીવને અગ્રાહ્ય હોય છે. કારણકે આ સ્કંધો જીવને ઔદારિકરૂપે લેવા માટે સૂક્ષ્મ પરિણામવાળા પડે છે અને વૈક્રિયરૂપે લેવા માટે સ્થૂલ પડી જાય છે. માટે આ વર્ગણાઓને વૈકિય અગ્રાહ્ય વર્ગણાઓ કહે છે. આ જ કારણ આગળની અગ્રાહ્ય વર્ગણાઓ માટે પણ જાણવું. આની પ્રથમ (જઘન્ય) વર્ગણાના પ્રત્યેક સ્કંધોમાં ઔદારિક ગ્રાહ્યની ઉત્કૃષ્ટ વર્ગણાગત સ્કંધોમાં રહેલ પરમાણુપ્રદેશથી એકપરમાણુપ્રદેશ અધિક હોય છે. આની ઉત્કૃષ્ટ (ચરમ) વર્ગણાના પ્રત્યેક સ્કંધોમાં સ્વજઘન્ય વર્ગણાના પ્રત્યેક સ્કંધગત પરમાણુઓ કરતાં અનંતગુણ પરમાણુપ્રદેશો હોય છે. આમાં ગુણક જે અનંત છે તે અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ જાણવો. (આ જ પ્રમાણે કામણ સુધીમાં આવતી દરેક અગ્રાહ્ય વર્ગણાઓના જઘન્ય - ઉત્કૃષ્ટ સ્કંધો માટે જાણવું.) ત્યારબાદ પણ જેમ જેમ એક એક પરમાણુ આગળ વધતાં જઈએ તેમ તેમ ક્રમશઃ અનંતીલૅક્રિયગ્રાહ્ય, આહારક અગ્રાહ્ય, આહારક ગ્રાહ્ય, તૈજસ અગ્રાહ્ય, તેજસગ્રાહ્ય, ભાષા અગ્રાહ્ય, ભાષાગ્રાહ્ય, શતક - ગાથા: ,૭૭ પછ Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્વાસોશ્વાસ અગ્રાહ્ય શ્વાસોશ્વાસગ્રાહ્ય, મન અગ્રાહ્ય, મનગ્રાહ્ય, કામણઅગ્રાહ્ય, કામણગ્રાહ્ય વર્ગણાઓ જાણવી. આમાં સર્વત્ર સ્વજઘન્યથી સ્વઉત્કૃષ્ટ અગ્રાહ્યમાં અનંતગણ અને ગ્રાહ્યમાં વિશેષાધિક (અનંતભાગાધિક) જાણવું. કાર્મણવર્ગણાઓ પૂર્ણ થયા બાદ પણ, એકાધિક પરમાણુઓવાળી ઉત્તરોત્તર દશપ્રકારની વર્ગણાઓ હોય છે. કાશ્મણ પછીની આ બધી વર્ગણાઓ જીવથી અગ્રાહ્ય હોય છે. નંબર) વર્ગણા જ.ઉ.માં વિશેષ ૧ ઔદારિક જ. ૧ પરમાણુ અગ્રાહ્ય ઉ. અનંત પરમાણુ ઔદારિક જ =પૂર્વની ઉ. + ૧ પરમાણુ ગ્રાહ્ય આમ સર્વત્ર જાણવું ઉ.-સ્વજધ, + સ્વજઘ, +A = B વૈક્રિય અગ્રાહ્ય ઉ. = સ્વજઘX અનંત = 0 વૈક્રિય આહારક અગ્રાહ્ય આહારક તૈજસ અગ્રાહ્ય તૈજસ • = = • 0 5 5 9 = = = = = ! ભાષા અગ્રાહ્ય ભાષા શ્વાસોશ્વાસ અગ્રાહ્ય શ્વાસોશ્વાસ મન અગ્રાહ્ય મન ગ્રાહ્ય કાર્પણ અગ્રાહ્ય કાર્મણ ગ્રાહ્ય Omomomomomom અનંત = અભવ્યથી અનંતગુણ સિદ્ધના અનંતમા ભાગે ૧૬ | પ૮ ગાથા: ૭૭ - શતક Page #72 -------------------------------------------------------------------------- ________________ વર્ગણાઓના વર્ણાદિ - સ્વતંત્ર પરમાણુઓમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે અવિરુદ્ધ સ્પર્શી હોય છે. એટલે કે સ્નિગ્ધ - ઉષ્ણ, સ્નિગ્ધશીત, રુક્ષ - ઉષ્ણ, રુક્ષ-શીત આ૪માંથી કોઈપણ એક જોડકું હોય છે. શેષ ૪ મૃદુ, કર્કશ, ગુરુ અને લઘુ સ્પર્શી પરમાણમાં હોતા નથી. પણ સંયોગના કારણે સ્કંધોમાં પેદા થાય છે. ઔદારિક વૈક્રિય અને આહારક વર્ગણાઓના સ્કંધો પાંચવર્ણ, પાંચરસ, બે ગંધ અને ૮ સ્પર્શવાળા હોય છે. જ્યારે તેજસથી કાર્પણ સુધીના શેષ ૫ ગ્રાહ્ય વર્ગણાઓના સ્કંધો પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ૪ સ્પર્શવાળા હોય છે. એટલે કામણ સ્કંધમાં શીત - ઉષ્ણ - સ્નિગ્ધ-રૂક્ષ એ જ૪ સ્પર્શી હોય છે. અન્ય મતે આ ૪ સ્પર્શે આ પ્રમાણે - પરમાણુ માટે જે ૪ જોડકાં છે એમાંના કોઈપણ એક યુગલ સાથે મૃદુ અને લઘુ સ્પર્શ હોય છે. ભગવતીજીમાં તૈજસ સ્કંધોમાં આઠેય સ્પર્શી કહ્યા છે. અવગાહના:- ૧પરમાણુ આકાશ પ્રદેશમાં રહે છે. નયણુક ૧યા ૨ આકાશપ્રદેશમાં રહી શકે,પણ ૩ આકાશપ્રદેશમાં ન રહી શકે. ૧ –ણુક ૧,૨ યા ૩ આકાશપ્રદેશમાં રહી શકે, પણ ૪ આકાશપ્રદેશમાં ન રહી શકે એમ અનંતાણુકર્કંધ ૧,૨,૩... યાવતુ અસ, આકાશપ્રદેશમાં રહી શકે, પણ એનાથી વધુ આકાશપ્રદેશમાં રહી શકે. અલ્પબદુત્વઃ- કાર્પણ સ્કંધોની અવગાહના સહુથી અલ્પ અને પરમાણુ પ્રદેશો સહુથી વધુ હોય છે. એના કરતાં મનોવર્ગણાના સ્કંધોની અવગાહના અસંખ્યગુણ અને પરમાણપ્રદેશો અનંતમા ભાગે હોય છે. એના કરતાં શ્વાસોશ્વાસ વર્ગણાના સ્કંધોની અવગાહના અસંખ્યગુણ અને પરમાણપ્રદેશો અનંતમાં ભારે હોય છે. આમ ઔદારિક સુધીની ગ્રાહ્યવર્ગણાઓમાં જાણવું. તાત્પર્ય એ છે કે પરમાણુઓ વધતા જાય તેમ તેમ પરિણામ સૂક્ષ્મ સૂક્ષ્મતર થતો જાય છે. તેમ છતાં આ બધા જ સ્કંધોની અવગાહના અંગુલનો અસંમો ભાગ જ હોય છે તે જાણવું. જીવ જેઆકાશપ્રદેશોને અવગાહીને રહ્યો હોય તે જ આકાશપ્રદેશમાં રહેલા અનંતપ્રદેશી – અસંખ્ય આકાશપ્રદેશાવગાહી કાર્મણ સ્કંધોને ગ્રહણ કરે છે. શતક - ગાથા: ૭૮,૭૯ પ૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધજીવોના અનંતમાં ભાગ તુલ્ય રાશિપ્રમાણવાળા આ સ્કંધોને જીવ ક્ષીર - નીર પરે એકવત્ જે કરે છે તે કર્મનો બંધ છે.ગૃહ્યમાણ પુદ્ગલોનું પ્રમાણ જીવના યોગને અનુસરીને ઓછું-વતું થાય છે. જેમ યોગ વધારે એમ પુદ્ગલગ્રહણ વધારે થાય છે.કર્મતરીકે ગૃહ્યમાણ આ પુદ્ગલોમાં જ્ઞાનનું આવરણ કરવું વગેરે જુદા-જુદા સ્વભાવો પેદા થાય છે. એટલે કેટલાક કર્મદલિકોજ્ઞાનને આવરે છે, કેટલાકદર્શનને આવરે છે, વગેરે બંધાતાદલિકોમાંથી આ રીતે જ્ઞાનાવરણ વગેરે રૂપે કેટલા કેટલા દલિકો પરિણામે છે એની પ્રરૂપણા ‘પ્રદેશ વહેંચણીમાં કરવામાં આવે છે. મૂળ જેટલી ૮,૭,૬ કે ૧ પ્રકૃતિ બંધાતી હોય એટલા ગૃહ્યમાણ દલિકના મુખ્ય વિભાગ પડે છે. આઠે પ્રકૃતિના બંધ વખતે નીચે પ્રમાણે દલિક વહેંચણી થાય છે. અલ્પ76 V77 V આયુષ્ય નામ - ગોત્ર પરસ્પર તુલ્ય જ્ઞાના, દર્શના, અંતરાય પરસ્પર તુલ્ય મોહનીય વેદનીય ઉત્તરપ્રવૃતિઓમાં પ્રદેશ વહેંચણી 18: ઘાતી પ્રકૃતિઓના ભાગે જે દલિક આવે છે તેમાંથી એક અનંતમાં ભાગ જેટલું દલિક સર્વઘાતી હોય છે. આ દલિતો ઉત્કૃષ્ટ રસવાળા હોય છે. ગાઢ હોય છે. અને સ્ફટિક જેવા નિર્મળ હોય છે. તથાસ્વભાવે જ આવા દલિકો ખૂબ જ ઓછા - અર્થાત્ અનંતમાભાગના જ હોય છે. આ સિવાયનાં દલિકો દેશઘાતી હોય છે. અને એ દેશઘાતી પ્રકૃતિઓના ફાળે જાય છે. જે જે ઉત્તર પ્રકૃતિનો બંધવિચ્છેદ જાયતેતે પ્રકૃતિના ભાગનું દલિક સજાતીય અન્ય પ્રકૃતિના ભાગે જાય છે. સજાતીય પ્રકૃતિનો પણ બંધવિચ્છેદ થયા પછી તે દલિક વિજાતીયને મળે છે. ઉત્તરપ્રવૃતિઓમાં પ્રદેશવહેચણી નિરૂપણ બે રીતે કરવામાં આવે છે. ઉત્કૃષ્ટપદે અને જઘન્યપદે. વિવક્ષિતપ્રકૃતિને જે પરિસ્થિતિમાં વધુમાં વધુ દલિક મળતું માથા: ૭૯,૮૦,૮૧ - શતક હo - ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ હોય છે, તેને સજાતીય અન્ય પ્રકૃતિને જ્યારે ઉત્કૃષ્ટદલિક મળતું હોય ત્યારે મળતા તે ઉત્કૃષ્ટ દલિકથી કેટલું હીન-અધિક કે તુલ્ય હોય? એનું નિરૂપણ ઉત્કૃષ્ટપદે પ્રદેશ વહેંચણીમાં થાય છે, આ જ રીતે જઘન્ય મળતા દલિકના અલ્પબદુત્વનું નિરૂપણ જઘન્યપદે પ્રદેશ વહેંચણીમાં થાય છે. ઉત્કૃષ્ટપદે પ્રદેશ વહેંચણી : વિવક્ષિત પ્રકૃતિને વધુમાં વધુ દલિક મળે એ માટે નીચેની શરતો વિચારવી જોઈએ. એના બંધકાળે સંભવિત વધુમાં વધુ યોગ હોય.. મૂળપ્રકૃતિઓ જેટલી ઓછી બંધાતી હોય એટલી ઓછી લેવી, જેથી વિવક્ષિત પ્રકૃતિની મૂળ પ્રકૃતિને ભાગે વધારે દલિક આવવાથી પરિણામે વિવક્ષિત પ્રકૃતિને ભાગે પણ દલિક વધારે આવે. પોતાની મૂળ પ્રકૃતિની ઉત્તરપ્રકૃતિઓ ઓછી બંધાતી હોય, જેથી પોતાના ભાગે દલિક વધારે આવે. જ્ઞાનાવરણ કેવલ, અલ્પ મન:પર્યવ A દેશઘાતી હોવાથી અવધિ. v તથાસ્વભાવ* શ્રુત, V મતિ, * જ્યાં બીજો કોઈ હેતુ ન કહ્યો હોય ત્યાં તથાસ્વભાવ હેતુ સમજવો. દર્શનાવરણ :- પ્રચલા અલ્પ નિદ્રા પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા થીણદ્ધિ કેવલદર્શન, અવધિ દ. A દેશઘાતી હોવાથી અચકું, < < < < < < ચક્ષુ < શતક - ગાથા: ૪૧ ૬૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય... ચારેને પરસ્પર તુલ્ય વેદનીય : અશાતા શાતા મોહનીય..81 ૧ ૨ ક્રોધ અપ્રત્યામાન અલ્પ V V 80 V ૫ પ્રત્યામાન V ૬ ક્રોધ V ૭ માયા V ૮ લોભ V ૯ અનંતામાન V ૧૦ ક્રોધ V V ૩ માયા ૪ લોભ ૧૧ માયા ૧૨ લોભ ૬૨ નામકર્મ : 82 મનુ જાતિનામ : ૪ જાતિ એકે. ગતિનામ । દેવ-નારક અલ્પ આનુપૂર્વી: V V ગોત્ર : નીચ... અલ્પ ઉચ્ચ V તિ. અલ્પ ૧૩ મિથ્યાત્વ V ૧૪ જુગુપ્સા A ૧૫ ભય V ૧૬ શોક-હાસ્ય V ૧૭ રતિ-અરિત V ૧૮ સ્ત્રી-નવુંવેદ V ૧૯ સંજ્વ ક્રોધ V ૨૦ સંવમાન V ૨૧ પુ.વેદ V ૨૨ સંમાયા V ૨૩ સંવ.લોભ a સમવિધબંધકને ષવિધબંધકને અલ્પ V ૭ મો ભાગ ૬ ઠ્ઠો ભાગ દેશધાતી હોવાથી પરસ્પરતુલ્ય પરસ્પરંતુલ્ય પરસ્પરતુલ્ય લગભગ ચોથોભાગ લગભગ ત્રીજોભાગ દેશોન બીજોભાગ દેશોન બીજોભાગ (કમ્મપયડીચૂર્ણિમાં s કહેલ છે.) ૨૮ ના બંધે ૨૫ ના બંધે ૨૩ના બંધે ૨૫ ના બંધે (પરસ્પર તુલ્ય) ૨૩ના બંધ ગાથા : ૮૧ – શવક Page #76 -------------------------------------------------------------------------- ________________ શરીર-સંઘાતન : આહા. અલ્પ વૈક્રિય V ઔદા. V તૈજસ V કાર્મણ અંગોપાંગ.. આહા. વૈક્રિય ઔદા બંધનઃ આહા. આહા. આહા. હૈ. આહા કા આહાતકા વૈવૈ. વૈત. مائمة વૈત કા ઔદા ઔદા. ઔદા હૈ. ઔદાકા ઔદા હૈ. કા ત.ત. તૈ. ક કાકા સંસ્થાન ઃ મધ્યમ ૪ સમચતુ હુંડક શાક – ગાથા: ૧ ૩૦ ના બંધે ૨૮ ના બંધ ૨૩ ના બંધ ૨૩ ના બંધ V ૨૩ના બંધે ૩૦ ના બંધે અલ્પ V V અલ્પ V V V V V અલ્પ ૨૮ ના બંધે ૨૫ ના બંધે V V ૩૦ ના બંધે ૨૮ ના બંધે ૨૩ના બંધ ૨૯ ના બંધે ૨૮ ના બંધે ૨૩ના બંધે ૬૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ અલ્પ સંઘયણઃ પ્રથમ પાંચ અલ્પ ૨૯ ના બંધ છેવટ V ૨૫ ના બંધ વર્ણ : કૃષ્ણ અલ્પ રસ: કટુ અલ્પ નીલ V તિક્ત ! રક્ત V કષાય V. પીત આસ્લV શુક્લ મધુર V ગંધઃ સુરભિ અલ્પ સ્પર્શ કર્કશ-ગુરુ અલ્પ દુરભિ V મૃદુ - લઘુ V. રૂક્ષ - શીત સ્નિગ્ધ-ઉષ્ણ ખગતિઃ શુભ અલ્પ અશુભ દસક : ત્રસ અલ્પ ૨૫ ના બંધે સ્થાવર V ૨૩ના બંધ આમ સર્વત્ર ત્રસદસકની પ્રકૃતિ અલ્પ અને એની પ્રતિપક્ષીપ્રકૃતિને V જાણવું. કમ્મપયડીમાં અયશ કરતાં યશને s કહેલ છે, કારણકે દસમે ગુણઠાણે નામકર્મનું બધું દલિક માત્ર યશને જ મળે છે. 83 આતપ - ઉદ્યોત પરસ્પરતુલ્ય નિર્માણ વગેરે બાકીની ૬ પ્રત્યેક પ્રકૃતિનું અલ્પબદુત્વ નથી, કારણકે આ પ્રકૃતિઓ પરસ્પર સજાતીય નથી કે પ્રતિપક્ષી નથી. અંતરાય કર્મ : દાના, અલ્પ લાભા, V. ભોગા, V ઉપભોગા, V. વર્યાન્તરાય - ગાથા: ૮૧ - શાક Page #78 -------------------------------------------------------------------------- ________________ જઘન્યપદે પ્રદેશ વહેંચણી : વિવક્ષિત પ્રકૃતિનો બંધક સંભવિત જઘન્યયોગી જ્યારે યથાસંભવ વધુમાં વધુ પ્રકૃતિઓ બાંધે છે ત્યારે તે તે પ્રકૃતિને જઘન્યદલિકો મળે છે. આ જઘન્યદલિકની અપેક્ષાએ આ અલ્પબહુત વિચારવામાં આવે છે. તેથી આ વિચારણામાં યોગની અલ્પતા અને બધ્યમાન પ્રકૃતિઓની અધિકતા એ મહત્ત્વના પરિબળો છે. અલ્પબહુત જ્ઞાના, અતંરાય. ઉત્કૃષ્ટવત્ દર્શનાવરણ: નિદ્રા અલ્પ પ્રચલા v નિદ્રાનિદ્રા v પ્રચલા પ્રચલા V થીણદ્ધિ V બાકીનું ઉ.મુજબ મોહનીય : ૧૭) રતિ-અરતિ સુધી ઉત્કૃષ્ટવત ૧૮) ૩વેદ - V પરસ્પર તુલ્ય 84 ૧૯) સંક્વ, માન V. ૨૦) સંવ. - ક્રોધ ૨૧) સંક્વ, -માયા V. ૨૨) સંવ, - લોભ - આયુષ્ય. તિ, મનુ, અલ્પ. અપર્યા, માં બંધાય. દેવ,નારક a... પર્યા, માં બંધાય. નામકર્મ.. ગતિનામ તિર્યંચ અલ્પ ૩૦ના બંધસ્થાને સૂ,અપર્યા, એકે. 85 મન. V ૨૯ના બંધસ્થાને સૂ,અપર્યા, એકે. દેવ a કરણ અપર્યા,સંજ્ઞી પંચે. સમસ્વી નારક કરણ પર્યા, અસંજ્ઞી પંચે. શતક - ગાથા: ૮૧ હ૫ Page #79 -------------------------------------------------------------------------- ________________ > / 8 જાતિઃ ૪જાતિ અલ્પ ૩૦ના બંધસ્થાને સૂઅપ એકે. એકે જાતિ ૨૬ ના બંધસ્થાને સૂટ અપ. એકે. શરીરનામ/ સંઘાતનનામ: ઔદા, અલ્પ ૩૦ના બંધસ્થાને સૂઅપ એકે, તૈ. V કા, V. a કરણ અપર્યા, સમ્યક્ટવીને a કરણ પર્યાને અંગોપાંગ : ઔદા, અલ્પ સૂ, અપર્યા, ને વૈ, a સંજ્ઞી કરણ અપર્યા, સમ્યકત્વીને આ, a સંજ્ઞી કરણ પર્યા, ને આનુપૂર્વી... ઉત્કૃષ્ટવત્ .. કમ્મપયડીના ચૂર્ણિકાર અને ટીકાકારે પણ ઉત્કૃષ્ટવત્ જણાવ્યું છે. પણ કમ્મપયડી ટીપ્પણકારનો અભિપ્રાય એવો છે કે ગતિમાં જઘન્યપદે જે જણાવ્યું છે તે મુજબ હોવું જોઈએ. દશક: અલ્પ (૩૦ના બંધ) વિશેષાધિક (૨૫ કે ૨૬ના બંધ) ત્રસ સ્થાવર બાદર સૂક્ષ્મ પ્રત્યેક સાધા. પર્યા, અપર્યા, બાકીની નામની પ્રકૃતિઓનું, તથા વેદનીય - ગોત્રની પ્રવૃતિઓનું અલ્પબહુત્વ નથી. તે તે પ્રકૃતિઓના ભાગે આવેલા દલિકને જીવ મુખ્યતયા ગુણશ્રેણિ દ્વારા ખપાવે છે, માટે હવે ગુણશ્રેણિનું નિરૂપણ કરવામાં આવે છે. ગુણશ્રેણિઓઃ અસંખ્ય-અસંખ્ય ગુણાકારથી દલિકોની શ્રેણિ એ ગુણશ્રેણિ સામાન્યથી નિષેક રચના ગોપુચ્છાકારે થાય છે. અર્થાત્, પ્રથમનિષેક કરતાં બીજામાં વિશેષહીન, બીજાકરતાં ત્રીજામાં વિશેષહીન. એમ યાવતુ ચરમ નિષેક ગાથા: ૦૧,૮૨ - શતક Page #80 -------------------------------------------------------------------------- ________________ સુધી..આની સ્થાપના કરવામાં આવે તો ગોપુચ્છ જેવો આકાર થાય છે, માટે આને ગોપુચ્છ કહેવાય છે. પણ જ્યારે જીવ સભ્યપ્રાપ્તિ વગેરે રૂપ વિશુદ્ધિ મેળવે છે ત્યારે એ, એક અંતર્મ પ્રમાણ નિષેકોમાં દલિકો એવી રીતે ગોઠવે છે કે જેથી ઉત્તરોત્તર નિષેકોમાં દલિક વિશેષહીનના બદલે અસંખ્યગુણ -અસંખ્યગુણ હોય..ને તેથી તે નિષેક ઉદયમાં આવતાં એ બધું દલિક નિર્જરી જતું હોવાથી ઉત્તરોત્તર સમયે અસં.ગુણ-અસગુણ નિર્જરા થાય છે. ઉદયવતી પ્રવૃતિઓમાં ગુણશ્રેણિની રચના ઉદયનિષેકથી જ શરુ થઈ જાય છે, અને અનુદયવાળી પ્રકૃતિઓમાં એની રચના ઉદયાવલિકાની બહારના પ્રથમનિષેકથી થાય છે. જે નિષેકથી ગુણશ્રેણિનો પ્રારંભ થાય છે તે નિષેકને ગુણશ્રેણિનું મૂળ કહેવાય છે, અને છેલ્લા જે નિષેકમાં અસં.ગુણાકારે દલિક રચાય છે, અર્થાત ગુણશ્રેણિનો અંતિમ નિષેક,એ ગુણશ્રેણિનું શીર્ષ કહેવાય છે. મૂળથી શીર્ષ સુધીના નિષેકોને ગુણશ્રેણિનો આયામ કહેવાય છે. શિર્ષની ઉપર જે નિષેકો રહેલા હોય છે તે દરેકમાંથી વિશુદ્ધિવશાત્ દલિતો ઉપાડીને ગુણશ્રેણિના નિષેકોમાં જીવ ગોઠવે છે. જેમ વિશુદ્ધિ વધારે તેમ દલિકો વધુ-વધુ ગોઠવાય છે, અને ગુણશ્રેણિનો આયામ ઓછો હોય છે. ગુણશ્રેણિરૂપે રચવા માટે ઉપરથી જે દલિકો લે છે તે પ્રથમ સમયે અલ્પલે છે, બીજા સમયે એના કરતાં અસં.ગુણ લે છે, ત્રીજા સમયે એના કરતાં પણ અસં.ગુણ લે છે. આમ અંતર્મુહૂર્ત જેટલા કાળ સુધી ઉપરના નિકોમાંથી ઉત્તરોત્તર સમયે a- a દલિક લે છે અને નીચેના નિકોમાં ગોઠવે છે. આ રીતે ઉપરથી દલિકોને ઉપાડવાનીને નીચે અસંખ્યગુણકારે ગોઠવવાની કિયા જેટલો કાળ ચાલે છે તેને ગુણશ્રેણિરચનાકાળ કહે છે. સમવપ્રાપ્તિ વગેરે નિમિત્તે થતી ગુણશ્રેણિઓનો રચનાકાળ સામાન્ય થી અન્તર્મ પ્રમાણ હોય છે. (દેશવિરતિ-સર્વવિરતિનિમિત્તક ગુણશ્રેણિની રચના, જ્યાં સુધી દેશવિરતિ કે સર્વવિરતિ ગુણઠાણું ટકી રહે, ત્યાં સુધી ચાલુ રહ્યા કરે છે. એમાં ઉત્તરોત્તર સમયે શીર્ષ પણ એક -એક નિષેક ઉપર ક્યું હોવાથી ગુણશ્રેણિનો આયામ અવસ્થિત રહે છે. માટે આને અવસ્થિત ગુણશ્રેણિ કહે છે, ૧૧ મા અને ૧૩ મા ગુણઠાણાની ગુણશ્રેણિ પણ અવસ્થિત હોય છે. પણ) શતક- ગાથા: ૨,૮૩ હ૭ Page #81 -------------------------------------------------------------------------- ________________ સમવપ્રાપ્તિ વગેરે નિમિત્તે થતી ગુણશ્રેણિમાં ગુણશ્રેણિરચનાના પ્રથમ સમયે જે નિષેક શીર્ષ રૂપ બન્યો એ જ નિષેક દ્વિતીયાદિ સમયે પણ શીર્ષ રૂપે રહે છે. અર્થાત્ શીર્ષ સ્થિર હોય છે. વળી ઉત્તરોત્તર સમયે નીચે તો ૧-૧ નિષેક ભોગવાતો જતો હોવાથી ક્ષીણ થતો જાય છે. એટલે ગુણશ્રેણિનો આયામ પ્રતિસમય ૧-૧ સમય ઓછો થતો જાય છે. માટે આને ગલિતાવશેષ ગુણશ્રેણિ કહે છે. આયુષ્ય સિવાયના સાતે કમમાં ગુણશ્રેણિ રચના થાય છે. અગ્યાર ગુણશ્રેણિઓ. કમ ગુણશ્રેણિ | આયામ દિલિક નિર્જરા ગુણઠાણું | ૧) સમજ્યપ્રાપ્તિએ |મોટુંઅન્તર્યુ અલ્પ અલ્પ ૧૯ - ૪થે દેશવિરતિ સંખ્યાતગુણહીન a, a પાંચમેક7 | સર્વ વિરતિ a૬/૭મે અનંતા.૪વિસંયોજના a[૪ થી ૭ દર્શનત્રિક ક્ષપણા a]૪ થી ૭ ૬) 'ચારિત્રમોહોપશમક a]૮,૯,૧૦ ૭) ઉપશાન્તમોહ ૮) ચારિત્રમોહક્ષપક ૮,૯,૧૦ ૯) | જીણમોહ ૧)સિયોગીકેવળી ૧૧)/અયોગી કેવળી | અન્તર્મુહૂર્ત ગુણઠાણાની પ્રાપ્તિમાં અંતર : ગુણઠાણું |જઘ,અંતર | ઉત્કૃઅંતર ૧લું અંતર્મ | સાધિક ૧૩ સાગર" | દેશોન અર્ધ પુપરા, ૩થી ૧૧ અંતર્મુળ દેશોન અર્ધ પુપરા, | ૧૨,૧૩,૧૪.. | એક જ વાર પમાતા હોવાથી અંતર નથી. a[૧૧ ૧૨ ૧૩ 88 બીજું Pla 90 ६८ ગાથા: ૮૩,૮૪ - શતક Page #82 -------------------------------------------------------------------------- ________________ સાસ્વાદન ગુણઠાણાનું અંતર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ હોવાનું કહ્યું..એટલે હવે પલ્યોપમનું સ્વરૂપ ઃ- પલ્યની ઉપમાથી જે વસ્તુનો બોધ થાય છે તે પલ્યોપમ કહેવાય છે. એ ત્રણ પ્રકારે છે. ΟΥ ૧) ઉદ્ધાર પલ્યોપમ :- એક ઉત્સેધ યોજન વ્યાસવાળો અને એટલો જ ઊંડો પલ્ય (કૂવો) યુગલિકના પ્રથમ દિવસે, અથવા બીજા દિવસે અથવા ત્રીજા દિવસે.. એમ યાવત્ સાતમા દિવસે ઊગેલા જે વાલાગ્ર હોય તેનાથી અત્યંત નિબિડ એવી રીતે ભરવો કે જેથી અગ્નિથી બળે નહીં, પાણીથી ભીંજાય નહીં કે વાયુથી ઊડે નહીં .એક એક સમયે એક એક વાલાગ્ર કાઢતા રહેવું, સંખ્યાતા સમયમાં આખો પલ્ય ખાલી થઈ જશે. આ બાદર ઉદ્ધાર પલ્યોપમ છે. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમને સમજવામાં સરળતા રહે એટલા માત્ર પ્રયોજનથી આની પ્રરૂપણા છે, એ સિવાય આનો કશો ઉપયોગ નથી. કારણકે એનાથી કશું માપવામાં આવતું નથી, આવુંજ બાદર અદ્ધા અને ક્ષેત્રપલ્યો. અંગે જાણવું. ન આ જ વાલાગ્રોના અસંખ્ય એવા ટુકડા કરવા કે જે, અત્યંત નિર્મળ દષ્ટિવાળો મનુષ્ય જે અત્યંત સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્યને જોઈ ન શકે તેના પણ અસંખ્યાતમા ભાગ જેટલા હોય, સૂક્ષ્મનિગોદના શરીરની અવગાહના કરતાં અસંખ્યગુણ હોય, બા પર્યા. પૃથ્વી ના શરીર ને તુલ્ય હોય.. આ એક એક ટુકડાને સમયે સમયે કાઢતા એ પલ્ય જ્યારે ખાલી થાય એટલો કાળ એ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે. આ સંખ્યાતા કરોડ વર્ષ પ્રમાણ હોય છે. આનાથી દ્વીપ-સમુદ્રોની સંખ્યા માપવામાં આવે છે. પચ્ચીશ કોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર- પલ્યોપમના સમયો જેટલા તિર્આલોકમાં દ્વીપસમુદ્રો છે. ૨) અદ્ધાપલ્યોપમ : બા ઉદ્ધાર પલ્યોપમમાં જે વાલાગ્ર ભર્યા હતા તેને ૧૦૦-૧૦૦ વર્ષે ૧-૧ કાઢવામાં જેટલો કાળ લાગે એ બાદર અદ્ધાપલ્યોપમ કહેવાય છે કે જેમાં સંખ્યાતા કરોડ વર્ષ લાગે છે. અને એ વાલાગ્રોના પૂર્વોક્ત રીતે કરેલા અસંખ્ય ટૂકડાને ૧૦૦ - ૧૦૦ વર્ષે કાઢવામાં જેટલો કાળ લાગે તેને સૂ અદ્ધાપલ્યોપમ કહેવાય છે. એમાં અસંખ્ય ક્રોડ વર્ષ લાગે છે. આનાથી જીવોના શતક - ગાથા: ૨૫ EG Page #83 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય, કાયસ્થિતિ, કર્મસ્થિતિ, કાળચક્ર વગેરે માપવામાં આવે છે. ૧૦ કોકો, સૂઅદ્ધાપલ્યોપમ = ૧ સૂર અદ્ધાસાગરોપમ ૧૦કો.કો. અદ્ધા સાગરો, = ૧ અવસર્પિણી = ૧ ઉત્સર્પિણી ૨૦ કોકો, સૂ, અદ્ધા સાગરો, = ૧ કાળચક્ર અનંત કાળચક્ર = ૧ પુદ્ગલ પરાવર્ત અનંત પુપરા. = અતીતકાળ= અનાગતકાળ. અતીતનો આદિ નથી, આનાગતનો અંત નથી, માટે બન્ને તુલ્ય કહેવાય છે. અન્ય મતે અતીત કાળ કરતાં અનંતકાળ અનંતગુણ છે, કારણકે ગમે એટલો કાલ વીતવા છતાં અનાગતકાળ ક્ષીણ થતો નથી. શાસ્ત્રોમાં ક્યાંય પણ કાળને દર્શાવવા પલ્યોપમ કે સાગરોપમનો ઉલ્લેખ કર્યો હોય અને વિશેષ કશો ઉલ્લેખ કર્યો ન હોય ત્યાં સૂ, અદ્ધાપલ્યોપમ અને સૂઅબ્બાસાગરોપમ જ સમજવા. જેમ સૂર અદ્ધાપલ્યોપમ ૧૦ કોકો, જેટલા થાય ત્યારે ૧ સૂ, અદ્ધાસાગરો થાય છે, એ જ રીતે અન્ય પણ બધા પલ્યોપમ - સાગરોપમ માટે જાણવું. અર્થાત્ ૧૦ કોકો, બા, ઉદ્ધાર પલ્યો, = ૧ બાદર ઉદ્ધાર સાગરો, વગેરે. ૩) ક્ષેત્રપલ્યોપમ : પલ્યમાં વાલાઝથી સ્પષ્ટ આકાશપ્રદેશોને સમયે સમયે કાઢવામાં જેટલો કાળ લાગે તે બાદરક્ષેત્રપલ્યોપમ. એ અસં, કાળચક જેટલો હોય છે. એક એક વાલાગ્રના અસંખ્ય ટૂકડા દ્વારા સ્પષ્ટ અને અસ્પષ્ટ આકાશપ્રદેશોને પ્રતિસમય એક-એક કાઢવામાં જે કાળ લાગે તે સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમ. તે પણ અસ, કાળચક્ર જેટલો છે, પણ બા ક્ષેત્રપલ્યો કરતાં અસંગુણ મોટો છે. આનાથી દષ્ટિવાદમાં દ્રવ્યપ્રમાણનું પ્રરૂપણ કરવામાં આવ્યું શંકા -વાલાગ્રના અસંખ્ય- અસંખ્ય ખંડો કરીને એનાથી પલ્યને ઠાંસી ઠાંસીને ભર્યો છે, તો બધા જ આકાશપ્રદેશો એનાથી સ્પષ્ટ જ થઈ જાય, અસ્પષ્ટ આકાશપ્રદેશો મળી જ શી રીતે શકે? સમાધાન -જેમ મોસંબીથી ભરેલા ભાજનમાં લીંબુ સમાઈ શકે છે અને લીંબુથી ગાથા: ૦૫ - શતક Page #84 -------------------------------------------------------------------------- ________________ ભરેલા ભાજનમાં પણ ખાલી જગ્યા હોય છે જ્યાં બોર ગોઠવી શકાય છે, એ જરીતે વાલાગ્રંથી પલ્ય સંપૂર્ણ ભર્યો હોવા છતાં એનાથી નહીં રોકાયેલી જગ્યા (અસ્પૃષ્ટ આકાશપ્રદેશો) હોય જ છે. તથા વાલાગ્ર એ ઔદા પુદ્ગલ છે.ઔદા પુદ્ગલો પોતાની અવગાહનામાં પણ પોલાણવાળા હોય છે. એટલે એમાં પણ અસ્પષ્ટ આકાશપ્રદેશો હોય છે. શંકા :- સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ માટે વાલાગ્રના ટૂકડાથી સ્પષ્ટ અને અસ્પષ્ટ બધા આકાશપ્રદેશો કાઢવાના જ છે તો વાલાગ્રના ખંડો લેવાની જરૂર જ શી છે ? બધા જ આકાશપ્રદેશો તો કાઢવાના છે ? સમાધાન :- તમારી વાત બરાબર છે. છતાં દૃષ્ટિવાદમાં અનેક રીતે નિરૂપણ છે.કોઈક દ્રવ્યોનું વાલાગ્રસૃષ્ટ પ્રદેશો દ્વારા, તો કોઈકનું વાલાગ્રઅસ્પૃષ્ટ આકાશપ્રદેશો દ્વારા, તો કોઈકનું ક્ષેત્રપલ્યોપમ દ્વારા.. માટે અહીં વાલાગ્ર દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે. સાસ્વાદન વગેરે ગુણઠાણાનું ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધપુદ્ગલ પરાવર્ત કહ્યું હતું.એમાં પુદ્ગલપરાવર્ત શું છે ? એ જણાવવા એનું નિરૂપણ કરે છે. પુદ્ગલ પરાવર્ત વિવક્ષિત રીતે સમસ્ત પુદ્ગલોનું પરાવર્તન થવામાં લાગતો કાળ એ પુદ્ગલ પરાવર્તકાળ. એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તથા એ ચારેના સૂક્ષ્મ-બાદર એમ બબ્બે ભેદ કરવાથી કુલ ૮ પ્રકારો છે. એ દરેક અનંતકાળચક્ર પ્રમાણ છે. દ્રવ્યપુદ્ગલપરાવર્ત : વિશ્વવર્તી સમસ્ત પુદ્ગલોને જીવ આહારક સિવાયના ઔદારિકાદિ સાતમાંના કોઈપણ રૂપે ગ્રહણ કરીને છોડે એમાં જેટલો કાળ લાગે તેને બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. અને સાતમાંના કોઈપણ એક જ વિવક્ષિત રૂપે ગ્રહણ કરીને બધા પુદ્ગલોને છોડવામાં જેટલો કાળ લાગે એને સૂક્ષ્મ દ્રવ્ય પુપરા કહેવાય છે. આમાં, ધારોકે ઔદારિક રૂપે સમસ્ત પુદ્ગલાસ્તિકાયને ગ્રહણ કરવાની વાત હોય તો વચ્ચે વૈક્રિયાદિ રૂપે જે પુદ્ગલ ગ્રહણ કરાય તેની ગૃહીત તરીકે ગણતરી કરવાની નહીં, ને એટલે એને ઔદારિક રૂપે ગ્રહણ કરવાના બાકી જ રહે.. ઔદારિક રૂપે ગ્રહણ કરાઈ જાય પછી જ એ ગૃહીત કહેવાય.. આ રીતે સમસ્ત પુદ્ગલ વિવક્ષિત ઔદારિકરૂપે ગૃહીત થવામાં શતક - ગાથા: ૪૫,૬,૮૭ ૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ Οι જેટલો કાળ લાગે તેને સૂક્ષ્મદ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. આમાં બધા પુદ્ગલોને ઔદારિક રૂપે ગ્રહણ કરે તો ઔદા પુદ્ ૢ પરા કહેવાય છે, વૈક્રિય રૂપે ગ્રહણ કરે તો વૈક્રિય પુપરા કહેવાય છે. એ જ રીતે તૈજસાદિ પુ પરા જાણવા. એટલે સૂદ્રવ્ય પુદ્ગલપરા ના પ્રકાર છે. એમાં કાર્યણ, તૈજસ, ઔદા,શ્વાસો, મન, ભાષા, અને વૈક્રિય... આ ક્રમે પૂર્વ-પૂર્વ ના પુ પરા કરતાં ઉત્તરોત્તર પુ.પરા. પૂરો થવા માટે અનંતગુણ અનંતગુણ કાળ લાગે છે. અન્યમતઃ ઔદા વૈ, તૈ, કા. આ ૪ માંના કોઈપણ રૂપે બધા પુદ્ગલોને ગૃહીત કરીને છોડવાનો કાળ એ બાદર દ્રવ્ય પુદ્દ પરા અને ચારમાંના કોઈપણ એક રૂપે જ બધાને ગૃહીત-મુક્ત કરવાનો કાળ એ સૂદ્રવ્ય પુદ્ પરા ક્ષેત્રપુદ્ગલપરાવર્ત : ચૌદરાજલોકના સમસ્ત આકાશપ્રદેશોને ક્રમે કે ઉત્ક્રમે ગમે તે રીતે મૃત્યુદ્વારા સ્પર્શવામાં જેટલો કાળ લાગે તે બાસે પુ.પરા જે આકાશપ્રદેશોમાં અવગાહીને રહેલો જીવ એકવાર મરે, એ જ આકાશોને સ્પર્શીને ફરીથી મરે તો,વચ્ચે ગયેલો કાળ ગણતરીમાં લેવાય, પણ આકાશ પ્રદેશો નહીં. આવું દરેકમાં જાણવું. પ્રથમ જે આકાશપ્રદેશોને અવગાહીને મૃત્યુ પામે એ મરણથી ત્કૃષ્ટ કહેવાય. એ પછી એના અનંતર આકાશપ્રદેશોને અવગાહીને જ્યારે મૃત્યુ પામે ત્યારે જ એ અનંતર વ્યવસ્થિત આકાશ પ્રદેશો સ્પષ્ટ કહેવાય. એ દરમ્યાન વચ્ચે જે કાળ પસાર થયો હોય એ કાળ ગણતરીમાં લેવાનો પણ આડા અવળા રહેલા કે સાન્તર વ્યવસ્થિત જે આકાશપ્રદેશોને અવગાહીને વચ્ચે વચ્ચે મૃત્યુ પામ્યો હોય તે આકાશપ્રદેશોને સ્પષ્ટ ન ગણવા. તે પછી તે અનંતર વ્યવસ્થિત આકાશપ્રદેશોને પણ અનંતરપણે જે અન્ય અકાશપ્રદેશો હોય એને અવગાહીને જીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે એ આકાશપ્રદેશો સ્પષ્ટ કહેવાય.. આ રીતે અનંતર - અનંતર ક્રમે સંપૂર્ણ આકાશપ્રદેશો મૃત્યુથી સ્પષ્ટ થઈ જવામાં જેટલો કાળ લાગે તે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. પંચસગ્રહમાં પણ બાદર - સૂક્ષ્મ ક્ષેત્ર પુ.પરાની યદ્યપિ આ જ વ્યાખ્યા છે. તો પણ ત્યાં મૃત્યુએ મૃત્યુએ એક જ પ્રદેશને સ્પષ્ટ ગણવામાં આવ્યો છે. આશય એ છે કે જીવની ઓછામાં ઓછી અવગાહના પણ અંગૂલ હોય છે એટલે મૃત્યુકાળે દ ૭૨ ગાથા : ૭,૮ – શકિ ... Page #86 -------------------------------------------------------------------------- ________________ જઘન્યથી આટલા આકાશપ્રદેશો તો સ્પષ્ટ હોય જ છે. અહીં પાંચમા કર્મગ્રંથમાં આવેલી વ્યાખ્યા પ્રમાણે આ બધા આકાશપ્રદેશોની સ્પષ્ટ તરીકે ગણતરી થઈ જાય છે જ્યારે પંચસંગ્રહની વ્યાખ્યા પ્રમાણે આમાંનો પ્રધાન એક જ આત્મપ્રદેશ સ્કૃષ્ટ ગણાય છે. બાકીનાની સ્પષ્ટ તરીકે ગણના થતી નથી. એ બધાની સ્પષ્ટ તરીકે ગણના માટે એમાંના તે તે આકાશપ્રદેશને પ્રધાન તરીકે અવગાહીને જુદા જુદા મરણની અપેક્ષા હોય છે. માટે પંચસંગ્રહની વ્યાખ્યાનુસાર ક્ષેત્રપુપરા, ખૂબ જ મોટો આવે છે. આ રીતે એક એક આકાશપ્રદેશ ક્રમશઃ સ્પષ્ટ થાય એ રીતે ગણના કરાય તો સૂક્ષેત્ર પુપરા અને ક્રમ વિના ગમે તે રીતે સ્પષ્ટ થાય એ રીતે ગણના કરવાથી બા ક્ષેત્ર પુપરા આવે છે. કાળપુ પરાવર્ત : અવસર્પિણી - ઉત્સર્પિણીના બધા સમયોને જીવ મરવા દ્વારા સ્પર્શે એમાં જેટલો કાળ લાગે તે બાદર કાલપુપરા, કહેવાય છે. અને જે અવસર્પિણીના (કે ઉત્સર્પિણીના) પ્રથમ સમયે જીવ મર્યો, પછી જ્યારે અન્ય કોઈ અવસ(કે ઉત્સ, ના) બીજા સમયે જીવ મર્યો.ત્યારે જ બીજો સમય મરણથી સ્પષ્ટ કહેવાય. એ વચ્ચે જે જુદા-જુદા મરણો થયા એના સમયો મરણસ્પષ્ટ તરીકે ન ગણાય, પણ વચ્ચેનો કાળ ગણતરીમાં લઈ લેવાનો. એ પછી કોઈક અવસ, ના ત્રીજા સમય મર્યો. એટલે ત્રીજો સમય સ્પષ્ટ થયો કહેવાય. આ રીતે ક્રમશઃ બધા સમયો મરણથી સ્પર્શવામાં જેટલો કાળ પસાર થાય તેને સૂક્ષ્મકાળ પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. ભાવપુલપરાવર્ત તીવ્ર-મંદ વગેરે રસબંધના કારણભૂત જે અધ્યવસાયો હોય છે તેને અનુભાગબંધાધ્યવસાયસ્થાન કહેવાય છે. અસંખ્ય લોકાકાશના જેટલા આકાશપ્રદેશો હોય એટલા આ અધ્યવસાયસ્થાનો હોય છે. આ દરેક અધ્યવસાયસ્થાનોને ક્રમે કે ઉત્કમ મરણથી સ્પર્શવામાં જેટલો કાળ પસાર થાય એને બાદરભાવ પુદ્ગલપરાવર્ત કહેવાય છે. અને એ બધા સ્થાનોને પ્રથમથી શરુ કરી ક્રમશઃ સ્પર્શવામાં જેટલો કાળ લાગે તેને સૂક્ષ્મભાવ પુદ્ગલપરાવર્ત કહે છે. અહીં પણ પૂર્વસ્પષ્ટ સ્થાનો કે વ્યવહિત પણે સ્પષ્ટ સ્થાનોની ગણતરી કરવાની હોતી નથી. અથવા પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, સ્પર્શ, અગુરુલઘુ અને ગુરુલઘુ..આ ૨૨ના એકગુણ શુક્લ, બેગુણશુક્લ, ત્રણગુણશુક્લ વગેરે જે શતક - ગાથા: ૮૭,૮૮ ઉ3 Page #87 -------------------------------------------------------------------------- ________________ પેટભેદો હોય એ બધાને સર્વ પુગલો મળીને સ્પર્શે એમાં જે કાળ લાગે તે બાદરભાવ પુદ્ધપરા, અને એક એક પણે સર્વ પુગલો સ્પર્શે એમાં જે કાળ લાગે તે સૂક્ષ્મભાવ પુપરા,આ પુદ્ગલ પરાવર્તાના કાળમાં અલ્પબદુત્વ બા, અદ્ધા પુપરા, અલ્પ સૂ, અદ્ધા પુપરા. A બા, ક્ષેત્ર પુપરા, a સુક્ષેત્ર પુપરા, A બા, દ્રવ્ય પુપરા, સૂ, દ્રવ્ય પુપરા, A બા ભાવ પુપરા. A સૂ, ભાવ પુપરા, A ઉત્કૃષ્ટ પ્રદેશબંધસ્વામિત્વ : બંધકકેવો હોય તો એ તે તે પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે? એની આમાં વિચારણા છે. પ્રદેશબંધનો આધારયોગ પર છે. તેથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ માટે ઉત્કૃશ્યોગવાળો જીવ લેવો. પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ ઉત્કૃષ્ટ યોગ સંભવતો હોવાથી એ જીવો જલેવાના. જેટલી મૂળ ઉત્તર પ્રવૃતિઓ ઓછી બંધાતી હોય એટલા ઓછા ભાગ પડવાથી વિવક્ષિત બધ્યમાન પ્રકૃતિને વધારે દલિક મળી શકે. તેથી વિવક્ષિત પ્રકૃતિના બંધ સાથે સંભવિત ઓછામાં ઓછી મૂળ-ઉત્તર પ્રવૃતિઓને બાંધતો બંધક લેવો. જઘન્યપ્રદેશંબધસ્વામિત્વ માટે આના કરતાં બધું વિપરીત લેવું. મૂળપ્રકૃતિઃ આયુષ્યઃ ૧,૪,૫,૬,૭ ગુણઠાણાવાળા ઉ.યોગી સંશી પર્યા. પંચે. જીવો. મોહનીયઃ ૧ અને ૪ થી ૯ ગુણઠાણાવાળા ઉપયોગી સંજ્ઞી પર્યા, સતવિધબંધક જીવો શેષ ૬ઃ ૧૦મે ગુણઠાણે રહેલો ઉત્કૃષ્ટ યોગી જીવ, માત્ર ૬ જ પ્રકૃતિઓ બંધાતી હોવાથી દરેકને અધિક-અધિક દલિક મળે છે. આયુ. અને મોહનીય માટે બીજા-ત્રીજા ગુણઠાણા લીધા નથી. તેથી જણાય છે કે અલ્પકાલીન હોવાથી યા અન્ય કોઈ કારણે ત્યાં ઉત્કૃષ્ટ યોગ હોતો નથી. ગાથા: ૮૮,- શતક Page #88 -------------------------------------------------------------------------- ________________ પણ આ વાત નિઃશંક એટલા માટે જાણવી કે જો સાસ્વાદને ઉત્કૃઢયોગ મળતો હોત તો, બંધવિચ્છેદ પામેલા દર્શનમોહનું કેટલુંક દલિક પણ અનંતાનુબંધીને મળવાથી એનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાસ્વાદને જ મળતો અને તો પછી અભવ્યાદિને હંમેશા એનો અનુત્કૃષ્ટ જ પ્રદેશબંધ મળવાથી અનુત્કૃષ્ટ પ્રદેશબંધના સાઘાદિ ચારે ભાંગા કહેવા પડત. પણ એ કહ્યા નથી, ને માત્ર સાદિસાન્ત બે જ ભાંગા કહ્યા છે, જે જણાવે છે કે એનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મિથ્યાત્વેજ મળે છે, સાસ્વાદને નહીં. એમ મિશ્રેજો ઉત્કૃષ્ટ યોગ મળતો હોત તો અપ્રત્યા,૪નો ઉત્કૃષ્ટબંધ અવિરતે જે કહ્યો છે તે મિશ્ર પણ કહેત, કારણકે બન્ને ગુણઠાણે મૂળ ૭ પ્રકૃતિ અને મોહનીયની ઉત્તર ૧૭ પ્રકૃતિઓનો બંધ સમાન રીતે સંભવિત છે જ. એટલે યોગ પણ જો બન્ને ગુણઠાણે ઉત્કૃષ્ટમળવો સંભવિત હોય તો બન્ને ગુણઠાણે ઉ.પ્રદેશબંધ કહેવો જ પડત. ઉત્તરપ્રકૃતિઃ જ્ઞાનાવરણીય -૫, દર્શન,૪ ૧૭... ૧૦મે ઉત્કૃષ્ટ યોગી અતંરાય-૫, શાતા, યશ, ઉચ્ચ | પવિધબંધક ૪ અપ્રત્યા, સપ્તવિધબંધક અવિરત સમસ્વી ૪ પ્રત્યા, સપ્તવિધબંધક દેશવિરત. પુરુષવેદ.. ૯મે મોહનીયનો પંચવિધબંધક. સંજ્ય ક્રોધાદિ ૪.... ૯મે ક્રમશઃ મોહનીયની ૪,૩,૨,૧ પ્રકૃતિબાંધનાર. શુભખગતિ, મનુ આયુ., દેવત્રિક) ૧લી, ૪થા ગુણઠાણવાળાઉત્કૃષ્ટયોગી, વૈદ્રિક, પ્રથમ સંઘ સંસ્થાન, ( ૧૩ બેઆયુ માટેઅષ્ટવિધબંધક, શેષ ૧૧ સુભગત્રિક, અશાતા માટેસહવિધબંધક, એમાં પ્રથમ સંઘ.માટે મનુતિપ્રાયોગ્ય ર૯નો બંધક, નામની શેષ ૯ પ્રકૃતિ માટે દેવપ્રાયોગ્ય ૨૮ નો બંધક નિદ્રાદ્ધિક... ૪ થી ૮ ગુણઠાણાવાળા ઉ. યોગી થીણદ્વિત્રિકનો પણ ભાગ મળવાથી શતક- ગાથા: ૮૯,૯૦,૯૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ અરિત, શોક... શેષ હાસ્યાદિ ૪ .. જિનનામ.. ૪થી ૬ ગુણઠાણાવાળા... મિથ્યાત્વનો ભાગ મળે ૪થી ૮ ગુણઠાણાવાળા... મિથ્યાત્વનો ભાગ મળે ૪થી ૮ ગુણઠાણાવાળા દેવપ્રાયોગ્ય ૨૯ બંધે. દેવપ્રાયોગ્ય ૩૦નો બંધક અપ્રમત્ત-અપૂર્વકરણી શેષ ૬૬... મિથ્યાત્વીજીવ..નીચે પ્રમાણે : આહા. ૨... ૧૨ ચારે ગતિના મિથ્યાત્વી ઉત્કૃષ્ટયોગે થીણદ્ધિ-૩, મિથ્યા., અનંતા. ૪, તિર્યંચાયુ...સ્ત્રી,નપું, નીચગોત્ર.. |નરકદ્ધિક મનુહિક નરકાયુ તિરુહિક, એકે, ઔદાશરીર, નામની ૯ ધુવ્રબંધી, હુંડક, સ્થાવર, બાદર, સૂક્ષ્મ, અપર્યા, પ્રત્યેક, સાધા. અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ વિકલત્રિક... |મધ્યમ ૪ સંઘ - સંસ્થાન - પંચે. જાતિ પર્યા, પરા, ઉચ્છ, સ્થિર, શુભ.. ત્રસ, ઔદા અંગો, છેવ કુખગતિ, દુસ્વર ७६ ૨ |નરકપ્રાયોગ્ય ૨૮ બંધે ૨ | અપર્યા૰મનુ પ્રાયોગ્ય ૨૫ બંધે ૧ |સંજ્ઞી પંચે. તિર્યંચો-મનુષ્યો ૨૫ અપર્યા.એકે.પ્રાયોગ્ય ૨૩ના બંધે તિર્યંચો, મનુષ્યો. આતપ-ઉદ્યોત ઉત્કૃષ્ટયોગ ઉત્કૃષ્ટથી બે સમય જ ટકતો હોવાથી તે તે પ્રકૃતિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ૧ કે બે સમય માટે જ સામાન્યથી મળે છે. ૩ | સ્વ-સ્વ પ્રાયોગ્ય ૨૫ ના બંધે ૮ | પંચે. તિકેમનુ પ્રાયોગ્ય ૨૯ ના બંધ ૧ | પંચે. તિ કેમનુ પ્રાયોગ્ય ૨૫ના બંધ ૫ | એકે પ્રાયોગ્ય ૨૫ ના બંધે ૩ | વિકલે, પંચે તિ, મનુ પ્રાયોગ્ય ૨૫ ના બંધે ૨ |વિકલે, પંચે.તિ, મનુપ્રાયોગ્ય ૨૯ ના બંધે ૨ |એકે પ્રાયોગ્ય ૨૬ ના બંધે ગાથા: ૯૨ - શક Page #90 -------------------------------------------------------------------------- ________________ જઘન્યપ્રદેશબંધ સ્વામિત્વ ઃ મૂળપ્રકૃતિ આયુષ્ય.. સૂઅપર્યા જીવ આયુબંધયોગ્ય જઘન્ય યોગે. ભવાઘસમયે વિગ્રહગતિમાં રહેલો સૂ અપર્યા એકે સર્વજઘન્યયોગે શેષ ૭.. ઉત્તરપ્રકૃતિ: આહા૨ .... અષ્ટ વિધબંધક અપ્રમત્તયતિ સંભવિતજઘન્ય યોગી દેવપ્રાયોગ્ય ૩૧ ના બંધે 3 નરકત્રિક, દેવાયુ. ૪ અષ્ટવિધબંધક પંચે પર્યા. અસંજ્ઞી સંભવિત જઘયોગે દેવદ્વિક,વૈક્રિયદ્વિક..૪ અવિરત સમ્યક્ત્વી વિગ્રહગતિમાં રહેલો સંભવિત જઘન્યયોગી મનુષ્ય દેવપ્રાયોગ્ય ૨૯ નાબંધેશ્ર્વ વિગ્રહગતિમાં રહેલ દેવ સંભવિત જઘન્યયોગે મનુષ્યપ્રાયોગ્ય ૩૦ ના બંધે 93 શેષ ૧૦૯ પ્રકૃતિઓ ઃ સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદજીવ ભવાઘસમયે સર્વજઘન્યયોગે યથાયોગ્ય વધુમાં વધુ પ્રકૃતિ બાંધતો હોય ત્યારે તે તે પ્રકૃતિનો જઘ પ્રદેશબંધ કરે છે. પ્રદેશબંધમાં સાદ્યાદિપ્રરૂપણા ઃ મૂળપ્રકૃતિ ઃ મોહનીય ઃ ઉત્કૃષ્ટાદિ ચારેના બબ્બે ભાંગા.. કુલ ૮ ઉત્કૃષ્ટ અને જધન્ય બન્ને મિથ્યાત્વે મળી શકતા હોવાથી અનુત્કૃષ્ટ અને અજઘન્ય પણ સાદિ-સાન્ત જ મળે છે. આયુષ્ય : ચારેના સાદિ-સાન્ત બબ્બે ભાંગા..કારણકે બંધ જ અવ છે. કુલ ૮ શેષ - ૬ અનુત્કૃષ્ટના સાઘાદિ ચારે ભાંગા.. દસમે ગુણઠાણે ષવિધબંધક હોવાથી ઉત્કૃષ્ટ મળે છે. એ સિવાય બધો અનુત્કૃષ્ટ. માટે ચારે ભાંગા મળે ૬×૪ = ૨૪ જિનનામ... શેષ-૩ ના માત્ર સાદિ-સાન્ત બબ્બે જ ભાંગા મળે.. ૬ ૩૨ = ૩૬ તેથી મૂળપ્રકૃતિ ના કુલ ૮+૮+૨૪+૩૬ = ૭૬ શતક – ગાથા: ૯૩,૯૪ Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરપ્રકૃતિ જ્ઞાના. ૫, દર્શના ૪, અંતરાય ૫. આ ૧૪ નો સૂક્ષ્મસંપરાયે, નિદ્રાદિકનો તથા ભય જુગુનો ૪થી ૮ ગુણઠાણે, તથા પ્રત્યા, અપ્રત્યા અને સંજ્યનો ક્રમશઃ ચોથ, પાંચમે અને મેગુણઠાણે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ હોય છે. તેથી આ ૩૦ પ્રકૃતિઓના અનુત્કૃષ્ટના ચારે ભાંગા મળે છે. ૩૦૮૪ = ૧૨૦ આ ૩૦ ના જઘન્યાદિ ત્રણના સાદિસાન્ત એમ બબ્બે ભાંગા .. ૩0x3xર=૧૮૦ શેષ૯૦ પ્રકૃતિઓના ચારેના બબ્બે ભાંગા..૯૦૪૪x૨ = ૭૨૦ ઉત્તરપ્રકૃતિના કુલભાંગા = ૧૨૦ + ૧૮૦+ ૭૨૦ = ૧૦૨૦ + મૂળપ્રકૃતિના ૭૬ કુલ ૧૦૯૬ આમ ચાર પ્રકારના બંધનું નિરૂપણ પૂર્ણથયું..હવે, આ બંધની સાથે સંલગ્ન એવું સાતબોલનું અલ્પબદુત્વ: યોગસ્થાનો અલ્પ શ્રેણિ પ્રકૃતિભેદો a \ સ્થિતિભેદ a પ્રકૃતિભેદે ભિન્ન ભિન્ન લેવાથી સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો a (અસં. લોકપ્રમાણ) રસબંધના અધ્યવસાયસ્થાનો a (અસં. લોકપ્રમાણ) કર્મપ્રદેશો A (અભવ્યથી અનંતગુણ) રસાણ A (સર્વજીવથી અનંતગુણ) યોગનું સ્વરૂપ ઃ વીર્યાન્તરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી આત્મામાં પ્રગટેલી લબ્ધિ એ લબ્ધિવીર્ય છે. એમાંથી પુદ્ગલના સહકારથી જેટલું વીર્ય વ્યાપૃત થાય છે એ યોગ કહેવાય છે. આત્મપ્રદેશો સાંકળની કડીઓની જેમ પરસ્પર સંકળાયેલા હોય છે. જે કડીને પકડીને હલાવવામાં આવે છે તે કડીમાં સૌથી વધુ કંપન હોય છે અને દૂરદૂરની કડીઓમાં ઓછું ઓછું કંપન હોય છે. એમ જે આત્મપ્રદેશો ક્રિયાને નજીક હોય એમાં વીર્યવ્યાપાર વધુ હોય છે અને M ગાથા: ૫,૯૬ - શતક 0 • • • • • • • • • • • • • • • Page #92 -------------------------------------------------------------------------- ________________ જે દૂર હોય એમાં ઓછા હોય છે. છતાં લોક + a જેટલા આત્મપ્રદેશોમાં સમાન-સમાન હોય છે. આવા સમાન-અસમાન વીર્યવ્યાપારના કારણે યોગસ્થાનો ઊભા થાય છે. એની સંક્ષિપ્ત સમજણ આવી જાણવી. (૧) અવિભાગ પલિચ્છેદ ઃ વીર્યનો એવો સૂક્ષ્મતમ અવિભાજ્ય અંશ કે જેના કેવલજ્ઞાન પણ બે વિભાગ ન કરી શકે (ન જણાવી શકે) અથવા વિષમ વીર્યપરિણતિવાળા બે આત્મપ્રદેશોના વીર્યમાં સંભવિત જઘન્ય ફેરફાર એ અવિભાગ. આને વીર્યાણુ પણ કહે છે. આવા વીર્યાણુઓ જ થીઅને ઉ થી પણ પ્રત્યેક આત્મપ્રદેશોપર અસંખ્ય લોકાકાશના પ્રદેશની રાશિપ્રમાણ હોય છે. છતાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યગુણ હોય છે. (૨) વર્ગણા ઃ સમાન વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ વર્ગણા કહેવાય છે. સર્વલ્પ વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ પ્રથમવર્ગણા... એના કરતાં એક અધિક વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ દ્વિતીયવર્ગણા ...એના કરતાં એક અધિક વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ તૃતીયવર્ગણા... ઇત્યાદિ પહેલી વર્ગણામાં અને બીજી વર્ગણામાં ફેર એટલોજ કે બીજીવર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશોમાં, પ્રથમવર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશમાં રહેલ વીર્યાણુઓ કરતાં એક એક વીર્યાણુ અધિક હોય છે. એ રીતે ત્રીજી વર્ગણાના આત્મપ્રદેશોમાં બીજી વર્ગણાના આત્મપ્રદેશોમાં રહેલ વીર્યાણુઓ કરતાં એક એક વીર્યાણુ અધિક હોય છે. આ રીતે ક્રમસર મળતી વર્ગણાઓને એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓ કહે છે. એક એક વર્ગણામાં ઘનીકૃતલોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રતર પ્રમાણ આત્મપ્રદેશો હોય છે. જેમ જેમ વર્ગણાઓ આગળ જતી જાય છે. તેમ તેમ એક એક વર્ગણામાં રહેલા આત્મપ્રદેશોની સંખ્યા ઘટતી જાય છે. કારણકે તથાસ્વભાવે અધિક અધિક વીર્યાણુઓવાળા આત્મપ્રદેશો ઓછા ઓછા હોય છે. યાદ રાખો કે ઃ- વર્ગણા એ આત્મપ્રદેશોનો સમૂહ છે. વીર્યાણુઓનો નહીં. શતક - ગાથા: ૯૫ ... GG Page #93 -------------------------------------------------------------------------- ________________ (૩) સ્પર્ધક પ્રથમ વર્ગણાથી માંડીને જ્યાં સુધી એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓ નિરંતર મળે છે ત્યાં સુધીની તે વર્ગણાઓના સમૂહને સ્પર્ધક કહે છે. સૂચિ શ્રેણિના અસંખ્યાતમા ભાગપ્રમાણ વર્ગણાઓ દરેક સ્પર્ધકમાં હોય છે. વર્ગણાઓની સંખ્યા એક ચોક્કસ રકમ છે, એટલેકેદરેક સ્પર્ધકમાં વર્ગણાઓ એકસરખી હોય છે. સર્વાલ્પવિર્યાણુઓવાળી પ્રથમ વર્ગણાના પ્રત્યેકઆત્મપ્રદેશો પર અસં. લોક પ્રમાણ વીર્યાણુઓ હોય છે, અને ઉત્તરોત્તર વધતાં વધતાં છેલ્લી વર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશો પર અસં. લોક+સૂચિ શ્રેણિનો અસં. મો ભાગ – ૧ (મ) જેટલા વિર્યાણુ હોય છે. (૪) અંતર : * વીર્યાણુઓવાળા આત્મપ્રદેશો હોય છે. પણ પછી એવા કોઈ આત્મપ્રદેશો મળતા નથી કે જેના પરમ + ૧, 1 + ૨, + ૩... ઈત્યાદિ વિર્યાણુઓ હોય. આવા ગ + ૧ વગેરે જેટલા વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો જે અભાવ એ અંતર કહેવાય છે. આ અંતર અસંખ્યલોક (4) પ્રમાણ હોય છે. એટલે કે પ્રથમ સ્પર્ધકની ચરમ વર્ગણામાં જેમ વીર્યાણુઓ હતા તેના કરતાં આ અસં.લોક સુધીના વધુ વિર્યાણુઓ હોય (એટલે કે + ૧, મ + ૨...એમાયાવત્ + વીર્યાણુઓ હોય) એવા કોઈ આત્મપ્રદેશો ક્યારેય હોતા નથી. પણ પછી પાછા મ + 4 + ૧, મ + 4 + ૨... એમ વિર્યાણુઓવાળા આત્મપ્રદેશો મળે છે. જેની ફરીથી એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓ હોય છે. આ વર્ગણાઓનો સમૂહ એ બીજું સ્પર્ધક છે, આમાં અને ઉત્તરોત્તર દરેક સ્પર્ધકમાં પ્રથમ સ્પર્ધક જેટલી જ વર્ગણાઓ હોય છે. આ બીજા સ્પર્ધકની છેલ્લી વર્ગણા પછી પાછું અસંલોક જેટલું અંતર પડે છે. એ પ્રમાણે દરેક સ્પર્ધક પછી જાણવું. (૫) યોગસ્થાન શ્રેણિના અસં મા ભાગ પ્રમાણ સ્પર્ધકોનું પ્રથમ જઘન્ય યોગસ્થાન બને છે. અંગુલ ના અસંડમા ભાગ પ્રમાણ અધિક અધિક સ્પર્ધકો વડે આગળ આગળના યોગસ્થાનકો બને છે. કુલ યોગસ્થાનો શ્રેણિના અસંમા ભાગ જેટલા છે. શંકાઃ જીવો અનંત છે, તો યોગસ્થાન પણ અનંત કહેવા જોઈએ ને? ગાથા: ૯૫, - શતક Page #94 -------------------------------------------------------------------------- ________________ સમાધાનઃ સ્થાવર પ્રાયોગ્ય એક એક યોગસ્થાનમાં અનંતા જીવો હોય છે, ત્રસપ્રાયોગ્ય એક-એક યોગસ્થાનમાં અસંખ્ય જીવો સંભવે છે. એટલે અલગઅલગ યોગસ્થાનો તો શ્રેણિના અસંખ્યાતમા ભાગના જ હોય છે. અપર્યાપ્તવસ્થામાં જીવ તે તે યોગસ્થાન પર ૧-૧ સમય જ રહે છે અને ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણવૃદ્ધિવાળા સ્થાનો પર જાય છે. પર્યાપ્તાવસ્થામાં સંભવતા યોગસ્થાનોને ક્રમશઃ સ્થાપવામાં આવે તો જઘન્યથી ઉત્કૃષ્ટ યોગ સ્થાનક સુધીમાં ૧૧ વિભાગો બનાવવા. (૧ થી પાંચ ઉત્તરોત્તર નાના, ને પછીના ઉત્તરોત્તર મોટા.) આ અગ્યાર વિભાગોમાં કોઈપણ યોગસ્થાનક પર જીવ જઘન્યથી ૧ સમય માટે રહે છે અને ઉત્કૃષ્ટથી ક્રમશઃ ૪,૫,૬,૭,૮,૭,૬,૫,૪,૩,૨ સમય માટે રહે છે. આ યોગના સત્યમનોયોગ વગેરે પંદર ભેદો પ્રસિદ્ધ છે. હવે અલ્પ બહુત્વનાં કારણો વિચારીએ. યોગસ્થાનો શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા છે. જ્યારે જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓના પેટાદો એના કરતાં અસંખ્ય ગુણ છે. કારણકે લોકના અસંખ્યાતમા ભાગ જેટલા છે. ઉત્કૃષ્ટસ્થિતિબંધમાંથી જઘન્યસ્થિતિબંધ બાદ કરીએ + ૧ એટલા સામાન્યથી સ્થિતિભેદો હોય છે. એ અસંખ્ય હોય છે. તે તે દરેક પ્રકૃતિભેદ આ અસં. અસં. ભેદે બાંધી શકાય છે. માટે સ્થિતિભેદ પ્રકૃતિભેદ કરતાં અસંખ્યગુણ કષાયોદયજન્ય જીવપરિણામ એ સ્થિતિબંધના કારણભૂત છે માટે એને સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન કહેવાય છે. એ અસંખ્ય લોક પ્રમાણ હોવાથી સ્થિતિભેદ કરતાં અસંખ્યગુણ છે. અનુભાગબંધના કારણભૂત અધ્યવસાયો અનુભાગ બંધાધ્યવસાયસ્થાન કહેવાય છે. સ્થિતિબંધનું એક અધ્યવસાયસ્થાન અંતર્મુ સુધી ટકી શકે છે જ્યારે રસબંધનું અધ્યવસાયસ્થાન જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી શતક - ગાથા: ૯૫,૯૬ ૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ જ ટકે છે. એટલે એક એક સ્થિતિબંધના અધ્યવસાય દરમ્યાન રસબંધના અસંખ્ય અધ્યવસાયસ્થાનો આવી જતાં હોવાથી એ અસંખ્યગુણ છે. એ પણ અસંખ્યલોકપ્રમાણ છે. જઘન્ય સ્થિતિબંધના જનક જે અસંખ્ય સ્થિતિબંધાધ્યવસાયસ્થાનો (કષાયોદયસ્થાનો) હોય છે એમાંનું પણ જે સર્વપ્રથમ(સર્વ જ.) સ્થિતિબંધાધ્યવસાયસ્થાન હોય છે તેમાં પણ દ્રવ્ય-ક્ષેત્રકાળ - ભાવભેદે અસંખ્યલોક જેટલા જુદા જુદા લેશ્યાસ્થાનો સર્જાય છે. એ જ અનુભાગબંધના કારણભૂત હોવાથી અનુભાગબંધાધ્યવસાયસ્થાન કહેવાય છે. આ અધ્યવસાયોથી કર્મપુદ્ગલમાં જે રસ પેદા થાય છે તેનો કેવલજ્ઞાનથી પણ પછી વિભાગ ન થઈ શકે એવો અવિભાજ્ય અંશ એ રસાણૢ કે રસાવિભાગપલિચ્છેદ કહેવાય છે. જે કર્મપુદ્ગલ પર સર્વજઘન્યરસ પેદા થયો હોય છે એના પર પણ સર્વજીવથી અનંતગુણ રસાણુ હોય છે. આવા સમાન રસાણવાળા પુદ્ગલોનો સમૂહ એ પ્રથમવર્ગણા છે. એના કરતાં એક રસાણ જેમાં વધુ પેદા હોય એવા પુદ્ગલોનો સમૂહ એ બીજીવર્ગણા.. આવી નિરંતર ૧-૧ રસાણની વૃદ્ધિવાળી (એકોત્તર વૃદ્ધિવાળી) અભવ્યથી અનંતગુણ વર્ગણાઓ મળે છે. આ વર્ગણાઓનો સમૂહ એ પ્રથમ સ્પર્ધક છે. ત્યારબાદ અવશ્ય સર્વજીવથી અનંતગુણ જેટલું અંતર મળે છે. પછી પાછી એકોત્તર વૃદ્ધિવાળી વર્ગણાઓ મળે છે જેનો સમૂહ એ બીજું સ્પર્ધક છે. પછી પાછું અંતર મળે છે..ને ત્યારપછી ત્રીજું સ્પર્ધક મળે છે. આવા અભવ્યથી અનંતગુણ સ્પર્ધકો વડે પહેલું રસસ્થાન બને છે. આ જ રીતે આગળ-આગળ બીજાત્રીજા વગેરે રસસ્થાનો જાણવા. આવા કુલ અસંખ્ય લોકાકાશના આકાશપ્રદેશપ્રમાણ અસંખ્ય રસસ્થાનો છે. દરેક રસસ્થાન પર જીવ જઘન્યથી ૧ સમય રહે છે અને ઉત્કૃષ્ટથી યોગસ્થાનોની જેમ ૪,૫,૬,૭,૮,૭,૬,૫,૪,૩,૨ સમય સુધી રહે છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે. સ્થિતિબંધ અને રસબંધ કષાયથી થાય છે. ૨ ગાથા : ૯૫,૯૬ - lક ..... Page #96 -------------------------------------------------------------------------- ________________ ઘનીકૃતલોકઃ લોકાકાશના બુદ્ધિથી ચિત્રનંબર ૧ માં દર્શાવ્યા પ્રમાણે ખંડ કરીને પછી એ ખંડોને ચિત્રનં. ૨ માં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવે તો બધી બાજુ લગભગ ૭-૭ રાજનું માપ થાય છે અને લોકાકાશ કંઈક ઘનચોરસ જેવી આકૃતિ ધારણ કરે છે. આને ઘનીકૃત લોક કહેવાય છે. આ ઘનીકૃતલોકની ૭રાજઊંચી અને ૧-૧ આકાશપ્રદેશ લાંબી પહોળી એવી એક રેખા એ સૂચિશ્રેણિ કહેવાય છે. તથા ૭રાજ પહોળું, ૭રાજ લાંબુ અને એક આકાશપ્રદેશ જાડું આવું બુદ્ધિ થી આડું જે પડ કરવામાં આવે તેને પ્રતર કહેવાય છે. તેથી પ્રતર= સૂચિશ્રેણિ x સૂચિશ્રેણિ... અર્થાત્ એક પ્રતરમાં, એક સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશો હોય તેના વર્ગ જેટલા આકાશપ્રદેશો હોય છે. તથા આખો ઘનીકૃત લોક પ્રતર x સૂચિશ્રેણિ = સૂચિશ્રેણિ’જેટલો છે એ પણ સ્પષ્ટ છે. વસ્તુતઃ આ ઘનીકૃતલોક દેશોન ૭રાજપ્રદેશોન ૭રાજ x સાધિક ૬ રાજ પ્રમાણ છે, છતાં વ્યવહારનયે એ ૭ ૭ X ૭રાજ કહેવાય છે એ જાણવું. ૩.૫ ૩.૫ ઉપશમ શ્રેણિઃ અનંતા.૪, દર્શનત્રિક, નપું, સ્ત્રી,હાસ્યાદિ ૬, પુવેદ, અપ્રત્યા-પ્રત્યા ક્રોધ, સંજ્ત ક્રોધ, અપ્રત્યા પ્રત્યા માન, સંજ્વમાન, બે માયા, સંજ્વમાયા, બે લોભ, સંલોભ...આ ક્રમે જીવ મોહનીયને ઉપશમાવે છે. માટે એ ક્રમે વિચારીએ. શતક – ગાથા: ૯૭,૯ 63 Page #97 -------------------------------------------------------------------------- ________________ અનંતાનુબંધી ૪ ની ઉપશમનાઃ પ્રારંભક : ૪,૫,૬કે ૭ મા ગુણઠાણે રહેલો ૧ થી ૩ માંના કોઈપણ સંઘયણવાળો મનુષ્ય. મતાંતરે પ્રથમ સંઘયણી સંયત. મન-વચન કે કાયયોગી. સાકારોપયોગી. તેજો, પાકે શુક્લ લેશ્યાવાળો. સ્થિતિસત્તા અંતઃ કોકો સાગરો. યથાપ્રવૃત્તકરણની પૂર્વેનો અન્તર્મુહૂર્ત કાળઃ ઉત્તરોત્તર સમયે અનંતગુણ વિશુધ્યમાન પ્રકૃતિબંધઃ પરાશુભતથા ધ્રુવબંધીસ્વપ્રાયોગ્ય અશુભ પણ બાંધે, આયુન બાંધે, સ્થિતિબંધ અંતઃકોકો સાઅંતર્મુહૂર્ત - અંતર્મુહૂર્ત ઘટતો જાય. ઘટાડો : Pla (મતાંતરે Pls) રસબંધ : શુભનો ૪ ઠા, અશુભનો ૨ ઠા. પ્રદેશબંધઃ સંજ્ઞી પર્યા. પંચે ના યોગને અનુસારે ઉત્સુકે અનુત્યુ રસસરા : અશુભ૪ ઠા.નો ૨ ઠા. ને શુભ ૨ઠાનો ૪ ઠાકરતો જાય આ રીતે અન્તર્મુ, કાળ રહ્યા પછી ક્રમશઃ પ્રત્યેક અન્તર્મુ, કાલીન યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરે છે. ત્યારબાદ ઉપશાન્તઅદ્ધા આવે છે. યથાપ્રવૃત્તકરણઃ પૂર્વના અન્તર્મકાળ મુજબ બધું સમજવું..માત્ર સ્થિતિબંધમાં ઘટાડો Pls હોય છે. એક જીવ તો ઉત્તરોત્તર સમયે અનંતગુણ વિશુદ્ધ જ હોય છે ને કોઈપણ એક-એક અધ્યવસાયસ્થાન ધરાવતો હોય છે. પણ સમાન સમયે રહેલા અનેક જીવોની અપેક્ષાએ વિચારીએ તો પ્રતિસમય a XL જેટલા પરસ્પર ષટ્રસ્થાનપતિત અધ્યવસાયસ્થાનો સંભવતા હોય છે. એમાં પણ ઉત્તરોત્તર સમયે એV-Vહોય છે. પહેલા, બીજા વગેરે સમયભાવી જઘન્ય અધ્યવસાયસ્થાનોને ૧J, ૨J...વગેરે સંજ્ઞા આપીએ અને ઉ.અધ્યા ને ૧ U, ૨ U...વગેરે સંજ્ઞા આપીએ તો, ૧Jઅલ્પ, ૨J...A, ૩J...A,૪J...Aઆરીતે અલ્પબદુત્વ ગાથા: ૯૮ - શતક Page #98 -------------------------------------------------------------------------- ________________ યથાપ્રવૃત્તકરણનો જેટલો કાળ હોય એના સંખ્યાતમાભાગના કાળ સુધી મળે છે (ધારો કે ૪ સમય સુધી). ત્યારપછી એક ઉ એક જનો ક્રમ ચાલે છે. અર્થાત્ ૧J... અલ્પ, ૨J...A, ૩J...A, ૪J...A, ૧U... A, ૫J... A, ૨U... A, ૬ J...A, ૩U...A... આ રીતે અલ્પબદુત્વ જાણવું. અને (ધારો કે કુલકાલ ૧૦૦ સમય હોય તો) છેલ્લે, ૧૦૦ J. A, ૯૭U... A, ૯૮ U..A, ૯૯ U.A, ૧૦૦U..A, આ રીતે મળશે. આ કરણમાં તેવી વિશિષ્ટ વિશુદ્ધિ ન હોવાથી સ્થિતિઘાત વગેરે હોતા નથી. અપૂર્વકરણઃ અહીં પણ યથાપ્રવૃત્તકરણનીજેમ ઉત્તરોત્તર સમયે V-V અધ્યવસાયસ્થાનો હોય છે પણ અલ્પબહુ ૧૦૧J... અલ્પ, ૧૦૧U.A, ૧૦૨J...A, ૧૦૨U...A, ૧૦૩J...A, ૧૦૩U...A, આ રીતે ચરમ સમય સુધી હોય છે તથા ૧૦૦ ઈ કરતા ૧૦૧ J... A, હોય છે. તથા અહીં સ્થિતિઘાતાદિ પાંચ અપૂર્વ પ્રક્રિયાઓ પ્રવર્તે છે. (માટે જ તો આને અપૂર્વકરણ કહે છે.). અપૂર્વસ્થિતિઘાતઃ સત્તાગત સ્થિતિઓને ઉપરથી ખાંડવાનો પ્રારંભ કરે છે. ઘાયમાન પ્રથમ ખંડ જઘથી PIs જેટલો હોય છે અને ઉત્કૃથિી અનેક સાગર પ્રમાણ (સાગરો શત પૃથક્વ પ્રમાણ) હોય છે. પછીના ખંડો Pls જેટલા હોય છે. તે તે ખંડનો ઘાત કરતાં અંતર્મુકાળ લાગે છે. તે તે ખંડને ખાલી કરવા માટે પ્રથમસમયે જેટલું દલિક ઉપાડે તેના કરતાં બીજા સમયે અસં ગુણ ઉપાડે છે. આમ ચરમ સમય સુધી જાણવું. અપૂર્વકરણના કાળ દરમ્યાન આવા હજારો સ્થિતિઘાત થઈ જાય છે જેના પરિણામે અપૂર્વકરણના પ્રારંભે જે સ્થિતિસત્તા હતી તેના કરતાં અંતે સંખ્યાત ગુણહીન સ્થિતિસત્તા રહે છે. ઘાયમાન નિષેકોનું દલિક એ ઘાત્યમાન ખંડની નીચેના નિકોમાં નાંખવામાં આવે છે. અપૂર્વ રસઘાત: અશુભ પ્રકૃતિના સત્તાગત ઉત્કૃષ્ટ તરફના અનંત બહુભાગ રસના ખંડનો અંતર્મુ-કાળમાં ઘાત કરી નાંખે છે. તેથી એક એક શાક - ગાથા: ૯૮ ૮૫ • • • • • • • • • • • Page #99 -------------------------------------------------------------------------- ________________ રસઘાતને અંતે ઉત્તરોત્તર અનંતમો અનંતમો ભાગ રસ શેષ રહે છે. આ ૧-૧ રસઘાતનું અંત” એટલું નાનું હોય છે કે જેથી ૧-૧ સ્થિતિઘાત થાય ત્યાં સુધી માં હજારો રસઘાત થઈ જાય છે. અપૂર્વસ્થિતિબંધ : અપૂર્વકરણના પ્રથમ સમયથી નવો સ્થિતિબંધ શરુ થાય છે. એટલો સ્થિતિબંધ, સ્થિતિઘાતના કાળ જેટલા અંતર્મક સુધી ચાલે છે. પછીના સમયથી નવો સ્થિતિબંધ Pls ન્યૂન થાય છે. સ્થિતિઘાત, સ્થિતિબંધ અને રસઘાત આ ત્રણેય એકી સાથે શરુ થાય છે. હજારો રસઘાતમાંનો ચરમ રસઘાત જ્યારે પૂર્ણ થાય એજ સમયે શેષ ર પણ પૂર્ણ થાય છે. પછીના સમયથી પાછા એ ત્રણેયનો પ્રારંભ થાય છે. આ અપૂર્વકરણે અને આગળ પણ સર્વત્ર જ્યાં જ્યાં કોઈ નવું કરણ - નવી પ્રક્રિયા શરુ થતી હોય ત્યાં ત્યાં આ ત્રણ પણ નવા શરુ થાય છે એ ખ્યાલમાં રાખવું. ગુણશ્રેણિઃ ઉપરની સ્થિતિઓમાંથી ઉપાડેલા દલિકને ઉદયસમયથી અતંર્મ સુધીના નિકોમાં અસં ગુણ-અસં ગુણ નાંખે છે. આ અંતર્મુનો કાળ કે જે ગુણશ્રેણિનો આયામ કહેવાય છે. તે એટલો હોય છે કે જેથી એ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણને ઓળંગી ઉપર વિશેષાધિક હોય છે. આ અંતર્મુકાળનો ચરમનિષેક એ ગુણશ્રેણિનું શીર્ષ કહેવાય છે. એ સ્થિર હોય છે, તેથી જેટલા નિકોમાં આ અસં ગુણની શ્રેણિથી દલિકો નંખાય છે તે નિષેકકાળ (આયામ) ઉત્તરોત્તર સમય વીતતાં વીતતાં નીચેથી એક એક સમય કપાતો જાય છે. અપૂર્વકરણના પ્રથમ સમયે ગુણશ્રેણિરૂપે જેટલું દલિક ગોઠવાય છે એના કરતાં બીજા સમયે અસં ગુણ ગોઠવાય છે. આમ ઉત્તરોત્તર જાણવું. જ્યાં સુધી સ્થિતિઘાત-રસઘાત ચાલુ હોય છે ત્યાં સુધી આ ગુણશ્રેણિરૂપે દલિકોને ગોઠવવાનું પણ ચાલુ રહે છે. ગુણસંક્રમ અપૂર્વકરણના પ્રથમ સમયથી જ અનંતાનુબંધી ક્રોધાદિનો બધ્યમાન સંવક્રોધાદિમાં ગુણસંક્રમ ચાલુ કરે છે. અર્થાત્ ઉત્તરોત્તર સમયે અસગુણ અસં ગુણ દલિકોને સંક્રમાવે છે. અનિવૃત્તિકરણ: આના પ્રત્યેક સમયે એક-એક જ અધ્યા સ્થાન હોય ગાથા: ૯૮ - શતક Page #100 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી તુલ્યકાળે સર્વજીવોને સમાન વિશુદ્ધિ હોય છે. માટે આની જે સ્થાપના કરવામાં આવે તો એ સીધી માળા - મુક્તાવલિ જેવો આકારગ્રહણ કરે છે. સમાનકાળે રહેલા જીવોની વિશુદ્ધિમાં નિવૃત્તિ-વિકલ્પ ન હોવાના કારણે આને અનિવૃત્તિકરણ કહે છે. તેથી આના જેટલા સમયો હોય છે. એટલા જ વિશુદ્ધિસ્થાનો હોય છે. જે ઉત્તરોત્તર અનંતગુણ - અનંતગુણ વિશુદ્ધ હોય છે. અપૂર્વકરણની જેમ અહીં પણ સ્થિતિઘાત વગેરે ૪ ચાલે છે. ૧ અનિવૃત્તિકરણનો સંખ્યાતબહુભાગકાળ અને હજારો સ્થિતિઘાત પસાર થઈ ગયા છે. ૧ સંખ્યાતમો ભાગ કાળ બાકી છે ત્યારે... નવો સ્થિતિઘાત શરુ થવાની સાથે અનંતા.૪ ની સ્થિતિમાં અંતર (ગાબડું) પાડવાની શરુઆત કરે છે. આને અંતરકરણક્રિયા કહે છે. આમાં, ઉદયસમયથી (=વર્તમાનસમયથી) એક આવલિકા કાળમાં જે ઉદયમાં આવવાના હોય એવા નિષેકોને (=ઉદયાવલિકાને) છોડી પછીના અન્તર્મુ કાળભાવી નિષેકોને તેનું દલિક બધ્યમાન અન્ય પ્રકૃતિઓમાં નાખીને સર્વથા ખાલી કરી નાખવાનો પ્રારંભ કરે છે. નહીં ઉકેરાતી ઉદયાવલિકાને પ્રથમસ્થિતિ કહે છે. ખાલી થતાં નિષેકોને અંતર ( કે અંતરકરણ) કહે છે અને એની ઉપર રહેલી શેષ સ્થિતિઓને બીજી સ્થિતિ કહે છે. અંતરકરણક્રિયા પૂર્ણ થાય ત્યારથી, પ્રથમસ્થિતિને એક આવલિકા કાળમાં ઉદયવાળી પ્રકૃતિઓમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવી નાખે છે, તેમજ બીજી સ્થિતિમાં રહેલા દલિકોને અસંખ્યગુણ ક્રમે ઉપશમાવવાના ચાલુ કરે છે. અર્થાત્ પ્રથમસમયે થોડાં દલિકો ઉપશમાવે છે, બીજા સમયે એના કરતાં અસં૰ગુણ ઉપશમાવે છે, ત્રીજા સમયે એના કરતાં પણ અસંગુણ ઉપશમાવે છે.. આમ યાવત્ અન્તર્મુ૰ માં સંપૂર્ણ દલિકોને ઉપશમાવી દે છે. અર્થાત્ પાણી છાંટીને રોલર ફરેવીને દબાવી દીધેલી રજકણો જેમ સ્થિર થઈ જાય છે, ઊડી શકતી નથી..એવી અવસ્થાવાળા કર્મદલિકો થઈ જાય છે. તેથી એ દલિકો એક અન્તર્મુ૰કાળ (ઉપશાન્ત અદ્દા) સુધી સંક્રમણ - ઉદય - ઉદીરણા - નિદ્ધત્તિ અને નિકાચનાકરણને અયોગ્ય બની જાય છે. શક – ગાથા: ૯૮ وی Page #101 -------------------------------------------------------------------------- ________________ અન્ય આચાર્યોનો મત એવો છે કે ઉપશમશ્રેણિ માટે પણ અનંતાની વિસંયોજના જ થાય છે, ઉપશમના નહીં. અનંતાનુબંધી વિસંયોજનાઃ ઉપશમશ્રેણિ ન માંડનારા પણ કેટલાક ચારે ગતિના સંજ્ઞી પર્યાપ્તક્ષાયોપથમિકસમવી જીવો અનંતાની વિસંયોજના કરે છે. એમાં, દેવ-નારક - અવિરત સમ્યત્વી તિર્યંચો - અવિરત સમ્યવીકે દેશવિરત મનુષ્યો - અવિરત સમ્યક્ટવી, દેશવિરત કે સર્વવિરત આમાં ક્રમશઃ યથાપ્રવૃત્તાદિ ત્રણે કરણો કરે છે, પણ અંતરકરણકે ઉપશમ હોતો નથી. અપૂર્વકરણના પ્રથમ સમયથી અનંતાનો ગુણ સંક્રમ ચાલુ થાય છે. અને અનિવૃત્તિકરણના પ્રથમસમયથી ઉદ્ગલના સંક્રમ પણ ચાલુ થાય છે. જેના દ્વારા ચારે અનંતાનુબંધી સંપૂર્ણ ઉવેલાઈ જાય છે. પછી વધેલી ઉદયાવલિકાને સિબુક સંક્રમથી ભોગવીને ક્ષીણ કરે છે. દર્શનત્રિકની ઉપશમના ઃ સમ્ય અને મિશ્રમોહની ઉપશમના ક્ષાયોપથમિક સમન્વી કરે છે. મિથ્યા મોહની ઉપશમના મિથ્યાત્વી પણ કરી શકે છે. એમાં મિથ્યાત્વી જીવ પ્રથમ સમત્વની પ્રાપ્તિ માટે કરે છે તે આ રીતે પ્રથમ સમ્યકત્વોત્પાદઃ બધું અનંતા ઉપશમના મુજબ. પણ આટલી વિશેષતા - પ્રારંભ, મિથ્યાત્વી જીવ હોય. અપૂર્વકરણમાં ગુણસંક્રમ હોતો નથી. ગુણશ્રેણિદલિક રચના મિથ્યાત્વમોહનીય કર્મમાં ઉદયસમયથી થાય છે. અનિવૃત્તિકરણમાં પણ આ જ પ્રમાણે જાણવું. એના સંખ્યાત બહુભાગ પસાર થઈ ગયા પછી મિથ્યાત્વ મોહનીયની સ્થિતિમાં આંતરું પાડે છે. એમાં પ્રથમ સ્થિતિ અતં પ્રમાણ હોય છે. એના કરતાં સંખ્યાતગુણ મોટા અન્તર્મ પ્રમાણ અંતર પડે છે. ઉકેરાતું દલિક પ્રથમ અને બીજી બન્ને સ્થિતિમાં પડે છે. અંતરકરણક્રિયા પૂર્ણ થયા બાદ પ્રથમસ્થિતિને ઉદયઉદીરણાથી ભોગવતો જાય છે. તથા એ વખતે પ્રથમસ્થિતિમાંથી થતી ઉદીરણા ઉદીરણા જ કહેવાય છે. અને બીજી સ્થિતિમાંથી થતી ઉદીરણા આગાલ કહેવાય છે. પ્રથમ સ્થિતિની બે આવલિકા બાકી હોય ત્યારથી આગાલ બંધ પડે છે અને એક આવલિકા બાકી ગાથા: ૯૮ - શતક Page #102 -------------------------------------------------------------------------- ________________ રહે ત્યારથી ઉદીરણા પણ બંધ પડે છે, માત્ર ઉદય ચાલુ રહે છે. પ્રથમ સ્થિતિની આ ચરમ આવલિકાના ચરમસમયે બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વમોહનીય દલિકને રસભેદેત્રણ પ્રકારનું બનાવે છે. અર્થાત્ ત્રણ પુંજ બનાવે છે. એ પછીના સમયે જીવ અંતરમાં પ્રવેશ કરે છે જ્યાં દર્શનમોહનીયનું કોઈ દલિક ન હોવાથી ઉપશમસમ્યત્વની પ્રાપ્તિ થાય છે. કોઈક જીવ એની સાથે દેશવિરતિકે સર્વવિરતિ પણ પામે છે. તેથી ૪ થી ૭ માંના કોઈપણ ગુણઠાણે પ્રથમઉપશમ સમ્યકત્વ મળી શકે છે. લાયોપથમિકસમ્યકત્વી જીવત્રણે દર્શનમોહનીયને જે ઉપશમાવે છે તે સંયત જ ઉપશમાવે છે. એ માટે ત્રણ કરણ કરે છે. અપૂર્વકરણે મિથ્યામિશ્રનો ગુણસંક્રમ પણ હોય છે. અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારે ત્રણે દર્શનમોહનીયનું અંતર કરે છે. એમાં સભ્ય મોહનીયની પ્રથમ સ્થિતિ અન્તર્ક જેટલી કરે છે, શેષ બેની આવલિકા જેટલી. ઉકેરાતું દલિક સમ્યની પ્રથમસ્થિતિમાં નાખે છે. અંતરકરણક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણેને ઉપશમાવવાનું ચાલુ કરે છે. સમયની પ્રથમ સ્થિતિના ચરમસમય સુધીમાં ત્રણેની બીજી સ્થિતિનું બધુંદલિક ઉપશાંત થઈ જાય છે. અને પછીના સમયે જીવ અંતરમાં પ્રવેશે ત્યારથી ઉપશમસમ્યકત્વ પામે છે. ત્યાર પછી હજારો વાર છ-સાતમે પરાવર્તન પામી ઉપશમશ્રેણિનો પ્રારંભ કરે છે. એમાં છેલ્લી વાર સાતમે ગુણઠાણે આવે ત્યારે યથાપ્રવૃત્તકરણ થાય છે. પછી આઠમે ગુણઠાણે જીવ જાય છે જ્યાં અપૂર્વકરણ થાય છે. સાતેકર્મોમાં સ્થિતિઘાત વગેરે પૂર્વોક્ત મુજબ થાય છે. અશુભઅબધ્યમાન બધી પ્રકૃતિઓનો ગુણસંક્રમ ચાલુ થાય છે. અપૂર્વકરણઅદ્ધાના ભાગ વીત્યે નિદ્રાદ્ધિકનો, ભાગ વીત્યે દેવગતિ વગેરે ૩૦ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. અપૂર્વકરણપૂર્ણ થાય ત્યારે હાસ્યાદિ ૪નો બંધ વિચ્છેદ થાય છે. પછી અનિવૃત્તિકરણ આવે છે. એના સંખ્યાતબહુભાગ ગયા પછી દર્શનસમકસિવાયની મોહનીયની ૨૧ પ્રકૃતિઓનું અંતર કરે છે. એ વખતે ઉદયમાં એક સંવકષાય અને એક વેદ હોય છે. ઉદયવાળી આ બે પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ સ્વોદયકાળ પ્રમાણ કરે છે, શેષ ૧૯ની એક આવલિકા. સ્વોદયકાળ આ પ્રમાણે હોય છે - શતક - ગાથા: ૯૮ Page #103 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી-નપું. અલ્પ (પરસ્પર તુલ્ય) પુવેદ (અન્યત્ર કહેલ છે.) સંજ્વ.કોધ સંક્વામાન સંવ,માયા સંજ્વ.લોભ, અંતરકરણક્રિયા પૂર્ણ થયા પછી અન્તર્યુ. અન્તર્મુહૂર્ત નપું, સ્ત્રીવેદ અને હાસ્યાદિ ૬ને ઉપશમાવે છે. હાસ્યાદિ ૬ ઉપશાંત થાય ત્યારે પુ.વેદના બંધઉદય ઉદીરણા વિચ્છેદ પામે છે. પછી સમયનૂન બે આવલિકામાં પુવેદ ઉપશમી જાય છે. પછી એક અન્તર્મુમાં અપ્રત્યા અને પ્રત્યાક્રોધને એકી સાથે ઉપશમાવે છે, ને એ જ વખતે સંક્રોધના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ પામે છે. પછી સમયગૂન બે આવલિકામાં સંક્વઝોધ ઉપશમી જાય છે. પછી આ જ રીતે અન્તર્યુ. માં બેમાનનો ઉપશમને સંવમાનના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ તથા પછી સમયગૂન બે આવલિકાએ સંવમાનનો ઉપશમ, પછી એ જ રીતે બે માયા તથા સંખ્યામાયાનો ઉપશમ જાણવો. ત્યારબાદ અન્તર્મુહૂર્ત બે લોભ ઉપશાંત થાય છે ને એ જ વખતે સંજ્વ.લોભનો બંધવિચ્છેદ, બાદરલોભના ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે. પછી સંજ્વલોભને ઉપશમાવતા ત્રણ વિભાગમાં વહેચી નાખે છે. એમાંથી બે ભાગને એક સાથે ઉપશમાવે છે ત્રીજા ભાગના સંખ્યાતાભાગ કરે છે. જેકીઠ્ઠિ કહેવાય છે. ક્રમશઃ એ બધાને ઉપશમાવે છે. એમાંના છેલ્લાભાગના અસંખ્ય ખંડકરે છે જેને સૂક્ષ્મકટ્ટિ કહે છે. એક-એક સમયે એમાંના એક-એક ખંડને ઉપશમાવે છે. એ બધા ઉપશમ થયે જીવ ઉપશાન્તમોહ બને છે. આમાં દર્શન સમકનો ઉપશમ થયે જીવ નિવૃત્તિનાદર કહેવાય છે, પછી લોભના ચરમ અસંખ્યાતમા ખંડ સુધી અનિવૃત્તિનાદર કહેવાય છે. GO ગાથા: ૯૮ - તિક Page #104 -------------------------------------------------------------------------- ________________ સંજ્વલોભા અપ્રત્યા પ્રત્યા લોભ સંજ્ય માયા અપ્રત્યા પ્રત્યા.માયા પ્રકૃતિઓને ઉપશાન્ત થવાનો ક્રમ સંજ્યમાન અપ્રત્યા પ્રત્યામાન | સંવક્રોધ અપ્રત્યા પ્રત્યાક્રોધ સમ્યત્વ પ્રાપ્તિકાળે અનંતા૦૪ નો ક્ષયોપશમ હોય છે. અર્થાત્ એમાં ગુણઆવારક રસનો ક્ષય અને ઉપશમ હોય છે. પ્રદેશોનો તો ઉદય જ હોય છે. જ્યારે ઉપશમમાં તો દલિકોનો પણ ઉપશમ હોવાથી પ્રદેશોદય પણ હોતો નથી. હાસ્યાદિ છ સ્ત્રીવેદ | નપુંસક વેદ દર્શન ત્રિક અનંતાનુબંધી ૪ ઉપશાન્ત મોહગુણઠાણે જ્ઞાનાવરણીયાદિ ૧૪+ઉચ્ચ + યશ. આ ૧૬ નો પણ બંધ હોતો નથી, માત્ર શાતા બંધાય છે. આ ગુણઠાણે થી જીવ બે રીતે પડે છે. અદ્ધાક્ષયે અને ભવક્ષયે.. અદ્ધાક્ષયે પડનારો ૧૧ મે ગુણઠાણે અવશ્ય અન્તર્ક રહે છે. ભવક્ષયે પડનારા માટે કોઈ નિયમ નથી. ૧૧ મે આવ્યા પછી જેટલું આયુષ્ય હોય એ પ્રમાણે ૧ સમય, બે સમય યાવત્ અન્તર્ક રહી આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી દેવલોકમાં સીધો જ થે ગુણઠાણે ઉત્પન્ન થાય છે, ને ત્યારથી જ બધા કારણો - બંધ- ઉદય વગેરે ચાલુ થઈ જાય છે. અદ્ધાક્ષયે પડનારો ક્રમશઃ ઊલટા કમે પડે છે ને જે જેના બંધ-ઉદય વગેરે જ્યાં જ્યાં અટકેલાતે તે ત્યાંત્યાંથી શરુ થાય છે. પડતાં પડતાં છઠા ગુણઠાણા સુધી અવશ્ય પડે છે. કોક પડતાં પડતાં પાંચમે, ચોથે કે બીજે પણ જાય છે, ને બીજે આવનારો મિથ્યાત્વે પણ આવે છે. એક ભવમાં વધુમાં વધુ બે વાર શ્રેણિમાંડી શકાય છે. એમાં બન્ને વાર ઉપશમશ્રેણિ અથવા પહેલાં ઉપશમશ્રેણિ અને પછી ક્ષપકશ્રેણિ માંડી શકે છે. શતક - ગાથાઃ ૯૮ ૯૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ આ કાર્મગ્રન્થિક મત છે. સિદ્ધાન્તના મતે એક ભવમાં બન્ને શ્રેણિ માંડી શકાતી નથી. ક્ષપકશ્રેણિઃ પહેલાં ક્ષાયિક સમત્વ પામવાની પ્રક્રિયા પ્રારંભકઃ ૮ વર્ષથી અધિક ઉમરવાળો પ્રથમસંઘયણી ૪થી ૭ગુણઠાણે રહેલો મનુષ્ય જો અપ્રમત્ત પૂર્વધર હોય તો શુક્લધ્યાની પણ હોય. શેષ ધર્મધ્યાની. પ્રથમ અન્તર્મમાં ૪ અનંતા એક સાથે ખપાવે છે. એનો છેલ્લો અનંતમો ભાગ મિથ્યાત્વમાં નાખી એ બન્નેને સાથે ખપાવે છે. જેમ અત્યંત પ્રબળ અગ્નિ ચાલુ બળીરહેલું બળતણ થોડું બાકી હોય ત્યાં જ બીજું બળતણ પણ બાળવાનું ચાલુ કરે છે ને જૂનું બળતણ એની સાથે બાળે છે, એમ પ્રસ્તુતમાં જાણવું. આ જ ક્રમે પછી મિશ્ર અને સમત્વમોહનીય ક્રમશઃ ખપાવે છે. એમાં સમ્યનો ચરમખંડ ઉકેરાઈ જાય ત્યારથી જીવ કૃતકરણ કહેવાય છે. એ પછી આયુ પૂર્ણ થાય તો ચારમાંથી કોઈપણ ગતિમાં જઈ શકે છે ને ત્યાં શેષ સમ્યા મોહનીયને સંપૂર્ણ ખપાવી ક્ષાયિસમત્વ પામી શકે છે. વળી કૂતકરણ પૂર્વેશુક્લલેશ્યામાં જ જીવ હતો તે કૃતકરણ થયા પછી કોઈપણ લેશ્યામાં આવી શકે છે. માત્ર અનંતા. ૪ને ખપાવી અટકી જનારો મિથ્યાત્વરૂપી બીજ અક્ષત હોવાથી મિથ્યાત્વે જઈ ફરીથી અનંતા બાંધી શકે છે, દર્શનસતકનો ક્ષય કરનારને આવું સંભવતું નથી. તથા એણે જો પરભવાયુ કે જિનનામકર્મનિકાચિતન કર્યું હોય તો એ જીવ પછી આગળ શપકેશ્રેણિ પણ માડે જ છે. એ જીવ, સમ્યક્વમોહનીય કંઈક બાકી હોય ત્યારથી જ શુભ પરિણામોમાં આગળ વધતો વધતો અપ્રત્યા પ્રત્યા. ૮ કષાયોને ખપાવવાનું ચાલુ કરી દે છે. એ આઠ અડધા ખપ્યા હોય ને વચમાં જ નામની ૧૩ + થીણદ્વિત્રિક = ૧૬ પ્રકૃતિઓને ખપાવે છે ને ત્યારબાદ ૮ કષાયોનું બાકીનું દલિક ખપાવી દે છે. આ સૂત્રમત છે. અન્યમતે ૧૬ ને ખપાવવાનો પ્રારંભ, વચમાં ૮ કષાયો ખપાવેને પછી ૧૬ પ્રકૃતિઓને પૂરી ખપાવી દે છે. ત્યારબાદ.. ૨ ગાથા: ૯૯ - શતક Page #106 -------------------------------------------------------------------------- ________________ પુવેદોદયારૂઢ – ક્રમશઃ નપું, સ્ત્રીવેદ અને હાસ્યાદિ ૬ ખપાવી પુવેદના ૩ ભાગ કરે..બે ભાગ યુગપતુ ખપાવે, ત્રીજા ભાગને સંવ, ક્રોધમાં નાખે. સ્ત્રીવેદોદયારૂઢ – ક્રમશઃ નપું, પુવેદ, હાસ્યાદિ ૬ અને પછી સ્ત્રીવેદ નપુંવેદોદયારૂઢ – ક્રમશઃ સ્ત્રી, પુવેદ, હાસ્યાદિ ૬ અને પછી નપુંવેદ પછી આ જ રીતે સંજવક્રોધ, માન, માયા અને લોભને અન્તર્મુહૂર્તઅન્તર્મુકાળે ક્રમશઃ ખપાવે છે. એમાં લોભના ચરમખંડના સંખ્યાતા ખંડો કરી ક્રમશઃ ખપાવે છે. એમાં પણ જે છેલ્લો ખંડ હોય એના અસંખ્ય ખંડ કરી એકએક ખંડ એક-એક સમયે ખપાવે છે. આમાં ક્ષીણદર્શનસપ્તક થાય ત્યારથી જીવ નિવૃત્તિનાદર કહેવાય છે, પછી લોભના ચરમખંડ સુધી અનિવૃત્તિ બાદર કહેવાય છે. પછી અસંખ્યખંડોને ખપાવતો જીવ સૂક્ષ્મ સંપાય કહેવાય છે. ત્યારબાદ ૧૨ મેગુણઠાણે ક્ષીણમોહયથાખ્યાતચારિત્રી કહેવાય છે. દુત્તર મોહસાગરને તર્યો હોવાથી ત્યાં અન્તર્મુ વિશ્રામ કરે છે. બારમાના દિચરમ સમયે નિદ્રાદિકને ક્ષીણ કરે છે ને ચરમ સમયે જ્ઞાના. ૫ + દર્શના ૪ + અંતરાય ૫ = ૧૪ પ્રકૃતિઓનેખપાવી જીવ ૧૩મે ગુણઠાણે કેવલજ્ઞાની બને છે. ત્યાં જઘન્યથી અન્તર્યુ અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોડ રહે છે. છેલ્લે યોગનિરોધ કરી ૧૪ મે અયોગીકેવલી ગુણઠાણે જીવ આવે છે. તેના દ્વિચરમસમયે ૭૨ પ્રકૃતિઓ અને ચરમસમયે ૧૩ પ્રકૃતિઓને ખપાવી જીવ સિદ્ધિગતિમાં જાય છે. શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે રચેલા શતકનામના પાંચમા કર્મગ્રન્થના પદાર્થો સમાપ્ત. શુભ ભવતુ શ્રી શ્રમણ સંઘસ્ય શતક - ગાથા: ૯૯,૧૦૦ 3 • • • • • • • • • • • • • • • Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ગ્રન્થની ટીપ્પણી 1) ગ્રન્થકર્તા શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે વિવક્ષિત વિષયોનું પ્રતિપાદન ૧૦૦ ગાથાઓ દ્વારા કર્યું છે. તેથી ગ્રન્થના પ્રમાણને નજરમાં રાખીને ‘શતક' એવું નામ છે તે જાણવું. 2) કેવલજ્ઞાનાદિ ગુણો - સિદ્ધાવસ્થા વગેરે સાદિ અનન્ત ભાવો છે. પણ કોઈપણ પ્રકૃતિનો બંધ કે ઉદય સાદિ અનન્ત હોતો નથી. (3) દર્શન મોહનીયની ૩ પ્રકૃતિઓમાંથી જીવ અનાદિકાળથી માત્ર મિથ્યાત્વ મોહનીયને જ બાંધે છે ને તેથી એની જ સત્તા સતત મળતી હોય છે.શેષ બેનો બંધ ન હોવાથી સત્તા પણ મળતી નથી. મિથ્યાત્વમોહનીય એ સર્વઘાતી પ્રકૃતિ છે. એટલે એનો ઉત્કૃષ્ટ તરફનો બેઠાણિયો, ૩ઠા અને ૪ઠા રસ જ બંધાતો હોય છે. ને એની જ સત્તા મળતી હોય છે. પણ જીવ જ્યારે ૩ કરણ કરીને પ્રથમ સમત્વ પામે છે ત્યારે મિથ્યાત્વમોહનીયનાં સત્તાગત દલિકોમાંથી કેટલાક દલિકોનો રસ વિશુદ્ધિવશાત એવી રીતે હણે છે કે જેથી એ એકઠાણિયો કે મંદબેઠાણિયો રસ જ રહે. આ દેશઘાતી રસ હોવાથી, ઉદયમાં આવે ત્યારે પણ સમત્વ ગુણને આવરી શકતો નથી, પણ એમાં અતિચાર લગાડી શકે છે. તેથી એ દેશઘાતી પ્રકૃતિ છે. વળી એ જ વખતે મિત્વમોહનીયના કેટલાક દલિકોમાંથી રસ વિશુદ્ધિ વશાત્ એવી રીતે હણે છે કે જેથી અવશિષ્ટરસ મધ્યમ બે ઢાણિયો રહે છે, અર્થાત્ અર્ધવિશુદ્ધ થાય છે. આવા દલિકોનો જથ્થો (પુંજ) મિશ્રમોહનીય કહેવાય છે. આ પણ સર્વઘાતી રસ છે, માટે એના ઉદયે પણ સમ્યત્વગુણ આવરાયેલો જ રહે છે, પ્રગટ થઈ શકતો નથી. મિથ્યાત્વ મોહનીયના સત્તાગત બાકીના દલિકોનો રસ ઘટ્યો હોવા છતાં હજુ એ બેઠાણિયો ઉત્કૃષ્ટ તરફનો કે એનાથી અધિક જ હોય છે, એટલે કે અવિશુદ્ધ જ રહ્યો હોય છે. માટે એ મિથ્યાત્વ મોહનીય રૂપે જ રહે છે. આમ મિથ્યાત્વમોહનીયના દલિકોના જ વિશુદ્ધિવશાત્ ૩ વિભાગ જ્જ શતક ગ્રન્થ પર ટીપ્પણી Page #108 -------------------------------------------------------------------------- ________________ પડી જાય છે. આને ત્રિપુંજીકરણ કહેવાય છે. આ પછી પણ જ્યાં સુધી જીવ સમ્યક્ત જાળવી રાખે છે ત્યાં સુધી સમ્યક્તની શુદ્ધિના કારણે મિથ્યાત્વપુંજના તથા મિશ્રપુજના કેટલાક કેટલાક દલિકોમાંથી રસ હણીને મંદ બેઠા કે એનાથી પણ હીન કરતો રહે છે, અર્થાત્ એ દલિકોને સમ્યક્તવમોહનીયરૂપે બનાવતો રહે છે. આ પ્રક્રિયા ‘મિથ્યાત્વ મોહનીયમાંથી અને મિશ્રમોહનીયમાંથી સમક્વમોહનીયમાં સંક્રમ' નામે કહેવાય છે. વળી એ વખતે મિથ્યાત્વ પુંજના કેટલાક દલિકોમાંથી રસ હણીને મધ્યમ બેઠા બનાવતો રહે છે. આ જ પ્રક્રિયા ‘મિથ્યાત્વ મો માંથી મિશ્રમોહનીયમાં સંક્રમ” નામે કહેવાય છે. જ્યાં સુધી જીવ સભ્યત્વ જાળવી રાખે છે ત્યાં સુધી વિશુદ્ધિ હોવાથી આ સંક્રમ ચાલુ જ રહે છે અને ક્યારેક વિશુદ્ધિ ખૂબ વધી જાય તો જીવ દર્શનસપ્તકનો ક્ષય કરી ક્ષાયિકસભ્યત્વ પામી જાય છે. પણ જો જીવ સમ્યક્ત જાળવી રાખવામાં અસમર્થ બની જાય ને મિથ્યાત્વે ચાલ્યો જાય, તો ત્યાં મિથ્યાત્વપ્રયુક્ત અશુદ્ધિના કારણે મિથ્યાત્વમોહનીય બંધાય તો છે જ, પણ, સમ્યત્વમોહનીય પુંજમાંના કેટલાક દલિકોના રસની પણ મિથ્યાત્વના બધ્યમાનરસ સુધી ઉદ્વર્તન કરે છે, આને સમત્વમો માંથી મિથ્યાત્વમોમાં સંક્રમ થયો કહેવાય છે. એમ મિશ્રપુજના કેટલાક કેટલાક દલિકોના રસની પણ ઉદ્વર્તન કરી મિથ્યાત્વમોહનીયના રસતુલ્ય કરે છે, આને મિશ્રમાંથી મિથ્યાત્વમાં સંક્રમ થયો કહેવાય છે. છતાં અશુદ્ધિના કારણે સમત્વ પુજના દલિકોનો વધતો પણ રસ એવી રીતે નથી વધતો કે જેથી એ મિશ્ર રૂપે બની જાય. તે પણ એટલા માટે કે નવો જે રસ બને છે તે પતટ્ઠહ કહેવાય છે, અને ઉદ્વર્તના માટે પતટ્ઠહ એ જ બની શકે છે જે બધ્યમાન હોય. બધ્યમાન રસ ઉત્કૃષ્ટ તરફનો બેઠા. ને એથી અધિક છે જે રસવાળા દલિકો મિથ્યાત્વપુંજ કહેવાય છે, પણ મધ્યમ બેઠા. રસ કે જે રસવાળાં દલિકો મિશ્રપુંજ કહેવાય છે તે બધ્યમાન નથી, અને તેથી સમત્વપુંજમાંના દલિકોનો રસ વધીને બેઠા. ઉત્કૃ- કે તેથી વધુ થઈ શકે છે, પણ મધ્યમ બેઠા. થઈ શકતો નથી. અર્થાત્ સમ્યકત્વમાંથી મિથ્યાત્વમાં દલિત સંક્રમે છે, પણ મિશ્રમાં સંક્રમતું નથી. વળી, તુવાદ્ધવસના. CU Page #109 -------------------------------------------------------------------------- ________________ સમ્યત્વની હાજરીમાં તો વિશુદ્ધિ હોવાથી ને દર્શનમોહનીય બધ્યમાન ન હોવાથી રસની ઉદ્વર્તન થઈ જ શકતી નથી, અર્થાત્ રસ વધી શકતો નથી, માત્ર ઘટી જ શકે છે, માટે ત્યારે પણ સમ્પર્વમાંથી મિશ્રમાં સંક્રમ થઈ શકતો નથી, તથા બીજે-ત્રીજે ગુણઠાણે તો દર્શન મોહમાં પરસ્પર સંક્રમ જ હોતો નથી, કારણ કે દર્શનમોહ બધ્યમાન ન હોવાથી રસ વધી શકતો નથી, ને અપેક્ષિત શુદ્ધિ ન હોવાથી રસ ઘટી શકતો નથી. એટલે ત્યારે પણ સમ્પર્વમાંથી મિશ્રમાં દલિક થતું નથી. આમ સમ્યકત્વ મોમાંથી મિશ્રમોમાં ક્યારેય સંક્રમ થતો નથી. સમ્યત્વ પામેલો અને તેથી ત્રિપુંજની સત્તાવાળો (અર્થાત્ મોહનીયની ૨૮ની સત્તાવાળો) થયેલો જીવ પરિણામવશાત્ પાછો મિથ્યાત્વે આવે અને અન્તર્મુહૂર્તથી વધુ કાળ માટે મિથ્યાત્વે રહે તો સમ્યકત્વ અને મિશ્ર મોહનીયના પુંજોને સત્તામાંથી સર્વથા નિર્મળ કરવાનો પ્રારંભ કરે છે. આ ઉદ્દેલના સંક્રમ (કે ઉવેલના) કહેવાય છે. જીવ જો સતત મિથ્યાત્વે રહે તો પલ્યોપમના અસંખ્યાતમા (Pla) ભાગ જેટલા કાળમાં સમ્યક્તપુંજ ઉવેલના સંક્રમથી મિથ્યાત્વમોહનીયમાં સંક્રમીને સર્વથા નિર્મૂળ થઈ જાય છે અને જીવ મોહનીયની ૨૭ની સત્તાવાળો બને છે. હજુ પણ જીવ મિથ્યાત્વે જ રહે તો મિશ્રની ઉવેલનાની પ્રક્રિયા ચાલુ જ રહે છે, અને બીજા પલ્યોપમના એક અસંખ્યાતમાં ભાગ જેટલા કાળમાં મિશ્ર પણ સર્વથા ઉવેલાઈ જાય છે, ને તેથી જીવ મોહનીયની ૨૬ની સત્તાવાળો બને છે. પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલા આ બન્ને કાળ ભેગા કરીએ તો પણ કુલ કાળ પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો જ હોય છે. આ કાળ દરમ્યાન એટલે કે પહેલાં ૨૮ની સત્તા હતી ત્યારે ને પછી ૨૭ની સત્તા થઈ ત્યારે પણ કોઈક જીવને પરિણામવશાત્ મિશ્રમોહનીયનો ઉદય થઈ શકે છે, અને તેથી એ જીવ મિશ્રગુણઠાણે જાય છે. એટલે કે મિશ્ર ગુણઠાણે આ રીતે ૨૮ ની કે ૨૭ ની સત્તા મળી શકે છે. તથા સમ્યકત્વની હાજરીમાં અનતાનુબંધી ચારની વિસંયોજના કરીને મોહનીયની ૨૪ની સત્તાવાળા થયેલા જીવને પણ મિશ્રનો € શતક ગ્રન્થ પર ટીપ્પણી Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉદય થઈ શકે છે ને એ જીવ ત્રીજે ગુણઠાણે આવે છે. આમ ત્રીજે ગુણઠાણે ૨૮,૨૦ કે ૨૪ની સત્તા મળી શકે છે, તેમજ મિથ્યાત્વથી અને સમ્યક્તથી પણ ત્રીજે ગુણઠાણે આવી શકાય છે. (૨૮ ની સત્તાવાળો પણ મિશ્રનો ઉદય થયે ચોથેથી ત્રીજે ગુણઠાણે આવી શકે છે એ જાણવું) આ કાર્મગ્રન્થિક મત છે. સિદ્ધાન્તના મતે પહેલેથી જ ત્રીજે આવી શકાય છે, ચોથેથી નહીં, એવું ગ્રન્થકાર શ્રીદેવેન્દ્રસૂરિમહારાજે ૫૬મી ગાથાની વૃત્તિમાં જણાવ્યું છે. ને એમાં તેઓશ્રીએ मिच्छत्ता संकंती अविरुद्धा होइ सम्ममीसेसु । मीसाओ वा दोसुं सम्मा मिच्छं न उण मीसं ॥ આ ગાથા સાક્ષી તરીકે આપી છે. અલબ બૃહત્કલ્પભાષ્યની ૧૧૪મી ગાથા અને એની વૃત્તિ નીચે મુજબ છે. मिच्छत्ता संकंती अविरुद्धा होति सम्ममीसेसु । मीसाओ वा दुन्नि वि न उ सम्मा परिणमे मीसं ॥ मिथ्यात्वात् पुद्गलसंक्रान्तिः सम्यक्त्वमिश्रयोरविरुद्धा । मिश्रतो वा=सम्यग्मिथ्यात्वतो वा पुद्गलानादाय द्वावपि संक्रमयति । तद्यथा - मिथ्यात्वं सम्यक्त्वं च। यथोक्तमनन्तरम् । सम्यक्त्वात् = सम्यक्त्वदलिकात् पुन: पुद्गलानादाय न मिश्रं = मिश्रभावं परिणमयति ॥ અર્થ : મિથ્યાત્વપુંજમાંથી સમ્યકત્વ અને મિશ્રપુંજમાં દલિકોનો સંક્રમ અવિરોધપણે થાય છે. મિશ્રપુંજમાંથી દલિકોને ગ્રહણ કરીને મિથ્યાત્વ અને સમ્યકત્વ એ બન્ને પુંજમાં સંક્રમાવે છે. પણ સમત્વ પુંજમાંથી પુલોનું ગ્રહણ કરીને મિશ્રરૂપે પરિણાવતો નથી. આ અર્થને અનુસરીને વિચારીએ તો આ ગાથામાં પુગલોના સંક્રમની વાત છે, અર્થાત્ કયા પુંજમાંથી સંક્રમીને દલિક કયા પુંજમાં જઈ શકે એનું આમાં નિરૂપણ છે, પણ જીવ કયા ગુણઠાણેથી કયા ગુણઠાણે જઈ શકે, કયા ગુણઠાણે ન જઈ શકે, એની આમાં કોઈ વાત નથી. અને તો પછી મિચ્છત્તાસંકંતી ગાથાર્થ GO Page #111 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પભાષ્યની આ ગાથા પરથી, “ચોથે ગુણઠાણેથી ત્રીજે ગુણઠાણે જીવ આવી શકે નહીં” એવો સિદ્ધાન્તમ તારવી શકાતો નથી. તેમ છતાં, ગ્રન્થકારશ્રી દેવેન્દ્રસૂરિમહારાજે આવો સિદ્ધાન્તમત હોવો જણાવ્યો છે, ને એમાં આવી ગાથા સાક્ષી તરીકે આપી છે. એટલે માનવું પડે કે બૃહત્કલ્પભાષ્યની ગાથા કરતાં આનું ચોથું પદ ભિન્ન હોવાથી આ કોઈ અન્યગ્રન્થની ગાથા હશે.. અથવા બૃહત્કલ્પભાષ્યની જ ગાથા હોય તો પાઠાન્તર માનવો પડે. અલબતું વ્યાખ્યા ન બદલીએ તો પાઠાન્તરથી પણ અર્થ તો ઉપર કહ્યા પ્રમાણે જ મળતો હોવાથી સિદ્ધાન્તમતની તારવણી ન થઈ શકે. પણ એક-એક શ્લોકના અનેક અર્થ શક્ય હોય છે. એટલે ગ્રન્થકાર શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજને, આ ગાથા ગ્રન્થાન્તરની હોય કે બૃહત્કલ્પભાષ્યની જ પાઠાન્તરવાળી હોય, પણ આમ્નાયથી એની વ્યાખ્યા ઉપર કહ્યા મુજબની પુદ્ગલ સંક્રાન્તિ અંગે નહીં મળી હોય, પણ જીવસંક્રાન્તિ અંગે મળી હશે. અર્થાત્ તેઓને આમ્નાયથી આ ગાથાની વ્યાખ્યા (ગાથાનો અર્થ આવી મળી હશે - જીવની સંક્રાન્તિ મિથ્યાત્વમાંથી (=પહેલે ગુણઠાણેથી) સમ્યક્તવમાં (= ચોથેગુણઠાણે) કે મિશ્રમાં (= ત્રીજે ગુણઠાણે) થવી અવિરુદ્ધ છે (અર્થાત્ થઈ શકે છે). મિશ્ર ગુણઠાણેથી જીવ બન્નેમાં (=પહેલે અને ચોથે બન્નેમાં) જઈ શકે છે. પણ સમ્યકત્વ (ચોથે) ગુણઠાણેથી જીવ મિથ્યાત્વમાં જ જાય છે, નહીં કે મિશે. આ અર્થને અનુસરીને વિચારીએ તો “જીવ ચોથેથી ત્રીજે જઈ શકતો નથી' એવો સિદ્ધાન્તમત જણાયા વિના રહેતો નથી, જેનો ગ્રન્થકારે ઉલ્લેખ કર્યો છે. પાંચમાં કર્મગ્રન્થના એક પૂર્વપ્રકાશિત પુસ્તકમાં આવી જે એક વાત રજુ થયેલ છે કે કર્મગ્રન્થના મતે પહેલે ગુણઠાણેથી ત્રીજે આવનાર ૨૭ ની સત્તાવાળો જ હોય, ૨૮ની સત્તાવાળો નહીં તે વાત બરાબર નથી, કારણકે જીવ મિથ્યાત્વે આવે, સમ્યકત્વમો તથા મિશ્રમોની ઉવેલના શરૂ કરે, અને એમાં સમત્વ મો. ઉવેલાઈ જાય ત્યારબાદ જ (૨૭ની સત્તા થયા બાદ જ) મિશ્રનો ઉદય થઈ શકે, એ પહેલાં નહી” આવી વાત કર્મ અંગેના વિશાળ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #112 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યમાં ક્યાંય મળતી નથી. વાસ્તવિકતા તો એ જ છે કે ૨૭ની સત્તા થયા પૂર્વે કે પછી.. બન્ને અવસ્થામાં મિશ્રનો ઉદય શક્ય હોવાથી ત્રીજે ૨૮ને ૨૭ એ બન્નેની પણ સત્તા મળે જ છે. (કષાયપ્રાભૂત તો ત્રીજે માત્ર ૨૮ ની જ સત્તા માને છે, એ જાણવું.) ઉપસંહાર: આમ સમ્યત્વ મો. અને મિશ્ર મોની અનાદિ મિથ્યાત્વીને સર્વદા તથા સમત્વપતિતને Pla કાળ બાદ સત્તા હોતી નથી. માટે આ બન્ને અધુવસત્તાક પ્રકૃતિઓ છે. 4) નામની ૧૦૨ પ્રકૃતિની સત્તાવાળો જીવ સંયમમાંથી અવિરતિમાં આવે. પછી આહારક સપ્તકને ઉવેલવાનું ચાલુ કરે છે. Pla કાળમાં આહા. ૭ સંપૂર્ણ ઉવેલાઈ જવાથી નામની ૯૫ની સત્તાવાળો બને છે. ત્યારબાદ એ જીવ જો મિથ્યાત્વે જાય તો સમ્ય, મિશ્ર. બન્નેને ઉવેલવાનું ચાલુ કરે છે અને પ્રથમ Pla કાળમાં સભ્ય ને ઉવેલી નાખે છે, પછી Pla કાળમાં મિશ્રને પણ સંપૂર્ણતયા ઉવેલી નાખે છે. ત્યારબાદ કદાચ જો જીવ એકેન્દ્રિયમાં જાય તો ત્યાં વૈક્રિય ૧૧ને ઉવેલવાનું ચાલુ કરે છે. એમાંથી પ્રથમ Pla કાળમાં દેવદ્ધિક ઉવેલાઈ જાય છે અને પછીના Pla કાળમાં નરક દ્રિક અને વૈક્રિય સહક એમ નવ પ્રકૃતિઓ ઉવેલાઈ જાય છે. વળી જીવ જો તેઉકાય-વાઉકાયમાં જાય તો મનુષ્ય દ્રિક અને ઉચ્ચગોત્રને સાથે ઉવેલવાની શરૂ કરે છે. એમાંથી ઉચ્ચગોત્ર પ્રથમ Pla કાળમાં ઉકેલાઈ જાય છે ને ત્યાર બાદ Pla કાળમાં મનુષ્યદ્ધિક ઉવેલાઈ જાય છે. અને જીવ નામની ૮૨ની સત્તાવાળો થાય છે. ૧૦૨ની સત્તાવાળો જીવ મિથ્યાત્વે જઈ તેઉકાય-વાઉકાયમાં જાય તો ત્યાં આ બધી જ પ્રકૃતિઓને ઉવેલવાની શરૂ કરે છે અને ઉત્તરોત્તર Pla-Pla કાળમાં ક્રમશઃ આહારક-૭, સમ્ય. મોહનીય, મિશ્રમોહનીય, દેવદિક, નરકકિ + વૈક્રિયસતક, ઉચ્ચગોત્ર અને મનુષ્યદ્ધિક ઉવેલ છે. આ બધાનો કુલ ભેગો કાળ પણ Pla જ હોય છે. પંચેન્દ્રિયમાંથી વિકસેન્દ્રિયમાં ગયેલો જીવ પણ વૈક્રિય ૧૧ ને ઉવેલવાનો પ્રારંભ કરે છે, પણ વિકસેન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાતા હજાર વર્ષની જ હોવાથી સંપૂર્ણ ઉવેલના થઈ શકતી નથી, એટલે સંપૂર્ણ ઉલવાળો ક્રમ EG Page #113 -------------------------------------------------------------------------- ________________ ઉવેલના માટે છેવટે એકેન્દ્રિયમાં જવું જ પડે છે. તેથી “વક્રિય-૧૧ની ઉવેલના એકેન્દ્રિયમાં થાય છે એમ કહેવાય છે. પ્રકૃતિ જેમ વધુ વધુ શુભતર હોય તેમ તેમ વહેલી ઉવેલાઈ જાય છે. માટે આહા ૭,સમ્ય. મિશ્ર, વગેરે ક્રમે પ્રકૃતિઓ ઉવેલાય છે. તેથી મનુદ્ધિક કરતાં ઉચ્ચગોત્ર અને નરક દ્વિક કરતાં દેવદ્ધિક વગેરે વહેલી ઉવેલાઈ જાય છે. સ્વોપજ્ઞટીકામાં “થોઐર્ગોત્રમસંપ્રાસન્નસત્વસ્ય બન્યાભાવા.” વગેરે પંક્તિદ્વારા ત્રસપણું કયારેય નહીં પામેલા-અનાદિસ્થાવરજીવોને ઉચ્ચગોત્રના બંધનો અભાવ હોવાથી સત્તાનો અભાવ ઘટાવ્યો છે ને એ રીતે પણ એની અધુવસત્તા સંગત કરી છે. વૃત્તિકારે આ વાત આચારાંગટીકાને અનુસરીને કહી છે, એમ જાણવું. કાર્મગ્રન્થિકો આવું માનતા નથી. મરુદેવીમાતાના જીવે અનાદિસ્થાવરભાવમાં જ મનુદ્ધિક અને ઉચ્ચગોત્ર બાંધી મરુદેવા તરીકે ઉચ્ચકુળમાં જન્મ લીધો હતો. વળી વૃત્તિકારે આ કાર્મગ્રન્થિક મતને પણ ઉપેઢ્યો તો નથી જ, એટલે જ મનુ, દ્વિકની અધુવસત્તાની આ રીતે સંગતિ કરી નથી. અર્થાત્ મનુદ્દિક નો બંધ અનાદિસ્થાવરભાવમાં પણ ન નિષિદ્ધ અનુમતન્યાયે સ્વીકાર્યો જ છે. ને એ જો થાય તો એની સાથે ઉચ્ચગોત્ર પણ શા માટે ન બંધાય ? ગુણઠાણે સત્તા ૩) મિથ્યાત્વમો. ક્ષાયિક સમ્યક્ત પામનારા જીવ સિવાયના સર્વજીવોને મિથ્યાત્વ મોહનીયની અનાદિકાળથી સત્તા હોય છે. વળી ક્ષાયિક સમ્યત્વ પામેલા જીવો તો ૧ થી ૩ ગુણઠાણે ક્યારેય જતા નથી. માટે ૧ થી ૩ ગુણઠાણાવાળા જીવોને મિથ્યાત્વમો ની અવશ્ય સત્તા હોય છે. ૧૨-૧૩૧૪ મે ગુણઠાણે માત્ર ક્ષાયિકસમ્યવી જ જાય છે. માટે એ ગુણઠાણાઓમાં મિથ્યાત્વમોની સત્તા હોતી જ નથી.૪ થી ૧૧ ગુણઠાણે ક્ષાયિકસમન્વીને મિથ્યાત્વ મોની સત્તા હોતી નથી, અન્યને હોય છે, માટે આ ગુણઠાણાઓમાં મિથ્યાત્વ મોની સત્તા વિકલ્પ હોય છે. 6)સમ્યકત્વ મો. ઉપશમસમન્વીને દર્શનત્રિકની અવશ્ય સત્તા હોય શતક ચન્જ પર ટીપ્પણો ૧૦૦ • • • • • • • • • • • • • • • • Page #114 -------------------------------------------------------------------------- ________________ છે અને એ જ જીવ પડીને બીજે આવી શકે છે. માટે બીજે ગુણઠાણે પણ દર્શનત્રિકની અવશ્ય સત્તા હોય છે. એટલે સમ્ય૰મોની પણ અવશ્ય સત્તા હોય જ. (તથા બીજે અનંતા. ૪ અવશ્ય બંધાતા હોવાથી એની પણ સત્તા હોય જ છે. તેથી બીજે ગુણઠાણે મોહનીયની બધી=૨૮ની સત્તા જ હોય એ જાણવું.) ૧લે ગુણઠાણે પૂર્વે જોઈ ગયા એ મુજબ અનાદિમિથ્યાત્વીને તથા સમ્યક્ત્વ પતિતને P/a કાળ બાદ સમ્ય. મો ની સત્તા હોતી નથી, માટે ૧લે ગુણઠાણે એની સત્તા વિકલ્પે કહી છે. ૧ લે ગુણઠાણે સમ્યક્ત્વ મોને ઉવેલ્યા બાદ મિશ્રનો ઉદય થવાથી જે ત્રીજે જાય છે એને સત્તા ન હોવાથી ત્રીજે ગુણઠાણે સમ્યકત્વ મોની સત્તા વિકલ્પે જણાવી છે. ૪ થી ૧૧ ગુણઠાણે ક્ષાયિકસમ્યક્ત્વીને સમ્યક્ત્વ મોની સત્તા હોતી નથી, તદન્યને હોય છે, માટે વિકલ્પે હોય છે. બારમા વગેરે ગુણઠાણે જીવ ક્ષીણમોહી હોવાથી સમ્યક્ત્વની સત્તા હોતી નથી. 7) મિશ્રમોહનીય : બીજે ગુણઠાણે મોહનીયની ૨૮ ની જ સત્તા હોય એ ઉપર જોઈ ગયા. માટે મિશ્રની પણ અવશ્ય સત્તા હોય જ. વળી મિશ્રના ઉદય વગર તો ત્રીજે જવાય નહીં, માટે ત્રીજે પણ મિશ્રની અવશ્ય સત્તા હોય છે. અનાદિ મિથ્યાત્વીને તથા Pla કાળથી અધિક સમ્યક્ત્વપતિતને મિશ્રની સત્તા હોતી નથી, તદન્યને હોય છે, માટે ૧લે ગુણઠાણે વિકલ્પે સત્તા કહી છે. ૪ થી ૧૧ - ક્ષાયિકસમ્યક્ત્વીને ન હોય, તદન્યને હોય, તેથી વિકલ્પ. ૧૨ થી તો હોય જ નહીં. 8) અનંતા ૪ : ૧લે બીજે અવશ્ય બંધાતા હોવાથી સત્તા પણ અવશ્ય હોય જ. સમ્યક્ત્વીજીવે અનંતાનુબંધી ચારની વિસંયોજના કરી, પણ દર્શનત્રિકની ક્ષપણા ન કરી.. અને પછી મિશ્રનો ઉદય થવાથી ત્રીજે ગયો. ગુણઠાણે સત્તા ૧૦૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ આવા જીવને ત્રીજે અનંતાનુ ૪ ની સત્તા હોતી નથી, પણ તદન્યને હોય છે. માટે ત્રીજે વિકલ્પે સત્તા જાણવી. ૪ થી ૭ મા ગુણઠાણે અનંતા, વિસંયોજકને સત્તા ન હોય. તદન્યને હોય, માટે વિકલ્પ. ૮ થી ૧૧ મા ગુણઠાણે બે મત જાણવા. અનંતા ની વિસંયોજના કરીને જ ઉપશમ શ્રેણી માંડી શકાય એ વિના નહીં, એવું માનનારના મતે સત્તા ન જ હોય. અનંતાની ઉપશમના કરીને પણ શ્રેણિ માંડી શકાય એવું માનનારના મતે વિકલ્પે સત્તા જાણવી. ૧૨મા વગેરે ગુણઠાણે તો સત્તા હોય જ નહીં. શંકા : દર્શનત્રિક વગેરેનો ક્ષય કરવાની પ્રક્રિયાને ‘ક્ષપણા’ કહેવાય છે, તો અનંતા. ૪ ના સત્તાગત સર્વ દલિકોનો ક્ષય કરવાની પ્રક્રિયાને ‘વિસંયોજના’ કેમ કહેવાય છે? સમાધાન : ‘ક્ષપણા’ શબ્દનો અર્થ ‘સત્તાગત કર્મદલિકોનો સંપૂર્ણ ક્ષય' એટલો છીછરો નથી. કર્મદલિકો તો આહારક સપ્તક વગેરેની ઉવેલનામાં પણ નિર્મૂળ થાય છે ને છતાં એ ‘ક્ષપણા’ નથી જ કહેવાતી. અચરમશરીરી મનુષ્યને પરભવાયુના બંધ પૂર્વે શેષ ૩ આયુનું એક પણ દલિક સત્તામાં નથી હોતું. તેમ છતાં એની સંભવસત્તાનો ક્ષય નથી કહેવાતો. અને ચરમશરીરી જીવ ક્ષેપકશ્રેણિ માંડતી વખતે છેલ્લીવાર સાતમે ગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરે ત્યારે જ એની સંભવસત્તાનો ક્ષય કહેવાય છે. આનો અર્થ આવો વિચારી શકાય છે કે જીવમાં અનાદિકાળથી ચારે આયુની સત્તાની જે યોગ્યતા હતી તેમાંથી મનુ,આયુ વિના ત્રણ આયુની સત્તાની યોગ્યતાનો જીવ વિચ્છેદ કરે છે. આ જ ત્રણ આયુની ક્ષપણા = સંભવસત્તાનો ક્ષય છે. એમ પ્રસ્તુતમાં, અનાદિકાળથી જીવમાં મિથ્યાત્વ વગેરે પરિણામરૂપે પરિણમવાની જે યોગ્યતા હતી એ યોગ્યતાનો નિર્મૂળ નાશ કરવો એ ક્ષપણા છે. આ ક્ષપણાની સાથે યોગાનુયોગ સત્તાગત સર્વ દલિકો પણ ક્ષીણ થઈ જાય છે, માટે સત્તાગતદલિકોનું ક્ષીણ થવું એ તો ક્ષપણાનું આનુષંગિકફળ છે એ જાણવું. જીવ જ્યારે ૧૦૨ શતક ગ્રન્થ પર ટીપ્પણો ...... Page #116 -------------------------------------------------------------------------- ________________ ક્ષાયિકસમ્યકત્વ પામવા માટે ઉદ્યત થયો હોય છે ત્યારે પૂર્વે અનંતા. ૪ ની યોગ્યતા પણ નિર્મૂળ કરે જ છે, માટે એ પ્રક્રિયાને જરૂર પણ કહી શકાય છે. આવા જીવને ફરીથી ક્યારેય પણ અનંતાનુબંધી ક્રોધાદિ પરિણામ થતો ન હોવાથી અનંતાનુબંધી ક્રોધ મોહનીય વગેરે કર્મોનો બંધ-ઉદય કે સત્તા સંભવતા નથી. પણ, આ સિવાય પણ ચારે ગતિના જીવો અનંતા કર્મોને શુભ અધ્યવસાયો-સપુરુષાર્થ દ્વારા જે ક્ષીણ કરે છે, એ પ્રક્રિયામાં આત્મામાંથી અનંતાનુબંધી ક્રોધ વગેરે પરિણામોની યોગ્યતા નષ્ટ થતી નથી, અને તેથી એ જીવ કાળાન્તરે મિથ્યાત્વે જઈને પુનઃ અનંતાનુબંધી ક્રોધાદિ પરિણામ રૂપે પરિણમી શકે છે, તેમજ અનંતાનુબંધી ક્રોધમોહનીય કર્મ વગેરેનો બંધ-ઉદયસત્તા બધું જ પામી શકે છે. માટે એ પ્રક્રિયાને ‘ક્ષપણા” કહી શકાતી નથી, અને તેથી એને ‘વિસંયોજના” કહેવાય છે. શંકા જો એ પ્રક્રિયામાં યોગ્યતા દૂર થતી નથી તો એને પણ ઉવેલના જ કહો ને ? સમાધાન : આહારક સપ્તક વગેરેની ઉવેલનામાં જીવનો કોઈ યથાપ્રવૃત્તકરણાદિસ્વરૂપ સપ્રયત્ન હોતો નથી, માત્ર અવિરતિ વગેરે અવસ્થાવશાત્ ઉવેલનાની પ્રક્રિયા થતી હોય છે, તથા એમાં Pla કાળ લાગે છે, અને તગ્નિમિત્તક કોઈ ગુણશ્રેણી પણ થતી નથી. જ્યારે અનંતાનુબંધીની વિસંયોજનામાં કરણાત્મક સત્ક્રયત્ન હોય છે, માત્ર અંતર્મુહૂર્તકાળમાં જ થઈ જાય છે, અને તગ્નિમિત્તક ગુણશ્રેણિ પણ રચાય છે, માટે આ બન્ને પ્રક્રિયાઓ અલગ છે અને તેથી અનંતાનુબંધીની વિસંયોજના કહેવાય છે, ને આહારકસમક વગેરેની ઉવેલના કહેવાય છે. અલબ અનંતાનુબંધી વિસંયોજનામાં પણ ઉદ્દેલના સંક્રમ હોય જ છે, પણ એની સાથે ગુણસંક્રમ પણ ચાલુ હોય છે. એટલે જેમ ક્ષેપક શ્રેણીમાં સંજ્વલન ક્રોધાદિનો ઉદ્દેલના સંક્રમ થતો હોવા છતાં આખી પ્રક્રિયા ‘ક્ષપણા જ કહેવાય છે. એમ આ આખી પ્રક્રિયા વિસંયોજના” જ કહેવાય છે, એ જાણવું. 9) આહારક ૭ : આ સાત પ્રકૃતિઓ અપ્રમત્તગુણઠાણે બંધાય છે. 'વિસંયોજના” નામ કેમ? ૧૦૩ o o o o o o o o Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રમત્ત ગુણઠાણે એ બંધાતી નથી. પણ સત્તા જળવાઈ રહે છે. પણ જીવ જો સંયમપરિણામ જાળવવામાં નિષ્ફળ જાય અને તેથી છઠ્ઠા ગુણઠાણાથી પણ નીચે ઉતરે તો અન્તર્યુ બાદ આહારકસપ્તકને ઉવેલવાનું ચાલુ થઈ જાય છે અને Pla જેટલા કાળમાં સાતે પ્રકૃતિઓ એકીસાથે ઉવેલાઈ જાય છે. જીવ છથી પડીને કદાચ પાંચમે આવે તો પણ ત્યાં દેશોન પૂર્વકોડથી વધારે કાળ અવસ્થાન ન હોવાથી ઉવેલનાનો Pla કાળ પૂરો કરવા એણે અવિરતે આવવું જ પડે છે ને ત્યાં ઉવેલનાની પ્રક્રિયા પૂર્ણ થાય છે. માટે આહારક સપ્તકની ઉવેલના અવિરતિ નિમિત્તક કહેવાય છે. પહેલે ગુણઠાણે જિનનામ - આહારક સમકની ભેગી સત્તા મળતી નથી, બન્નેની સ્વતંત્ર સત્તા મળી શકે છે. કર્મસાહિત્યમાં જિનનામ કર્મની બંધ-ઉદય-સત્તા-ઉદીરણા વગેરે જે કાંઈ વાત હોય તે પૂર્વના ત્રીજા ભવથી નિકાચિત થયેલ અને છેલ્લા ત્રણ ભવોમાં અવસ્થાન ધરાવનાર જિનનામકર્મની જ વાત જાણવી. અનિકાચિત એવા જિનનામ કર્મની નહીં. મિથ્યાત્વ અવસ્થામાં નરકાયુ બાંધ્યા પછી સમજ્યપામી જિનનામ કર્મ નિકાચિત કરનાર જીવે જો ક્ષાયિક સમત્વ પ્રાપ્ત કર્યું ન હોય તો ભવના ચરમઅન્તર્મુહૂર્ત નરકમાં જતી વખતે સમ્યક્તવમીને અવશ્ય મિથ્યાત્વે આવવું પડે છે. એ પછી નરકમાં પર્યાપ્ત થયા બાદ એ જીવ પાછો સમ્યત્વે આવી જાય છે. એટલે પૂર્વભવનું ચરમ અંતર્મુહૂર્ત તથા નરકભવનું આ પ્રથમ અંતર્મુહૂર્ત. આ બન્ને કાળના સરવાળા રૂપ જે અન્તર્મુહૂર્ત કાળ છે, માત્ર એટલો કાળ જ જિનનામકર્મની નિકાચિત સત્તાવાળો જીવ પ્રથમ ગુણઠાણે રહે છે. નરકમાં જતા જીવને નરક પ્રાયોગ્ય અશુભલેશ્યા તેડવા આવે છે. આવી અશુભલેશ્યા સ્વરૂપ અશુભ પરિણામની સાથે સમત્વ ટકી શકતું નથી. મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય છે તથા જીવ મિથ્યાત્વરૂપે પરિણમે છે. પણ ક્ષાયિક સામ્યત્વ પામી ગયેલા જીવને મિથ્યાત્વપરિણામની યોગ્યતા જ આત્મામાંથી નિર્મૂળ થઈ ગઈ હોવાથી તથા મિથ્યાત્વમોહનીયકર્મ સત્તામાં જ ન હોવાથી વેશ્યા એવી અશુભ થવા છતાં નથી મિથ્યાત્વમોહનીયનો ઉદય થતો કે નથી મિથ્યાત્વ પરિણામ ૧૦૪ શતક ગ્રન્થ પર ટીપ્પણી • • • • • • • • • • • • • • Page #118 -------------------------------------------------------------------------- ________________ આવતો, સમ્યત્વ ટકી રહે છે ને તેથી એ જીવ સમત્વ સાથે જ નરકમાં જાય છે. અર્થાત્ ક્ષાયોપથમિક સમ્યકત્વી જીવ જ નરકગમન વખતે મિથ્યાત્વે આવે છે. બદ્ધનરકાયુ આવો જીવ છેઠે સાતમે ગુણઠાણે જાય અને આહારક સપ્તકને બાંધે - સત્તા ઊભી કરે એવું સંભવતું નથી. માટે પ્રથમ ગુણઠાણે જિનનામ + આહારક સતકની ભેગી સત્તા મળી શકતી નથી. એક મતે તો, જેમ, બદ્ધદેવાયુ જીવ ક્ષપકશ્રેણી માંડી શકતો નથી. બદ્ધમનુષાયુ જીવ ઉપશમશ્રેણી પણ માંડી શકતો નથી, એમ બદ્ધતિર્યંચાયુ જીવ સર્વવિરતિ પણ પામી શકતો નથી, અને બઇનરકાયુ જીવ દેશવિરતિ પણ પામી શકતો નથી. એટલે બદ્ધનરકાયું જીવને તથા બદ્ધતિર્યંચાયુજીવને આહારક સપ્તકનો બંધ સંભવતો નથી. પ્રસ્તુતમાં પ્રથમ ગુણઠાણે આહા. ૭ + જિનનામનો નિષેધ કર્યો છે. એનાથી તો આ પણ જણાય છે કે “પહેલાં છઠે સાતમે આહારક બાંધે, પછી પહેલે ગુણઠાણે આવી નરકા, બાંધે, અને આહારક સપ્તક ઉવેલાઈ જાય એ પૂર્વે જ (Pla કાળ કરતાં પહેલાં જ) પાછો સમ્યકત્વ પામી જિનનામ નિકાચિત કરે અને નરકગમન વખતે પાછો મિથ્યાત્વે આવે..” આવું પણ સંભવતું નથી. 10) જિનનામ: આની સત્તા ૧લે ગુણઠાણે ઉપર જણાવ્યા મુજબ માત્ર અંતર્મુહૂર્ત કાળ માટે હોય છે ને બીજે-ત્રીજે તો ક્યારેય હોતી જ નથી. આમાં કારણ એ છે કે જિનનામકર્મ એ અત્યંત વિરલ કક્ષાનું સર્વોચ્ચ પુણ્ય કર્મ છે. સમ્યકત્વ જળવાઈ રહે એવી જઘન્યવિશુદ્ધિને પણ જે સામાન્યથી જાળવી શકે એમ ન હોય ને નીચે ઉતારી નાખનાર અશુદ્ધિનો ભોગ બન્યા કરતો હોય એવો જીવ આવું શ્રેષ્ઠ પુણ્ય બાંધી શકતો નથી. માત્ર ઉપર જણાવ્યા મુજબ એકવાર નરકગમનાવસરે મિથ્યાત્વે જાય એટલી છૂટ.. એ સિવાય જિનનામબંધક જીવો સમત્વને સતત જાળવી જ રાખે છે, માટે બીજેઆહાજિનની સત્તા ૧૦૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ ત્રીજે ગુણઠાણે તો આવવાનું થતું જ ન હોવાથી આ બે ગુણઠાણે જિનનામકર્મની સત્તા મળતી નથી. ચોથા વગેરે ગુણઠાણે બધાને જ કાંઈ જિનનામ હોતું નથી માટે, વિકલ્પ સત્તા જાણવી. 11) કેવલજ્ઞાનાવરણાદિની સર્વઘાતિતા આ રીતે જાણવી. ગાઢવાદળ છવાવા પર પણ સૂર્ય-ચન્દ્રની કંઈક પ્રભા તો વિલસતી જ હોય છે ને તેથી જ દિવસ-રાતનો ભેદ પરખી શકાય છે, છતાં સૂર્યનો બધો પ્રકાશ આનાથી ઢંકાઈ ગયો” એવો વ્યવહાર થાય છે, એમ પ્રસ્તુતમાં કેવલજ્ઞાનાવરણનો ઉદય હોવા છતાં કંઈક જ્ઞાનપ્રકાશ (અનંતમા ભાગ જેટલો) તો અનાવૃત રહે જ છે, અન્યથા જીવ અજીવ બની જાય, અને છતાં અનંતબહુભાગ પ્રકાશ આવરાઈ ગયો હોવાથી સર્વ પ્રકાશ આવરાઈ ગયો” એવો વ્યવહાર થઈ શકે છે, અને તેથી સર્વને આવનાર હોવાથી કેવલજ્ઞાનાવરણ સર્વઘાતી કહેવાય છે. જે અનંતમો ભાગ અનાવૃત રહે છે તે મતિજ્ઞાનાવરણાદિ કર્મોથી આવાર્ય હોય છે. કેવલદર્શનાવરણાદિ અંગે પણ આ રીતે જાણવું. નિદ્રા દરમ્યાન સ્વપ્નાદિ જે આવે છે તે અંગે પણ વાદળનું દષ્ટાન્ત જ જાણવું. કેવલજ્ઞાનાવરણ વગેરેની સર્વઘાતિતા આ રીતે પણ વિચારી શકાય. વાદળ છિદ્રાળુ હોય કે અવ્યાપક હોય તો તે છિદ્રમાંથી સૂર્યનાં બે-પાંચ કિરણો જેટલો પણ મૌલિક પ્રકાશ અનાવૃત રહે. પણ જ્યારે વાદળ ગાઢ હોય અને વ્યાપક હોય ત્યારે સૂર્યનું એક પણ કિરણ પૃથ્વી પર પ્રસરતું નથી. છતાં પૃથ્વી પર રાત્રી જેવો અંધકાર ન જણાતાં પ્રકાશ જે જણાય છે તે વાદળની અસર થવાથી વિકૃત થયેલો પ્રકાશ હોય છે. સૂર્યનો મૌલિક પ્રકાશ હોતો નથી. એમ કેવલજ્ઞાનાવરણ કર્મ સર્વઘાતી છે એટલે કે એટલા ગાઢ અને વ્યાપક વાદળ જેવું છે જેના કારણે આત્માનાં સ્વભાવ ભૂત-મૌલિક જ્ઞાન-જે કેવલજ્ઞાન છે - તેને સર્વથા આવરી લે છે. એનું એકાદ કિરણ પણ અનાવૃત રહેતું નથી. અને તેથી એકાદ પદાર્થને પણ એના સર્વપર્યાયોથી જાણી શકાતો નથી. આમ મૌલિક જ્ઞાનપ્રકાશ સંપૂર્ણતયા આવરાઈ જતો હોવાથી કેવલજ્ઞાનાવરણ ૧૦૭ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #120 -------------------------------------------------------------------------- ________________ સર્વધાતી છે. તેમ છતાં આવરણની અસરવાળો અસ્વાભાવિક જ્ઞાનપ્રકાશ એનાથી આવરાયેલો હોતો નથી. એને આવરવાનું કામ મતિજ્ઞાનાવરણીય વગેરે ચાર કર્મોનું છે. આ ચારમાંથી અવધિજ્ઞાનાવરણીય અને મન:પર્યવજ્ઞાનાવરણીયનો જે જીવને સર્વઘાતી ઉદય હોય છે એમને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન નામ ધરાવનાર અસ્વાભાવિક જ્ઞાનપ્રકાશ પણ સંપૂર્ણતયા આવૃત હોય છે, જેમણે એનાં સર્વઘાતી સ્પર્ધકોના ઉદયને કંઈકપણ રોક્યો હોય છે એમને આ જ્ઞાનપ્રકાશ ક્ષયોપશમાનુસાર ઓછો વત્તો અનાવૃત હોય છે. મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય કર્મોનો નિગોદ સુધીનાં દરેક જીવોને કંઈક પણ ક્ષયોપશમ હોય જ છે, સર્વાશે સર્વઘાતી ઉદય હોતો નથી.. માટે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન નામ ધરાવનાર અસ્વાભાવિક જ્ઞાનપ્રકાશ ક્યારેય પણ કોઈપણ સંસારી જીવને સંપૂર્ણતયા આવરાતો નથી. છેવટે અક્ષરના અનંતમા ભાગ જેટલો તો આ અસ્વાભાવિક જ્ઞાનપ્રકાશ ઉઘાડો રહે જ છે. જે જીવને અજીવ બનવા દેતો નથી. અલબત્ આ અસ્વાભાવિક જ્ઞાનપ્રકાશ છે. તેમ છતાં, અસ્વાભાવિક જ્ઞાનપ્રકાશ પણ મૂળ તો મૌલિક એવા કેવલજ્ઞાનના પ્રભાવે જ છે, માટે એ કેવલજ્ઞાનનો પણ અનંતમો ભાગ નિત્ય ઉદ્ઘાટિત હોય છે એમ કહેવાય છે. એટલે એમ માનવું યોગ્ય છે કે કેવલજ્ઞાનાવરણ, મૌલિકજ્ઞાનને ભલે સવથા આવરી લે.. પણ એ સર્વથા અજ્ઞાનરૂપે પરિણમતું નથી. એવો જીવસ્વભાવ જ છે કે ગમે એટલું પ્રબળ જ્ઞાનાવરણ હોય, પણ સર્વથા અજ્ઞાન પરિણામ થવા દે નહીં. 12) મિથ્યાત્વ મોહનીયની સર્વઘાતિતા અંગે પણ વાદળનું દષ્ટાન્ત કેવલજ્ઞાનાવરણની જેમ જ જાણવું. એનો ઉદય એક પણ પદાર્થની વાસ્તવિક શ્રદ્ધા થવા દેવો નથી.. અર્થાત્ નિત્યાનિત્યત્વ, સામાન્ય વિશેષાત્મકત્વ, એકાનેકત્વ વગેરે અનંતધર્માત્મક રૂપે એક પણ વસ્તુની શ્રદ્ધા થવા દેતો નથી.. માટે એ સર્વઘાતી છે. સામા પદાર્થમાં (માટલા અંગે) ઘટવ-અનિત્યત્વ વગેરેની જે શ્રદ્ધા મિથ્યાત્વીને હોય છે તે નિત્યત્વ કે નિત્યાનિત્યત્વ વગેરે અનંત ધર્મોના અપલોપથી યુક્ત હોવાથી અયથાર્થ હોય છે. આ અપલાપ એ કેવલ ની સર્વથાતિના ૧૦૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ મોહનીયકર્મ રૂપ વાદળની અસર છે.. ને તેથી ‘આ ઘડો છે” વગેરે રૂપે ઘટવાદિની એની શ્રદ્ધા પણ પારમાર્થિક ન હોવાથી વિકૃત હોય છે. આવી કંઈક શ્રદ્ધા તો હંમેશા અનાવાર્ય હોય છે જ. 13) આઘ બાર કષાયોની સર્વદ્યાતિતા : અનંતા ૪ સભ્યત્વને, અપ્રત્યા. ૪ દેશવિરતિને અને પ્રત્યા ૪ સર્વવિરતિને સંપૂર્ણતયા હણે છે. માટે આ બારે સર્વઘાતી છે. શંકા : અનંતા. ૪ તો ચારિત્રમોહનીય છે, તો એને સમત્વગુણના ઘાતક કેમ કહો છો ? સમાધાન : અનંતાનુબંધી ચારનો સંક્રમ અપ્રત્યાખ્યાનાવરણીય વગેરે અન્ય ચારિત્ર મોહનીય સાથે પરસ્પર છે, પણ મિથ્યાત્વ મોહનીય વગેરે દર્શન મોહનીય સાથે નથી, માટે એ છે તો ચારિત્ર મોહનીય જ. તેમ છતાં એ પરંપરાએ સમ્યકત્વ ઘાતક પણ છે. કોઈપણ કષાયનો તીવ્ર ઉદય અનંતાનુબંધીની સહાયતા વિના શક્ય નથી. વળી બીજે ગુણઠાણેથી લઈને ચારિત્ર મોહનીયનો ઉદય મધ્યમ દ્રિસ્થાનિક રસથી વધુ હોતો નથી. એટલે કષાયની તીવ્રતા માટે જીવે મિથ્યાત્વે આવવું જ પડે છે. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિમાં અનંતાનુબંધી કોધાદિનો ઉદય ભળવાથી જીવ મિથ્યાત્વે ગયા વિના રહેતો નથી, ને તેથી સમ્યકત્વનો ઘાત થયા વિના રહેતો નથી. આમ અનંતાનુબંધી કષાયો પરંપરાએ સમ્યત્વના ઘાતક છે. એટલે જ એને દર્શનસમકમાં પણ ગણવામાં આવે છે. વળી અનંતાનુબંધીનાં ક્ષય બાદ જ દર્શન મોહનીયનો ક્ષય થાય છે. માટે પણ એને દર્શનસપ્તકમાં ગણ્યા છે. શંકા : અનંતાનુબંધીને દર્શનસપ્તકમાં કેમ ગણવામાં આવે છે એ તો સમજાયું. પણ એને ચારિત્ર મોહનીયમાં કેમ ગણ્યા છે? એ કયા ચારિત્રનો ઘાત કરે છે ? સમાધાન : ચારિત્ર એ પાપ અકરણ રૂપ છે. માટે પાપકરણ એ ચારિત્રનો પ્રતિપક્ષ છે. વળી પાપકરણ મન-વચન-કાયાથી કરણ-કરાવણઅનુમોદન રૂપ હોય છે. અનંતાનુબંધીના ઉદયવાળો જીવ પાપનાં પક્ષપાતને ૧૦૮ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #122 -------------------------------------------------------------------------- ________________ છોડી શકતો નથી.. જેને અનંતાનુબંધીનો વિપાકોદય નથી, પણ ક્ષયોપશમ છે એવા જીવને કરણ રૂપે માત્ર પોતે જે આરંભ-સમારંભાદિ કરતો હોય એટલા પાપ, કરાવણ રૂપે પોતાના આશ્રિત વગેરે પાસે જે કરાવે તે પાપ, તેમજ અનુમોદન રૂપે પણ વધુમાં વધુ આ કરણ-કરાવણનાં જે પાપ હોય તેનું જ અનુમોદન (સંમતિ) હોય છે, અન્યનાં પાપની નહીં, કારણ કે પાપનો પક્ષપાત નથી. (સમ્યક્ત્વ જેમ જેમ નિર્મળ થતું જાય તેમ તેમ આ અનુમોદન પણ ઘટતું આવે છે). અનંતાનુબંધીના ઉદયવાળા જીવનેમિથ્યાત્વીને પાપનો પક્ષપાત હોવાથી વિશ્વમાં અનંતાનંત સંસારી જીવોથી થતાં પાપોમાં સંમતિ (અનુમતિ-અનુમોદના) હોય છે. પોતાનું કરણ-કરાવણઅનુમોદનરૂપ પાપ અનંતમા ભાગે હોય છે ને આ વિશ્વના બધા જીવોના પાપોની અનુમોદનારૂપ પાપ એના કરતાં અનંતગણું.. અનંતબહુભાગ હોય છે. એ સ્પષ્ટ રીતે સમજાય એવું છે. અનંતાનુબંધી કષાયનો ઉદય, જીવને અનુમોદનારૂપ આ અનંત બહુભાગ પાપકરણથી અટકવા દેતો નથી, ને તેથી એ પાપના અકરણરૂપ ચારિત્રને પ્રગટવા દેતો નથી, અર્થાત્ હણી નાખે છે. માટે એ ચારિત્રનો ઘાતક હોવાથી ચારિત્ર મોહનીય છે..(અનંતાનુબંધીનો ઉદય જેમ જેમ મંદ થતો જાય તેમ આ અનંતબહુભાગ પાપસ્વરૂપ અનુમોદના ઘટતી આવે છે, એ જાણવું.) શંકા : અવિરતસમ્યક્ત્વી જીવને પણ અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ હોય છે ને તેથી એ પણ અનુમોદનારૂપ અનંતબહુભાગ પાપથી વિરામ પામ્યો હોય છે, એવું માનવું પડશે. તો શું એને પણ પાપોની વિરતિ હોય છે ? સમાધાન ઃ હા, હોય છે. મિથ્યાત્વી જીવને સ્વકૃત પાપનું કરણઅનુમોદન, આશ્રિતાદિનાં પાપનું કરાવણ-અનુમોદન અને તદન્ય સર્વ જીવોનાં પાપનું અનુમોદન.. આ બધા પાપકરણની અવિરતિ જે હોય છે, એમાંથી અવિરત સમ્યકત્વી જીવને અનંતબહુભાગ પાપની પરિણામજન્ય વિરતિ હોય જ છે. ને તેથી જ શ્રી ભગવતી સૂત્રમાં શ્રુત-શીલને આશ્રીને જીવોના જે ચાર વિભાગ દર્શાવ્યા છે એમાં અવિરત સમ્યક્ત્વીને દેશશિવરાધક કહ્યા છે, અર્થાત્ અનંતા, ચારિત્રમોમાં કેમ? ૧૦૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ શીલનો એક બહુ જ નાનો જે દેશ (અનંતમો ભાગ) એનો જ વિરાધક (બાકીના બહુ મોટા ભાગના શીલનો પણ આરાધકો કહ્યો છે. શંકા : અર્થપત્તિથી આનો અર્થ તો એવો થયો કે અવિરત સમ્યત્વી અનંતબહુભાગ વિરતિ વાળો, ને સર્વવિરતિધર સર્વવિરતિવાળો-એટલે કે અવિરતસમ્યત્વીને જે અનંતમો ભાગ ખૂટે છે એટલો જ એનાથી અધિક.. આ શું બરાબર છે? સમાધાનઃ હા, બિલકુલ બરાબર છે. મિથ્યાત્વીની અપેક્ષાએ વિચારીએ ત્યારે એ બેમાં બહુ તફાવત નથી જ. એટલે જ તો હમણાં કહી ગયો એમ શ્રી ભગવતીસૂત્રમાં વિરતિધરને સર્વારાધક કહ્યો છે, તો અવિરત સમ્યવીને દેશવિરાધક=એક દેશનો જ વિરાધક, બાકીના બહુ દેશોનો આરાધક કહ્યો છે. હા, મિથ્યાત્વીને બાજુ પર રાખીને માત્ર અવિરતસમ્યવીનો અને વિરતિધરનો પરસ્પર વિચાર કરવામાં આવે ત્યારે વિરતિધર સેંકડો ગણો વધારે સાધક જણાયા વિના રહેતો નથી. આ વાત દષ્ટાન્તથી સમજીએ. ભગવતીસૂત્રનાં ક્રમ પ્રમાણે - ગાઢ મિથ્યાત્વી જીવની (પછી ભલે એ બાહ્યદષ્ટિએ નિરતિચાર સંયમ પાળનારો અભવ્ય પણ હોય) સાધનાના શૂન્ય ગુણ છે. આ સર્વવિરાધક છે. મંદ મિથ્યાત્વી જીવ કે જેને કોઈ કદાગ્રહ હોતો નથી, માધ્ય હોય છે, તે સ્વગૃહીત વ્રત નિયમોનું પાલન કરનારો હોય તો શીલ છે, શ્રત નથી. એ દેશઆરાધક છે, એનાં ૧૦૦૦ ગુણ છે. અવિરત સમ્યક્તી જીવ કે જેને વ્રત નિયમ ન હોવાથી શીલ નથી, પણ શ્રત છે, તેનાં ૧,0,0,0,00 (એક અબજ) ગુણ છે, એ દેશવિરાધક છે. વિરતિધર સર્વઆરાધક છે એનાં ૧,૦૦,૦૦,૦૧,0 (એક અબજ ને એક હજાર) ગુણ છે. આમાં વિચારીએ તો જણાય છે કે ગાઢ મિથ્યાત્વીની અપેક્ષાએ એક, એક અબજ જેટલો વધારે છે, અન્ય એક અબજ એક હજાર જેટલો વધારે છે, માટે બહુ ફેર નથી. પણ સમત્વના કારણે જે એક અબજ માર્ક છે એ કાઢી નાખીએ તો એક શૂન્ય પર છે ને બીજો એક હજાર પર છે, માટે ઘણો જ ઊંચો છે, એ સ્પષ્ટ જણાય છે. શંકા હજુ એક પ્રશ્ન રહે છે, અવિરત સમ્યકત્વને અનંતાનુબંધીના ૧૧૦ શાક ગ્રન્થ પર ટીપ્પણો Page #124 -------------------------------------------------------------------------- ________________ અનુદયવાળાને) જો અનંતબહુભાગ પાપની વિરતિ છે. તો એને અવિરત કેમ કહેવાય છે ? સમાધાન : શાસ્ત્રોમાં વિરતિ અવિરતિનો વ્યવહાર મુખ્યતયા સ્વકીય પાપકરણની વિરતિની અપેક્ષાએ છે. અવિરત સમ્યકત્વી જીવ હિંસાના પાપકરણની અવિરતિના એક અંશ માત્રથી પણ વિરામ પામ્યો હોતો નથી, માટે એને દેશથી પણ વિરતિ ન હોવાથી અવિરત કહેવાય છે. આમ, અનંતાનુબંધીના વિપાકોદયના અભાવથી, અનંતબહુભાગ પાપ અકરણ રૂપ જે અનંત બહુભાગ વિરતિ આવે છે તેને અનંતાનુબંધીનો ઉદય અટકાવતો હોવાથી એ ચારિત્ર મોહનીય છે, એ સ્પષ્ટ છે. તેમજ એના ઉદયથી અનંત બહુભાગ પાપનું કરણ હોવાથી અનંતગણો રસ બંધાય છે, માટે આ કષાયો અનંતાનુબંધી કહેવાય છે. આશય એ છે કે અનંતાનુબંધીનો ઉદય ન હોય તો ચારિત્ર મોહનીયનો રસ મધ્યમ ધિસ્થાનકથી વધારે બંધાતો નથી. પણ જો એ ઉદય હોય તો તીવ્ર દ્વિસ્થાનિક, ત્રિસ્થાનિક ને ચતુઃસ્થાનિક રસ પણ બંધાય છે. આ બધો રસ મધ્યમ વિસ્થાનિક રસ કરતાં અનંતગણો હોય છે, માટે આવો અનંતગુણ રસ બંધાવનારા હોવાથી આ કષાયો અનંતાનુબંધી કહેવાય છે. વળી આવા તીવ્ર રસના કારણે તેમજ અનુબંધના કારણે જીવ અનંતસંસાર સાથે જાણે કે જોડાય છે, માટે પણ એને અનંતાનુબંધી કહે છે એ જાણવું. શંકા ઃ જો આ રીતે અવિરતસમ્યક્ત્વીને પણ, પાપપક્ષપાત ન હોવાથી, દુનિયામાં થતા અનંતબહુભાગપાપની વિરતિ જ છે, તો દેશિવરતને પણ આ વિરતિ તો રહેવાની જ અને તો પછી, ૧૪ નિયમ ધારવા અંગે જે કહેવાય છે કે જો તમે ચિત્ત વગેરેનો નિયમ ન કરો તો, દુનિયામાં જે હજારો સચિત્ત ચીજો રોજ વપરાય છે એને તમે ન વાપરતા હો તો પણ તમને એ ચિત્તના ઉપભોગનું પાપ લાગે છે, વગેરે... એ શી રીતે સંગત ઠરશે ? સમાધાન : ‘તમે રાત્રીભોજન ન કરતાં હો તો પણ જો તમે પ્રતિજ્ઞા લીધી ન હોય તો તમને રાત્રીભોજનનું પાપ લાગે જ છે’ આવો વાક્યપ્રયોગ ૧૪ નિયમનું રહસ્ય ૧૧૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ કેટલાક કરતા હોય છે, પણ આ વાક્યપ્રયોગ ગલત છે એ જાણવું. રાત્રી ભોજન ન કરનારને રાત્રી ભોજનનું પાપ શી રીતે લાગી શકે? હા, એના પચ્ચખાણ ન કર્યા હોય તો રાત્રીભોજનની અવિરતિ જે ઉભી છે તગ્નિમિત્તક પાપ જરૂર લાગે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આ ચાર કર્મબંધના કારણોમાંથી રાત્રીભોજન ન કરનારને તે કરવાની પ્રવૃત્તિ રૂપ યોગ નથી, એટલે તજન્ય પાપ નથી લાગતું. પણ પચ્ચકખાણ કર્યું ન હોવાથી અવિરતિ છે. માટે અવિરતિજન્ય પાપ લાગે છે અર્થાત્ રાત્રી ભોજનનું નહીં, પણ રાત્રીભોજનની અવિરતિનું (કરણની અપેક્ષાનું) પાપ લાગે છે. અવિરતસમ્યત્વી અને ઉપરના જીવોને પાપપક્ષપાત ન હોવાથી દુનિયાના અનંત બહુભાગ પાપની વિરતિ તો હોય જ છે. ૧૪ નિયમ અંગે જે ઉપરોક્ત વાત કહેવાય છે તે અપુનર્બક જીવો અને અત્યંત મંદસમન્વી જીવો માટે જાણવી. આ જીવોને વિરતિ ન હોવાથી અવિરતિજન્ય પાપ લાગે જ છે. એટલે એનાથી બચવા તથા પાપ અકરણની રૂચિ પ્રગટે અભ્યાસ પડે, એ માટે ૧૪ નિયમ ધારવાના હોય છે. બાહ્ય દષ્ટિએ શ્રાવકપણું પાળનારા પણ બધા જ કાંઈ પાંચમું ગુણઠાણું પામી ગયા હોતા નથી. પરિણામની દષ્ટિએ તેઓ હજુ અપુનબંધક જ હોય એ પણ શક્ય છે. એવા જીવોને ૧૪ નિયમ ધારવા પાછળ આ બધા જ પ્રયોજનો છે. જેઓ નિર્મળ સમ્યત્વ કે એથી ઉપર પાંચમું ગુણઠાણું પણ પામી ગયા છે એમને દુનિયામાં થતા પાપોની અવિરતિના કારણે લાગતા પાપોથી બચવાનું પ્રયોજન ૧૪ નિયમ ધારવા પાછળ નથી. પણ જેમ, સર્વવિરતને અવિરતિના પાપોથી બચવાનું પ્રયોજન હોતું નથી. કારણ કે અવિરતિ જ નથી) ને તેમ છતાં વૃત્તિ સંક્ષેપ વગેરે તપ માટે વિવિધ અભિગ્રહો હોય છે એમ આ જીવોને પણ આવા તપના લાભ માટે ૧૪ નિયમ વગેરેના અભિગ્રહો જાણવા. હવે આ કષાયોના સંયોપશમ અંગે કંઈક વિચારી લઈએ - અસત્કલ્પનાથી ધારોકે કર્મદલિકોમાં ૧ પાવર (માત્રા)થી ૧ લાખ પાવર સુધીનો રસ સંભવે છે. એમાંથી ૧ થી ૧૦૦૦૦ સુધીનો રસ ૧ઠાણિયો. ૧૧૨ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦૦૧ થી ૩૦૦૦૦ સુધીનો રસ ૨ ઠાણિયો ૩૮૦૦૦૧ થી ૬૦૦૦૦ સુધીનો રસ ૩ ઠાણિયો ૬૦૦૦૧ થી ૧લાખ સુધીનો રસ ૪ ઠાણિયો છે. ૧ થી ૧૨૦૦૦ સુધીનો રસ (૧ ઠા. બધો + મંદ બે ઠા.) દેશધાતી છે. એની ઉપરનો બધો રસ સર્વઘાતી છે. ૧૦૦૦૧ થી ૧૨૦૦૦ સુધીનો મંદ દ્વિસ્થાનિક કહેવાય અને ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ મધ્યમ વિસ્થાનિક તથા ૧૫૦૦૧ થી ૩૦૦૦૦ ઉત્કૃષ્ટ તરફનો હિસ્થાનક રસ છે. કેવલજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓ એવી છે કે એના ભાગે આવેલા દલિકોમાં ૧૨૦૦૧, ૧૨૦૦૨... વગેરે માત્રાવાળો, સર્વઘાતી રસ પેદા થાય છે, પણ ૧ થી ૧૨૦૦૦ સુધીનો રસ (દેશઘાતી રસ) કોઈજ દલિકમાં ઉત્પન્ન થતો નથી. અર્થાત્ એના દેશઘાતી સ્પર્ધકો હોતા નથી. આવી પ્રકૃતિઓને સર્વઘાતી પ્રકૃતિ કહેવાય છે. મતિજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓ એવી છે કે એનો ૧ થી ૧૨૦૦૦ સુધીનો દેશઘાતી રસ પણ બંધાય છે અને ૧૨૦૦૧ થી ઉપરનો ઠેઠ ૪ ઠા સુધીનો સર્વઘાતી રસ પણ બંધાય છે. (કેટલાક દલિકોમાં દેશઘાતી રસ અને એના અનંતમાભાગ જેટલા અન્ય બધ્યમાન દલિકોમાં સર્વધાતી રસ પેદા થાય છે). અર્થાત એના દેશઘાતી અને સર્વઘાતી બન્ને પ્રકારના સ્પર્ધકો હોય છે. આવી પ્રકૃતિઓને દેશધાતી કહેવાય છે. દર્શનમોહનીયમાં એક વિશેષતા છે. બંધકાળે એનો ૧૫૦૦૧ અને એની ઉપરનો જ રસ બંધાય છે, ૧ થી ૧૨૦૦૦ સુધીનો દેશઘાતી રસ તો નહીં, પણ ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ સુધીનો સર્વઘાતી રસ પણ ક્યારેય બંધાતો નથી. બંધાતું બધું દલિક મિથ્યાત્વમોહનીય કહેવાય છે. પણ જીવ જ્યારે સમ્યક્ત્વ પામે છે ત્યારે વિશુદ્ધિવશાત્ કેટલાક દલિકોમાંથી રસ હણીને ૧ થી ૧૨૦૦૦ સુધીનો સર્વવિશુદ્ધ કરી નાખે છે. આ દેશધાતી રસ છે ને એ સમ્યક્ત્વ મોહનીય પુંજ કહેવાય છે. દેશઘાતી હોવાથી એનો ઉદય સમ્યક્ત્વને સર્વથા હણી શકતો નથી, અને તેથી સમ્યક્ત્વગુણ પ્રગટ રહે છે, પણ દેશથી તો એ હણે જ છે. ‘ક્ષયોપશ્ચમ’ વિચાર ૧૧૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ સમત્વની પૂર્ણનિર્મળતા પ્રાપ્ત થવા દેતો નથી. દર્શનમોહનીયના અન્ય કેટલાક દલિકોમાંથી રસ હણીને ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ સુધીનો કરી નાંખે છે. આ સર્વધાતી રસ છે ને એ મિશ્રપુંજ કહેવાય છે. ૧૫૦૦૧ થી ઉપરનો બધો અશુદ્ધપુંજ મિથ્યાત્વપુંજ કહેવાય છે. આનાથી જણાય છે કે બંધથી તો માત્ર મિથ્યાત્વ મોહનીય પુંજ જ અસ્તિત્વમાં આવે છે, અર્થાત મિથ્યાત્વમોહનીય જ બંધાય છે. પણ પછી વિશુદ્ધિના કારણે રસ ઘટવાથી સમ્યત્વ પુંજ અને મિશ્રપુંજ અસ્તિત્વમાં આવે છે. અર્થાત્ એ બેનો બંધ હોતો નથી. - તે તે દલિક પોતાના સ્વરૂપે જ ઉદયમાં આવે અને તેથી સ્વઆચાર્ય ગુણનો સર્વથા કે આંશિક ઘાત કરવા રૂપ સ્વકાર્ય કરે તો એ વિપાકોદય કહેવાય છે, અને જો દલિક સ્વસ્વરૂપે ઉદયમાં ન આવે તેથી સ્વઆચાર્યગુણનો સર્વથા કે આંશિક પણ ઘાત ન કરે તો એ પ્રદેશોદય (સિબુક સંક્રમ) કહેવાય સર્વધાતી સ્પર્ધકોનો વિપકોદય હોય ત્યાં સુધી આંશિકગુણ પણ પ્રગટ થઈ શકતો નથી, તેથી ક્ષયોપશમ હોતો નથી, પણ ઔદયિક ભાવ જ હોય છે. (જેમકે અવધિશૂન્યજીવને અવધિજ્ઞાનાવરણનો). સર્વઘાતી સ્પર્ધકોનો વિપાકોદય તો ન હોય, પણ વિપાકોદયની યોગ્યતા પણ ન હોય તો ગુણ સર્વથા હણાયેલો ન હોવાથી આંશિકરૂપે પ્રગટ થયેલો હોય છે. આ ક્ષયોપશમ કહેવાય છે. એ વખતે જો એના દેશઘાતી સ્પર્ધકનો વિપાકોદય ચાલુ હોય તો એ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે (જેમકે મતિજ્ઞાનાવરણાદિ) અને દેશઘાતી સ્પર્ધકોનો પણ વિપાકોદય ન જ હોય (કારણકે દેશઘાતી સ્પર્ધકો હોય જ નહીં) તો એ શુદ્ધ ક્ષયોપશમ કહેવાય છે, જેમકે સમ્યકવીને અનંતાનુબંધીનો). કેવલજ્ઞાનાવરણ અને કેવલદર્શનાવરણ આ બે પ્રકૃતિઓ એવી છે કે જ્યાં સુધી ક્ષય ન પામે ત્યાં સુધી એનો સતત સર્વઘાતી સ્પર્ધકોનો વિપાકોદય જ હોય છે. ક્યારેય પ્રદેશોદય હોતો નથી. માટે એનાથી આવાર્ય કેવલજ્ઞાન૧૧૪ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #128 -------------------------------------------------------------------------- ________________ દર્શન ગુણો ક્યારેય આંશિકરૂપે પ્રગટ થતા નથી. અર્થાત્ આ પ્રકૃતિઓનો ક્ષયોપશમ થઈ શકતો નથી. પાંચ નિદ્રાનો પણ ક્યારેય ક્ષયોપશમ હોતો નથી. અલબતું આ ધ્રુવોદયી પ્રકૃતિઓ નથી. એટલે એનો પ્રદેશોદય મળે છે. પાંચમાંથી એકેયનો ઉદય ન હોય ત્યારે પાંચેનો પ્રદેશોદય પણ મળે છે. તેમ છતાં, એ વખતે પણ સર્વઘાતી રસના વિપાકોદયની સતત યોગ્યતા તો હોય જ છે. અને તેથી પ્રદેશોદય હોવા છતાં ક્ષયોપશમ કહેવાતો નથી. શંકા જે મત ક્ષેપક શ્રેણીમાં નિદ્રાદિકના રસોદયની અયોગ્યતા માને છે, એ મતે તો ક્ષપકશ્રેણીમાં એનો ક્ષયોપશમ માનવો પડશે ને? સમાધાન : જેમ અત્યંત ક્રોધાદિની અવસ્થામાં નિદ્રાનો ઉદય થઈ શકતો નથી. અર્થાત્ સોદયની અયોગ્યતા હોય છે, ને તેમ છતાં, એનો યોપશમ કહેવાતો નથી. કારણકે નિદ્રાનો ઉદય ન થાય - એ અંગે જીવનો કોઈ પ્રયત્ન હોતો નથી, માત્ર એવી અવસ્થાના કારણે જ એ ઉદયની અયોગ્યતા થાય છે. એમ શ્રેણીમાં જીવની અત્યંત અપ્રમત્ત અવસ્થા જે હોય છે એના કારણે નિદ્રાના ઉદયની અયોગ્યતા થઈ હોય છે. માટે એને ‘ક્ષયોપશમ કહેવાતો નથી. એમ દેવગતિમાં થીણદ્ધિ ત્રિકના રસોદયની અયોગ્યતા હોય છે. પણ એ પણ અવસ્થાવિશેષકૃત હોવાથી ક્ષયોપશમરૂપે ગણાતી નથી. શંકાઃ એમ તો ભવપ્રત્યયિક અવધિજ્ઞાનવાળાને દેવ-નરકના ભવરૂપ અવસ્થાને કારણે જ અવધિજ્ઞાનાવરણના સર્વઘાતી રસના ઉદયની અયોગ્યતા થઈ હોય છે, તો એનો પણ ક્ષયોપશમ ન કહેવો જોઈએ. તે સમાધાન : દેવ-નરકના જીવને તો અવધિજ્ઞાનસ્વરૂપ ફળ જોવા મળે છે, માટે ક્ષયોપશમ માનવો જ પડે છે. થીણદ્વિત્રિકના ઉદયની અયોગ્યતા - અનુદયથી કોઈ સ્વતંત્રફળ જોવા મળતું નથી. એટલે અવસ્થામૃત એ અયોગ્યતા ક્ષયોપશમ તરીકે લેખાતી નથી. વળી એની પ્રતિપક્ષી એવી નિદ્રા દિકનો તો સર્વઘાતી ઉદય કે એની યોગ્યતા હોય જ છે. એટલે પહેલે વગેરે ગુણઠાણે પુરુષવેદનો સર્વઘાતી ઉદય હોવાથી, સ્ત્રીવેદાદિના અનુદયકાળે પણ ‘ક્ષયોપશમ વિચાર ૧૧૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીવેદાદિનો ક્ષયોપશમ જેમ કહેવાતો નથી, એમ પ્રસ્તુતમાં સમજવું. એટલે જ દેવગતિમાં નપુંસકવેદનો કે નરકગતિમાં સ્ત્રી-પુ. વેદનો અનુદય હોવા છતાં, એમ દેવમાં પહેલા અન્તર્મમાં અરતિશોકનો અનુદય હોવા છતાં કે કેટલાક નારકીને આખા ભવદરમ્યાન અરતિ-શોકનો જ ઉદય રહેવાથી, હાસ્યરતિનો અનુદય હોવા છતાં નપુંસકવેદાદિનો ક્ષયોપશમ કહેવાતો નથી, કારણકે પ્રતિપક્ષીનો સર્વઘાતી ઉદય હોય છે. મતિજ્ઞાના. શ્રુતજ્ઞાના. અચક્ષુદર્શના. તથા પાંચ અંતરાય.. આ પ્રકૃતિઓ એવી છે કે એનો જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી સતત ક્ષયોપશમ હોય છે. આશય એ છે કે આ પ્રકૃતિઓનો બંધ ભલે ચાર ઠા., ૩ ઠા, વગેરે સર્વઘાતી રસનો પણ થયો હોય.. છતાં, જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એ અધિક રસવાળા દલિકોનો રસ ક્ષીણ થઈને દેશઘાતી રૂપ (૧ થી ૧૨૦૦૦ સુધીનો) થઈને જ ઉદયમાં આવે છે. તેથી મતિજ્ઞાનાદિ ગુણો સર્વથા આવરાતા નથી, પણ કંઈક અંશે તો પ્રગટ રહે જ છે. આમાં દેશઘાતી રસનો વિપાકોદય હોય છે ને સર્વઘાતીરસનો ક્ષયોપશમ હોય છે, માટે આ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ કહેવાય છે. “ક્ષયોપશમ” શબ્દનો અર્થ આગળ સમજીશું. એકેન્દ્રિય વગેરે જીવોને મતિજ્ઞાનના રાસન પ્રત્યક્ષાદિ પેટા ભેદો આંશિક પણ પ્રગટ હોતા નથી. અર્થાત, એની આવારક રાસનમતિજ્ઞાનાવરણાદિ પેટાપ્રકૃતિઓના સર્વઘાતી રસનો વિપાકોદય હોય છે, તેમ છતાં, એ વખતે પણ સ્પાર્શનમતિજ્ઞાનાવરણાદિના સર્વઘાતી રસનો વિપાકોદય કે વિપાકોદયની યોગ્યતા હોતા જ નથી. અને તેથી ક્ષયોપશમ અક્ષત હોય છે. શંકાઃ જો એકે ને રાસનમતિજ્ઞાનાવરણીયાદિનો સર્વઘાતી રસોદય છે ને તેથી ક્ષયોપશમ નથી, તો શ્રીવિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રન્થમાં એકેને પણ ભાવથી પંચેન્દ્રિય જે કહ્યા છે - મદિરાનો રસાસ્વાદ માણી લ્દીથી ફળવું.. વગેરે જે કહ્યું છે તેનું શું? સમાધાન : સર્વઘાતીનો ગમે તેવો પ્રબળ ઉદય હોય તો પણ જીવ પોતાના તથાસ્વભાવે, જ્ઞાનનો સર્વથા અભાવ થઈ જાય એ રીતે જ્ઞાનને ૧૧૬ શક ગ્રન્થ પર ટીપ્પણો Page #130 -------------------------------------------------------------------------- ________________ આવરાવા દેતો નથી - આવું જે પૂર્વે સમાધાન આપેલું તે જ અહીં યોગ્ય લાગે છે. એટલે રસ વગેરેનો પણ સંજ્ઞારૂપે બોધ અક્ષત માની શકાય છે. શંકા : મતિજ્ઞાનાવરણીયાદિનો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ તમે કહ્યો. આનો અર્થ તો એ થાય કે સર્વાક્ષરસંનિપાતી - ઉત્કૃષ્ટ કૃતધર ૧૪ પૂર્વીને પણ શ્રુતજ્ઞાનાવરણના કેટલાક દેશઘાતી રસસ્પર્ધકોનો સોદય ચાલુ જ હોય છે, ને તેથી એનું પણ કેટલુંક શ્રુત આવરાયેલું જ રહે છે. શું આ બરાબર છે? સમાધાન : હા, બરાબર છે. શ્રુતજ્ઞાનના જેટલા વિષયો છે, એ સર્વવિષયક મૃત કોઈપણ એક જીવને ક્યારેય હોતું નથી. ઉત્કૃષ્ટ કૃતજ્ઞાની પણ વધુમાં વધુ અસંખ્યાતકાળના ભાવોને જ જાણી શકે છે. એટલે અનંતકાળ પૂર્વે જે અભિલાપ્ય પદાર્થો હતા અને તેથી જે શ્રુતજ્ઞાનના વિષયભૂત હતા, એને વર્તમાન શ્રુતજ્ઞાની જાણી શકતા નથી. એટલે જ અભિલાપ્ય પદાર્થોનો પણ અનંતમો ભાગ જ કૃતનિબદ્ધ છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે, કારણકે કોઈપણ કાળના શ્રુતસમુદ્રમાં તે કાળના પૂર્વે કે પશ્ચાદ્વર્તી અનંતકાળભાવી પદાર્થો નિબદ્ધ હોતા જ નથી. બીજી રીતે પણ આની સંગતિ કરવી હોય તો શ્રી ભગવતી સૂત્રમાં લબ્ધિ આવરણ અને ઉપયોગ આવરણ એમ બે કહ્યા છે. લબ્ધિ આવરણનો ક્ષયોપશમ હોવા છતાં, ઉપયુક્ત પદાર્થ સિવાયના અભિલાપ્ય પદાર્થો અંગેના ઉપયોગ આવરણનો તો રસોદય હોય જ છે, ને તેથી એનો ઉપયોગાત્મક બોધ હોતો જ નથી. અવધિજ્ઞાના. મન:પર્યવજ્ઞાના, ચક્ષુદર્શના. અને અવધિદર્શના. આ ચારનો જ્યારે અવધિજ્ઞાનાદિ ગુણો પ્રગટ્યા ન હોય ત્યારે સર્વઘાતી રસનો વિપાકોદય હોય છે. અને જ્યારે અવધિજ્ઞાનાદિ પ્રગટે છે ત્યારે સર્વઘાતીરસ ક્ષીણ થઈને દેશઘાતીરૂપે ઉદયમાં આવે છે. દેશઘાતીરસનો વિપાકોદય હોય છે. માટે એ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ હોય છે. હવે મોહનીય કર્મ અંગે : દર્શનમોહનીય : અનાદિ મિથ્યાત્વી જીવોને મિથ્યાત્વમોહનીયનો જ (૧૫૦૦૧ અને એની ઉપરનો જ) રસ બંધમાં, સત્તામાં અને ઉદયમાં હોય ‘ાયોપશમ વિચાર ૧૧૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ છે. આ સર્વઘાતી રસ છે, માટે સમત્વગુણ આંશિક પણ પ્રગટ હોતો નથી. જીવ જ્યારે યથાપ્રવૃત્તાદિ ૩કરણો કરી પ્રથમ ઉપશમ સમ્યકત્વ પામે છે. ત્યારે વિશુદ્ધિવશાત્ ત્રણ પુંજ બને છે અને હવે સત્તામાં ૧ થી ૧૨000 (સમ. મો.) ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ (મિશ્રમો.) તથા એની ઉપરનો (મિથ્યા મો.) એમ બધા પ્રકારનો રસ પ્રાપ્ત થાય છે. ઉપશમસમ્યત્વનું અંતર્મુહૂર્ત પૂર્ણ થાય ત્યારે જીવ જો વિશુદ્ધ અધ્યવસાયવાળો હોય તો ત્રણ પુંજમાંના સમ્યત્વ મોહનીય પુંજનો વિપાકોદય થાય છે અને શેષ બેનો પ્રદેશોદય થાય છે. સમત્વમોહનીય દેશઘાતી હોવાથી એનો વિપાકોદય સમ્યત્વગુણને આવરી શકતો નથી. તેથી જીવ શાયોપથમિક સમત્વ પામે છે. આમાં ‘લયોપશમ” એટલે શું? એ વિચારીએ. ધારોકે દસમો સમય એ વિવક્ષિત સમય છે. આ સમયે ઉદયમાં આવવાની યોગ્યતાનું ત્રણે પુંજનું જે દલિક છે તે નવમો સમય વર્તતો હતો ત્યાં સુધી તો એમ જ હતું, અર્થાત્ સમયમોનું ૧ થી ૧૨૦૦૦ રસવાળું, મિશ્ર મો નું ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ રસવાળું, અને મિથ્યા મો.નું ૧૫૦૦૧ થી ઉપરનો જેટલો રસ સત્તામાં હોય ત્યાં સુધીના રસવાળું હતું. પણ જેવો દસમો સમય આવ્યો ને આ વિવક્ષિત નિષેક ઉદય પામ્યો કે તરત જીવની વિશુદ્ધિના કારણે ત્રણેનો રસ ક્ષય પામે છે. આ ક્ષય વિશુદ્ધિને અનુસરીને થાય છે. ધારોકે વિવક્ષિત સમયે વિશુદ્ધિ એવી છે કે જેથી ૧ થી ૮000 સુધીનો રસ ઉદયમાં રહી શકે છે, એનાથી વધુ નહીં, તો સમ્યક્તપુંજના વિવક્ષિત નિષેકના ૮૦૦૧ થી ૧૨૦૦ સુધીના રસવાળા દલિકો, મિશ્રના ૧૨૦૦૧ થી ૧૫00 સુધીના રસવાળા દલિકો તથા મિથ્યાત્વના ૧૫૦૦૧ અને ઉપરના રસવાળા દલિકો. વિવલિત નિષેકમાં (વર્તમાન નિષેકમાં દસમા સમયે ઉદયપ્રાપ્ત નિષેકમાં) રહેલા આ બધા દલિકોનો રસ વિશુદ્ધિવશાત હણાઈ જાય છે અને ૧ થી ૮૦૦ સુધીનો થઈને જ ઉદયમાં આવે છે. અર્થાત્ મિશ્ર અને મિથ્યાનું દલિક પણ સમ્યમોના દલિક રૂપે જ ઉદયમાં આવે છે. એટલે કે મિશ્ર અને મિથ્યા નો વિપાકોદય નથી થતો પણ પ્રદેશોદય થાય છે અને સમ્યમો પણ ૧ થી ૮૦૦૦ ૧૧૦ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #132 -------------------------------------------------------------------------- ________________ સુધીના રસ તરીકે જ વિપાકોદય પામે છે. વર્તમાનનિષેકના ૮૦૦૧ થી ૧૨૦૦૦, ૧૨૦૦૧ થી ૧૫૦૦૦ અને ૧૫૦૦૧ થી ઉપરના સત્તાગત બધા રસનું ૧ થી ૮૦૦૦ સુધીના રસ સુધી આ રીતે હણાઈ જવું એ ક્ષય કહેવાય છે. આ જ રીતે ઉદીરણાથી જે દલિક નીચે આવે છે એનો રસ પણ ૧ થી ૮૦૦ સુધી રહી બાકીનો હણાઈ જાય છે. આ પણ ક્ષય છે. ત્રણે પુંજનું ઉદયાવલિકાની બહાર જે દલિક રહ્યું હોય છે તે પણ જો અપવર્તનાદિથી સ્વસ્વરૂપે જ નીચે આવી જાય તો સમ્યત્વ ગુણને આવરી જ લે. એટલે વિશુદ્ધિવશાત્ જીવ એ દલિકોના વિપાકનો ઉપશમ કરે છે. અર્થાત્ એ દલિતો નીચે આવે તો પણ એનો ૮૦૦૦ થી વધુ રસ ઉદયમાં ન જ આવી શકે એ રીતે દબાવી રાખે છે. આ ઉપશમ કહેવાય છે. આ ક્ષય નથી, કારણકે ઉપર રહેલા દલિકોમાં અધિકરસ હણાઈ ગયો નથી. સત્તામાં તો પડ્યો જ છે. તે પણ એટલા માટે કે પછી અશુદ્ધિ આવે તો એ અધિક રસ ઉદયમાં પણ આવી શકે છે, હણાઈ જ ગયો હોય તો ઉદયમાં આવી જ ન શકે. માટે આ ઉપશમ કહેવાય છે. આ ક્ષય અને ઉપશમના પ્રભાવે મિશ્ર અને મિથ્યામો સ્વકાર્ય કરી શકતા નથી. અર્થાત્ સમ્યકત્વગુણને આવરી શકતા નથી. અને તેથી સમત્વગુણ પ્રગટ થાય છે. આમ ક્ષય + ઉપશમના કારણે સમત્વ પ્રગટયું હોવાથી એ લાયોપથમિક કહેવાય છે. પણ સમત્વમોહનીયનો ઉદય હોવાથી ઔદયિકભાવ નથી કહેવાતું. કારણકે એના ઉદયના કારણે કાંઈ આ ગુણ પ્રગટ્યો હોતો નથી. ઉલટું એનો ઉદય તો સમત્વને મલિન પણ કરે છે. વિવક્ષિત વિશુદ્ધિએ ૮૦૦૦ સુધીનો રસ ઉદયમાં આવે છે એ જોયું. ધારોકે પછી વિશુદ્ધિ ઘટતી જાય ને અશુદ્ધિ વધતી જાય તો ઉદયપ્રામરસ ૮૦૦૧, ૮૦૦૨... એમ વધતો જાય છે, ને એથી સમત્વ વધુ મલિન થતું જાય છે - અતિચારો વધતા જાય છે. અશુદ્ધિ ઓર વધી જાય ને ઉદયપ્રાપ્તરસ ૧૨૦૦૦ કરતાં વધી જાય તો જીવ સમ્યકત્વ ગુમાવે છે ને મિશ્રગુણઠાણે આવે છે. એ વખતે મિશ્રમોહનીયનો વિપાકોદય છે, ને એ સર્વઘાતી હોવાથી સમ્યક્ત ગુણ સર્વથા આવરાયેલો છે. માટે મિશ્રગુણઠાણાની અવસ્થાને કેટલાક લયોપશમ વિચાર ૧૧૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ ઔદયિકભાવ કહે છે. તેમ છતાં, અશુદ્ધિ એટલી નથી વધી કે જેથી ૧૫૦૦ થી ઉપરના રસનો (મિથ્યાત્વમોહનીયનો) વિપાકોદય થઈ શકે. આ અધિક રસનો ક્ષય તથા ઉપશમ ચાલુ જ છે માટે શાસ્ત્રકારો મિશ્ર અવસ્થાને ક્ષાયોપથમિક ભાવ રૂપે ગણે છે. જ્યારે અશુદ્ધિ ઘણી વધી જાય અને વિપાકોદય પ્રાપ્ત રસ ૧૫000 થી અધિક થઈ જાય, ત્યારે જીવ મિથ્યાત્વ પામે છે, આ તો મિથ્યા મોહનો ઔદયિક ભાવ જ છે. 2000ના વિપાકોદય વખતે જે વિશુદ્ધિ હતી, એના કરતાં વિશુદ્ધિ ઉત્તરોત્તર વધતી જાય તો ઉદયપ્રાણરસ ૭૯૯૯, ૭૯૯૮...વગેરે રૂપે ઘટતો જાય છે. ને તેથી સમ્યક્ત નિર્મળ થતું જાય છે. અને વિશુદ્ધિ ખૂબ બધી જાય તો બધો જ રસ ક્ષય પામી જાય છે ને જીવ ક્ષાયિક સમત્વ પામે છે. ઉદયપ્રાપ્ત દલિકોનો ભોગવીને ક્ષય કરવો અને અનુદીર્ણનો ઉપશમ કરવો એ ક્ષયોપશમ” આવી કેટલાક પંડિતો પણ જે વ્યાખ્યા કરે છે તે અધૂરી જાણવી, કારણકે મિથ્યાત્વ અવસ્થામાં પણ એના દલિકોનો ભોગવીને ક્ષય થતો જ હોય છે. ભોગવીને ક્ષય એટલે જ એ કર્મ સમ્યકત્વને આવરવાનું સ્વકાર્ય કરે જ છે. એવો અર્થ પ્રાપ્ત થાય છે. એટલે વાસ્તવિક વ્યાખ્યા આ જાણવી કે ઉદયપ્રાપ્ત અધિકરસનો વિશુદ્ધિથી ક્ષય કરી નાખવો (હણીને ઓછો કરી નાખવો) અને અનુદીર્ણદલિકોના (ઉદયાવલિકા બહારના દલિકોના) અધિક રસને દબાવી રાખવો (ઉપશમ કરવો) એ ક્ષયોપશમ. ક્ષાયોપથમિક સભ્યત્વકાળે સમત્વમોહનીયના અમુક રસનો તો વિપાકોદય હોય જ છે, માટે આ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ છે. ઉદયપ્રાણરસની તરતમતાના કારણે ક્ષાયોપથમિક સભ્યત્વમાં તરતમતા હોય છે, નિર્મળતામલિનતા હોય છે. ઉપશમસમ્યત્વકાળે ત્રણમાંથી એક પણ પુજનો વિપાકોદય હોતો નથી. માટે ઉપશમસમ્યક્તમાં તરતમતા હોતી નથી. તથા એ સમ્યત્વકાળે ત્રણમાંથી એકેનો પ્રદેશોદય પણ હોતો નથી. (કારણકે જીવ અંતરમાં વર્તતો હોય છે) એ જાણવું. ક્ષાયિકસભ્યત્વકાળે તો ત્રણે પુંજ ક્ષીણ થઈ ગયા હોવાથી જ પ્રદેશોદય કે વિપાકોદય કશું હોતું નથી, ને તેથી એમાં પણ તરતમતા હોતી ૧૨૦ શતક ગ્રન્થ પર ટીપ્પણો o o o o o o o o Page #134 -------------------------------------------------------------------------- ________________ નથી, બધાને એક સરખું હોય છે એ જાણવું. એટલે જ ઉપશમ તથા ક્ષાયિકસમત્વને અતિચાર પણ લાગતા નથી, કારણકે અતિચારઆપાદક એવો સત્વમોહનીયનો વિપાકોદય હોતો નથી. હવે ચારિત્રમોહનીય અંગે... અનંતા ૪. આ સર્વઘાતી પ્રકૃતિ છે. અર્થાત્ એના દેશઘાતી (૧ થી ૧૨૦૦૦પાવરવાળા) સ્પર્ધકો હોતા જ નથી. સર્વઘાતીનો વિપાકોદય હોય ત્યાં સુધી તો ગુણ પ્રગટ થઈ શકતો જ નથી. તેથી સર્વધાતી સ્પર્ધકોનો વિપાકોદય થવાની અયોગ્યતાના કારણે થયેલો પ્રદેશોદય એ ક્ષયોપશમ છે. અલબત, પહેલા ગુણઠાણે અનંતાનુબંધી કોધના ઉદયકાળે માનાદિનો પ્રદેશોદય હોય છે ખરો, પણ એ પ્રદેશોદય પરાવર્તમાનતાના કારણે થયેલો હોય છે, નહીં કે વિપાકોદયની અયોગ્યતાના કારણે, કારણકે વિપાકોદયની તો યોગ્યતા જ પડેલી છે, માટે એ “ક્ષયોપશમ રૂપ નથી. તથા આના દેશઘાતી સ્પર્ધકો તો હોતા જ નથી. માટે ક્ષયોપશમકાળે દેશઘાતી સ્પર્ધકોનો વિપાકોદય હોવાનો કોઈ પ્રશ્ન જ ન હોવાથી ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ નથી. પણ શુદ્ધ ક્ષયોપશમ છે. વળી રસોદય હોય તો એની મંદતા-તીવ્રતા પર ગુણની વધઘટ થાય. પણ એ તો છે નહીં. તેથી ગુણમાં વધઘટ હોતી નથી. તેમ છતાં જીવના પરિણામની વિશુદ્ધિ, આચારપાલન, યતના, અનાચારવર્જન વગેરે દ્વારા, સર્વઘાતી રસ ઉદયમાં ન આવી જાય એ માટેની દઢતા થાય છે. આને ક્ષયોપશમની વૃદ્ધિ કહી શકાય. જેના પરિણામ એટલા વિશુદ્ધ નથી એને આવી દઢતા હોતી નથી. આને ક્ષયોપશમની મંદતા કહી શકાય. એટલે જ સમાનનિમિત્ત મળતાં એકને (મંદાયોપશમવાળાને) રસોદય થઈ જવાથી ગુણનાશ થઈ જાય છે. જ્યારે અન્યને (તીવ્રક્ષયોપશમવાળાને) રસોદય અટકેલો રહેવાથી ક્ષયોપશમગુણ જળવાઈ રહે છે. ક્ષાયિક-ઔપથમિક ભાવમાં તો આવી પણ હાનિ-વૃદ્ધિ હોતી નથી. તથા એમાં પ્રદેશોદય પણ હોતો નથી એ જાણવું. પ્રથમ ઉપશમસમ્યત્વકાળે અનંતા ૪ નો ક્ષયોપશમ હોય છે. લાયોપથમિક સભ્યત્વકાળે અનંતા. ૪ નો ક્ષયોપશમ કે વિસંયોજના ‘ાયોપશમ વિચાર ૧૨૧ Page #135 -------------------------------------------------------------------------- ________________ હોય છે. શ્રેણીના ઉપશમસમ્યકત્વકાળે અનંતા ૪ની વિસંયોજના હોય છે. મતાંતરે અનંતા ૪ નો ઉપશમ પણ હોય શકે. ક્ષાયિકસમ્યક્ત્વીને અને તેથી ક્ષપકશ્રેણીવાળાને પણ અનંતા. ૪ નો ક્ષય જ થઈ ગયો હોય છે. અપ્રત્યા-પ્રત્યા ૪. : અનંતા ૪ ની જેમ જ બધું જાણવું. આના ક્ષયોપથી ક્રમશઃ દેશવિરતિ - સર્વવિરતિ પ્રગટ થાય છે. ૯ નોકષાય-૪ સંજ્વ : આના દેશઘાતી સ્પર્ધકો પણ હોય છે. તેથી એનો ક્ષયોપશમ શુદ્ધ નથી હોતો, પણ ઉદયાનુવિદ્ધ હોય છે. આ ક્ષયોપશમથી ક્રમશઃ દેશવિરતિ - સર્વવિરતિ પ્રગટ થાય છે. આ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ હોવાથી એમાં દેશધાતી સ્પર્ધકોનો જે રસોદય હોય છે એની તરતમતાના કારણે દેશવિરતિ અને સર્વવિરતિમાં તરતમતા આવે છે ને તેથી બન્નેના અસંખ્ય અસંખ્ય સંયમસ્થાનો થાય છે એ જાણવું. અપ્રત્યા પ્રત્યા નો તો અંશમાત્ર પણ રસોદય ન હોવાથી એના કારણે સંયમસ્થાનમાં વધઘટ થઈ શકતી નથી. માટે જ એનો રસોદય ગુણનો મૂળથી ઘાત કરનારો છે ને સંજ્વલનનો (ઉપલક્ષણથી નોકષાયોનો પણ) રસોદય અતિચાર આપાદક છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. મિથ્યાત્વ મો. નોક્ષયોપશમ મિશ્ર, સમ્યમોનો અનંતા. ૪ નો અપ્રત્યા ૪ નો પ્રત્યા ૪ નો સંજ્ત ૩ નો સંજ્વ. લોભ ૯ નોકષાય ૧૨૨ ૩ થી ૭ ગુણઠાણે ૪ થી ૭ ગુણઠાણે ૩ થી ૭ ગુણઠાણે ૫ થી ૯ ગુણઠાણે ૬ થી ૯ ગુણઠાણે ૬ થી ૯ ગુણઠાણે ૬ થી ૧૦ ગુણઠાણે ૫ થી ૯ ગુણઠાણે શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #136 -------------------------------------------------------------------------- ________________ કેટલાક આચાર્યના મતે સંજ્વ. ૪ નો પાંચમે ગુણઠાણે પણ ક્ષયોપ હોય છે. વળી કેટલાક આચાર્યો વિશુદ્યમાન અવસ્થામાં૧લે (સમ્યક્ત્વપ્રાપ્તિકાળે)તથા ૪ થે (વિરત્યભિમુખ અવસ્થામાં) પણ નવ નોકષાયોનો ક્ષયોપ માને છે. માટે ચોથે પણ અસંખ્ય વિશુદ્ધિસ્થાન હોય છે. વેદનીયાદિ ચાર અઘાતી કર્મોથી આવરાયેલા અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું અને અગુરુલઘુપણું આ ચાર ગુણો ક્યારેય પણ આંશિક રૂપે પ્રકટ થતા નથી અને તેથી એની માત્રામાં ક્યારેય વધઘટ થતી નથી. તેથી અઘાતીકર્મોનો ક્ષયોપશમ હોતો નથી. (આ કાર્યની અપેક્ષાએ જણાવ્યું). બીજી રીતે કહીએ તો અઘાતી કર્મોનો રસ એક જ પ્રકારનો હોય છે. અર્થાત્ એનો જઘન્યરસ પણ સર્વઘાતી રસ જેવો જ હોય છે. તેથી કેવલજ્ઞાનાવરણની જેમ એનો ક્ષયોપશમ હોતો નથી (આ સ્વરૂપાપેક્ષયા કહ્યું.) - 14) મતિજ્ઞાનાવરણીયાદિની દેશઘાતિતા - જ્ઞાનનો કેવલજ્ઞાનાવરણાદિથી અનાવૃત જે એક દેશ, એને હણનાર હોવાથી મતિજ્ઞાનાવરણાદિ દેશધાતી છે. આનાથી એ પણ જણાય છે કે મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોને પણ જીવ જે જાણી શકતો નથી એ મતિજ્ઞાનાવરણોદયનું કાર્ય છે, પણ એના અવિષયભૂત પદાર્થોને જે જાણી શકતો નથી એ મતિજ્ઞાનાવરણોદયનું કાર્ય નથી, કિન્તુ કેવલજ્ઞાનાવરણોદયનું જ કાર્ય છે. આ જ પ્રમાણે શ્રુતજ્ઞાનાવરણાદિ તેમજ ચક્ષુદર્શનાવરણાદિ અંગે પણ જાણવું. મતિજ્ઞાનાવરણાદિની દેશઘાતિતા આ રીતે પણ વિચારી શકાય છે. મતિજ્ઞાનના વિષયભૂત જે પદાર્થો છે એ બધાના મતિજ્ઞાનાત્મક બોધને સંપૂર્ણતયા મતિજ્ઞાનાવરણ હણતું નથી.પણઅક્ષરનો અનંતમો ભાગ વગેરે રૂપ બોધ કે જે ક્ષયોપશમથી કાયમી ખુલ્લો રહે છેતેને છોડીને શેષ બોધને જમતિજ્ઞાનાવરણ હણે છે, માટે એ દેશધાતી છે. - મતિજ્ઞાનના સ્પર્શનેન્દ્રિયજન્ય મતિજ્ઞાન, રસનેન્દ્રિયજન્ય મતિજ્ઞાન વગેરે અનેક પ્રકાર છે ને તેથી મતિજ્ઞાનાવરણના પણ સ્પર્શનેન્દ્રિયજન્ય - મતિજ્ઞાનાવરણ, રસનેન્દ્રિયજન્મમતિજ્ઞાનાવરણ... વગેરે અનેક પ્રકાર છે. ‘ક્ષયોપશમ’ વિચાર ૧૨૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિયાદિ જીવોને મતિજ્ઞાનાવરણની રસનેન્દ્રિયજન્યમતિજ્ઞાનાવરણાદિ પેટાપ્રકૃતિઓના સર્વઘાતી રસસ્પર્ધકોનો ઉદય હોય છે ને તેથી રાસનમતિજ્ઞાનાદિ હોતા નથી, તેમ છતાં, સ્પાર્શન મતિજ્ઞાનાવરણાદિનો તો દેશઘાતી જ ઉદય હોય છે ને તેથી છેવટે અક્ષરના અનંતમા ભાગ જેટલું તો મતિજ્ઞાન અનાવૃત રહે જ છે, માટે એકંદરે મતિજ્ઞાનાવરણ દેશઘાતી કહેવાય છે, સર્વઘાતી નહીં. વળી મતિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ ગમે એટલો વધતો જાય તો પણ કેટલાક સ્પર્ધકોનો રસોદય પણ સાથે ચાલુ જ હોય છે, એક પણ સ્પર્ધકનો રસોદય ન હોય, બધાનો માત્ર પ્રદેશોદય જ હોય” આવું બનતું નથી. માટે મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ ઉદયાનુવિદ્ધ જ હોય છે એ જાણવું. આવું જ શ્રુતજ્ઞાનાવરણ તથા અચક્ષુદર્શનાવરણ અંગે જાણવું. અવધિજ્ઞાનાવરણ અવધિશૂન્ય જીવોને અવધિજ્ઞાનાવરણનો સર્વઘાતી રસોદય હોય છે, ક્ષયોપશમ હોતો નથી. પણ અવધિજ્ઞાની જીવોને એના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય હોતો નથી. માટે ક્ષયોપશમ હોય છે. તેમ છતાં, અવધિજ્ઞાનાવરણના કેટલાક સ્પર્ધકોનો રસોદય પણ એ વખતે હોય તો છે જ, માટે આનો ક્ષયોપશમ પણ ઉદયાનુવિદ્ધ હોય છે, શુદ્ધ નહીં. મનઃ પર્યવજ્ઞાનાવરણ અંગે પણ મન:પર્યવજ્ઞાની અને તશૂન્ય જીવો અંગે આ પ્રમાણે ક્રમશઃ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ અને સર્વધાતી રસોદય જાણવા. એમ ચક્ષુદર્શની તથા અવધિદર્શની જીવોને ચક્ષુદર્શનાવરણ તથા અવધિદર્શનાવરણનો ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ હોય છે અને તભિન્ન છમોને એના સર્વઘાતી રસસ્પર્ધકોનો ઉદય હોય છે એ જાણવું. એકેન્દ્રિયાદિને મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોવા છતાં રાસનમતિજ્ઞાનાવરણાદિરૂપ અવાંતર પ્રકૃતિના સર્વઘાતી રસનો વિપાકોદય હોય છે એમ અવધિજ્ઞાનાવરણની પણ પેટા પ્રકૃતિઓ હોય તથા અમુક પેટપ્રકૃતિના ક્ષયોપશમકાળે પણ તદન્યપેટાપ્રકૃતિના સર્વઘાતીરસનો ઉદય હોય. આવું સંભવિત છે કે નહીં? એનો નિર્ણય બહુશ્રુતો પાસે કરવો. આ જ પ્રમાણે મન પર્વવજ્ઞાના અંગે પણ જાણવું. 15) સંવ, ૪. શંકા : આ પ્રકૃતિઓ યથાખ્યાતચારિત્રને સર્વથા ૧૨૪ શાક ગ્રન્થ પર ટીપ્પણો Page #138 -------------------------------------------------------------------------- ________________ હણનારી છે. આ ચારનો ઉદય હોય ત્યાં સુધી આ ચારિત્રગુણ પ્રગટ થતો જ નથી, તો આ ચારને દેશઘાતી કેમ કહી છે ? સમાધાન ઃ છઠ્ઠા ગુણઠાણાથી જે સર્વવિરતિ હોય છે એ, વીતરાગતાનિજગુણસ્થિરતાસ્વરૂપ મૂળભૂત ચારિત્રગુણના આંશિકગુણરૂપ જ છે. એ પ્રગટ થયેલો છે, માટે માનવું પડે છે કે સંજ્વ નો સર્વધાતી રસોદય છે નહીં. અર્થાત્ દેશઘાતી રસોદય જ છે. માટે આ ૪ને દેશઘાતી કહી છે. ૧ થી ૫ ગુણઠાણા સુધી મતાંતરે ૧ થી ૪ ગુણઠાણા સુધી આ ચારમાંથી જ્યારે જેનો ઉદય હોય ત્યારે સર્વઘાતી સ્પર્ધ્વકનો જ ઉદય હોય છે, શેષ ૩ નો પ્રદેશોદય હોવા છતાં, જો વિપાકોદય થાય તો સર્વઘાતી રસનો જ થાય છે.. અર્થાત્ સર્વઘાતી રસના વિપાકોદયની યોગ્યતા પડેલી જ હોય છે. માટે એકેનો ક્ષયોપશમ કહેવાતો નથી.. છઠ્ઠાગુણઠાણાથી જ્યારે જેનો ઉદય હોય તેનો પણ દેશઘાતી રસનો જ વિપાકોદય હોય છે. સર્વઘાતીનો નહીં.. અન્ય ત્રણમાંથી પણ કોઈનો પણ ઉદય થઈ જાય તો પણ દેશઘાતીનો જ થાય, સર્વઘાતી રસનો નહીં. અર્થાત્ ચારેમાંથી એકેયના સર્વઘાતી રસોદયની યોગ્યતા હોતી નથી.. માટે ચારેનો ક્ષયોપશમ કહેવાય છે. આનાથી જણાય છે કે ક્ષયોપશમ થાય તો સંજ્વલન ક્રોધ, સંજ્વલનમાનાદિ ચારેનો થાય ને ન થાય તો એકેનો ન થાય.. પણ એકાદ બેનો ક્ષયોપ હોય ને અન્યનો ઔદયિક ભાવ હોય આવું બની શકતુ નથી. આવું જ પ્રત્યા અપ્રત્યા અને અનંતા ક્રોધાદિ અંગે પણ જાણવું. નવ નોકષાય અંગે પણ આ પ્રમાણે જ જાણવું. ૧ થી ૪ ગુણઠાણે કે જ્યારે ક્ષયોપ છે નહીં, ત્યારે, જ્યારે પુરુષવેદાદિ જેનો ઉદય હોય ત્યારે એના સર્વઘાતી રસસ્પર્ધકોનો વિપાકોદય હોય છે, ને તદન્ય સ્ત્રીવેદાદિનો પ્રદેશોદય હોવા છતાં સર્વઘાતી રસોદયની યોગ્યતા હોય જ છે. (અર્થાત્ પુરુષવેદોદય અટકી સ્ત્રીવેદોદયાદિ થાય તો સ્ત્રીવેદના પણ સર્વઘાતી રસનો જ ઉદય થાય. એમ અન્યયુગલાદિ માટે જાણવું.) માટે નવેનો ઔદિયકભાવ જ કહેવાય છે. પાંચમા વગેરે ગુણઠાણે જ્યારે જેનો વિપાકોદય હોય એનો પણ દેશઘાતી સંજ્ડ નો કષાયોનો ક્ષયોપ જ ૧૨૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ સ્પર્ધકોનો જ હોય. સર્વઘાતીનો નહીં.. ને પ્રદેશોદયવર્તી તદન્યનો પણ કદાચ જો વિપાકોદય થઈ જાય તો પણ દેશઘાતીનો જ થાય, સર્વઘાતીનો નહીં. અર્થાત્ નવેના સર્વઘાતી રસોદયની અયોગ્યતા હોય છે. માટે નવેનો ક્ષયોપશમ હોય છે. એટલે કે જો ક્ષયોપશમ થાય તો નવેનો થાય છે, પણ એકબે-ત્રણ વગેરે પ્રકૃતિઓનો થતો નથી. 16) દાનાન્તરાયાદિનું દેશઘાતીપણું આ રીતે પણ વિચારી શકાયગ્રહણ ધારણાદિયોગ્ય-પુદ્ગલો દાનાદિના વિષયભૂત છે. દાનાન્તરાયાદિનો ગમે એટલો પ્રબળ ઉદય હોય તો પણ તે તેના વિષયભૂત બધા પુદ્ગલોનાં દાનાદિ અટકી જતા નથી. તીવ્ર દાનાંતરાયાદિના ઉદયવાળા જીવો પણ કંઈક ત્યાગ કરે જ છે. છેવટે ઔદારિકાદિ પુગલોને છોડે જ છે.. એમ ઔદારિકાદિ પગલોનો લાભ તીવ્રલાભાન્તરાયના ઉદયવાળા જીવને પણ થયા જ કરે છે, એ ક્યારેય અટકતો નથી. આ જ રીતે ભોગ-ઉપભોગ માટે પણ જાણવું. (શ્વાસોશ્વાસ-ભાષા વગેરે પુદ્ગલોનો ભોગ ને શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોનો ઉપભોગ. આ રીતે પણ વિચારી શકાય). વિગ્રહગતિમાં રહેલા ભવ પ્રથમ સમયે વર્તતા સૂક્ષ્મ નિગોદીયા જીવને વર્યાન્તરાયનો તીવ્ર રસોદય હોવા છતાં એનું વીર્ય સર્વથા હણાઈ જતું નથી. ને તેથી એ સર્વથા વીર્યશૂન્ય બની જતો નથી. માટે વીર્યાન્તરાય પણ સર્વઘાતી નથી. વીર્ય પણ જીવનો મૂળભૂત ગુણ છે. તેથી જ્ઞાનની જેમ એનો પણ કંઈક અંશ તો હંમેશા ઉદ્યતિત રહે જ છે એ જાણવું. પુણ્ય પાપ પકૃતિઓઃ 17) તિર્યંચાયુઃ તિર્યંચગતિનામ કર્મ પાપ પ્રકૃતિ છે. કારણકે પશુપણું કોઈને ગમતું નથી. તેમ છતાં, પશુપણું એકવાર મળી જ જાય તો પછી મરવું ગમતું નથી. જીવવું જ ગમે છે. માટે તિર્યંચાયુ પુણ્યપ્રકૃતિ છે. એટલે જ એનો તીવ્રરસ વિશુદ્ધિથી બંધાય છે. 18) પાપ પ્રકૃતિઓ : શ્રી તત્ત્વાર્થસૂત્રમાં સમ. મોહનીય, પુવેદ, - હાસ્ય અને રતિને પુણ્ય તરીકે જે કહ્યા છે તે એક ચોક્કસ અપેક્ષાએ છે. બાકી ૧૨૭ શાક ગ્રન્થ પર ટીપ્પણી • • • • • • • • • Page #140 -------------------------------------------------------------------------- ________________ આ બધી પ્રકૃતિનો તીવ્રરસ અશુભ હોવાથી વસ્તુતઃ આ પાપ પ્રકૃતિઓ જ છે. સમ્યક્ત્વમોહનીયના ઉદયકાળે જીવ સમ્યક્ત્વ અનુભવે છે, પુ. વેદનો ઉદય શેષવેદદ્ધિક કરતાં ગૌરવાસ્પદ અને ઇષ્ટ છે. હાસ્ય અને રતિ તો જીવને સાક્ષાત્ ‘અનુકૂળ’ તરીકે વેદાય જ છે, માટે આ અપેક્ષાએ આ બધીને પુણ્ય પ્રકૃતિ કહી શકાય છે. 19) સ્થાવરદસકની દસે દસ પ્રકૃતિઓ પાપ પ્રકૃતિ છે. પ્રશ્ન : સ્થાવરદશકમાં જે અસ્થિરનામકર્મ છે તેના ઉદયથી જીભ વગેરે અસ્થિર રહે છે.. આ તો જીવને ઇષ્ટ છે.. તો એને પાપકર્મમાં કેમ ગણી? ઉત્તર ઃ સંક્લેશ વધવાથી જેનો રસ તીવ્ર બંધાય તે અશુભ ને એ ઘટવાથી જેનો રસ તીવ્ર બંધાય તે શુભ.. આ મુખ્ય વ્યાખ્યા જાણવી. અસ્થિરનામકર્મનો પણ તીવ્ર સંક્લેશમાં તીવ્ર રસ બંધાય છે માટે એ અશુભ (પાપ) પ્રકૃતિ જ છે. પ્રશ્ન ઃ જો એ પાપકર્મ જ છે તો જીભ-આંખની પાંપણ વગેરેને હલતી રાખવી.. વગેરે રૂપે જીવને અનુકૂળતા કેમ ઊભી કરી આપે છે? અને જીભપાંપણ વગેરે કોઈકને સ્થિર થઈ જાય તો એ સ્થિરનામકર્મનો ઉદય જાણવો? ને એ પુણ્યોદય હોવા છતાં પ્રતિકૂળતા આપે? ઉત્તર ઃ પ્રચલિત વ્યાખ્યા પ્રમાણે તો આવું માનવું પડે છે.. પણ જે જરા વ્યાખ્યા બદલવામાં આવે તો કોઈ અસંગતિ રહેતી નથી. જે અવયવોનું જેવું સહજ અવસ્થાન હોય (દાંત વગેરેનું સ્થિર, જીભ વગેરેનું અસ્થિર) એવા સહજ અવસ્થાનને જ એ સ્થિરપણે જાળવી રાખે એ સ્થિરનામકર્મનો ઉદય ને એ સહજ અવસ્થાન અસ્થિર થઈ જાય (અર્થાત્ દાંત હાલવા માંડે કે જીભ સ્થિર થઈ જાય) એ અસ્થિરનામકર્મનો ઉદય. ગમે એવા નિરોગીને પણ કોઈક ને કોઈક અવયવ એની મૂળ અવસ્થાથી કંઈક ને કંઈક તો ચ્યુત થયો જ હોય છે, એમ ગમે તેવા રોગીને પણ કોઈક અવયવ તો યથાવસ્થિત હોય જ છે.. માટે આ બન્ને પ્રકૃતિઓ ધ્રુવોદયી ગણાયેલી છે એમ સમજવું પડે. આ વ્યાખ્યા સ્વોપ્રેક્ષિત છે એ જાણવું. સ્થિર-અસ્થિરની વ્યાખ્યા ૧૨૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ અશુભવર્ણાદિ ૪: અશુભવર્ણાદિ ૪ને પાપપ્રકૃતિ કહી અને શુભ વર્ણાદિ ૪ ને પુણ્યપ્રકૃતિ તરીકે કહી છે. એટલે વર્ણાદિ ૪ નો બન્નેમાં ઉલ્લેખ થવાથી પુણ્ય+પાપ પ્રકૃતિઓનો સરવાળો ૪૨+૨=૧૨૪ થાય છે. આ બંધની ૧૨૦ની અપેક્ષાએ ગણતરી છે. ઉદયની ૧૨૨ ની અપેક્ષાએ ૪૨ + ૮૪ = ૧૨૬ સમજવી (પાપમાં સમ.મો.+મિશ્ર મો વધે). સત્તાની ૧૫૮ની અપેક્ષાએ ૬૮+૮૮=૧૫૮ પ્રકૃતિઓ જાણવી. પુણ્યમાં પ સંઘાતન+૧૫ બંધન વધે તથા વર્ણાદિમાં ૪ ના બદલે ૧૧ ગણવાથી ૭ વધે. પાપમાં સમ. મો. + મિશ્ર મો. + વર્ણાદિની ૪ ના બદલે ૯ ગણવાથી પાંચ વધે. (કૃષ્ણ-નીલ, દુરભિ, તિક્ત-કટુ, શીત, ઋક્ષ, ગુરુ, કર્કશ આ ૯ પાપપ્રકૃતિ છે, શેષ ૧૧ પુણ્ય પ્રકૃતિ જાણવી.) ૧૫૮ની અપેક્ષાએ ગણવામાં આવે તો ધ્રુવબંધી વગેરે નીચે પ્રમાણે જાણવી. ૧) ધ્રુવબંધી - ૬૮ વર્ણાદિ વીસેવીસ ધ્રુવબંધી છે. તેથી ૧૬ એ વધે, તથા તૈજસ-કાશ્મણ બેના બદલે તૈજસ સપ્તક ગણવાથી પાંચ એ વધે. તેથી કુલ ૪૭+૧૬+૫ ૬૮. ૨) અધુવબંધી - ૮૮: ઔદા વૈ. આહા. ત્રણની દિકના બદલે સસક ગણવાથી ૧૫ પ્રકૃતિઓ વધે. ૭૩+૧૫૩૮૮ સમ્યા અને મિશ્ર મો. બેમાંથી એકમાં ન આવે, કારણકે બંધાતી જ નથી. ૩) ધ્રુવોદયી - ૪૮ : ધ્રુવબંધીની જેમ ૧૬+૧=૨૧ પ્રકૃતિઓ વધે. ૨૭+૨૧૦૪૮ ૪) અધૂવોદયી - ૧૧૦ઃ અધુવબંધીની જેમ ૧૫ પ્રકૃતિ વધવાથી. ૯૫+૧૫=૧૧૦ ૫) ધ્રુવસત્તા-૧૩૦, અધુવસરા-૨૮ : મૂળગણતરી મુજબ જ. ૬) ઘાતી ૪૭ : ૪૫+સમ્ય. મો. + મિશ્ર મો. ૭) અઘાતી ૧૧૧ : ૭૫+વર્ણાદિમાં ૧૬ વધે + ૧૫ બંધન + ૫ ૧૨૮ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #142 -------------------------------------------------------------------------- ________________ સંઘાતન. ૮-૯) પુણ્ય - ૬૯ : પાપ-૮૯ આગળ બતાવ્યા મુજબ ૧૦) અપરા- ૫૦ઃ ૨૯+ધુવબંધીની જેમ ૧૬+૫ વધે. ૧૧) પરા. ૧૦૬ ૯૧+અધુવબંધીની જેમ ૧૫ વધે. ઉદયની અપેક્ષાએ સમ.મિશ્ર મો પણ ગણીએ તો ૧૦૮ થાય. ૧૨-૧૫) ક્ષેત્રવિપાકી ૪, ભવવિપાકી ૪, જીવવિપાકી ૭૮ ૧૬) પુદ્ગલવિપાકી ૭૨ : ૩૬+વર્ણાદિમાં ૧૬+૧૫ બંધન+૫ સંઘાતન અહીં, પુણ્ય-પાપ પ્રકૃતિની વ્યાખ્યા આ પ્રમાણે કરી કે જેનો તીવ્રરસ વિશુદ્ધિથી બંધાય તે પુણ્ય અને સંક્લેશથી બંધાય તે પાપ. પરંતુ, જેનો મંદર સંક્લેશથી બંધાય તે પુણ્ય અને વિશુદ્ધિથી બંધાય તે પાપ' આવી વ્યાખ્યા ન કરી શકાય, કારણ કે કેટલીય શુભ તથા અશુભ પ્રકૃતિઓ એવી છે કે જેનો જઘન્યરસ સંક્લેશ કે વિશુદ્ધિથી નથી બંધાતો, કિન્તુ પરાવર્તમાન મધ્યમ પરિણામે બંધાય છે. 20) પરાવર્તમાન પ્રકૃતિઓઃ પ્રશ્નઃ કર્મપ્રકૃતિ બંધનકરણમાં અનુકૃષ્ટિના અધિકારમાં ત્રણ વેદ, બે યુગલ વગેરેનો અપરાવર્તમાન અશુભના વિભાગમાં સમાવેશ કર્યો છે, જ્યારે અહીં એને પરાવર્તમાન કહી છે. આવું શા માટે? ઉત્તર : બન્ને સ્થળે વ્યાખ્યાઓ જુદી છે, માટે એ ભેદ પડ્યો છે. જે પ્રકૃતિના બંધાદિ અન્યના બંધાદિને અટકાવીને પ્રવર્તે તે પરાવર્તમાન. આવી અહીં વ્યાખ્યા છે, માટે વેદાદિ પરાવર્તમાન છે. જ્યારે કર્મપ્રકૃતિમાં જેનો જઘન્ય રસબંધ પરાવર્તમાનતાના કારણે થાય, અર્થાત્ પરાવર્તમાન મધ્યમ પરિણામે થાય તે પરાવર્તમાન અને જેનો જઘન્યરસબંધ સંક્લેશ કે વિશુદ્ધિના કારણે થાય તે અપરાવર્તમાન” આવી વ્યાખ્યા અભિપ્રેત છે. બધી જ ઘાતી પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ વિશુદ્ધિથી થતો હોવાથી બધી જ અપરાવર્તમાન છે. માટે વેદાદિ પણ ત્યાં અપરાવર્તમાન કહી છે. ૧૫૮ની અપેક્ષાએUવબંધી વગેરે વિચાર ૧૨૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ 21) આનુપૂર્વી નામકર્મ ક્ષેત્રવિપાકી છે એનો અર્થ આવો વિચારી શકાય છે. જ્યારે પરભવાયુબંધ ફાઈનલ થાય છે ત્યારે જ પરભવનું ઉત્પત્તિક્ષેત્ર પણ નક્કી થઈ જાય છે. એ વખતે બંધાતું આનુપૂર્વીનામકર્મ જીવે કયાંથી વળવું એ પણ નક્કી કરી દે છે. જેમ આજકાલ લેસરગાઈડેડ મિસાઈલ જે છોડવામાં આવે છે, એમાં છોડતી વખતે જ મિસાઈલ કયાંથી કઈ તરફ વળી જશે એ નક્કી હોય છે. જેવું એ વળવાનું ક્ષેત્ર આવે કે તરત લેસરસિસ્ટમ એને એ દિશામાં વાળી દે છે. આવું જ પ્રસ્તુતમાં જાણવું. પહેલેથી નક્કી થયેલું ક્ષેત્ર જેવું આવે કે તરત આનુપૂર્વીનામકર્મ ઉદયમાં આવીને જીવને યોગ્યદિશામાં વાળી દે છે. માટે એ ક્ષેત્રવિપાકી (=અમુક ચોક્કસ ક્ષેત્રમાં વિપાક = રસથી ઉદય પામનાર) કહેવાય છે. - 22) શંકા : પ્રત્યેક અને સાધારણનામકર્મની જેમ સૂક્ષ્મ અને બાદરનામકર્મને પણ પુદ્ગલવિપાકી કેમ ન કહી ? સમાધાન : આ શંકાનું સમાધાન મેળવતાં પહેલાં જીવવિપાકી પ્રકૃતિઓનો જીવવિપાક શું છે ને પુદ્ગલવિપાકી પ્રકૃતિઓનો પુદ્ગલ પર વિપાક શું છે ? એ વિચારીએ. જ્ઞાનાવરણીય કર્મો આત્મદ્રવ્ય પર એવી અસર કરે છે કે જેથી એનો જ્ઞાનપરિણામ (જ્ઞાનગુણ) પ્રગટ ન થઈ શકે. (પ્રગટ જ્ઞાન એ પણ આત્મદ્રવ્યનો જ એક પરિણામ છે ને અજ્ઞાન-વિકૃતજ્ઞાન એ પણ આત્મદ્રવ્યનો જ એક પરિણામ છે. જ્ઞાનાવરણકર્મના ઉદયથી કર્મના રસને અનુસરીને અજ્ઞાનપરિણામ પ્રવર્તે છે, માટે એ જીવવિપાકી છે. એમ દર્શન-અદર્શન પરિણામ, સમ્યકત્વ-મિથ્યાત્વ પરિણામ, ક્ષમાદિ (આત્મરમણતા) - ક્રોધાદિ (પુદ્ગલરમણતા) પરિણામ, વીર્ય-પ્રમાદાદિ પરિણામ આ બધા દર્શનાવરણાદિ ઘાતી કર્મના ક્ષયોપશમ કે ઉદયથી થતા આત્મદ્રવ્યના જ પરિણામો છે. માટે બધી જ ધાતી પ્રકૃતિઓ જીવવિપાકી છે. ૧૩૦ હવે અધાતી પ્રકૃતિઓની વિચારણા કરીએ. શાતા - અશાતા વેદનીય કર્મો તો જીવના સુખ-દુઃખ પરિણામ પેદા શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #144 -------------------------------------------------------------------------- ________________ કરનારા હોવાથી જીવવિપાકી છે એ સ્પષ્ટ જ છે.. હવે નામકર્મનો વિચાર કરીએ.. ગતિનામકર્મ : જેમ નિર્મળ સંયમ પાલન વગેરેથી થયેલી શુદ્ધિ આત્માનો એવો પરિણામ કરે છે કે જેથી અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થઈ જાય ને જીવને અવધિજ્ઞાન પ્રાપ્ત થાય.. એમ દેવગતિ-નારકગતિ નામકર્મ એવો જીવપરિણામ કરે છે કે જેથી અધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થઈ જાય.. તથા દેવ-નારક ગતિનામકર્મ જીવ પર એવી પણ અસર કરે છે જેથી એને વિરતિપરિણામ જાગે જ નહીં. તિર્યંચગતિનામ કર્મ એવી અસર કરે છે કે જેથી સર્વવિરતિપરિણામ જાગે નહીં.. એ પરિણામ પણ જાગી શકે એવી શક્યતા મનુષ્યગતિનામકર્મના ઉદયથી ઊભી થાય છે (અહીં જણાવી એ સિવાયની પણ, જ્ઞાનાવરણીયાદિનો અમુક પ્રકારનો - અમુક માત્રાનો જ ક્ષયોપશમ વગેરે થઈ શકે.. વગેરે પણ તે તે કર્મોની જીવ પર સીધી અસર જાણવી.. આવું અન્યત્ર પણ જાણવું). માટે ગતિનામકર્મ જીવવિપાકી છે. જાતિનામકર્મ : આ કર્મ જીવના ચૈતન્ય પર અસર કરનારું હોવાથી જીવવિપાકી છે એ સ્પષ્ટ છે. એકેન્દ્રિયનામકર્મના ઉદયવાળા જીવોને અમુક માત્રાનું જ ચૈતન્ય અનાવૃત રહ્યું હોય છે. એટલે એને અનુસરીને જ એ જીવોને અમુક મર્યાદામાં જ જ્ઞાન-વીર્ય વગેરે પ્રવર્તે છે. એમ ક્રોધાદિ કષાયો પણ અમુક માત્રામાં જ પ્રવર્તી શકે છે ને તેથી એ જીવોને સ્થિતિબંધ (મિથ્યાત્વમોહનીયની અપેક્ષાએ) પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન એવા એક સાગરોપમથી લઈને પૂર્ણ એક સાગરોપમ સુધીની મર્યાદામાં જ થતો હોય છે.. આનાથી ઓછો કે વધારે સ્થિતિબંધ થઈ શકે એવી કષાયપરિણતિ એ જીવોને આવી જ શકતી નથી.. આ એકેન્દ્રિય જાતિનામકર્મના ઉદયનો પ્રભાવ છે. માટે એ જીવવિપાકી છે. પલ્યોપમના સંખ્યાતમા ભાગથી ન્યૂન પચ્ચીશસાગરોપમથી માંડીને પૂરા પચ્ચીશ સાગરોપમ સુધીનો જ મિથ્યાત્વમોહનીયનો સ્થિતિબંધ જે કષાયપરિણતિઓથી થાય એવી જ કષાયપરિણતિઓમાં જીવ રમ્યા કરે એ ગતિ-જાતિની જીવવિપાકિતા ૧૩૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ બેઇન્દ્રિયજાતિનામકર્મનો વિપાક છે. અથવા એમ પણ કહી શકાય કે આ કષાયપરિણતિઓથી મંદ કે તીવ્ર પરિણતિઓન થાય એવો જ કષાયમોહનીયનો રસ ઉદયમાં આવી શકે, મંદ કે અધિક રસ સત્તાગત હોવા છતાં ઉદયમાં ન આવી શકે.. આવો જીવપરિણામ એ બેઇન્દ્રિયજાતિ નામકર્મનો વિપાક છે. એમ એકેન્દ્રિય કરતાં અધિક માત્રામાં અને તે ઇન્દ્રિયકરતાં અલ્પમાત્રામાં જ જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય વર્યાન્તરાયાદિ કર્મોનો ક્ષયોપશમ થઈ શકે એવો જીવપરિણામ એ બેઇન્દ્રિયજાતિનામકર્મનો વિપાક છે. માટે એ પણ જીવવિપાકી છે. આ જ પ્રમાણે તેઈન્દ્રિય જાતિનામકર્મ વગેરે માટે જાણવું. શરીરનામકર્મ આ કર્મનો વિપાક ઔદારિક વગેરે શરીરપુદલો પર છે એ સ્પષ્ટ હોવાથી આ કર્મ પુદ્ગલવિપાકી કહેવાયું છે. એની જીવ પર વ્યકતરૂપે સાક્ષાત્ કોઈ અસર નથી, માટે જ સ્થિતિબંધ વગેરેમાં ને તત્કારણીભૂત કષાયોદયસ્થાન વગેરેમાં ઔદારિક-વૈક્રિયાબિશરીર ભેદે કોઈ ભેદ પડતો ન હોવાના કારણે તે દર્શાવવામાં આવ્યો નથી. શંકાઃ યોગના અલ્પબદુત્વમાં તો આહારકશરીરીના ઉત્કૃષ્ટયોગ કરતાં તદન્યશરીરી મનુષ્ય-દેવાદિનો ઉત્કૃષ્ટયોગ અસંખ્યગુણ બતાવ્યો છે. એટલે એવું કહી જ શકાય છે ને કે આહારક શરીરનામકર્મે જીવ પર એવી અસર કરી કે જેથી ઉત્કૃષ્ટયોગ આવી શકે નહીં. અને તો પછી એને જીવવિપાકી કેમ ન કહેવાય ? સમાધાન: ચૌદપૂર્વધર મહાત્માએ જ્યારે આહારક શરીર બનાવ્યું હોતું નથી, ત્યારે એમને વીર્યાન્તરાયનો જેવો ક્ષયોપશમ હોય છે, એમાં, આહારક શરીર બનાવે ને તેથી આહારક શરીરનામકર્મનો ઉદય થાય, એટલા માત્રથી કશો ફરક પડી જતો નથી. માટે એ જીવવિપાકી નથી. પણ આહારક શરીર એ એક એવું સાધન છે કે જે વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમથી પ્રગટેલ લબ્ધિવીર્યને, ઔદારિક કે વૈકિય શરીર જેવી રીતે ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધી પ્રવૃત્તિવીર્યમાં પરિણમાવી શકે છે, એવી રીતે એ (આહારકશરીર) પરિણમાવી શકતું નથી, એટલે વીર્યાન્તરાયકર્મનો ક્ષયોપશમ જરા પણ ઘટ્યો હોતો નથી, ૧૩૨ શતક ગ્રન્થ પર ટીપ્પણી Page #146 -------------------------------------------------------------------------- ________________ ને છતાં ઉત્કૃષ્ટયોગસ્થાન આવી શકતું નથી. કદાચ વીર્યાન્તરાયકર્મનો ક્ષયોપશમ ધારોકે ઘટતો હોય તો પણ કોઈ પ્રશ્ન નથી, કારણકે સેવાર્તાસંઘયણનો ઉદય શરીર પર એવી અસર કરે છે કે જેથી શરીર છેવઠું સંઘયણવાળુ બને. આવું શરીર એવું નિર્બળ સાધન છે કે જેથી ઉત્કૃષ્ટ યોગ તો પ્રવર્તી શકતો નથી, વીર્યાન્તરાયનો ક્ષયોપશમ પણ પ્રબળ થઈ શકતો નથી. ને તેમ છતાં સેવાર્ત એ પુદ્ગલવિપાકી જ છે, કારણકે એની સાક્ષાત્ અસર શરીર પર છે. અને પછી શરીરની અસર જીવ પર છે. આવું જ આહામાટે જાણવું તથા શ્રી ભગવતીજીમાં તો આહારક શરીરીને પણ શેષદેવ-મનુષ્યાદિતુલ્ય ઉત્કૃષ્ટયોગ માન્યો જ છે, એટલે એને અનુસરીને તો આ શંકા જ ઊઠી શકશે નહીં. ઉપાંગ, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણાદિ ચાર, નિર્માણ, અગુરુલઘુ, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, પ્રત્યેક, સાધારણ, ઉપઘાત, આતપ, ઉદ્યોત, પરાઘાત.. આ બધી પુદ્ગલવિપાકી હોવી સ્પષ્ટ છે. શંકા ઃ સંઘયણનામકર્મને જીવવિપાકી કેમ ન કહી ? કારણકે છેવટ્યું સંઘયણ વગેરે કર્મનો ઉદય જીવ પર એવી અસર કરે છે કે જેથી ૭ મી નરક વગેરે પ્રાયોગ્ય ક્લિષ્ટ પરિણામો કે મોક્ષ વગેરે પ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામો આવી શકે નહીં. સમાધાન ઃ સંઘયણનામ કર્મ તો શરીરમાં ‘અસ્થિસંચયની એવી રચના કરવાનું જ કામ કરે છે, સીધા જીવના પરિણામો પર અસર કરતું નથી. પણ કષાયમોહનીયાદિ કર્મોના ઉદય કે જે ક્લિષ્ટ પરિણામ ઊભા કરે છે, ને એના ક્ષયોપશમાદિ કે જે વિશુદ્ધપરિણામ કરે છે આ બન્ને (ઉદય કે ક્ષયોપશમ) દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને પામીને થતા હોય છે. છેવટઠું સંઘયણ વગેરે એવા દ્રવ્ય છે કે જેને પામીને એવા તીવ્ર ઉદય કે અત્યંતનિર્મળ ક્ષયોપશમ થઈ શકતા નથી. આમ સંઘયણનામકર્મની સીધી અસર જીવદ્રવ્ય પર નથી, પણ શરીરપુદ્ગલો પર (શરીરગત અસ્થિપુદ્ગલો પર) છે ને એના દ્વારા જીવ પર છે.. માટે એ જીવવિપાકી ન કહેવાતા પુદ્ગલવિપાકી કહેવાય છે. સંઘયણની પુ વિપાકિતા ૧૩૩ Page #147 -------------------------------------------------------------------------- ________________ શંકા ઃ આવું તો એકેન્દ્રિયજાતિનામકર્મ વગેરે માટે પણ કહી શકાય છે : કે એ કર્મ સીધું તો પુદ્ગલ પર અસર કરે છે ને પછી એવા પુદ્ગલાત્મક દ્રવ્યને પામીને જ્ઞાનાવરણીય વગેરે કર્મોના અમુક ચોક્કસમાત્રામાં જ ઉદય-ક્ષયોપશમ થતા હોવાથી અમુક ચોક્કસ મર્યાદાના જ જ્ઞાનાદિ તેઓમાં પ્રગટ થાય છે. અને તેથી એને પણ પુદ્ગલવિપાકી કહેવા જોઈએ. સમાધાન ઃ આ શંકા બરાબર નથી.. કારણકે જાતિનામકર્મની અસર પુદ્ગલ પર થતી હોય તો કયા પુદ્ગલ પર? દ્રવ્યેન્દ્રિયનું જે નિર્માણ થાય છે તેમાં તો પર્યા-ઉપાંગ-નિર્માણનામકર્મ ભાગ ભજવે છે, જાતિનામકર્મ નહીં.. જાતિનામ કર્મ તો એવો આત્મપરિણામ જ ઊભો કરે છે કે જેથી પર્યાસિનામકર્મના પેટા વિભાગસ્વરૂપ ઇન્દ્રિયપર્યાસિનામકર્મના પણ પેટાવિભાગરૂપ સ્પર્શનેન્દ્રિયપર્યાસિનામકર્મના પ્રભાવે, શરીરરૂપે પરિણમેલા પુદ્ગલોમાંથી માત્ર સ્પર્શનેન્દ્રિયરૂપે જ પુદ્ગલો પરિણમે, અન્યઇન્દ્રિયરૂપે નહીં. આ જ રીતે ઉપાંગનામકર્મ વગેરે માટે પણ જાણવું. એ જ રીતે જ્ઞાનાવરણીયાદિનો મર્યાદિત ક્ષયોપશમ જ થાય, એવો પણ જીવપરિણામ જાતિનામકર્મના ઉદયે થાય છે. માટે એ જીવવિપાકી જ છે. ખગતિનામકર્મ : આ કર્મ જીવવિપાકી છે. શંકા : હંસ જેવી શુભચાલ કે ઊર્ટ જેવી અશુભચાલ એ તો શરીરના ધર્મ છે. માટે આ કર્મને પુદ્ગલવિપાકી કહેવું જોઈએ ને. સમાધાન ઃ હા, વાત બરોબર છે, શુભ-અશુભચાલ શરીર (પગ) શી રીતે પડે છે એના પરથી જ જણાતા હોવાથી શરીરધર્મ કહી શકાય છે.. ને છતાં ખગતિનામકર્મને જીવવિપાકી કહી છે, માટે એનું કારણ વિચારી કાઢવું જોઈએ. એ વિચાર આવો થઈ શકે છે - મનુષ્યાદિ કોઈપણ જ્યારે ચાલે છે ત્યારે એના આત્મપ્રદેશોની સાથે પગ જાય છે કે પગની પાછળ આત્મપ્રદેશોને ખેંચાવું પડે છે ? આ સૌ પ્રથમ વિચારવું જોઈએ. આશય એ છે કે શરીરની સાથે જીવપ્રદેશો ક્ષીરનીરવત્ એકમેક થયેલા છે. એટલે શરીરની કોઈપણ હિલચાલ સાથે જીવપ્રદેશોની પણ એવી જ હિલચાલ થાય છે, ને જીવપ્રદેશોની ૧૩૪ શાક ગ્રન્થ પર ટીપ્પણો Page #148 -------------------------------------------------------------------------- ________________ કોઈપણ હિલચાલ સાથે શરીરપુલોની પણ એવી જ હિલચાલ થાય છે. સજીવ સ્વકીય ઇચ્છાથી જ્યારે હલનચલન કરવાનો પ્રયાસ કરે છે ત્યારે એનો પ્રયત્ન પોતાના આતમપ્રદેશોને એ દિશામાં ધકેલવાનો હોય છે. ને આત્મપ્રદેશો સાથે શરીર પણ એ દિશામાં ધકેલાય છે. આ પ્રયત્નને કારણે આત્મપ્રદેશોની સ્થિતિ પ્રત્યેક ક્ષણે બદલાતી રહે છે ને એના કારણે ગતિ થાય છે-હલનચલન થાય છે. આત્મપ્રદેશોની સાથે શરીરની સ્થિતિ પણ પ્રતિક્ષણ બદલાતી રહે છે ને તેના કારણે ગતિ દષ્ટિગોચર બને છે. શુભખગતિનામકર્મના ઉદયવાળા જીવને જ્યારે એ ચાલવાનો પ્રયાસ કરે ને આત્મપ્રદેશોને આગળ ધકેલે ત્યારે આ કર્મના ઉદયના કારણે આત્મપ્રદેશો પ્રતિક્ષણ એવી રીતે ધકેલાય છે કે જેથી એની સાથે ગતિશીલ બનેલા શરીરની પ્રતિક્ષણ બનતી અવસ્થાઓથી હંસ જેવી ચાલની આકૃતિ રચાય.. ને જોનારને એ ચાલ જોવી ગમે. આમ ગતિપરિણત જીવના આત્મપ્રદેશો પ્રતિક્ષણ ચોક્કસ પ્રકારે (અમુક ચોક્કસ આકૃતિ રચાય એ રીતે) જે ખસે છે તે ખગતિનામકર્મનો ઉદય છે. અર્થાત્ એનો સાક્ષાત્ વિપાક આત્મપ્રદેશો પર છે, ને પછી આત્મપ્રદેશોના એ રીતે ખસવાના કારણે શરીરની એવી સારી કે નરસી ચાલ ઊભી થતી હોવાથી શરીર પર એની અસર પરંપરાએ છે. માટે ખગતિ નામકર્મ જીવવિપાકી છે. ત્રસનામકર્મ અને સ્થાવરનામકર્મની જીવવિપાકિતા પણ આ રીતે વિચારી શકાય છે. સ્થાવર નામકર્મના ઉદયનો પ્રભાવ એવો છે કે એ જીવ પોતાના પ્રયત્નથી આત્મપ્રદેશોને કોઈપણ દિશામાં ધકેલી શકતો જ નથી. ને તેથી આત્મપ્રદેશોની સાથે શરીરની ગતિ થાય એવું પણ શક્ય બનતું જ નથી. હા, બાહ્ય પદાર્થથી શરીર ધકેલાય ને તેની સાથે આત્મપ્રદેશો ધકેલાય એવું બની શકે છે. જેમકે પવનપ્રેરિત લીલું પાંદડું. આમાં પવનથી પાંદડું (વનસ્પતિકાયજીવનું શરીર) આમતેમ ફંગોળાય છે ને એની સાથે આત્મપ્રદેશો પણ તણાય છે. આમાં જીવનો કોઈ પ્રયત્ન હોતો નથી. ત્રસકાય માટે આનાથી જુદું છે. જીવ પોતે પ્રયત્ન કરીને આત્મપ્રદેશોને ખસેડે છે ને એની સાથે શરીર ખસે છે. માટે ત્રસકાયની વ્યાખ્યા કરાય છે કે પોતાની ઇચ્છા મુજબ હલનચલન નગતિની જીવવિપાકેલા ૧૩પ Page #149 -------------------------------------------------------------------------- ________________ કરી શકે તે ત્રસ.. આનો અર્થ પોતાના પ્રયત્નથી હલનચલન કરી શકે તે ત્રસ એવો કરવો. સ્વપ્રયત્નથી હલનચલન થઈ શકે- ખસેડી શકાય આવી આત્મપ્રદેશોમાં યોગ્યતા ત્રસનામ કર્મના ઉદયથી થાય છે, માટે ત્રસનામકર્મ જીવવિપાકી છે. સ્વપ્રયત્નથી આત્મપ્રદેશોને ખસેડી ન શકાય એવી યોગ્યતા સ્થાવરનામકર્મથી આવે છે, માટે એ પણ જીવવિપાકી છે. ચૌદમે ગુણઠાણે પણ ત્રસનામકર્મનો ઉદય છે. માટે ત્યારે પણ સ્વપ્રયત્નથી આત્મપ્રદેશોને ખસેડવાની યોગ્યતા હોય છે. પણ યોગનિરોધ કર્યો હોવાથી જીવનો પોતાનો કોઈ પ્રયત્ન જ ન હોવાથી આત્મપ્રદેશો ખસતા નથી. ઔદારિકકાયયોગ વગેરેના કારણે જીવપ્રદેશોનું જે સ્પંદન થતું હોય છે એ અહીં ખસવા તરીકે અભિપ્રેત નથી. કારણકે એ તો સ્થાવરજીવોને પણ હોય છે, ને એ પણ જીવવીર્યતા હોવાથી સ્વપ્રયત્નકૃત જ છે. અહીં તો, વિવક્ષિતસમયે શરીર જે આકાશપ્રદેશોને અવગાહીને રહ્યું હોય તે આકાશપ્રદેશોની બહારના આકાશપ્રદેશોમાં પછીના સમયે જીવ સ્વપ્રયત્નથી આત્મપ્રદેશોને ધકેલે તે ખસવા તરીકે અભિપ્રેત છે. વળી એ વખતે આત્મપ્રદેશોની સાથે ઔદારિકાદિ ત્રણમાંનું શરીર પણ એ આકાશપ્રદેશોમાં ખસતું હોવું જોઈએ. એટલે એકેન્દ્રિયજીવોમાં પણ સમુદ્દાત વખતે શરીરની બહાર આત્મપ્રદેશો જે ફેંકાય છે તે પણ ‘ખસવા’ રૂપ નથી. કારણકે એની સાથે ઔદારિકશરીર જતું હોતું નથી. એમ વેલડી થાંભલા પર જે ચઢે કે મૂળિયા જમીનમાં જે નીચે ઉતરે છે તે સંકોચવિકાસશીલ આત્માનો શરીર સાથે વિકાસ છે, એમાં જીવપ્રદેશો ઉપર-નીચે તરફ આગળ વધે છે, પણ તેમ છતાં એ ‘ખસવા’ રૂપ નથી એ સમજી શકાય એવું છે, માટે એના દ્વારા પણ સ્થાવર જીવોમાં સ્વપ્રયત્નથી આત્મપ્રદેશોને ખસેડવાની યોગ્યતારૂપ ત્રસપણું કહી શકાતું નથી. આ બધી વિચારણા પરથી બન્ને ખગતિનામકર્મ તથા ત્રસ સ્થાવરનામકર્મ એ જીવવિપાકી પ્રકૃતિઓ છે એ સ્પષ્ટ જણાય છે. શતક ગ્રન્થ પર ટીપ્પણો ૧૩૬ Page #150 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મ બાદર ઃ આ બન્ને પણ જીવવિપાકી પ્રકૃતિઓ છે. શંકા ઃ એક કે અનેક શરીર ભેગા થવા છતાં જે ચર્મચક્ષુથી જોઈ ન શકાય આવા શરીરવાળા જીવો ‘સૂક્ષ્મ’ કહેવાય છે. આમાં ‘ચર્મચક્ષુથી જોઈ ન શકાય’ નો અર્થ ‘કોઈપણ ઇન્દ્રિયથી જાણી ન શકાય’ એવો છે. અર્થાત્ સૂક્ષ્મનામ કર્મ શરીરપુદ્ગલો પર એવી અસર કરે છે કે જેથી એ કોઈપણ ઇન્દ્રિયનો વિષય ન બની શકે.. તો સૂક્ષ્મનામકર્મને પુદ્ગલવિપાકી કેમ ન કહી? સમાધાન ઃ બેશક સૂક્ષ્મનામકર્મના ઉદયવાળા જીવોનું શરીર આવા સૂક્ષ્મ પરિણામવાળું હોય છે. પણ પુદ્ગલવિપાકી એવી વર્ણ-ગંધ વગેરે પ્રકૃતિઓની જીવના પરિણામ પર જેમ કોઈ સાક્ષાત્ અસર હોતી નથી, અને તેથી શુક્લવર્ણવાળાને આટલો સ્થિતબંધ હોય ને કૃષ્ણવર્ણવાળાને એનાથી હીન કે અધિક હોય આવો કોઈ ફરક પડતો નથી.. એ જ રીતે યોગ વગેરેમાં ફરક પડતો નથી. આવું સૂક્ષ્મ-બાદર માટે નથી. બાદરજીવ જેટલા યોગસ્થિતિબંધ વગેરે સૂક્ષ્મને હોતા નથી. અર્થાત્ પૂર્વે જાતિનામકર્મ માટે જણાવ્યું તેમ સૂક્ષ્મ-બાદર નામકર્મની સીધી જીવના પરિણામો પર અસર છે, માટે એ જીવિપાકી છે. આ જ રીતે પર્યાપ્ત - અપર્યાપ્ત નામકર્મની પણ સીધી જીવપરિણામ પર અસર હોવાથી એ પણ જીવવિપાકી છે. પણ પ્રત્યેક-સાધારણ નામકર્મ માટે એવું નથી...જીવ પ્રત્યેક હોય કે સાધારણ હોય એના કારણે જીવની કષાયપરિણતિ કે વીર્યપરિણતિ વગેરેમાં કશો ફેર પડતો નથી. એટલે જ યોગના કે સ્થિતિબંધના અલ્પબહુત્વમાં જેમ સૂક્ષ્મ-બાદર કે પર્યામ-અપર્યાપ્ત જીવોના બોલ અલગ અલગ આવે છે એમ પ્રત્યેક- સાધારણના આવતા નથી. આમ પ્રત્યેક-સાધારણ પુદ્ગલવિપાકી હોવાથી જ ચૌદમે ગુણઠાણે શરીરસંલગ્ન શરીરનામકર્મ વગેરેનો જેમ ઉદય હોતો નથી એમ પ્રત્યેકનો પણ ઉદય હોતો નથી, પણ ત્રસાદિ નામકર્મનો ઉદય હોય છે. સૂબા ની જીવવિપાકિતા ... ૧૩૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ સુભગ-આદેય-યશનામકર્મ : આ ત્રણ ને એની પ્રતિપક્ષી દુર્ભગ વગેરે ત્રણ પ્રકૃતિઓ જીવવિપાકી છે. આ પ્રકૃતિઓનો પુદ્ગલ પર સાક્ષાત જો વિપાક હોય તો કેવા પ્રકારનો હોય ? આ પ્રશ્નનો જવાબ મળી શકતો નથી. કારણ કે કુરૂપ કે સુરૂપ, શ્યામવર્ણવાનું કે ગૌરવર્ણવાન, રોગી કે નિરોગી, સશક્ત કે અશક્ત.. આ બધા જ વિકલ્પોમાં સુભગનામકર્મનો કે દુર્ભગનામકર્મનો.. કોઈનો પણ ઉદય સંભવિત છે. અલબત્ જેમ શરીર પુલો પર આ કર્મની આવી કોઈ અસર નથી એમ જીવ પર પણ વીર્ય-કષાય વગેરે પરિણતિ અંગેની કોઈ અસર આ કર્મની હોતી નથી. ને તેથી યોગના કે સ્થિતિબંધના અલ્પબદુત્વમાં સુભગદુર્ભગ વગેરેના સ્વતંત્ર બોલ છે નહીં. તેમ છતાં સુભગનામકર્મનો ઉદય હોય તો લોકપ્રિયતા વગેરે જે થાય છે તે જીવના જ, શરીરાદિ પુગલોના નહીં. એમ દુર્ભગનામકર્મ, આદેયનામકર્મ વગેરેથી અપ્રિયતા, આદેયવાક્યતા વગેરે જે થાય છે તે પણ જીવના જ થાય છે, શરીરના નહીં, માટે આ પ્રવૃતિઓ જીવવિપાકી છે.. અને એટલે જ ચૌદમે ગુણઠાણે પણ આ પ્રકૃતિઓનો ઉદય ચાલુ હોય છે.. તથા ચોથા ગુણઠાણા સુધી દુર્ભગાદિના ઉદયવાળા જીવને પણ જેવો એ વિકાસ સાધે ને પાંચમા વગેરે ગુણઠાણે આવે કે તરત સુભગાદિનો ઉદય થાય છે એ પણ આ પ્રકૃતિઓ જીવવિપાકી હોવાનું સમર્થન કરે છે, કારણકે ગુણઠાણું બદલાવાથી શરીર પુદ્ગલોમાં કોઈ વિશેષ ફેરફાર થવાનો નિયમ છે નહીં.(એટલે જ સંઘયણ-સંસ્થાન-વર્ણાદિ બદલાતા નથી.) પરાઘાતનામકર્મઃ ઉપઘાતનામકર્મની જેમ આને પણ પુગલવિપાકી કહી છે. ઉપઘાતની અસર તો શરીર પર હોવાથી એ પુદ્ગલવિપાકી હોવી સ્પષ્ટ છે. પણ પરાઘાતની શરીર પર શી અસર છે? શરીરના વર્ણાદિ, સંઘયણ કે સંસ્થાન (આકૃતિ) કોઈપણ હોય તો પણ પરાઘાતનો ઉદય હોવામાં કોઈ વાંધો નથી. અર્થાત્ પરાઘાતનો ઉદય હોય તો શરીરના વર્ણાદિ અનેક પરિણામોમાંના અમુક પરિણામ અમુક સ્વરૂપે જ થાય એવો કોઈ નિયમ છે નહીં. તો પછી શરીરપુગલ પર એની અસર કોઈક અલગ પ્રકારની જ ૧૩૮ શક ગ્રન્થ પર ટીપ્પણો •••••••••••••••• Page #152 -------------------------------------------------------------------------- ________________ માનવી પડે. વિચારતાં એમ લાગે છે કે શરીરમાંથી છૂટતાં જે પુગલો હોય છે કે જેને ઓરા-આભામંડળ કહેવાય છે એના પર પરાઘાતનામકર્મની અસર હોય.. પરાઘાતનામકર્મના ઉદયવાળા જીવોને ઓરા રૂપે છુટતાં આ પુદ્ગલો એવા પ્રકારના હોય કે જેથી એનાથી ભાવિત ક્ષેત્રમાં આવનાર વ્યક્તિ પ્રભાવિત થઈ જાય. યશનામકર્મ જીવવિપાકી છે, માટે આવી વિશિષ્ટ ઓરા વગેરેથી નિરપેક્ષ હોવાના કારણે વ્યક્તિની અનુપસ્થિતિમાં પણ એનો યશ ગવાય છે. આવું પરાઘાત માટે નથી. એટલે વિવક્ષિત વ્યક્તિ અનુપસ્થિત હોય ત્યારે તો એનો પરાભવ કરવા માટે પ્રતિસ્પર્ધ્વ ઘણા આયોજનો - પ્રશ્નોત્તર વગેરે વિચારી રાખે છે ને એ રીતે એનો પરાભવ થશે જ એવો વિશ્વાસ પણ એને ઊભો થાય છે. પણ એ જ આયોજનના પક્કા નિર્ણય સાથે જેવો એ પ્રતિસ્પર્ધી વિવક્ષિત વ્યક્તિના સાન્નિધ્યમાં આવે છે કે તરત કોને ખબર એને શું થઈ જાય છે? કે જેથી એનો વિશ્વાસ ડગી જાય છે, હિંમત તૂટી જાય છે, જે કાંઈ વિચારી રાખેલું ને પ્રયત્નપૂર્વક ગોખી ગોખીને યાદ કરી લીધેલું એ ભૂલાઈ જાય છે. યાદ હોય પણ તો જીભ થોથવાવા લાગે છે. આમાંનું જે થવું હોય તે થાય. પણ વિવક્ષિત વ્યક્તિનો પરાભવ એ પ્રતિસ્પર્ધી કરી શકતો નથી, ઉપરથી સ્વયં પરાભૂત થઈ જાય છે એ વાત ચોક્કસ બને છે. વિવક્ષિત વ્યક્તિના સાંનિધ્યમાં આવ્યા પછી જ આ બધું થાય છે, આ વાસ્તવિકતા પરથી આવો નિર્ણય કરવો શું અશક્ય છે કે વિવક્ષિતવ્યક્તિની ઓરા આમાં ભાગ ભજવી જાય છે. ને જો આ નિર્ણય શક્ય છે તો આવી વિશિષ્ટ પ્રકારની ઓરા એ પરાઘાતનામકર્મના ઉદયથી થઈ હોવાથી એનું પુદ્ગલવિપાકીપણું સ્પષ્ટ થઈ જાય છે. સુસ્વર-દુસ્વરનામકર્મ આ બન્ને પ્રકૃતિઓને જીવવિપાકી કહેવામાં આવી છે. શા માટે જીવવિપાકી કહી છે? એનું કારણ ઘણું વિચાર્યું. પણ હજુ કશું સ્ફરતું નથી, એ જાણવું. આમ તો બન્ને કર્મોની અસર યા તો સ્વરપેટી પર હોય યા તો છૂટતા ભાષાવર્ગણાના પુદ્ગલો પર હોય એવું માનવાનું મન થઈ જાય, તથા વર્ણાદિની જેમ આનો પણ ચૌદમે ગુણઠાણે ઉદય નથી, પરાવાતની પુદ્ગલવિપાકિતા ૧૩૯ . . . Page #153 -------------------------------------------------------------------------- ________________ એટલે પણ આ બન્નેની અસર શરીરપુદ્ગલો પર માનવાનું મન થઈ જાય. પણ તો પછી એને પુદ્ગલવિપાકી કહી હોત. પૂર્વે ખગતિનામકર્મ અંગે જેમ કહ્યું હતું તેમ કદાચ પ્રસ્તુતમાં પણ હોય તો જીવવિપાકીપણું સમજાઈ જાય. અર્થાત્ શબ્દોત્પાદક સ્વરપેટી વગેરે અવયવોમાં સંલગ્ન આત્મપ્રદેશો પર સ્વરનામકર્મની અસર થાય, એના કારણે એ આત્મપ્રદેશોનું એવા પ્રકારે હલનચલન થાય ને એની સાથે સાથે એ સંલગ્ન અવયવોમાં પણ એવા પ્રકારે હલનચલન થાય કે જેથી એમાંથી હવા પસાર થવી વગેરે કારણે પેદા થતો સ્વર મધુર નીકળે કે બેસુરો નીકળે. ગોત્રકર્મ : ઊચગોત્રકર્મના ઉદયની જીવ પર એવી અસર થાય છે કે જેથી જ્ઞાનાવરણ - અંતરાય વગેરે કર્મના વિશિષ્ટ ક્ષયોપશમ તથા સુભગાદિનો ઉદય પણ લગભગ થઈ જ જાય.. નીચગોત્રકર્મની આનાથી વિપરીત અસર છે. માટે બન્ને ગોત્રકર્મ જીવવિપાકી હોવી સ્પષ્ટ છે. તે તે કર્મપ્રકૃતિને તે તે વિપાકી કેમ કહી છે ? એના કારણોની આ બધી વિચારણા સ્વોત્પ્રેક્ષા છે.. આમાં શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ આવી ગયું હોય તો મિચ્છામિ દુક્કડં... સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓને એ અંગે મારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે. 23) અવક્તવ્યબંધ ઃ શૂન્યની અપેક્ષાએ કોઈપણ રકમને અધિક હીન કે તુલ્ય કહી શકાતી નથી. જેમકે સાધુ નિષ્પરિગ્રહી છે. એની અપેક્ષાએ વિવક્ષિત શ્રીમંત હીન સંપત્તિવાળો છે એવું કે ‘સમાન સંપત્તિવાળો છે’ એવું તો જાણે કે કહી શકાતું નથી જ, પણ ‘અધિક સંપત્તિવાળો છે’ એવું પણ કહી શકાતું નથી. (કારણકે એવું વાક્ય, સાધુ પાસે પણ ઓછી-વત્તી કેટલીક સંપત્તિ તો છે જ એવું પ્રતીત કરાવે છે જે યોગ્ય નથી). માટે સંપત્તિને નજરમાં રાખીને બોલવાનું હોય તો વિવક્ષિત શ્રીમંતને હીન-અધિક કે તુલ્ય કહી શકાતો ન હોવાથી ‘અવક્તવ્ય’ જ કહેવાનો બાકી રહે છે. એમ પ્રસ્તુતમાં પૂર્વસમયવર્તી શૂન્યબંધની (અબંધની) અપેક્ષાએ વર્તમાનબંધને અધિક (ભૂયસ્કાર), હીન (અલ્પતર) કે સમાન (અવસ્થિત) કહી શકાતો ન હોવાથી ‘અવક્તવ્ય’ કહેવાય છે ૧૪૦ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #154 -------------------------------------------------------------------------- ________________ 24) ભૂયસ્કારાદિબંધનો કાળ ઃ અવસ્થિતબંધનો કાળ સામાન્યથી અનેક સમય મળે છે. કયારેક એક સમય મળે છે. જેમકે જીવ ઉપશમશ્રેણિમાં ચડતાં કે પડતાં ૧૦ મે ગુણઠાણે આવ્યો અને મૂળકર્મમાં ૬ નો અલ્પતર કે ભૂયસ્કારબંધ ચાલુ થયો. બીજા સમયે ૬ નો અવસ્થિતબંધ થયો... અને ત્રીજા સમયે કાળ કરી દેવલોકમાં ૪ થે ગુણઠાણે ૭ નો ભૂયસ્કારબંધ થયો. એટલે વચ્ચે ૬ નો અવસ્થિતબંધ માત્ર એક સમય રહ્યો. તે તે ભૂયસ્કાર, અલ્પતર કે અવકતવ્ય બંધ તો માત્ર એક સમય જ હોય છે, કારણકે દરેકમાં બીજા સમયે અવસ્થિતબંધ હોય છે કે કાળ કરે તો અન્ય ભૂયસ્કારાદિ હોય છે. 25) દર્શનાવરણમાં અવક્તવ્ય : ઉપશમશ્રેણીથી પ્રતિપાત (પડવાનું) બે રીતે થાય છે ઃ અદ્ધાક્ષયે, ભવક્ષયે. અગ્યારમા ગુણઠાણે મોહનીયકર્મ સંપૂર્ણતયા ઉપશાન્ત હોય છે, અને જીવ દર્શનાવરણનો અબંધક હોય છે. પણ મોહનીયકર્મ લાંબો વખત ઉપશાન્ત રહી શકતું નથી, અને તેથી સૂક્ષ્મલોભ, બાદર (સંજ્વ) લોભ, વગેરે ક્રમે મોહનીયની પ્રકૃતિઓમાંથી ઉપશમ પરિણામ ક્રમશઃ નષ્ટ થતો જાય છે અને તે તે પ્રકૃતિ અનુપશાન્ત થતી જાય છે, જીવ શ્રેણીમાં નીચે ઉતરવા માંડે છે. આમ તે તે પ્રકૃતિને ઉપશાન્ત રહેવાનો કાળ કે જે ઉપશમઅદ્ધા કહેવાય છે તે ક્ષીણ થયે જીવનો પ્રતિપાત થાય છે, આ અદ્ધાક્ષયે થયેલો પ્રતિપાત કહેવાય છે. આમાં, જીવ ઉપશમ શ્રેણી માંડતી વખતે જે ક્રમે ઉપર ચઢેલો એ જ (ઉલટા) ક્રમે નીચે ઉતરે છે, માટે જીવ ૧૧ મેથી સૂક્ષ્મલોભનો પ્રથમ ઉદય થવાથી દસમે જ આવે છે, અન્ય કોઈપણ ગુણઠાણે જઈ શકતો નથી. ૧૦ મે ૪ નો બંધક હોવાથી ૪ નો પ્રથમસમય માટે અવક્તવ્ય બંધ મળે છે. મોહનીય કર્મને ઉપશાન્ત રહેવાનો કાળ પૂર્ણ થાય એ પહેલાં જ જો ઉપશમકનું આયુષ્ય પૂર્ણ થઈ જાય, તો એ જીવ અવશ્ય દેવલોકમાં જાય છે. જ્યાં સીધું ચોથું ગુણઠાણું જ આવી જાય છે. આ ભવક્ષયે થયેલો પ્રતિપાત છે. આમાં ક્રમશઃ નીચે ઉતરવાનું હોતું નથી. પણ જીવ સીધો ૪ થે ગુણઠાણે આવી જાય છે. જ્યાં ૬ નો બંધ હોવાથી ૬ નો અવક્તવ્યબંધ મળે છે. આમ અવકતવ્યબંધ ૧૪૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ દર્શનાવરણમાં બે અવક્તવ્ય બંધ મળે છે. 26) અંતઃકોકો, સાગરોના સ્થિતિબંધ વખતે અંતર્મુની અબાધા કહી છે. પણ જો તર્કથી વિચાર કરવો હોય તો ત્રિરાશિ માંડવી જોઈએ. ૧ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધે જો ૧૦૦ વર્ષ અબાધા છે, તો ૧૦ લાખ કરોડ સાગરોપમે કેટલી? આ રીતે ત્રિરાશિ માંડવાથી નીચે મુજબ અબાધા આવી શકે – ૧ કોડા કોડી સાગરોપમ - ૧૦૦ વર્ષ ૧૦ લાખ કોડ સાગરોપમ - ૧૦ વર્ષ ૧ લાખ કોડ સાગરોપમ - ૧ વર્ષ.. એમ આગળ-આગળ જાણવું. થાવત્ છેવટે અંતર્મુહૂર્ત સ્થિતિબંધે અત્યંત નાના અંતર્મુહૂર્ત જેટલી અબાધા આવશે. આ રીતે ક્રમશઃ જુદા જુદા સ્થિતિબંધે ત્રિરાશિ મુજબ અબાધા માનવાથી જ ૭૦૦૦ વર્ષ – અંતર્મુહૂર્તના સમયો જેટલા અબાધાસ્થાનો છે એવી કમ્મપયડીમાં કરેલી પ્રરૂપણા સંગત ઠરે..અન્યથા ૭૦૦૦–૧૦૦ = ૬૯00 વર્ષના સમયો અને અબાધા તરીકે સંભવિત મોટા અંતર્મુહૂર્તમાંથી સંભવિત નાનું અંતર્મુહૂર્ત બાદ કરવાથી આવતા સમયો.. આ બેનો સરવાળો કરીએ એટલા જ અબાધાસ્થાનો મળે છે. આમ તર્કથી ભાસે છે. તેમ છતાં, આ અતીન્દ્રિય તત્ત્વ છે. એ ક્યારેક આપણા તર્કની મર્યાદા ઓળંગી જતું પણ હોય એ નકારી ન શકાય. તેથી બધા જ ગ્રન્થકારોએ એક સરખી રીતે અંતઃકોડા કોડી સાગરોપમ બધે જે અંતર્મુહૂર્ત જ અબાધા કહી છે એ આપણા માટે શ્રદ્ધેય છે. 27) આયુષ્યબંધ ક્યારે? દેવ, નારકી અને યુગલિકોને તો ૬ મહિના શેષ રહે ત્યારથી દ્વિચરમ અંતર્મ. સુધીમાં આયુબંધ થાય છે. એ સિવાયના જીવોને સ્વાયુનો મો ભાગ બાકી હોય ત્યારથી લઈને દ્વિચરમ અન્તર્મુહૂર્ત સુધીમાં આયુબંધ થાય છે. તેમાં આ પ્રમાણે બંધ સંભવે છે : - ધારો કે ૮૧ વર્ષનું આયુષ્ય હોય, તો વહેલામાં વહેલું ૫૪ વર્ષે ભવાંતરનું આયુષ્ય બંધાય. ૧૪૨ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #156 -------------------------------------------------------------------------- ________________ છે ત્યારે ન બંધાય તો બાકી રહેલા ૨૭ વર્ષનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે, એટલે કે ૭૨ વર્ષે આયુષ્ય બંધાય. ધારોકે ત્યારે પણ ન બંધાય, તો બાકી રહેલા ૯ વર્ષનો ત્રીજો ભાગ (એટલે કે ૩ વર્ષ) બાકી હોય ત્યારે, અર્થાત્ ૭૮ વર્ષની ઉંમરે બંધાય.. આમ ઉત્તરોત્તર જાણવું.. યાવત્ ચિરમ અંતર્મુહૂર્ત તો આયુબંધ થઈ જ જાય.. વળી આયુબંધ કેટલાક જીવો એક જ વારમાં કરી દે છે. કેટલાક જીવો અનેક આકર્ષ કરીને આયુબંધ કરે છે. આયુબંધ કરવાનો પ્રારંભ કર્યો. અંતર્મુ. સુધી કર્યો.. પછી અટકી ગયો.. કાળાંતરે પુનઃ ચાલુ કર્યો.. અંતર્મુ સુધી કર્યો. પછી અટકી ગયો. વળી કાળાંતરે ચાલુ કર્યો. આ રીતે આંતરે આંતરે વિવક્ષિત પ્રક્રિયા થવી એ “આકર્ષ' કહેવાય છે. ક્યારેક આયુબંધ એક જ આકર્ષથી થાય છે, ક્યારેક બે આકર્ષથી. ક્યારેક ત્રણ આકર્ષથી. એમ યાવતું ઉત્કૃષ્ટથી ૮ આકર્ષથી પણ આયુબંધ થાય છે. એક, બે..યાવત્ આઠે આકર્ષનો કુલ કાળ પણ અંતર્મુ. જેટલો જ હોય છે. આ આકર્ષો ક્યારે થાય? એક મતે અંતર્મુ કાળમાં આકર્ષો કહ્યા છે, પણ એ આયુબંધની સંભાવનાના પ્રારંભે જ થઈ જાય? અંતે થાય? છૂટા છવાયા થાય? કે ગમે ત્યારે ભેગા થાય? આ અંગેનું કશું સ્પષ્ટીકરણ કર્યું નથી. બીજા એક મતે, બે તૃતીયાંશ આયુષ્ય પૂર્ણ થયે જો આયુબંધ પ્રારંભ કરે તો ત્યારે પહેલો આકર્ષ થાય, શેષ એક તૃતીયાંશનો બે તૃતીયાંશ ભાગ વીત્યે બીજો આકર્ષ થાય. વળી બાકી રહેલા એક તૃતીયાંશનો બેતૃતીયાંશ ભાગ વીતી જાય ત્યારે ત્રીજો આકર્ષ થાય. આમ ઉત્તરોત્તર જાણવું. આકર્ષ થાય, તો આ જ કાળે થાય, પણ થાય જ એવો નિયમ નથી.. કારણ કે એ કાળે જો જીવ અત્યંત વિશુદ્ધયમાન કે સંક્ષિશ્યમાન હોય તો આયુબંધ થતો નથી. આયુબંધ માટે ઘોલમાન પરિણામો જોઈએ છે. ઉત્તરોત્તર સમયે વિશુદ્ધિ વધ્યા કરતી હોય તો વિશુદ્યમાનપરિણામો કહેવાય છે (જેમકે સમ્યકત્વ પ્રાપ્તિની પ્રક્રિયા વગેરેનો કાળ). ઉત્તરોત્તરસમયે સંક્લેશ વધતો જતો હોય તો સંક્ષિશ્યમાન આયુબંધક્યારે ? ૧૪3 Page #157 -------------------------------------------------------------------------- ________________ અવસ્થા કહેવાય છે. આ બન્નેમાં આયુબંધ થતો નથી. પણ જે વિવક્ષિત સમયે જેવી વિશુદ્ધિ કે સંક્લેશમાં જીવ હોય, લગભગ એવી જ વિશુદ્ધિ કે સંક્લેશ જળવાયા કરે, સામાન્ય વધઘટ થયા કરે (અર્થાત્ જે પરિણામ હોય એની આસપાસ જ જીવ રમ્યા કરે) પણ કૂદકે-ભૂસકે વધ કે ઘટ ન થતી હોય.. તો આવી અવસ્થાને ઘોલમાન પરિણામ કહેવાય છે, એમાં આયુબંધ થઈ શકે છે. જો પહેલા બે તૃતીયાંશભાગે આયુબંધનો પ્રારંભ ન કરે તો, અશિષ્ટ આયુના બે તૃતીયાંશભાગે પ્રારંભ કરે.. ને પછી શેષ આયુનો એક તૃતીયાંશ એક તૃતીયાંશ ભાગ બાકી રહે ત્યારે આકર્ષ કરી શકે. (પૂર્વે કહ્યું એમ કરી શકે, કરે જ એવો નિયમ નહીં). પ્રથમ આકર્ષ પછી આયુ ન બંધાતું હોય તે બધો કાળ અબંધકાળ કહેવાય છે. આ અબંધકાળ દરમ્યાન, બાંધેલા આયુષ્યને ઘટાડી શકે છે. આશય એ છે કે ધારોકે પ્રથમ આકર્ષ દરમ્યાન ૧૦ સાગરોપમનું દેવનું આયુષ્ય બાંધ્યું. તો પછી જેટલા આકર્ષ થાય એમાં દેવાયુ જ બાંધે, અન્ય નહીં. વળી બીજો આકર્ષ ચાલુ થવા પૂર્વે જો જીવે પરિણામવશાત્ આમાં ઘટાડો ન કર્યો હોય તો બીજા આકર્ષે પણ ઓછામાં આછું ૧૦ સાગરો નું બાંધે જ. એના કરતાં વધુ ૧૧-૧૨ સાગરો વગેરે બાંધી શકે, પણ ઓછું નહીં જ. વળી આ વધારો જે કરવો હોય તે આકર્ષના પ્રથમ સમયે જ કરવો પડે, જો એ સમયે ન કરે, તો આકર્ષના બીજા-ત્રીજા વગેરે સમયે વધારો થઈ શકતો નથી. એક આકર્ષના દરેક સમયે એક સરખો જ આયુબંધ થાય છે, અને વર્તમાન જીવનનો એકએક સમય ઓછો થતો જતો હોવાથી અબાધા ૧-૧ સમય ઘટતી જાય છે. તથા, આકર્ષના બીજા-ત્રીજા વગેરે સમય દરમ્યાન બધ્યમાન આયુષ્યમાં ઘટાડો પણ થઈ શકતો નથી. કારણકે ઘોલમાન પરિણામ હોવાથી (અર્થાત્ લગભગ એક સરખા જેવા પરિણામ હોવાથી) આકર્ષના દરેક સમયો દરમ્યાન આયુબંધ એકસમાન થાય છે. ટૂંકમાં, જો કરવો હોય તો, અબંધકાળ દરમ્યાન ઘટાડો થઈ શકે છે, અને આકર્ષના પ્રથમ સમયે વધારો થઈ શકે છે. આઠ સુધીમાં જેટલા આકર્ષ કરવાના હોય એટલા થઈ જાય એટલે આયુષ્ય ફાઈનલ થઈ જાય છે, ୩୪୪ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #158 -------------------------------------------------------------------------- ________________ પછી એમાં વર્તમાન ભવ દરમ્યાન વધારો થઈ શકતો નથી, ઘટાડો થઈ શકે છે. શ્રીકૃષ્ણ ૭મી નરકમાંથી આયુ ઘટાડીને ત્રીજી નરક સુધીનું ૧૮૦૦૦ વંદન દરમ્યાન જે કરી નાખ્યું તે અબંધકાળ દરમ્યાન કરેલું જાણવું. આયુષ્યના અપવર્તનીય અનપવર્તનીય એવા જે વિભાગ શાસ્ત્રોમાં દર્શાવ્યા છે તે, જે ભવનું આયુષ્ય બાંધ્યું હોય તે ભવનો પ્રારંભ થયા પછી એમાં અપવર્તના (ઘટાડો) થઈ શકે કે ન થઈ શકે એની અપેક્ષાએ છે, જે ભવમાં આયુષ્ય બાંધ્યું હોય એ ભવમાં તો અબંધકાળ દરમ્યાન અપવર્તના (=ઘટાડો) અને આકર્ષના પ્રથમ સમયે ઉદ્વર્તના (=વધારો) દેવાદિ કોઈપણ આયુષ્યમાં થઈ શકે છે. પણ જો બાંધેલું આયુષ્ય નિકાચિત કરી દીધું હોય તો આ અપવર્તના કે ઉદ્વર્તના પણ થઈ શકતી નથી. 28) પુ. વેદ સુધીની આ પ્રવૃતિઓનો સ્થિતિબંધ લપકને જે સ્થાને જેટલો હોય છે એના કરતાં એ જ સ્થાને ઉપશમકને દ્વિગુણ અને પ્રતિપતમાનને (=ઉપશમ શ્રેણીથી પડનારને) ચતુર્ગુણ (ચારગણો) હોય છે. તેથી જઘન્ય સ્થિતિબંધ માત્ર ક્ષેપકને જ મળે છે. પ્રકૃતિ | Hપક | ઉપશમક | પ્રતિપતમાન જ્ઞાના. ૧૪ અન્તર્મુ અન્તર્ક | અન્તર્યુ સંક્વ, લોભ યશ, ઉચ્ચ ૮ મુ | ૧૬ મુ | ૩૨ મુ. શાતા ૧૨ મુ. ૨૪ મુ. | ૪૮ મુ. સંવ, માયા ૧૫ દિવસ | ૧ મહિનો ૨ મહિના સંજ્ય માન | ૧ મહિનો | ૨ મહિના | ૪ મહિના ૮ મહિના સંવ, ક્રોધ | ૨ મહિના | ૪ મહિના પુ. વેદ | ૮ વર્ષ | ૧૬ વર્ષ આયુ, બીઅપવર્તનીયતાઠે ૩૨ વર્ષ ૧૫ Page #159 -------------------------------------------------------------------------- ________________ 29) જિનનામકર્મનો જઘન્યસ્થિતિબંધ અંતઃ કોકો, સાગરો છે ૧ ક્રોડ સાગરો થી ૧ સમય પણ ન્યૂન બંધાતો હોય ત્યાં સુધીનો સ્થિતિબંધ અંતઃક્રોડ સાગરો કહેવાય છે. એક સમય અધિક એવા ૧ કોડ સાગરો થી લઈને ૧ સમય ન્યૂન એવા ૧ કો. કો. સાગરો- સુધીનો બધો સ્થિતિબંધ અંતઃ કો કોડ સાગરો કહેવાય છે. ક્ષપક શ્રેણીના પ્રારંભે પણ અંતઃ કોકો સાગરો સ્થિતિબંધ હોય છે. ૯મા ગુણઠાણાના પ્રારંભથી અંતઃકોડ સાગરો શરૂ થાય છે. એટલે આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગે જે ચરમ સ્થિતિબંધ થાય (કે જ્યારે આહાર - જિન વગેરેનો ચરમ બંધ છે) તે અંત: કો. કોસાગરો હોય જ એ સ્પષ્ટ છે. આહા. ૨, જિનનામનો આ જઘન્ય સ્થિતિબંધ છે. કારણકે એના બંધકોમાં આ સર્વવિશુદ્ધ છે. તેથી આ ત્રણેનો જઘન્યસ્થિતિબંધ અંતઃક્રો ક્રોડ સાગરો કહ્યો છે. આઠમા ગુણઠાણાના પ્રારંભે જેટલો સ્થિતિબંધ હોય એના કરતાં એના અંતે સંખ્યામા ભાગનો (=સંખ્યાતગુણહીન) સ્થિતિબંધ હોય છે. અલબત્ આહા૨, જિનનામનો જઘસ્થિતિબંધ આઠમાના અંતે નથી, પણ આઠમાના છઠ્ઠા ભાગના અંતે છે. તેમ છતાં, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કે જે ચોથે ગુણઠાણે મિથ્યાત્વાભિમુખ અવસ્થામાં થાય છે તેના કરતાં એ સંખ્યાત ગુણહીન હોવો તો સ્પષ્ટ છે જ. શંકા : જિનનામ કર્મ પૂર્વના ત્રીજા ભવમાં જ બંધાય છે, તો એનો જઘન્યથી પણ અંતઃ કો. કોસાગરો પ્રમાણ સ્થિતિબંધ શી રીતે સંગત કરે ? કારણકે ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરો થી અધિક એ જીવોનો સંસાર જ હવે હોતો નથી. સમાધાન : ભાષ્યકાર શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષણવતિ ગ્રન્થમાં આનું સમાધાન દર્શાવ્યું છે કે પૂર્વના ત્રીજાભવમાં જ બંધાવાની જે વાત છે તે નિકાચિત જિનનામકર્મની અપેક્ષાએ છે. બાકી અનિકાચિત બંધ તો એ પૂર્વે પણ થઈ શકે છે. શંકાઃ જો જઘન્યથી પણ અંતઃ કો. કો. સાગરો સ્થિતિ બંધાય, તો ૧૪૬ શતક ગ્રન્થ પર ટીપ્પણી Page #160 -------------------------------------------------------------------------- ________________ એ પૂરવા માટે તિર્યંચ ગતિમાં જીવે જવું જ પડે. અને આગમમાં તો તિર્યંચગતિમાં જિનનામની સત્તાનો નિષેધ કર્યો છે. સમાધાન ઃ એ નિકાચિત જિનનામની સત્તાનો જ નિષેધ જાણવો, પણ જેની અપવર્તના વગેરે થઈ શકે છે એવા અનિકાચિત જિનનામની સત્તાનો નહીં. - જ આ અંગે અન્ય એક વિચારણા આવી પણ શક્ય છે કર્મસાહિત્યમાં જિનનામના બંધ વગેરેની જે પણ વાત આવે તે બધી નિકાચિત જિનનામ અંગે જ હોય છે, (સાવઘાચાર્યે જિનનામના દલિકો જે ઉપાર્જેલા ને પછી વીખેરી નાખ્યા તેવા) અનિકાચિત જિનનામનો ક્યાંય ઉલ્લેખ કર્મસાહિત્યમાં છે નહીં.. એટલે ઉત્કૃષ્ટ કે જઘન્ય સ્થિતિબંધ જિનનામનો જે કહ્યો છે તે નિકાચિત જિનનામ પૂર્વના ત્રીજા ભવથી જે બંધાય છે તે અંગે જ જાણવો જોઈએ. અને તો પછી પૂર્વની શંકાઓ ઊભી જ રહેશે, કારણકે ત્રિચરમભવ કરતાં પણ પૂર્વે જે જિનનામનો બંધ થતો હોય છે એનો તો કર્મસાહિત્યમાં ક્યાંય ઉલ્લેખ જ નથી. જ વાસ્તવિકતા એ છે કે પૂર્વના ત્રીજા ભવથી બંધાતા જિનનામના જ જધન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિબંધની વાત છે, તે છતાં કશો વિરોધ નથી. અરે ! પૂર્વના ત્રીજાભવની શું વાત ? ચરમભવમાં ક્ષપકશ્રેણી માંડી દે, ને તેના આઠમાના છઠ્ઠા ભાગે જે ચરમબંધ થાય છે કે જેના પછી સંસારકાળ વધુમાં વધુ પણ દેશોનપૂર્વક્રોડ કે દેશોનલાખપૂર્વ જ સંભવે છે, તે પણ અંતઃ કો. કો. સાગરો. પ્રમાણ હોય જ છે. પણ જીવ જેવો અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે કે તરત નિકાચનાનો વિચ્છેદ થાય છે, અર્થાત્ પ્રતિસમય અસંખ્યાતમાભાગના દલિકો જે નિકાચિત થઈ રહ્યા હતા તે (=નિકાચનાકરણ) અટકી જાય છે અને જુના દલિકોમાં જે નિકાચના થયેલી તે પણ નીકળી જાય છે, અને બધું દલિક અનિકાચિત થઈ જાય છે. એટલે પછી એના સ્થિતિઘાત વગેરે થવા દ્વારા સ્થિતિસત્તા ઉત્તરોત્તર ઘટતી જાય છે, ને ક્ષપકશ્રેણી પૂરી થાય ત્યાં સુધીમાં એ Pla થી વધુ રહી શકતી નથી. ૧૩ મા ગુણઠાણાનો કાળ પૂર્ણ થવા આવે ને જિનનામનો જસ્થિતિબંધ १४७ Page #161 -------------------------------------------------------------------------- ________________ છતાં જો આની સત્તા, આયુષ્ય કરતાં વધુ રહી હોય તો છેવટે કેવલિસમુદ્યાત દ્વારા વધારાની સત્તાને જીવ હણી નાખે છે ને તેથી આયુષ્યની સાથે જ જિનનામ પણ ક્ષીણ થઈ જાય છે. (એક મતે તો ક્ષપકશ્રેણી પૂર્ણ થવા પર Pla જેટલી સત્તા બધા જીવોને એક સરખી હોય છે, ને પછી તેરમાના અંતભાગે પણ એ Pla જેટલી હોય જ છે, જે આયુષ્ય કરતાં વધારે હોવાથી બધા જ કેવલીએ કેવલિસમુદ્યાત કરવાનો જ હોય છે, ને એ દ્વારા જ નામગોત્ર-વેદનીયની સત્તા આયુષ્ય તુલ્ય થાય છે). જો આવું ન હોત તો તો, જિનનામ જ શું, બધી જ બંધાતી પ્રવૃતિઓ માટે પ્રશ્ન આવે.. કારણકે દરેકની સ્થિતિબંધ અંતઃ કોકો છે દરેકનું એક અસંખ્યાતમા ભાગ જેટલું દલિક નિકાચિત થાય જ છે. શંકા : જો આ રીતે બધાને એક અસંખ્યાતમાભાગનું દલિક નિકાચિત થતું હોય તો તો ત્રિચરમભવ કરતાં પણ પૂર્વે સાવધાચાર્ય વગેરેની જેમ જે જિનનામ બંધાયું હોય છે તેના પણ એક અસંખ્યાતમાભાગનું દલિક નિકાચિત થયું હોવું જ જોઈએ. અને તો પછી એ પણ નિકાચિત જિનનામરૂપ થવાથી ત્રિચરમભાવપૂર્વના આવા જિનનામના બંધાદિનો પણ કર્મ સાહિત્યમાં ઉલ્લેખ હોવો જ જોઈએ ને ! સમાધાન નિકાચના પણ બે પ્રકારે હોય છે. વિશેષ પ્રકારના અધ્યવસાય વગર સામાન્ય પરિણામથી પણ જે પ્રતિસમય ચાલ્યા કરતી હોય છે તે, તથા વિશિષ્ટ પ્રકારના અધ્યવસાયથી થતી ગાઢ નિકાચના કે જેનાથી નિકાચિત થયેલ કર્મ સામાન્યથી ભોગવવું જ પડે. ત્રિચરમભવમાં જે જિનનામની નિકાચના થાય છે તે બીજા પ્રકારની નિકાચના છે, ને એને ચરમભવમાં અવશ્ય ભોગવવું જ પડે છે. જે જીવોએ જિનનામકર્મ આવી રીતે નિકાચિત કરેલું હોય તેઓ દ્વારા જિનનામના જે બંધાદિ થાય એનો જ કર્મસાહિત્યમાં ઉલ્લેખ છે. સાવઘાચાર્ય વગેરેએ આવું ગાઢ નિકાચિત જિનનામ બાંધ્યું નહોતું. માટે એનો ઉલ્લેખ મળે નહીં. અમુક વિશેષ પ્રકારના અધ્યવસાયો હોય તો જ કર્મ આવું ગાઢ નિકાચિત ૧૪૮ શાક ગ્રન્થ પર ટીપ્પણો Page #162 -------------------------------------------------------------------------- ________________ થાય છે. જ્યારે પૂર્વના ત્રીજા ભવમાં જિનનામ બંધનો પ્રારંભ થાય છે ત્યારે એ આવું ગાઢ નિકાચિત જ બંધાય એવું માનવું યોગ્ય લાગે છે, કારણકે તો જ એનો પ્રારંભ તરીકે ઉલ્લેખ થઈ શકે. એ પછી સમ્યક્તની હાજરીમાં જે સામાન્યથી બંધાયા કરે તે બધું એવું ગાઢનિકાચિત થાય જ એવું કદાચ ન પણ હોય. શંકા : પૂર્વના ત્રીજા ભવમાં જિનનામકર્મબંધનો પ્રારંભ કરે ત્યારથી પણ સંસારકાળ તો સાધિક ૩૩ સાગરોથી અધિક હોતો જ નથી. અને સ્થિતિબંધ અંતઃ કોકો સાગરો હોય છે. એટલે આટલી દીર્ધ સ્થિતિ જો ગાઢનિકાચિત થાય તો એને જીવ ભોગવે ક્યાં ને ક્યારે ? સમાધાન : આના બે સમાધાન વિચારી શકાય છે . (૧) જ્યારે ગાઢ નિકાચના થતી હોય ત્યારે પણ સ્થિતિબિંધ તો અંતઃ કો, કોઇ હોય, પણ એમાંથી ચરમભવાયુ પહોંચે ત્યાં સુધીની સ્થિતિ જ ગાઢનિકાચિત થઈ હોય, અને તેની ઉપરની સ્થિતિ એવી નિકાચિત થઈ ન હોય, અને તેથી ભોગવ્યા વિના પણ ક્ષીણ થઈ જાય. અન્ય એક મતે જિનનામકર્મનો જઘન્યસ્થિતિબંધ ૧૦૦૦૦ વર્ષ જે માન્યો છે તે પણ કદાચ આવી ગાઢનિકાચિત સ્થિતિ માટે હોય. અર્થાત્ વાસ્તવિક સ્થિતિબંધ હોય તો અંતઃ કો, કો જ, કારણકે સંક્ષીપણામાં ૮ માં ગુણઠાણા પૂર્વે અંતઃ કોકો સાગરો સ્થિતિબંધ થાય જ છે, પણ એમાંથી જઘન્યથી પણ ૧૦૦૦ વર્ષ જેટલી સ્થિતિ જગાઢ નિકાચિત થાય છે, ને એનો જ ૧૦00વર્ષ સ્થિતિબંધ તરીકે ઉલ્લેખ કરાયો છે. અંતઃ કો. કો. સુધીની ઉપરની બધ્યમાન સ્થિતિ ગાઢનિકાચિત ન હોવાથી એને નજરમાં રાખી ન હોય. (૨) અથવા, બધ્યમાન અંતઃ કો. કો પૂરેપૂરી ગાઢનિકાચિત થઈ હોય, પણ અહીં નિકાચનાનો અર્થ - રસથી ભોગવવી અવશ્ય પડે, એ વગર છૂટકો નહીં. પણ સ્થિતિ ઓછી થઈ શકે. આવો થઈ શકતો હોય. આ જ પ્રમાણે આહા. ૨ માટે યથાયોગ્ય સમજવું. 30) 3 સાગરો વગેરે એકે ના ઉ.સ્થિતિબંધ તરીકે જે કહ્યો છે ગાઢ નિકાયના ૧૪૯ Page #163 -------------------------------------------------------------------------- ________________ તે એકેના સંભવિત ઉ.સંક્લેશ કાળે બંધાતી અશાતા વગેરે પ્રકૃતિનો જાણવો. શાતા વગેરે એ વખતે ન બંધાતી પ્રકૃતિઓનો ઉ.સ્થિતિબંધ ૐ સાગરો – P/a વગેરે જાણવો. એમ સાગરો – Pla વગેરે એકે નો જઘ.સ્થિતિબંધ જે કહ્યો છે તે સંભવિત ઉવિશુદ્ધિકાળે બંધાતી શાતા વગેરે પ્રકૃતિનો જાણવો. અશાતા વગેરે એ વખતે ન બંધાતી પ્રકૃતિઓનો જઘસ્થિતિબંધ એમાં Pla ઉમેરવાથી આવે છે. આ જ રીતે બેઇ વગેરે માટે અશાતા વગેરેનો ઉ.સ્થિતિબંધ ૭૫ સાગરો વગેરે જાણવો અને શાતા વગેરેનો તે એમાંથી P/s બાદ કરીએ એટલો જાણવો. એમ, બેઇવગેરેનો સાગરો – P/s વગેરે જે જધ સ્થિતિબંધ કહ્યો છે તે શાતા વગેરેનો જાણવો, અને અશાતા વગેરેના જઘ સ્થિતિબંધ માટે એમાં P/s ઉમેરવો. આ ધ્યાન રાખવું કે એકે માટે જે P/a બાદ કરવાનો કે ઉમેરવાનો અહીં કહ્યો છે તે એકેના સ્થિતિસ્થાનોનું જે Pla છે તેના કરતાં ઘણી નાની સંખ્યા છે. એમ બેઇ. વગેરે માટે PIs જે બાદ કરવાનો કે ઉમેરવાનો કહ્યો છે તે તેના સ્થિતિબંધસ્થાનોનું જે Pls છે તેના કરતાં ઘણી નાની સંખ્યા છે. અર્થાત્ ધારો કે એકેના જઘતથા ઉસ્થિતિબંધ ક્રમશઃ ૯૦૧ અને ૧૦૦૦ છે, તો એના સ્થિતિબંધ સ્થાનો ૧૦૦ થશે. શાતાના ઉ૰સ્થિતિબંધ માટે ઓછી કરવાની રકમ ૫૦ છે, અર્થાત્ એ ૯૫૦ છે. અને અશાતાના જઘસ્થિતિબંધ માટે ઉમેરવાની રકમ ૧૦ છે, અર્થાત્ એ ૯૧૧ છે. આ ૧૦,૫૦, અને ૧૦૦ બધું વસ્તુતઃ Pia હોવા છતાં એમાં ઘણો તફાવત રહેશે જ. ( આ ઉમેરવાની અને બાદ કરવાની રકમ આ અસત્કલ્પના પ્રમાણે જ હોય એવો નિયમ ન બાંધવો.) 31) દેવાયુ એ આયુષ્યની શુભપ્રકૃતિ છે, અને તેથી જેમ વિશુદ્ધિ વધારે તેમ સ્થિતિબંધ વધારે થાય છે. છઠ્ઠા કરતાં સાતમા ગુણઠાણે વિશુદ્ધિ વધારે હોય છે. તેમ છતાં દેવાયુના ઉત્કૃષ્ટ સ્થિતિબંધના સ્વામી તરીકે અપ્રમત્તને ન કહેતાં પ્રમત્તસંયમીને અહીં કહ્યા છે એનું કારણ એ છે કે પૂર્વે આપણે જોઈ ગયા કે આકર્ષના પ્રથમ સમયે જેટલો આયુબંધ થાય એના જેટલો જ તે આકર્ષના પ્રત્યેક સમયે સ્થિતિબંધ થાય છે. તથા જેમ જેમ સમય આગળ વધે શતક ગ્રન્થ પર ટીપ્પણો ૧૫૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ છે તેમ તેમ અબાધા ૧-૧ સમય કપાતી જાય છે. એટલે અબધા + આયુબંધ = સ્થિતિબંધને અનુસરીને વિચારવામાં આવે તો આકર્ષના પ્રથમસમયે જ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મળી શકે એ સમજાય છે. વળી આયુષ્યબંધનો પ્રારંભ છઠે જ થઈ શકે છે, સાતમે થઈ શકતો નથી, પ્રારંભ કર્યા બાદ આયુબંધ ચાલુ હોય ને જીવ સાતમે ગુણઠાણે આવી જાય આવું બની શકે છે ને માટે જ સાતમે ગુણઠાણે પણ આયુબંધ મળી શકે છે. આમાં આયુબંધનો પ્રારંભ એટલે જ આકર્ષનો પ્રથમ સમય.. એ સમયે જીવ છઠે જ હોઇ શકે. સાતમે નહીં. ને પછી એ આકર્ષ ચાલુ હોય ને જીવ સાતમે ચાલી જાય એ શક્ય છે. એટલે, આકર્ષના પ્રથમસમયે - અર્થાત્ આયુબંધના પ્રારંભે - છઠ્ઠા ગુણઠાણે જ ઉત્કૃષ્ટસ્થિતિબંધ મળે છે. તેથી પૂર્વકોડનો ત્રીજો ભાગ આયુ શેષ હોય ત્યારે જીવ છઠે ગુણઠાણે આયુબંધ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિમાં ઘોલમાન પરિણામથી રમતો હોય ને ૩૩ સાગરો આયુબંધ કરે ત્યારે દેવાયુનો ઉત્કૃ સ્થિતિબંધ થાય છે. જેનો સ્વામી પ્રમત્ત છે, અપ્રમત્ત નહીં. 32) વિકલત્રિક વગેરે ૧૫ પ્રકૃતિઓના ઉત્ક. સ્થિતિબંધના સ્વામી. : મનુષ્યાયુ, તિર્યંચાયુ સિવાયની ૧૩ પ્રકૃતિઓ તો દેવ-નારકી બાંધતા જ નથી. આ બે આયુ દેવ-નારકીઓ બાંધે છે ખરા, પણ પૂર્વક્રોડ સુધીનું જ આયુ, બાંધે છે, તેની ઉપર નહીં. માટે દેવ-નારકી આ બધાના ઉસ્થિતિબંધના સ્વામી નથી. વળી સમ્યQી મનુષ્યો અને તિર્યંચો દેવપ્રાયોગ્ય બંધ કરે છે, માટે આ બે આયુ બાંધતા જ નથી. તેથી આ બે આયુના બંધકોમાં સમન્વી જીવો વધુ વિશુદ્ધ હોવા છતાં સ્વામી તરીકે કહ્યા નથી. પણ મિથ્યાત્વી મનુ તિર્યંચો જ કહ્યા છે. સાસ્વાદને રહેલા મનુ, તિર્યંચો મિથ્યાત્વાભિમુખ હોવાથી એટલા વિશુદ્ધિવાળા હોતા નથી. એના કરતાં જેઓ આયુબંધ પ્રાયોગ્ય વિશુદ્ધિવાળા હોય તેવા મિથ્યાત્વીજીવોની વિશુદ્ધિ વધારે હોય છે, માટે એવા જીવો સ્વામી જાણવા. અહીં અનંતરસમયે સમત્વ પામનાર મિથ્યાત્વી ન લેવો, કારણકે એ તો વિશુદ્યમાન હોવાથી આયુનો બંધક જ હોતો નથી. પણ યથાપ્રવૃત્તાદિકરણોમાં ન રહેલો, સ્વસ્થાન વિશુદ્ધ મિથ્યાત્વી લેવો. ઉસ્થિતિબંધસ્વામિત્વ ૧૫૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ 33) એકેન્દ્રિયાદિના ઉત્કૃ. સ્થિતિબંધક જીવો - ઈશાનાન્ત દેવો : ભવન, વ્યંતર, જ્યો. અને ૧લો બીજો દેવલોકના દેવો ઈશાનાન્તદેવો કહેવાય છે. આ સિવાયના દેવો અને નારકીઓ તો માત્ર પંચે. પ્રાયોગ્ય જ બાંધે છે. મિથ્યાત્વી મનુષ્યો અને તિર્યંચો સમત્વાભિમુખ અવસ્થા વગેરે વિશુદ્ધિમાં તો પંચે જ બાંધે છે. પણ એ સિવાયના કાળમાં પાંચે જાતિ બાંધી શકે છે. (એક કાળે એક જ બંધાય, ક્રમશઃ બદલાતી જાય). જેમ જેમ સંક્લેશ વધુ હોય તેમ તેમ સ્થિતિબંધ અંતઃ કો, કો કરતાં વધતો જાય છે ને પાંચમાંની કોઈ પણ જાતિ બંધાય છે. ૧૮ કો. કોસાગરો નો સ્થિતિબંધ કરાવી આપે ત્યાં સુધીના સંક્લેશમાં આ પ્રમાણે જ ચાલે છે. પણ આના કરતાં પણ સંક્લેશ જો વધે, તો મનુષ્યો અને તિર્યંચો માત્ર નરક પ્રાયોગ્ય જ બાંધતા હોવાથી માત્ર પંચે જ બાંધે છે, એકે કે વિકલે નહીં. એટલે તિર્યંચ કે મનુષ્યને એકે. જાતિ નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કોકો સાગરો થી વધુ મળે નહીં. ઈશાનાન્તદેવો વિશુદ્યમાન અવસ્થામાં પંચે જ બાંધે છે. તે સિવાય પંચે. અને એકે. બન્ને પરાવર્તમાનભાવે બાંધે છે. આવું ૧૮ કો. કો. સાગરોના સ્થિતિબંધ પ્રાયોગ્ય સંક્લેશ સુધી ચાલે છે. પણ સંક્લેશ એના કરતાં પણ જો વધી જાય તો ઈશાનાન્તદેવો માત્ર એકે પ્રાયોગ્ય જ બાંધે છે, ને સ્થિતિબંધ વધતો જાય છે. યાવત્ ઉત્કૃષ્ટ સંક્લેશમાં હોય ત્યારે પણ એક પ્રાયોગ્ય જ બાંધે છે ને એ વખતે સ્થિતિબંધ ૨૦ કોકો હોય છે. તેથી એકે જાતિનામકર્મ તથા એની સાથે બંધાતી આતપ અને સ્થાવર નામકર્મ પ્રકૃતિનો પણ ૨૦ કોકો બંધ થાય છે જે ઉત્કૃષ્ટ છે. આ સિવાયના સંજ્ઞી જીવો આવા ઉત્કૃષ્ટ સંક્લેશ વખતે પંચે. બાંધે છે. (કારણકે તિ. મનુષ્યો નરક પ્રાયોગ્ય બાંધે છે ને ઉપરના દેવો પંચે. તિ પ્રાયોગ્ય બાંધે છે.) માટે પંચે. જાતિનામકર્મનો પણ ૨૦ કોકો. ઉત્કૃ સ્થિતિબંધ મળે છે. ૨૦ કોકો સાગરો સ્થિતિબંધ પ્રાયોગ્ય સંક્લેશમાં વિકલત્રિક તો કોઈ બાંધતું જ નથી. ૧૮ કોકો, સાગરો સ્થિતિબંધ પ્રાયોગ્ય સંક્લેશ સુધી જ વિકલત્રિક બંધાય છે. એ જોઈ ગયા.. માટે એનો ઉત્કૃ સ્થિતિબંધ ૧૮ કોકો ૧પ૨ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #166 -------------------------------------------------------------------------- ________________ જ મળે છે. એ વખતે જેટલો સંક્લેશ હોય છે તેના કરતાં અધિક સંક્લેશ પણ સંભવિત તો હોય જ છે. માટે એ ઉલ્ફ સંક્લેશ નથી. પણ ત~ાયોગ્ય સંક્લેશ છે. ઉત્તરપ્રકૃતિઓમાં જે જે ઉત્તરપ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્વવર્ગના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલો હોય છે તે તે ઉત્તરપ્રકૃતિનો ઉત્કૃ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સંક્લેશમાં થાય છે અને તે સિવાયની ઉત્તરપ્રકૃતિઓનો ઉત્કૃ સ્થિતિબંધ ત~ાયોગ્ય સંક્લેશમાં થાય છે એ જાણવું. ઈશાનાન્તદેવો ઉત્કૃષ્ટસંક્લેશ વખતે એકે પ્રાયોગ્ય જે બાંધે છે તે બાપર્યા પ્રત્યેક એકે પ્રાયોગ્ય જ બાંધે છે, કારણકે દેવો સૂક્ષ્મ, અપર્યા કે સાધા માં જતા જ નથી. તભિન્ન જીવો તો પર્યા. પંચે. પ્રાયોગ્ય જ બાંધે છે. માટે ઉત્કૃષ્ટ સંક્લેશકાળે કોઈ જ સૂ, અપર્યા કે સાધા. આ સૂક્ષ્મત્રિક બાંધતું નથી.. માટે આ ત્રણનો ઉત્કૃ સ્થિતિબંધ ૨૦ કોકો મળતો નથી. તિર્યંચો ને મનુષ્યો ૧૮ કોકો સ્થિતિબંધ પ્રાયોગ્ય સંક્લેશ સુધી આ ત્રણ બાંધી શકે છે. માટે આ ત્રણનો ઉત્કૃ સ્થિતિબંધ ૧૮ કોકો જ મળે છે ને એ ત~ાયોગ્યસંક્લેશમાં થાય છે.... આ જ પ્રમાણે અન્ય પ્રકૃતિઓ માટે જાણવું. જેમકે ૧૦ કોકો સુધી ત્રણે વેદ બંધાય છે, પણ સંક્લેશ જો એના કરતાં પણ વધે તો પછી પુ. વેદ બંધાતો નથી, પણ સ્ત્રી-નપું, વેદ બંધાય છે. પછી ૧૫ કો.કો કરતાં અધિક સ્થિતિબંધ પ્રાયોગ્ય સંક્લેશમાં સ્ત્રીવેદ પણ બંધાતો નથી, માત્ર નપું વેદ બંધાય છે. માટે પુ. વેદ અને સ્ત્રીવેદનો ઉત્કૃ સ્થિતિબંધ ક્રમશઃ ૧૦ અને ૧૫ કોકો, સાગરો છે અને એ તત્તપ્રાયોગ્ય સંકલેશમાં બંધાય છે, જ્યારે નપું, વેદનો ઉત્કૃ સ્થિતિબંધ ૨૦ કોકો થાય છે ને એ ઉત્કૃષ્ટ સંકલેશમાં થાય 34) તિદ્ધિક વગેરે ૬ પ્રકૃતિઓઃ તિર્યંચો - મનુષ્યો ઉત્ક સંક્લેશકાળે નરકપ્રાયોગ્ય બાંધતા હોવાથી આ ૬ પ્રકૃતિઓ બાંધતા નથી. વળી ઈશાનાન્ત દેવો ઉત્કૃ સંક્લેશકાળે એકે પ્રાયોગ્ય બાંધતા હોવાથી એ વખતે ઔદા અંગો. અને છેવટું બાંધતા નથી. તેથી આ બેના ઉ સ્થિતિબંધના સ્વામી તરીકે ઈશાનાન્તદેવો સિવાયના દેવો અને નારકીઓ મળે છે, તથા બાકીની ૪ તપ્રાયોગ્યરસંક્લેશ ૧પ3 Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓ માટે બધા દેવ-નારકી સ્વામી તરીકે મળે છે. મનુષ્યો અને તિર્યંચો આ પ્રકૃતિઓનો વધુમાં વધુ ૧૮ કોન્કો બંધ કરે છે. 35) વૈ. ૬ જધ. સ્થિતિબંધ : શ્રેણિમાં ૯ મા ગુણઠાણાની પૂર્વના કોઈપણ સંશી પંચે. જીવો જધ થી પણ અંતઃ કો. કો. સ્થિતિ બાંધે છે. ૯મા ગુણઠાણાના સંખ્યાત બહુભાગ પસાર થઈ ગયા બાદ જ એકે કરતાં પણ ઓછો સ્થિતિબંધ થાય છે. એટલે આ ભૂમિકા બાદ પણ પુવેદ વગેરે જે પ્રકૃતિઓ બંધાતી હોય છે તેનો જઘ સ્થિતિબંધ શ્રેણિગત જીવોને મળે છે. પણ જે પ્રકૃતિઓ આ ભૂમિકા પૂર્વે જ બંધવિચ્છેદ પામી જાય છે એ પ્રકૃતિઓનો જઘ સ્થિતિબંધ સંજ્ઞી જીવોને ન મળતાં એકે જીવોને મળે છે. એટલે ૮૫ પ્રકૃતિઓના જઘ. સ્થિતિબંધના સ્વામી એકે. જીવો મળે છે. પણ વૈ. ૬ ને એકે જીવો બાંધતા નથી. અસંજ્ઞી પંચે જીવો બાંધે છે. તેઓ એનો જ સ્થિતિબંધ ર0 સાગરો– P/a જેટલો કરે છે(કર્મપ્રકૃતિમતે ૨૦૦ – P/s જેટલો). સંશી જીવોમાં શ્રેણીમાં ૮ માના છઠ્ઠા ભાગે રહેલા જીવો પણ અંતઃ કોન્કો. તો બાંધે જ છે. માટે સર્વ જધન્ય બંધક તરીકે પર્યા. અસંજ્ઞી જીવો જ મળે છે. 36) ૮૫ પ્રકૃતિઓના જધ. સ્થિતિબંધના સ્વામી તરીકે એકે જીવો જે કહ્યા છે તે પણ બા. પર્યા જીવો લેવા, કારણકે એકેન્દ્રિયજીવોમાં તેઓને જ સહુથી વધારે વિશુદ્ધિ હોય છે. બેઇ વગેરેને વિશુદ્ધિ વધારે હોવા છતાં તથા સ્વભાવે જ તેઓનો સ્થિતિબંધ વધારે હોવાથી જઘ સ્થિતિબંધ સર્વવિશુદ્ધ એકે જીવોને જ મળે છે. ΟΥ તથા, આ ૮૫ માંથી તિ. દ્વિક, નીચગોત્ર, અને ઉદ્યોત.. આ ૪ પ્રકૃતિનો જઘ. સ્થિતિબંધ બાપર્યા તેઉવાઉ સર્વવિશુદ્ધ જીવોને જ મળે છે, મનુદ્દિકનો તેઉ વાઉ સિવાયના બા. પર્યા. એકે ને મળે છે. અને બાકીની ૭૯ પ્રકૃતિઓનો કોઈપણ બા. પર્યા. એકે ને મળે છે. પર્યા. બા. પૃથ્વીકાયાદિ જીવોને વધુમાં વધુ જેટલી વિશુદ્ધિ સંભવિત હોય છે એટલી જ તેઉ-વાઉના જીવોને પણ સંભવિત હોય છે જ. પણ શતક ગ્રન્થ પર ટીપ્પણો ૧૫૪ Page #168 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્રાયોગ્ય આ તીવ્રવિશુદ્ધિમાં પૃથ્વીકાયાદિ જીવો મનુદ્ધિક અને ઉચ્ચગોત્ર બાંધે છે. પણ તિદ્ધિકાદિ બાંધતા નથી. સંક્લિષ્ટ અવસ્થા કે મધ્યમ પરિણામમાં જ તેઓ તિદ્ધિકાદિ બાંધી શકે છે, કે જ્યારે જઘા સ્થિતિબંધ હોતો નથી. પણ તેઉકાય-વાઉકાયના જીવો તો ભવસ્વભાવે જ મનુ દ્રિકાદિ બાંધી શકતા નથી. એટલે તીવ્રવિશુદ્ધિમાં પણ તિ, દ્રિક, નીચ અને ઉદ્યોત બાંધે છે ને એ વખતે એનો જઘા સ્થિતિબંધ કરે છે. શંકા : જો આ રીતે ઉદ્યોતનો જઘા સ્થિતિબંધ તેઉ. વાઉકાયના જીવો કરે છે, તો આપનો જઘા સ્થિતિબંધ પણ તેઓ જ કરે છે, પૃથ્વીકાયાદિ નહીં, એમ પણ કહેવું જોઈએ ને? કારણકે પૃથ્વીકાયાદિ તો તીવ્રવિશુદ્ધિમાં મનુ દ્રિક બાંધે કે જ્યારે તિર્યંચપ્રાયોગ્ય એવું આપનામ કર્મ પણ બંધાતું નથી સમાધાનઃ તીવ્રવિશુદ્ધિમાં પણ તેઉવાઉકાય તિર્યંચપ્રાયોગ્ય જ બાંધે છે ને ત્યારે ઉદ્યોત પણ બંધાઈ શકતું હોવાથી એનો જઘા સ્થિતિબંધ એ વખતે મળી શકે છે. પણ એ વિશુદ્ધિકાળે તેઉવાઉના જીવો પંચેન્દ્રિયજાતિનામ કર્મ જ બાંધે છે, એકે જાતિનામકર્મ નહીં. અને તેથી એ વિશુદ્ધિ દરમ્યાન આતપ બંધાઈ શકતું નથી, કારણકે એ એકે પ્રાયોગ્ય છે. એટલે તેઉવાઉના જીવો જે મધ્યમ વિશુદ્ધિ સુધી એકે પ્રાયોગ્ય બાંધી શકે છે ત્યાં સુધી જ આપ પણ બંધાય છે, ને આવી મધ્યમવિશુદ્ધિમાં તો પૃથ્વીકાયાદિ પણ એકે પ્રાયોગ્ય બાંધી શકે છે ને સાથે આતપ પણ બાંધી શકે છે. માટે આપનો જઘ. સ્થિતિબંધ પૃથ્વીકાયાદિ પાંચમાંથી કોઈપણ કરી શકે છે. આનાથી એ પણ જણાય છે કે ઉદ્યોતનો જેટલો જઘા સ્થિતિબંધ થાય છે એના કરતાં આપનો જઘસ્થિતિબંધ અધિક હોય છે. જે ૮૫ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે તેમાંથી ૫ નિદ્રા, આઘ ૧૨ કષાય, હાસ્ય રતિ - ભય-જુગુપ્સા, મિથ્યા, મનુ, કિક, તિ. ક્રિક, પંચે. જાતિ, ઔદા ક્રિક, નૈ. કા, પ્રથમ સંઘ-સંસ્થાન, વર્ણાદિ ૪, શુભખગતિ, યશ, ઉચ્ચ, ઉદ્યોત અગુરુ, નિર્માણ, ઉપઘાત, વ્યસનવક અને આપ-ઉધોત જ રિતિબંધ ૧૫પ Page #169 -------------------------------------------------------------------------- ________________ નીચગોત્ર આ ૫૪ પ્રકૃતિઓને એકે જીવ તીવ્રવિશુદ્ધિમાં પણ બાંધે છે માટે ત્યારે એનો જઘ. સ્થિતિબંધ મળે છે, પણ આ સિવાયની નપુ ં, સ્ત્રીવેદ, અરિત, શોક, જાતિ ચતુ, અપ્રથમ સંઘ સંસ્થાન ૧૦, કુખગતિ, આતપ, સ્થાવર દસક અને અશાતા આ ૩૧ પ્રકૃતિઓને એકેન્દ્રિયજીવ પોતાની તીવ્ર વિશુદ્ધિવાળી અવસ્થામાં બાંધતા નથી. પણ મધ્યમવિશુદ્ધિમાં જ બાંધે છે. એટલે એવી તત્પ્રાયોગ્ય વિશુદ્ધિમાં જ એનો જધ. સ્થિતિબંધ મળે છે. તથા આ પ્રકૃતિઓનો જે જઘન્ય સ્થિતિબંધ થાય એના કરતાં પંચે. જાતિ વગેરે રૂપ તે તેની પ્રતિપક્ષી પ્રકૃતિનો જઘ સ્થિતિબંધ વધારે ઓછો થાય છે. 37) સ્થિતિબંધ વગેરે દરેકના ૪ - ૪ પ્રકાર હોય છે. જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુષ્ટ.. આમાં અજઘન્ય એટલે જઘન્યભિન્ન, તેથી ઉત્કૃષ્ટ પણ જઘન્યભિન્ન હોવાથી અજઘન્યમાં સમાવિષ્ટ થઈ જાય. એમ અનુત્કૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ ભિન્ન.. તેથી એમાં જઘન્યનો પણ સમાવેશ જાણવો. આ જઘન્ય વગેરે ચારેયના સાદિ-સાન્ત-અનાદિ-અનન્ત એમ ચારમાંથી જે જે પ્રકાર સંભવિત હોય એની ઉત્કૃષ્ટ-અનુભૃષ્ટાદિના ભાંગામાં વિચારણા કરવાની હોય છે. સામાન્યથી કોઈપણ પ્રક્રિયાના જઘન્ય અને ઉત્કૃષ્ટ કાદાચિત્ક હોવાથી સાદિ અને સાન્ત એ બે જ પ્રકારે મળતા હોય છે. સામાન્યથી જેનું જઘન્ય અભવ્યાદિને પણ સંભવતું હોય છે એનું જધન્ય સંસારકાળ દરમ્યાન જીવોને આંતરે આંતરે પ્રાપ્ત થયા જ કરતું હોય છે. તેથી એનું અજઘન્ય પણ સાદિસાન્ત જ મળે છે. જે ધ્રુવપ્રક્રિયાનું જઘન્ય સમ્યકત્વાદિની પ્રાપ્તિને અનુસરીને હોય એનું અજઘન્ય તે સમ્યક્ત્વાદિને નહીં પામેલા અનાદિ મિથ્યાત્વી વગેરે જીવોને અનાદિપ્રકારે મળે છે. જેમકે જ્ઞાનાવરણીયનો અજઘ સ્થિતિબંધ. આવા અજઘન્યનો સાદિ ભાંગો તો જ મળી શકે છે જો નીચેની બેમાંથી એક શરતની પણ સંભાવના હોય (૧) જઘન્ય થયા પછી પણ એ ચીજની પુનઃ સંભાવના હોય. જેમકે મિથ્યાત્વમોહનીયનો રસબંધ.. આનો જઘન્ય ભાંગો સંયમ સહિત સમ્યક્ત્વ પામનાર સર્વવિશુદ્ધ મિથ્યાત્વીને મિથ્યાત્વના ચરમસમયે હોય છે. પછી સંયમ પામ્યા બાદ કાળાન્તરે ફરીથી મિથ્યાત્વે આવી મિથ્યાત્વનો ΟΥ ૧૫૬ શતક ગ્રન્થ પર ટીપ્પણો 1 Page #170 -------------------------------------------------------------------------- ________________ જે રસબંધ કરે તે અજઘન્યરસબંધનો સાદિ. (૨) જઘન્ય થયા પછી પુનઃ સંભાવના ન હોવા છતાં ઉપશમશ્રેણી વગેરે જેવી કોઈ અવસ્થા હોય કે જ્યાં વિવક્ષિત પ્રક્રિયા જઘન્ય થયા વિના જ સર્વથા અટકી ગઈ હોય અને એ અવસ્થાથી પાછા પડવાનું સંભવિત હોવાથી પડવાનું થાય, અને પાછો એ પ્રક્રિયાનો પ્રારંભ થાય. જેમકે જ્ઞાનાવરણીયનો સ્થિતિબંધ.. આનો જધન્ય ક્ષપકને ૧૦ માના અંતે હોય છે. એ પછી કયારેય આ સ્થિતિબંધ થતો નથી. પણ ઉપશમશ્રેણિમાં ૧૧મા ગુણઠાણે જ્ઞાના નો સ્થિતિબંધ સર્વથા અટકી જાય છે, ને ત્યાંથી પડીને જેવો જીવ ૧૦મે આવે કે તરત એ પાછો ચાલુ થાય છે.. એ નવો સ્થિતિબંધ અજઘન્ય હોવાથી અજનો સાદિભાંગો મળે છે. જે પ્રક્રિયામાં આ બેમાંથી એકેની સંભાવના હોતી નથી એનો અજઘન્યભાંગો સાદિ મળી શકતો નથી. જેમકે જ્ઞાનાવરણીયની સ્થિતિસત્તા.. બારમાના ચરમસમયે જઘન્ય હોય છે. એ પૂર્વે બધી અજઘન્ય અનાદિ કાળથી હોય છે. જઘન્ય થયા પછી પડવાનું નથી ને પુનઃ સ્થિતિસત્તા ઊભી કરવાની નથી. વળી આ સ્થાનપૂર્વે ૧૧ મું ગુણઠાણું.. વગેરે એવી કોઈ અવસ્થા નથી જ્યાં આ સ્થિતિસત્તા સર્વથા વિચ્છિન્ન થઈ જતી હોય.. માટે બેમાંથી એક પણ શરત ન મળવાથી અજઘન્ય સ્થિતિસત્તાનો સાદિભાંગો મળી શકે નહીં. સમ્યક્ત્વાદિની પ્રાપ્તિને અનુસરીને જેનું જઘ હોય છે એવી ધ્રુવ પ્રક્રિયાનો અજઘન્યનો અભવ્યાદિને અનંત ભાંગો પણ મળે છે, જેમકે મિથ્યાત્વ મોહનીયના રસબંધનું જઘ. સસંયમ સમ્યક્ત્વાભિમુખને મિથ્યાત્વના ચરમસમયે મળે છે, તો એનો અજઘ ભાંગો અભવ્યને અનાદિ-અનંત મળે છે. આ જ પ્રમાણે અનુત્કૃષ્ટ માટે ઉર્દૂ ને આશ્રીને સમજવું. જે પ્રક્રિયા પોતે જ અધ્રુવ હોય એના જઘન્યાદિ ચારે પ્રકાર સાદિ-સાન્ત એમ બે જ ભાંગે મળે એ સ્પષ્ટ છે, જેમકે આયુષ્યનો બંધ. 38) સંજ્ઞીમિથ્યાત્વીજીવોને જઘન્યથી પણ અંતઃ કો.કો. સાગરો સ્થિતિબંધ કહ્યો. પણ એકેન્દ્રિય વગેરે ભવમાંથી સંજ્ઞીમાં ઉત્પન્ન થનારા જીવને વિગ્રહગતિમાં કેટલો સ્થિતિબંધ હોય? આવા પ્રશ્નનો ઉત્તર એ છે કે સાધાદિભાંગાની સમજણ ૧૫૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય નિર્દેશ મુજબ તો એ અંતઃ કો. કો. હોવો સંભવે છે. તેમ છતાં અસંજ્ઞીમાંથી નરકમાં જતા જીવને વિગ્રહગતિમાં ૨૦ સાગરોપમ બંધ કહ્યો છે. તેના પરથી અને અન્ય અનેક સ્થળોના પ્રતિપાદન પરથી જણાય છે કે એકેન્દ્રિયાદિમાંથી સંજ્ઞીમાં ઉત્પન્ન થતા જીવને વિગ્રહગતિમાં અસંજ્ઞી પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ હોવો જોઈએ. શંકા : અસંજ્ઞીમાંથી નરકમાં જતાં જીવને જેમ પૂર્વભવીય અસંજ્ઞીપ્રાયોગ્ય બંધ કહ્યો છે તેમ એકે માંથી સંજ્ઞીપંચેન્દ્રિયમાં જતા જીવને વિગ્રહગતિમાં પૂર્વભવીય એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કહો ને, અસંજ્ઞી પંચેન્દ્રિય પ્રાયોગ્ય શા માટે કહો છો ? સમાધાન એ જીવ એકેન્દ્રિયમાંથી આવતો હોવા છતાં વિગ્રહગતિમાં પણ પંચેન્દ્રિય નામકર્મનો ઉદય થઈ ગયો હોવાથી પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ તો એને હોય જ છે. પણ તેમ છતાં મનપર્યાતિનો હજુ પ્રારંભ થયો ન હોવાથી સંજ્ઞી પ્રાયોગ્યબંધ હોતો નથી. માટે અસંજ્ઞી પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ હોય છે. વળી જેવો ઉત્પત્તિદેશે આવી છએ પર્યાતિઓનો પ્રારંભ કરશે કે તરત જ એનો સ્થિતિબંધ સંજ્ઞી પંચેન્દ્રિય તુલ્ય અંતઃ કોકો, બની જશે. 39) સ્થિતિબંધ અલ્પબદુત્વઃ સૂઅપર્યા. એકે, બા. અપર્યા. એકે, સૂપર્યા. એકે, બા. પર્યા. એકે, અપર્યા, બેઇ, પર્યા. બેઇ., અપર્યા. તેઇ, પર્યા. તેઇ., અપર્યા, ચઉ., પર્યા. ચાઉ, અપર્યા. અસંજ્ઞી પંચે., પર્યા, અસંજ્ઞી પંચે., અપર્યા. સંજ્ઞી પંચે., પર્યાસંજ્ઞી પંચે. આ ક્રમમાં મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ વધુ વધુ હોય છે, કારણ કે બાદરતા, પર્યાપ્તતા અને ઇન્દ્રિયવૃદ્ધિ ક્ષયોપશમને વધારે છે. તે પણ એટલા માટે કે આ બધી સૂર બા વગેરે જીવવિપાકી પ્રકૃતિઓ છે, એટલે બાદરનામકર્મ પ્રકૃતિનો ઉદય જીવ પર એવી અસર કરે છે કે જેથી ક્ષયોપશમ વધી જાય.. એ જ પ્રમાણે પર્યાતનામકર્મ - ઇન્દ્રિયનામકર્મ અંગે જાણવું.) આ ક્ષયોપશમ જેમ વધારે તેમ સંક્લેશ અને વિશુદ્ધિ બન્ને વધુ વધુ સંભવે છે. વિશુદ્ધિ વધે તેમ જઘા સ્થિતિબંધ ઓર ઘટે છે, સંક્લેશ વધે તેમ ઉત્કૃ સ્થિતિબંધ વધતો જાય છે. એટલે એકેન્દ્રિયના શાક ગ્રન્થ પર ટીપ્પણો ૧૫૮ • • • • • • • • • • • • • • Page #172 -------------------------------------------------------------------------- ________________ ' વિવિધ જીવભેદોમાં બા. પર્યા. એકે, ને સૌથી વધારે વિશુદ્ધિ ને સૌથી વધારે સંક્લેશ સંભવતા હોવાથી એનો જઘન્યસ્થિતિબંધ સૌથી ઓછો હોય છે ને એનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અન્ય એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધો કરતાં સૌથી વધારે હોય છે. આ જ પ્રમાણે બેઇન્દ્રિય વગેરેમાં જાણવું. ને તેથી ગ્રન્થોક્ત અલ્પબદુત્વે આકાર લીધો છે. આ અલ્પબદુત્વમાં પર્યાતથા અપર્યા. ના જે બોલ છે તે બધા કરણ પર્યા જીવો માટે જાણવા. લબ્ધિ અપર્યા. જીવોનો સ્થિતિબંધ કેટલો? પોતપોતાના કરણઅપર્યાના જઘા કરતાં વધારે ને ઉત્કૃ કરતાં ઓછો જાણવો. દા.ત. મિથ્યાત્વી અપર્યાસંજ્ઞી પંચે. જીવનો જઘ-સ્થિતિબંધ (૩૪) મા બોલે છે ને એનો ઉત્ન (૩૫)મા બોલે છે. તો મિથ્યાત્વી લબ્ધિ અપર્યા. જીવનો જઘસ્થિતિબંધ (૩૪) કરતાં અધિક હોય અને ઉત્કૃ સ્થિતિબંધ (૩૫) કરતાં ઓછો હોય. 40) યોગોનું અલ્પબદુત્વ : અલબ સ્વપજ્ઞવૃત્તિમાંર૭ મા પર્યાઅસં પંચે. ના ઉયોગના બોલ પછી ૨૮ મા બોલ તરીકે સંજ્ઞી પર્યા.પંચે. નો ઉયોગ કહ્યો છે. પણ આ સંજ્ઞી પર્યાપંચેજીવ તરીકે કયો જીવ લેવો ? કારણકે અનુત્તરવાસી વગેરે દરેક સંજ્ઞી જીવોના ઉયોગનો પછીના પાંચ બોલમાં સમાવેશ થઈ જ ગયો છે. આ કારણે તથા કમ્મપડીમાં જે યોગનું અલ્પબદુત્વ આપ્યું છે તેમાં પણ આવો કોઈ સ્વતંત્ર બોલ છે નહીં, માટે એ બોલ પ્રસ્તુત પદાર્થસંગ્રહમાં લીધો નથી, એ જાણવું. 41) સ્થિતિબંધસ્થાનોનું અલ્પબદુત્વ : બા.અ.જ. સૂ.અ.જ. સૂ.અ.ઉ. બા.અ.ઉ. 1) સૂઅપર્યા. ના સ્થિતિબંધસ્થાનો કરતાં 2) બાઅપર્યા. ના સ્થિતિબંધ સ્થાનો અધિક છે એ સ્પષ્ટ જણાય છે. અલ્પHહુcq ૧૫૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ ટૂંકમાં જઘથી ઉત્ન વચ્ચેનો તફાવત જેમ જેમ વધતો જાય તેમ તેમ સ્થિતિબંધસ્થાનો વધતા જાય છે. એકેન્દ્રિયના બધા જીવભેદો માટે આ તફાવત Pla જેટલો છે. તેમ છતાં, અદ્ધાપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી આ રકમ અલ્પબદુત્વમાં દશવિલા ક્રમે - S છે. બેઈન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચે સુધીના જીવભેદો માટે આ તફાવત PIs જેટલો છે. તેથી, Pla કરતાં Pls અસંખ્યગુણ હોવાથી બા પર્યાય એકે, ના સ્થિતિબંધસ્થાનો કરતાં અપર્યા બે ના સ્થિતિબંધસ્થાનો a છે. PIs કરતાં ૧ પલ્યો, ૧ સાગરો, અંતઃ કો. કો, કે ૭૦ કોકો. બધું જ ઝ છે. તેથી પર્યા. સં. પંચે સુધી સ્થિતિબંધસ્થાનો S-5 છે. 42) હાનિવૃદ્ધિના સ્થાનો સમજી લઈએ - માં મ નો અનંતમો ભાગ બાદ કરવાથી જે રકમ આવે (-2) તે મ ની અપેક્ષાએ અનંતભાગહીન હોય છે અને અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તે અનંતભાગવૃદ્ધિવાળી રકમ કહેવાય (+). આ જ રીતે અસંચમો ભાગ બાદ કરવાથી કે ઉમેરવાથી જે આવે તે અનુક્રમે અસં. ભાગહીન (-)અને અસં. ભાગવૃદ્ધિવાળી (+)કહેવાય. આ જ રીતે સંખ્યાતમો ભાગ બાદ કરવાથી અને ઉમેરવાથી જે રકમો આવે તે અનુક્રમે સંખ્યાતભાગહીન (-)અને સંખ્યાતભાગવૃદ્ધ (+)કહેવાય છે. મ ને ક્રમશઃ અનંત, અસં. અને સંખ્યાના વડે ભાગવાથી જે રકમો આવે તે અનુક્રમે અનંતગુણહીન (X), અસં ગુણહીન અને () સંખ્યાતગુણહીન () કહેવાય છે. એમ મને ક્રમશ: અનંત, અસં. અને સંખ્યાતા વડે ગુણવાથી જે રકમો આવે તે અનુક્રમે અનંતગુણવૃદ્ધ (મx A), અસં. ગુણવૃદ્ધ(મx a) અને સંખ્યાતગુણવૃદ્ધ (મ x s)કહેવાય છે. ધારો કે મૂળ રકમ = ૧૦લાખ છે, ૧૦૦એ સંખ્યાતુ છે, ૧૦000 ૧૬૦ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #174 -------------------------------------------------------------------------- ________________ એ અસં. અને ૧ લાખ એ અનંત છે તો, ૧૦ લાખ - ૧ લાખ = ૧૦ એ અનંતમો ભાગ થશે, ૧૦ લાખ + ૧૦૦૦૦ = ૧૦૦ એ અસંમો ભાગ થશે અને ૧૦ લાખ : ૧૦૦ = ૧૦ ૦૦૦ એ સંખ્યાતમો ભાગ થશે. તેથી ૯,૯૯,૯૯૦; ૯,૯૯,૯૦૦ અને ૯,૯૦,૦૦૦ આ રકમો ક્રમશઃ અનંતભાગ, અસં.ભાગ અને સંખ્યાતભાગ હાનિવાળી થશે. તેમજ ૧૦,૦૦,૦૧૦, ૧૦,૦૦,૧૦૦ અને ૧૦, ૧૦૦૦ આ રકમો ક્રમશઃ અનંતભાગ, અસં.ભાગ અને સંખ્યાતભાગ વૃદ્ધિવાળી થશે. ૧૦ લાખને અનુક્રમે ૧લાખ, ૧૦૦૦૦ અને ૧૦૦ વડે ભાગવાથી જે રકમો ૧૦;૧૦૦ અને ૧૦૦૦૦ આવે છે તે ક્રમશઃ અનંતગુણહીન, અસં ગુણહીન અને સંખ્યાત ગુણહીન રકમો થશે એમ ૧૦ લાખને ૧ લાખ ૧૦૦૦૦ અને ૧૦૦ વડે ગુણવાથી જે રકમો દશ હજાર કરોડ, એક હજાર કરોડ અને દશ કરોડ આવે છે તે ક્રમશઃ અનંતગુણવૃદ્ધ, અસં ગુણવૃદ્ધ અને સંખ્યાતગુણવૃદ્ધ રકમો થશે. 43) સતત અબંધકાળઃ અબંધકાળને વધારવા માટે વચ્ચે દેવલોકનો ૧ ભવ ૧ પલ્યોપમના આયુષ્યના બદલે ૩ ૫લ્યો. નો શા માટે ન લીધો ? સાધિક ૬૬ સાગરો બે જ વાર શા માટે ? ત્રીજી વાર કેમ નહીં.. ૧૬૩ સાગરો. આ રીતે પૂર્યા પછી ફરીથી યુગલિક વગેરેની પ્રક્રિયા કરી આ પ્રકૃતિઓ સતત ન જ બાંધે.. આવું શા માટે નહીં ? આવા બધા પ્રશ્નો ન કરવા.. આ બધામાં મુખ્ય કારણ લોક સ્વભાવ જાણવો. અર્થાત્ ૩ પલ્યો. આયુવાળા યુગલિકમાંથી ૩ પલ્યો. આયુવાળા દેવલોકમાં જો જાય તો આગળ જેવી પ્રક્રિયા અભિપ્રેત છે એવી એ કરી શકે નહીં. - એવો લોકસ્વભાવ છે. મનુષ્યભવમાં આવતી વખતે સમ્યક્ત્વ સહિત એટલા માટે આવે કે જો એ મિથ્યાત્વસહિત આવે તો અપર્યા અવસ્થામાં તિર્યંચપ્રાયોગ્ય ને પર્યા અવસ્થામાં નરકપ્રાયોગ્ય બાંધી દેવાથી આટલો કાળ મળી ન શકે. શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં વિજયાદિષુ વિચરમા ઃ ॥ ૪ - ૨૭ ।। સૂત્રાનુસારે હાનિ-વૃદ્ધિના ષસ્થાનોની સમજણ ..... ... ૧૬૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ વિજયાદિમાં ગમન પછી અચ્યુતાદિમાં ગમન શક્ય નથી.. જ્યારે અહીં સર્વત્ર બે વાર વિજયાદિમાં ગમન પછી ૩ વાર અચ્યુતગમન દર્શાવ્યું છે, માટે એ મતાંતર જાણવો. વિજયાદિમાં ગયેલો પણ અનેક ભવો કરે છે એવો એક મત છે. (છતાં આ બધા ભવો મનુષ્યના અને વૈમાનિક દેવના જ હોય..) આ અબંધકાળની પ્રરૂપણા પંચેન્દ્રિયભવોની અપેક્ષાએ છે. અન્યથા એકે માં જીવ ચાલ્યો જાય તો નરકત્રિક વગેરેનો અબંધકાળ અનંતકાળ વગેરે પણ મળે. પ્રત્યાખ્યાનાવરણીયાદિ ૧૩ તથા દેવદ્દિક - વૈ દ્દિકનો દેશોનપૂર્વક્રોડ તથા ૩૩ સાગરો જેટલો સતત અબંધકાળ જાણવો. 44) સતતબંધકાળ : પૂર્વક્રોડ આયુવાળા મનુષ્યભવમાં ત્રિભાગશેષે યુગલિકનું ૩ પલ્યો નું આયુ બાંધી, પછી સમ્યક્ત્વ પામે, ક્ષાયિક સમ્યકત્વ પામે. અને એ લઈને જ યુગલિકમાં જાય.. તો આ દેશોન પૂર્વક્રોડનો ત્રીજો ભાગ પણ સતત દેવદ્ધિક, વૈદ્વિક બાંધી શકાતું હોવાથી એટલો કાળ + ૩ પલ્યો. જેટલો સતત બંધકાળ આ ૪ પ્રકૃતિઓનો મળી શકે. ΟΥ 45) સાધિક ૧૩૨ સાગરો અને સાધિક ૧૮૫ સાગરો જે પ્રકૃતિઓનો અબંધકાળ કહ્યો છે એની પ્રતિપક્ષી પ્રકૃતિનો એ જ સતતબંધકાળ તરીકે જેમ કહ્યો છે, તેમ સાધિક ૧૬૩ સાગરો કાળ કેમ કોઈ જ પ્રકૃતિના સતતબંધકાળ તરીકે ન કહ્યો ? આવા પ્રશ્નનો ઉત્તર એ છે કે જે પ્રકૃતિઓનો અબંધકાળ કહ્યો તેની પ્રતિપક્ષી એક જ પ્રકૃતિ બાકી રહેતી હોય તો એ એક પ્રકૃતિના સતતબંધકાળ તરીકે પેલો અબંધકાળ કહી શકાય. જેમકે સાધિક ૧૩૨ સાગરો એ કુખગતિ કે સ્ત્રી-નવું વેદનો અબંધકાળ છે, ને એની પ્રતિપક્ષી શુભખગતિ કે પુર્વેદ ૧-૧ જ બાકી રહે છે, માટે શુભખતિ - પુ.વેદનો સાધિક ૧૩૨ સાગરો સતત બંધકાળ મળે છે. પણ સાધિક ૧૬૩ સાગરો અબંધકાળ તિ. ત્રિક, નરકત્રિકનો છે જેની પ્રતિપક્ષી બે પ્રકૃતિઓ મનુગતિ, દેવગતિ વગેરે બાકી રહી જાય છે જે બન્ને આંતરે-આંતરે બંધાયા કરે છે. ને ઉદ્યોતની કોઈ પ્રતિપક્ષી નથી. માટે સાધિક ૧૬૩ સાગરો એ કોઈ ૧૬૨ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિના સતત બંધકાળ તરીકે મળી શકતો નથી. 46) જિનનામનો સતતબંધકાળ જઘા થી અન્તર્યું. આ રીતે મળે છે - શ્રી તીર્થંકરનો આત્મા ચરમભવમાં ઉપશમશ્રેણી માટે, એમાં ૯-૧૦-૧૧૧૦-૯ ગુણઠાણે અબંધક છે. પછી ૮માના છઠ્ઠા ભાગે આવી જિનનામ બાંધવાનું પાછું ચાલુ કરે. પછી ૭મે - છઠે હજારોવાર પરાવૃત્તિ કરી ક્ષપકશ્રેણી માંડે, ને એમાં ૮માના છઠ્ઠા ભાગ પછી અબંધક થાય, વચ્ચે જે બંધકાળ મળ્યો તે જઘન્યથી અન્તર્યુ તો હોય જ છે. માટે સતતબંધકાળ અન્તર્યુ. મળ્યો. અથવા પૂર્વના ત્રીજા ભવે જિનનામ નિકાચિત કર્યું, ને પછી અંતર્મુ. માં જ ઉપશમશ્રેણિ માડે તો ૮ માના છેલ્લા ભાગે પાછો જિનનામનોઅબંધક થાય. આ બે વચ્ચે બંધાવાનો કાળ પણ અન્તર્મ મળે છે. અથવા ત્રિચરમભવમાં અન્તર્મુના અંતરે બે વાર ઉપશમશ્રેણી માંડે ત્યારે પણ વચ્ચે અન્તર્મુનો સતત બંધકાળ મળી શકે છે. સિદ્ધાન્તના મતે એક જ ભવમાં બે વાર ઉપશમશ્રેણી માંડી શકાય છે, પણ એકવાર ઉપશમ શ્રેણી ને પછી ક્ષપકશ્રેણી એમ બન્ને માંડીશકાતી નથી. કર્મ ગ્રન્થના મતે એમ બન્ને પણ માંડી શકાય છે. 47) કેવા કષાયમાં કેવો રસબંધ? વગેરે અંગે કમ્મપયડીમાં નીચે મુજબ નિરૂપણ છે. | કષાય | સ્થિતિબંધ | અનંતા તીવ્ર | ઉત્ક અનંતા મંદ | કંઈક ન્યૂન અપ્રત્યા, તીવ્ર | મધ્યમ ઉત્ક - - - - - - અશુભમાંરસબંધ | શુભમાં રસબંધ ૪ઠા, તીવ્ર ૨ઠામંદ ૪ ઠા. મંદ રઠ વર્ધમાન ૩ઠા. તીવ્ર ૩ઠા મંદ (૩ઠા મંદ ૩ઠ વર્ધમાન ૨ ઠા. તીવ્ર | ૪ ઠા, મંદ અપ્રત્યા મંદ | મધ્યમ મધ્યમ પ્રત્યા તીવ્ર | મધ્યમ કષાય - રસબંધ ૧83 Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યા. મંદ સંજ્ય તીવ્ર સંજ્વ. મંદ જધન્ય મધ્યમહીન મધ્યમહીનતર ૧૬૪ ૨ ઠા મંદ ૨ કા મંદતર ૧૭માં ૧ઠા શેષમાં ૨ ઠા. મંદતમ કમ્મપયડીનું આ નિરૂપણ અને પાંચમા કર્મગ્રન્થનું નિરૂપણ.. આ બન્ને વ્યવહારથી જાણવા. કારણકે મિથ્યાત્વીજીવ સમ્યક્ત્વાભિમુખ અવસ્થામાં યથાપ્રવૃત્તાદિ કરણ કરે ત્યારે અનંતા કષાયોવાળો હોવા છતાં શુભનો ૪ઠા. અને અશુભનો રઠા. રસબાંધતો હોય છે. એમ સમ્યક્ત્વીજીવને અપ્રત્યા કષાયો હોવા છતાં એ અશુભનો રઠા થી અધિક રસ બાંધતો નથી, અને શુભનો ૨,૩ કે ૪ઠા રસ બાંધી શકે છે. એટલે વાસ્તવિકતા એ છે કે, કાય અશુભ અનંતા. ૪, ૩, ૨ શુભ ૪, ૩, ૨, અપ્રત્યા-પ્રત્યા ૪, ૩, ૨, ૨,૧ ૪, ૩, ૨, સંવ. પહેલા કમ્રગ્રન્થમાં અનંતા વગેરે કષાયોથી ક્રમશઃ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિની પ્રાપ્તિ કહી છે. આ વાત પણ વ્યવહારથી માનવી પડે છે, કારણકે વાસ્તવિકતા તો એ છે કે અનંતાના ઉદયવાળા (મિથ્યાત્વી જીવો) માત્ર નરકમાં નહીં, ચારે ગતિમાં જઈ શકે છે. તથા સમ્યક્ત્વીજીવો (અપ્રત્યાના ઉદયવાળાજીવો) તિર્યંચમાં તો જતા જ નથી, દેવ કે મનુષ્યમાં જ જાય છે. એમ પ્રત્યાવાળા જીવો (દેશવિરતો) માત્ર દેવગતિમાં જ જાય છે. આના પર વિચાર કરીએ તો જણાય છે કે ચારેગતિમાં ગમન માત્ર અનંતા વાળાને જ શક્ય છે.. એટલે પહેલા કર્મગ્રન્થમાં આ ગતિનિરૂપણ જે આપ્યું છે તે મૂળમાં અનંતાનુબંધી કષાયનું જ હોય.. એ બહાર પણ અનંતાનુબંધી જેવો જ ધમધમાટવાળો હોય તો નરકગતિ, એનાથી કંઈક મંદ અપ્રત્યા જેવો હોય તો શતક ગ્રન્થ પર ટીપ્પણો ૪ ઠા. વર્ધમાન ૪ ઠા. વર્ધમાનતર ૪ ઠા. વર્ધમાનતમ Page #178 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ.. એમ ક્રમશઃ પ્રત્યા કે સંન્ધ જેવો મંદ-મંદતર હોય તો ક્રમશઃ મનુ ને દેવગતિ અપાવે. આ જ રીતે પ્રસ્તુતમાં પણ શુભ-અશુભ બન્નેનો ૨,૩,૪ ઠા. રસબંધ અનંતા કષાયવાળાને જ શક્ય છે. અન્ય કોઈપણ કષાયવાળાને નહીં. માટે આ નિરૂપણ મૂળમાં અનંતા, કષાય અંગે જ હોય. એ બહારથી પણ અનંતા. જેવો જ તીવ્ર હોય ત્યારે અશુભનો ૪ ઠા. ને શુભનો રઠા, અપ્રત્યા જેવો હોય ત્યારે બન્નેનો ૩-૩ ઠા, પ્રત્યા. તથા સંક્વા જેવો હોય ત્યારે અશુભનો ૨ ઠા. અને શુભનો ૪ ઠા. (સંવમાં ૧૭ પ્રકૃતિનો ૧ ઠાજે કહ્યો છે તે ન લઈ શકાય તેમજ મિથ્યાત્વીને અશુભનો ર ઠા. જેટલો મંદ થઈ શકે ત્યાં સુધીનો જ મંદ લેવો, એમ શુભનો ૪ ઠા. તીવ્ર જેટલો સંભવે એટલો જ તીવ્ર લેવો. આના કરતાં અશુભનો મંદતર વગેરે અને શુભનો તીવ્રતર વગેરે તો મૂળમાં અપ્રત્યા વગેરેના ઉદયવાળા સમન્વી વગેરેને જ સંભવે, અનંતા ના ઉદયવાળા મિથ્યાત્વીને નહીં. આમ વિચારતાં લાગે છે. તત્ત્વ કેવલિગમ્યમ્. 48) શાતા વગેરે શુભનો ૧ ઠા. રસ તથાસ્વભાવે જ જે બંધાતો નથી એમાં તથાસ્વભાવની સમજણ આપણે પૂર્વે ટીપ્પણમાં જોઈ ગયા છીએ કે કેવલજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓ એવી છે કે જેના દેશઘાતી સ્પર્ધકો હોતા નથી. અર્થાત્ એનો જે રસ બંધમાં કે સત્તામાં હોય છે એનો પ્રારંભ, મતિજ્ઞાનાવરણીયાદિનો જે મંદતમ એક ઠાણિયાવાળો સર્વજઘન્ય-સર્વપ્રથમ રસસ્પદ્ધક હોય છે એ રસસ્પદ્ધકથી થતો નથી. પણ એક ઠાણિયો બધો રસ પસાર થઈ જાય, બે ઠાણિયાના મંદ સ્પર્ધકો પસાર થઈ જાય ને ત્યારબાદ મધ્યમરસવાળા સ્પર્ધકોમાં સર્વપ્રથમ જે સ્પર્ધક સર્વઘાતી હોય છે, ત્યાંથી પ્રારંભ થાય છે. માટે આ પ્રકૃતિઓને સર્વઘાતી કહેવાય છે. શતાવેદનીય વગેરે બધી જ શુભ કે અશુભ અઘાતી પ્રકૃતિઓનો પણ જે રસ બંધાય છે તે એક ઠા. કે મંદ બેઠા. થી શરુ થતો નથી, પણ કેવલજ્ઞાનાવરણાદિ નો જે મધ્યમ બે ઠાણિયા પાવરવાળા સ્પર્ધકથી શરુ થાય છે ત્યાંથી જ શરુ થાય છે. માટે અઘાતી પ્રકૃતિઓને શુભનો ૧ઠા. રસાભાવ. ૧૬૫ Page #179 -------------------------------------------------------------------------- ________________ ‘‘સર્વધાતી પ્રતિભાગ’’ કહેવાય છે. અર્થાત્ સર્વઘાતીને તુલ્યરસવાળી કહેવાય છે. આમ કેવલજ્ઞાનાવરણાદિ સર્વઘાતી નો જેમ ૧ ઠા કે મંદ બે ઠા. રસ હોતો નથી એ જ રીતે અઘાતીનો પણ એ હોતો નથી. એટલે શ્રેણિમાં મતિજ્ઞાનાવરણાદિનો એક ઠા રસ બંધાય એટલી તીવ્ર વિશુદ્ધિ થવા છતાં કેવલજ્ઞાનાવરણનો તો બે જ ઠા રસ બંધાય છે. એ જ રીતે મોહનીયનો ૭૦ કો. કો. સાગરો બંધ કરાવે એવા તીવ્ર સંક્લેશ વખતે પણ વૈક્રિય ક્રિકાદિ જે શુભપ્રકૃતિઓ બંધાય છે તેનો જઘન્યથી પણ મધ્યમ બે ઠાઠ રસ તો બંધાય જ છે, ૧ ઠા. બંધાતો નથી. ‘“શુભપ્રકૃતિઓનો તથા સ્વાભાવે જ ૧ ઠા. રસ બંધાતો નથી જઘન્યથી પણ બે ઠ જ બંધાય છે’’ આવું જે કહેવાય છે તેનું આ કારણ જાણવું. આમાં ‘“શુભપ્રકૃતિઓનો’’ જે કહ્યું છે એનો કોઈપણ અઘાતી પ્રકૃતિનો આવો અર્થ પણ કરી શકાય છે. એટલે જ પરાવર્તમાન મધ્યમપરિણામે જે અશાતાવેદનીય વગેરેનો જઘન્યરસ બંધાય છે તે કે ૭ મી નરકમાં મિથ્યાત્વના ચરમસમયે જે તિલિકાદિનો જઘરસ બંધાય છે તે પણ ૨ ઠા હોય છે, ૧ ઠા નહીં. જો કે શ્રેણિમાં તીવ્ર વિશુદ્ધિકાળે કોઈ અશુભ અઘાતી પ્રકૃતિ બંધાતી જ નથી, પણ ધારો કે કોઈક બંધાતી હોત, તો એનો પણ કેવલહિકની જેમ ૧ ઠા. રસ તો ન જ બંધાત. 49) ઉત્કૃષ્ટરસબંધના સ્વામી તરીકે શુભપ્રકૃતિમાં, તે તેના બંધકોમાં જે સર્વવિશુદ્ધ હોય તે અને અશુભપ્રકૃતિમાં જે વધુમાં વધુ સંક્લિષ્ટ હોય તે મળે.. આ સામાન્ય નિયમ સર્વત્ર લગાડવો.. એકે અને સ્થાવર આ બે અશુભ । છે, આતપ શુભ છે. ઈશાનાન્તદેવો તીવ્ર સંક્લેશકાળે આ પ્રકૃતિઓ બાંધે છે, તદન્ય સંજ્ઞીજીવો તો પંચેન્દ્રિય પ્રાયોગ્ય બાંધતા હોવાથી આ પ્રકૃતિઓ બાંધતા નથી, માટે આ ૩ ના ઉત્કૃ॰ સબંધના સ્વામી તરીકે ઈશાનાન્તદેવોને કહ્યા છે. શંકા ઃ આતપ તો શુભપ્રકૃતિ છે. તીવ્રસંક્લેશકાળે કે જ્યારે ૨૦ કો કો સ્થિતિબંધ થાય છે, ત્યારે એનો ઉત્કૃષ્ટરસ શી રીતે બંધાય ? સમાધાન ઃ તમારી વાત બરોબર છે.. એ વખતે એનો જઘન્યરસબંધ થાય છે.. એટલે આતપનો ઉત્કૃષ્ટરસબંધ તત્પ્રાયોગ્ય વિશુદ્ધિએ કહેવો. ૧૬૯ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #180 -------------------------------------------------------------------------- ________________ શંકા : તીવ્રસંક્લેશે ૨૦ કોકો. સાગરો બંધ થાય છે. પછી જેમ જેમ સંક્લેશ ઘટે છે (વિશુદ્ધિ વધે છે) તેમ તેમ સ્થિતિબંધ ઓછો થાય છે. એમ કરતાં કરતાં ૧૮ કોકો સ્થિતિબંધ યોગ્ય વિશુદ્ધિ થાય ત્યારથી પંચે પણ બાંધી શકે છે. તે યાવત્ એકેનો - આતપનો સંશીમાં મળતો જઘ સ્થિતિબંધ (અંતઃકોકો.) સુધી (ધારોકે ૯૦૦ સમય સુધી).... આ પછી પણ વિશુદ્ધિ વધે તો ઈશાનાન્તદેવ પછી પંચે પ્રાયોગ્ય જ બાંધે છે. (આ પણ અંતઃ કોકો જ હોય છે, પણ એકેના અંતઃકોકોથી નાનું.. અસત્કલ્પનાએ ૮૯૯,૮૯૮ વગેરે). એકે નો જે જ. અંતઃ કોકો છે, તે બંધકાલીન વિશુદ્ધિ એ આતપ માટે તત્પ્રાયોગ્યવિશુદ્ધિ છે. અને એ વખતે આતપનો ઉત્કૃષ્ટ રસબંધ થાય છે, એમ તમે કહો છો.. પણ, આવી વિશુદ્ધિએ એકે નો - આતપનો બંધ તો અન્ય સંશી પણ કરે છે, માટે એ પણ સ્વામી તરીકે મળે જ ને? જ સમાધાન ઃ નારકીઓ અને ઈશાનોપરિદેવો એકે કે આતપ બાંધતા નથી.. તેથી અન્યસંશી તરીકે માત્ર તિર્યંચો કે મનુષ્યો જ લેવા પડે. આ સંજ્ઞીઓને તો વિકલે નો બંધ પણ સંભવિત છે. વળી અસત્કલ્પનાના ૮૯૯ વગેરે સ્થિતિબંધે તો આ જીવો પણ માત્ર પંચે જ બાંધે છે. જેમ જેમ વિશુદ્ધિ ઘટે અને સંક્લેશ વધે એમ એમ ક્રમશઃ ચઉ વગેરેનો બંધ ચાલુ થાય છે, અર્થાત્ અસત્કલ્પનાએ ૯૦૦થી ચઉ, ૯૨૫થી તેઇન્દ્રિય, ૯૫૦થી બેઇન્દ્રિય અને ૯૭૫થી એકેન્દ્રિય બંધાવાની ચાલુ થાય છે. (વાસ્તવિકતાએ આ બધું જ ઉત્તરોત્તર મોટું અંતઃ કોકો છે) એટલે તિ મનુ ને એકેન્દ્રિયનો (અને તેની સાથે આતપનો) જઘ સ્થિતિબંધ ૯૭૫ જેટલો (મોટું અંતઃ કોકો) મળે છે જ્યારે ઈશાનાન્તદેવને તે ૯૦૦ (નાનું અંતઃ કોકો) મળે છે. તેથી એને વિશુદ્ધિ વધારે હોવાથી એ જ ઉત્કૃષ્ટ રસબંધ કરે, એમ કહ્યું છે. જ શંકા ઃ અસત્કલ્પના પ્રમાણે ૮૯૯ (અંતઃકોકો) કે એનાથી ઓછા સ્થિતિબંધે ઈશાનાન્ત દેવ પંચે જાતિનામકર્મ જ બાંધે છે. ૯૦૦ તુલ્ય અંતઃ કોકોથી ૧૮ કોકો સુધી પંચે. અને એકે બન્ને બાંધે છે. ૧૮ કો. કો ની ઉપર માત્ર એકે બાંધે છે. આનો અર્થ એ થયો કે ૯૦૦ તુલ્ય અંતઃ કોકો એ એકે આતપ ઉ રસબંધસ્વામી १६७ ..... Page #181 -------------------------------------------------------------------------- ________________ અને પંચે. બન્નેનો બંધ શક્ય હોવાથી એ પરાવર્તમાનભાવે બંધાય છે. અને પરાવર્તમાનભાવે જો એ બંધાય છે તો તો જધન્યરસબંધ જ મળવો જોઈએ, જેમ શાતા વગેરેનો મળે છે, તેમ.. તો પછી ઉત્કૃ॰ રસબંધના સ્વામી એને શી રીતે કહી શકાય? સમાધાન ઃ પરાવર્તમાનભાવે બંધાય ત્યારે જઘન્યરસબંધ થઈ શકે. પણ ‘જઘન્યરસબંધ જ થાય' એવો નિયમ નથી. મહત્ત્વની વાત તો એ છે કે પંચે. ની સાથે એકે જાતિનામકર્મ પરાવર્તમાન ભાવે બંધાય છે. આતપ નામકર્મ નહીં.. એટલે એનો તો આ સંજ્ઞીપ્રાયોગ્ય જઘન્યસ્થિતિબંધ તત્પ્રાયોગ્ય ઉત્કૃષ્ટવિશુદ્ધિએ જ બંધાતો હોવાથી એ વખતે ઉત્સૂ રસબંધ જ મળે છે, આવો જઘન્યસ્થિતિબંધ ઈશાનાન્તદેવને જ મળે છે, તદન્યને નહીં એ આપણે જોઈ ગયા, માટે ઈશાનાન્તદેવો જ ઉત્સૂ રસબંધના સ્વામી જાણવા. શંકા ઃ એકેન્દ્રિયજાતિનામ કર્મનો ઈશાનાન્તદેવોને જેટલો જઘન્યસ્થિતિબંધ (૯૮૦) શક્ય છે, એના કરતાં તદન્ય સંજ્ઞીને તો એ અધિક (૯૭૫) જ મળે છે. એટલે, અશુભ એવી આ પ્રકૃતિનો જધ. રસબંધ ઈશાનાન્તદેવોને જ કહેવો જોઈએ ને? નારકીભિન્ન સર્વને કેમ કહ્યો છે ? સમાધાન ઃ પરાવર્તમાનમધ્યમપરિણામે જેનો જઘન્યરસબંધ હોય એને માટે સ્થિતિબંધ કેટલો થાય છે ? એ જોવાનું હોતું નથી.. જ્યાંથી જ્યાં સુધીના સ્થિતિબંધ માટે પરાવર્તમાનભાવ હોય, ત્યાં સર્વત્ર જઘ,રસબંધ સંભવિત હોય છે. એટલે જ, અશાતાનો જેટલો જઘન્ય અંતઃ કોકો. સ્થિતિબંધ સંભવિત હોય છે ત્યાંથી શાતાનો એની સાથે પરાવર્તમાનભાવે બંધ ચાલુ થાય છે તે ઠેઠ ૧૫ કોકો. સાગરો સુધી થાય છે. તો શાતા અને અશાતા બન્નેનો જઘરસબંધ આ અંતઃ કોકોથી લઈ ૧૫ કો.કો. સુધીમાંના કોઈપણ સ્થિતિબંધે થઈ શકે છે, માત્ર અંતઃ કો.કો.એ જ થાય એવો નિયમ નથી. એમ પ્રસ્તુતમાં પણ ઈશાનાન્તદેવને એકે નો જે જધ અંતઃ કોકો મળે ત્યારથી ૧૮ કોકો સુધી સર્વત્ર જઘ. રસબંધ મળે છે. એટલે માત્ર ઈશાનાન્તદેવને મળે છે એમ ન કહેતાં નારકીભિન્ન સર્વ જીવોને મળે છે એમ કહ્યું છે. (નારકીઓ તો આ ૧૬ શતક ગ્રન્થ પર ટીપ્પણો ..... Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બાંધતા જ નથી.) અંતઃ કોકો થી ૧૦ કોકો સુધી એકે.નો જઘડરસબંધ થવાની આ વાત સંજ્ઞીજીવો માટે જાણવી.) એ જ રીતે એકે. વગેરે જીવો પણ સંજ્ઞી જેટલો જ જઘરસબંધ સ્વપ્રાયોગ્ય મધ્યમ સ્થિતિબંધ સાથે કરે છે. આશય એ છે કે એક જીવને નામકર્મનો જ સ્થિતિબંધ 3 સાગરો–Pla (ધારોકે ૧૯૦૦) છે અને ઉત્કૃસ્થિતિબંધ સા. (ધારોકે ૨૦૦૦) છે. તો એકે જીવ ૧૯૦૦ થી ૧૯૧૦ જેવા સ્થિતિબંધ યોગ્ય વિશુદ્ધિમાં માત્ર પંચે નામકર્મ જ બાંધે છે, અને ૧૯૯૧ થી ૨૦૦૦ સુધી ના સ્થિતિબંધ યોગ્ય સંક્લેશમાં માત્ર એકે, નામકર્મ જ બાંધે છે. વચલા ૧૯૧૧ થી ૧૯૯૦ જેવા મધ્યમસ્થિતિબંધ દરમ્યાન એકે ને પંચે. બન્ને બાંધે છે. (એ જ રીતે બેઈ. વગેરે નામકર્મ પણ બાંધે છે.) આ પરાવર્તમાન સ્થિતિઓમાંથી કોઈપણ સ્થિતિ મધ્યમ પરિણામે બંધાતી હોય ત્યારે એકે જાતિનામકર્મનો જઘ. રસબંધ થાય છે. આ જઘરસબંધ, સંજ્ઞીજીવ જે જઘન્યરસબંધ કરે છે એને તુલ્ય જ હોય છે. માટે એકેન્દ્રિયજીવો પણ જઘન્યરસબંધના સ્વામી છે. આ જ રીતે બેઇ. વગેરે જીવો પણ પોતાના જઘન્ય ( સા. – Pls) તરફના અત્યંત વિશુદ્ધિવાળા સ્થિતિબંધ સ્થાનો અને પોતાના ઉત્કૃષ્ટ (સાગરો.) તરફના અત્યંત સંક્લેશવાળા સ્થિતિબંધસ્થાનોને છોડીને મધ્યમ સ્થિતિબંધસ્થાનોમાંના કોઈપણ સ્થિતિબંધસ્થાનને મધ્યમ પરિણામે બાંધતી વખતે સંજ્ઞીતુલ્ય જઘન્ય રસબંધ કરી શકે છે. માટે આ બધા પણ જઘરસબંધના સ્વામી હોવાથી, નારકીભિન્ન દરેક જીવોને સ્વામી તરીકે જે કહ્યા છે તે સંગત જ છે. સપ્રસંગ એકે જાતિનામકર્મના જઘ. રસબંધ અંગે થોડી વાત કરી. હવે પાછા આતપનામકર્મના જઘ. રસબંધની પ્રસ્તુત વાત પર આવીએ. એનો જઘન્યરસબંધ ઈશાનાન્તદેવોને સ્વપ્રાયોગ્ય વિશુદ્ધિએ કહ્યો છે, એ સકારણ આપણે વિચારી ગયા. અન્યત્ર એ ઈશાનાન્તદેવની માફક પંચે. તિ તથા મનુષ્યને પણ કહ્યો છે. આની સંગતિ તો થઈ શકે જો એ મત, પૂર્વે કરેલી અસત્કલ્પના મુજબ, જેમ ઈશાનાન્તદેવને ૮૯૯ સુધી પંચે. અને ૯૦૦ થી પંચે. તથા એકે. બન્ને બંધાય છે. તેમ મનુષ્યાદિને પણ ૮૯ સુધી માત્ર પંચે. એક જ રસબંધક ૧૯૯ Page #183 -------------------------------------------------------------------------- ________________ કર્મનો બંધ ને ૯૦૦ થી જ ચઉં. તેઇ. બેઇ તેમજ એકે નામકર્મનો પણ બંધ પરાવર્તમાનભાવે ચાલુ થઈ જાય છે આવું માનતો હોય તો, પણ નહીં કે પૂર્વે જણાવેલું એ મુજબ ૯૦૦ થી ચઉ ૯૨૫ થી તેઇ ૯૫૦થી બેઇ ને ૯૭૫ થી એકે. જાતિનામકર્મનો પ્રારંભ થતો હોય એવું માનતો હોય તો. પણ જો તિર્યંચ-મનુષ્યોને ચઉ-વગેરેનો બંધ એક સરખા ૯૦૦ તુલ્ય અંતઃકોકા પ્રમાણ સાગરોથી ન થતા, ક્રમશઃ ૯૦૦, ૯૨૫ વગેરે જેવા ઉત્તરોત્તર મોટા અંતઃ કોન્કો થી થતો હોય, તો માત્ર ઈશાનાન્તદેવને જ આતપના જધ રસબંધનો સ્વામી કહેવો પડે. 50) ૩ પલ્યો.ના આયુબંધ વખતે તિર્યંચાયુ - મનુષ્યાયુનો ઉત્કૃષ્ટ રસબંધ થાય છે. આ બે યુગલિક આયુષ્ય તથા બાકીની ૯ પ્રકૃતિઓ... દેવ, નારકી કે સમ્યક્ત્વી તિર્યંચ-મનુષ્યો બાંધતા નથી.. માટે આ ૧૧ના ઉ રસબંધના સ્વામી તરીકે મિથ્યાત્વી તિમનુષ્યો કહ્યા છે. 51) તિર્યંચધિક, છેવટ્યું.. આ ત્રણને આનતાદિ દેવો તથા તીવ્રસંક્લિષ્ટ તિ. મનુષ્યો બાંધતા નથી, માટે નારકી તથા સહસ્રારાન્તદેવો ઉત્કૃ રસબંધના સ્વામી છે. વળી ઈશાનાન્તદેવો તીવ્રસંક્લેશમાં એકે પ્રાયોગ્ય બાંધતા હોવાથી છેવ。 બાંધતા નથી, માટે એના ઉત્કૃ૰ રસબંધના સ્વામી તરીકે ૩ થી ૮ દેવલોકના દેવો તથા નારકી જ મળે છે. 52) ઉદ્યોત એ શુભપ્રકૃતિ હોવાથી એનો ઉત્કૃ॰ રસબંધ વિશુદ્ધિમાં થાય છે. વળી એ તિર્યંચપ્રાયોગ્ય બંધની સાથે જ બંધાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્તિ માટે યથાપ્રવૃત્તકરણાદિ કરે છે ત્યારે ઉત્તરોત્તર વિશુદ્યમાન હોવાથી દેવ કે મનુષ્ય પ્રાયોગ્ય બાંધે છે પણ તિર્યંચ પ્રાયોગ્ય બાંધતા નથી, ને તેથી ઉદ્યોત પણ બાંધતા નથી. પણ સાતમી નારકીનો જીવ તો તથાભવસ્વભાવે જ મિથ્યાત્વના ચરમસમય સુધી (ભલે ગમે એટલો વિશુદ્યમાન હોય તો પણ) તિર્યંચપ્રાયોગ્ય જ બાંધે છે ને તેથી ઉદ્યોત પણ બાંધી શકે છે. એટલે ઉદ્યોતના બંધકોમાં એ જ સૌથી વધારે વિશુદ્ધ હોવાથી ઉત્કૃ રસબંધક છે. ΟΥ ૧૦૦ શતક ગ્રન્થ પર ટીપ્પણો ....... Page #184 -------------------------------------------------------------------------- ________________ 53) મનુદ્દિક વગેરે ૫ ઃ મિથ્યાત્વી કરતાં સમ્યક્ત્વી વધારે વિશુદ્ધ હોય છે. વળી સમ્યકત્વી તિર્યંચો ને મનુષ્યો તો દેવપ્રાયોગ્ય બાંધતા હોવાથી આ પાંચ પ્રકૃતિ બાંધતા નથી.. સમ્યક્ત્વી દેવો અને નારકીઓમાં થી દેવોને સાક્ષાત્ પ્રભુદર્શન, દેશનાશ્રવણ, નંદીશ્વરાદિતીર્થમાં પ્રભુભક્તિ વગેરે નિમિત્તો મળે છે, જે નારકીને મળતા નથી, માટે સમ્યક્ત્વીદેવોની વિશુદ્ધિ વધારે હોવાથી તેઓ જ આ પાંચના ઉત્કૃ રસબંધના સ્વામી છે. બીજો એક મત એવો છે કે બાહ્યનિમિત્તોની અપેક્ષાએ આ વાત બરાબર છે. પણ માત્ર અધ્યવસાયોને નજરમાં લેવામાં આવે તો, સમ્યક્ત્વી દેવ કે નારકી બન્ને અનંતાનુબંધીની વિસંયોજના કરે છે, અને એમાં બન્ને સંભવિત ઉત્કૃષ્ટ વિશુદ્ધિ પામી શકે છે. માટે એ વખતે બન્ને આ પાંચનો ઉત્કૃ॰ રસબંધ કરી શકે છે. 54) દેવાયુ : ઉત્સૂ રસબંધના સ્વામી અપ્રમત્તસંયત છે. ઉત્કૃ સ્થિતિબંધના સ્વામી તરીકે પ્રમત્તસંયત કહેલા, અને તેના કારણ તરીકે, આકર્ષના પ્રથમસમય કરતાં પછીના સમયોએ સ્થિતિબંધ વધી શકતો નથી, ને પ્રથમસમય તો પ્રમત્તને જ હોય છે, એ જણાવેલું.. અહીં ઉત્કૃ રસબંધના સ્વામી અપ્રમત્તસંયતને કહ્યા છે, એટલે જાણી શકાય છે કે ૨સબંધ માટે આવો નિયમ નથી કે આકર્ષના દ્વિતીયાદિ સમયોએ રસબંધ વધી ન શકે.. એટલે પ્રમત્ત ગુણઠાણે આકર્ષનો પ્રારંભ કરે.. અને ત્યારબાદ આકર્ષ દરમ્યાન યોગ્ય કાળે અપ્રમત્ત બની આયુબંધને યોગ્ય તીવ્રવિશુદ્ધિ પામે ત્યારે ઉત્કૃ રસબંધ કરે. તથા અહીં એ પણ જાણવું કે પ્રથમ આકર્ષકાળે જેટલો સ્થિતિબંધ કર્યો હોય તેટલો, જો અબંધકાળ દરમ્યાન અપવર્તના ન કરી નાખી હોય તો બીજા આકર્ષમાં પણ કરે જ, એનાથી વધારે કરી શકે પણ ઓછો તો નહીં જ, એવું રસબંધ માટે નથી. રસબંધ તો દ્વિતીયાદિ આકર્ષકાળે જેવી વિશુદ્ધિ હોય તેને અને સ્વપ્રાયોગ્ય સ્થિતિબંધને અનુરૂપ હીન - અધિક કે સમાન પણ કરી શકે છે, અને તે તે આકર્ષના દ્વિતીયાદિસમયોએ પણ એ જ પ્રમાણે હીન- અધિકકે તુલ્ય રસબંધ યથાસંભવ કરી શકે છે. ΟΥ 55) હાસ્યાદિ ૧૨ પ્રકૃતિઓ ઃ આ બધી પ્રકૃતિઓ અશુભ હોવાથી ઉ રસબંધસ્વામિત્વ ૧૭૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ સંક્લેશમાં ઉત્કૃરસ બંધાય છે. પણ હાસ્ય, રતિ અને પુ. વેદ ૧૦ કોકો. સુધી, સ્ત્રીવેદ ૧૫ કોકો સુધી તથા મધ્યમ સંઘ, સંસ્થાન ક્રમશઃ ૧૨, ૧૪, ૧૬, ૧૮ કોકો સુધી જ બંધાય છે. એટલે સંક્લેશ જ્યારે આ ૧૦ કોકો. વગેરે સ્થિતિબંધ જનક સંક્લેશ કરતાં વધી જાય છે ત્યારે આ પ્રકૃતિઓ બંધાતી નથી, નપું, વેદ વગેરે બંધાય છે. તેથી ૧૦ કોકો, સાગરો, વગેરે સ્વરૂપ પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધજનક ઉત્કૃષ્ટ સંક્લેશ જ આ પ્રકૃતિઓનો સંભવિત ઉત્કૃષ્ટરસબંધ થાય છે. આને ત~ાયોગ્ય સંક્લેશ કહેવાય છે. આમાં પાંચમા સંઘ સંસ્થાનનો ૧૮ કોકો સાગરો સ્થિતિબંધ છે. તજ્જનક સંક્લેશ હોય ત્યાં સુધી તો તિર્યો અને મનુષ્યો પણ તિર્યંચપ્રાયોગ્ય બાંધે છે ને તેની સાથે પાંચમા સંઘ, સંસ્થાનને બાંધી એનો તીવ્રર બંધ કરી શકે છે. પણ સંક્લેશ જો વધી જાય તો પછી તિર્યો અને મનુષ્યો માત્ર નારકપ્રાયોગ્ય જ બાંધે છે જેની સાથે સંઘ બાંધી શકાતું નથી. એટલે છેવટું સંઘયણ કે જે ૨૦ કોકો સુધીના સંક્લેશ સુધી બંધાઈ શકે છે એનો ઉલ્ફરસબંધ તિર્યંચ - મનુ ને મળી શકતો નથી. મતિજ્ઞાનાવરણીયાદિ શેષ ૫૬ પ્રકૃતિઓ ઉ અંક્લેશમાં વર્તતા ચારે ગતિના મિથ્યાત્વીઓ બાંધે છે. તેથી એ બધીનો ઉત્કરસબંધ ચારગતિના મિથ્યાત્વીઓને મળે છે. જઘન્યરસબંધસ્વામિત્વ : 56) મિથ્યાત્વીજીવ સ્વવિશુદ્ધિના પ્રભાવે ૧લેથી સીધો ૪, ૫મે, છ કે સાતમે જઈ શકે છે. એક મતે છઠે જઈ શકતો નથી. આ તો સ્પષ્ટ છે કે ૧લેથી ૪થે જતી વખતે મિથ્યાત્વના ચરમ સમયે જે ઉત્કૃ વિશુદ્ધિ સંભવી શકે એના કરતાં પાંચમે જનારને મિથ્યાત્વના ચરમ સમયે જે ઉત્કૃ. વિશુદ્ધિ સંભવી શકે એ વધુ જ હોય... એમ એના કરતાં છેઠે જનારને અને એના કરતાં પણ સાતમે જનારને સૌથી વધારે વિશુદ્ધિ હોય. એટલે ૧લેથી ૭મે જનારને મિથ્યાત્વના ચરમસમયે થીણદ્ધિ વગેરેના બંધકોમાં સૌથી વધારે વિશુદ્ધિ હોવાથી એ જીવ જઘન્યરસબંધના સ્વામી તરીકે મળે છે. ૧૭૨ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #186 -------------------------------------------------------------------------- ________________ આ જ પ્રમાણે ૪થેથી પાંચમે, છઢે કે સાતમે જનારામાંથી, અને પાંચમેથી છઠે સાતમે જનારામાંથી ૭મે જનારાને ૪થા કે પાંચમાના ચરમસમયે સૌથી વધારે વિશુદ્ધિ હોવાથી અપ્રત્યા પ્રત્યા નો જઘન્યબંધ તેવા જીવો કરે છે. વળી ચોથથી કે પાંચમેથી સાતમે જનારો આ જીવ ભેગી ક્ષાયિકસમ્યક્ત્વ પામવાની પ્રક્રિયા પણ કરી રહ્યો હોય તો એની વિશુદ્ધિ ઘણી વધારે હોય છે. તેથી અપ્રત્યા પ્રત્યા ના જધરસબંધક તરીકે એવા જીવો લેવા. જ્ઞાનાવરણીયાદિમાં સ્વસ્વચરમબંધે ક્ષપક સર્વવિશુદ્ધ હોવાથી તે-તે પ્રકૃતિનો ચરમબંધક જીવ જધરસબંધ કરે છે એ જાણવું. 57) અતિ-શોક ના જઘરસબંધક અપ્રમત્તાભિમુખ પ્રમત્તને જે કહ્યા છે, એમાં પ્રમત્તગુણઠાણાના ચરમ-ચિરમાદિસમયો ન લેવા, કારણકે એ વિશુદ્યમાન અવસ્થા હોવાથી એ વખતે તો હાસ્ય-રતિ જ બંધાય છે, અતિ-શોક નહીં, પણ એવી વિશુદ્યમાન અવસ્થાની પૂર્વનો સમય લેવો. 58) સૂ૰ત્રિક-વિકલત્રિક ઃ ૫ર્યા પંચે. તિર્યંચ અને મનુષ્યો પોતાના જઘ. સ્થિતિબંધ તરફની વિશુદ્ધિમાં માત્ર બા ત્રિક અને પંચે.કર્મ જ બાંધે છે. પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તરફના સંક્લેશમાં પણ (નરકપ્રાયોગ્ય બાંધતા હોવાથી) બા. ત્રિક અને પંચે.કર્મ જ બાંધે છે. આ બેની વચલી અવસ્થામાં સૂત્રિક કે બાત્રિક બન્ને બાંધી શકે છે. (એમ પંચે. કર્મ કે જાતિચતુમાંનું કોઈપણ એક કર્મ બાંધી શકે છે). આવા મધ્યમપરિણામો પર જીવ પરાવર્તમાનભાવે આવે ત્યારે આ ૬ પ્રકૃતિઓનો જઘ રસબંધ કરે છે. દેવદ્દિકનરકદ્ધિકને એકે વિકલે દેવો, નારકીઓ બાંધતા જ નથી, માટે માત્ર પંચે તિ અને મનુષ્યોને એના જધ રસબંધના સ્વામી કહ્યા છે. આઠમાગુણઠાણાના છઠ્ઠાભાગે દેવદ્દિકનો જે અંતઃ કોન્કો. જઘન્ય સ્થિતિબંધ હોય (ધારોકે ૧૦૦) ત્યાંથી લઈને મિથ્યાત્વીજીવ મનુષ્યદ્દિકનો જે અંતઃ કોકો. જઘન્ય સ્થિતિબંધ કરે (ધારોકે ૨૦૦) ત્યાં સુધીના પરિણામોમાં તો માત્ર દેવદ્ઘિક જ બંધાય છે. પણ પછી (ર૦ કે તેથી ઉપરના સ્થિતિબંધે) મનુહિક બંધાવાની પણ યોગ્યતા હોવાથી દેવદ્દિક - મનુ દ્વિક પરાભાવે જ રસબંધસ્વામિત્વ ૧૭૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ બંધાય છે. આ પ્રમાણે સાગરો, શતપૃથકત્વ (ધારોકે ૨૨૦) સુધી ચાલે છે. એ પછી (૨૨૧ થી) તિદ્ધિકની પણ બંધાવાની યોગ્યતા હોવાથી બીજા સાગરો શતપૃથક્વ (ધારોકે ૨૪૦) સુધી દેવ-મનુ.-તિદ્ધિક પરાભાવે બંધાયા કરે છે. એ પછી (૨૪૧ થી) નરકદ્ધિકની પણ બંધાવાની યોગ્યતા હોવાથી હવે ચારેય પરાવર્તમાનભાવે બંધાતી રહે છે, તે ઠેઠ દેવદ્ધિકના ઉત્કૃ બંધ ૧૦ કોકો સાગર સુધી.. પછી મનુ, દ્ધિકના ઉત્કૃસ્થિતિબંધ ૧૫ કોકો સુધી દેવદ્ધિક વિના શેષ ૩ દ્વિક બંધાતી રહે છે. પછી મનુષ્યો અને તિર્યંચોને તિદ્ધિકનો ૧૮ કોકો, સાગરો. ઉત્કૃ સ્થિતિબંધ હોય છે ત્યાં સુધી તિદ્ધિક અને નરકદ્ધિક ક્રમશઃ બંધાયા કરે છે ને ૧૮ કોકો પછી માત્ર નરકદ્ધિક બંધાય છે. એટલે મિથ્યાત્વી મનુ કે તિર્યંચ મનુદ્ધિકનો જે જ સ્થિતિબંધ કરે (ધારોકે ૨૦૦) તે અંતઃ કોકો થી ૧૦ કોકો સુધી દેવદ્રિકનો અને ૧૮ કોકો સુધી નરકદિકનો જઘરસબંધ મળી શકે છે. અલબત્ સ્વોપજ્ઞટીકામાં સૂક્ષ્મત્રિક અને વિકલત્રિકના જઘરસબંધક તરીકે તપ્રાયોગ્ય વિશુદ્ધ જીવોને કહ્યા છે. પણ એ કહેવા પાછળ શું આશય છે? એ સમજાતું નથી. આશય એ છે કે પરાભાવે ઓછામાં ઓછો જેટલો સ્થિતિબંધ થતો હોય એટલો જ જે અશુભ અઘાતી પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ હોય એનો જઘરસબંધ પરાભાવે મળે છે, જેમકે અશાતા. પણ જે અશુભનો જઘન્ય સ્થિતિબંધ એના કરતાં પરાભાવીય ઘસ્થિતિબંધ કરતાં પણ ઓછો મળે છે. એનો જઘન્યરસબંધ પર ભાવે ન મળતાં જઘન્યસ્થિતિબંધે જ તપ્રાયોગ્ય તીવ્ર વિશુદ્ધિએ જ મળે છે, જેમકે તિદ્ધિક, કારણકે પરાભાવે થતાં સ્થિતિબંધો દરમ્યાન જે જઘન્યસબંધ અધ્યવસાય સ્થાન હોય છે, એના કરતાં પણ પરાભાવથી નીચે ઉતરીને સ્થિતિબંધ જેમ જેમ ઘટતો જાય છે તેમ તેમ રસબંધ વધુ ને વધુ ઘટતો જાય એવા અધ્યવસાય સ્થાનો સંભવિત બનતા જાય છે. (કમ્મપયડીમાં અનુકૃષ્ટિના નિરૂપણમાં આ વાત સ્પષ્ટ થશે.) શુભપ્રકૃતિઓ માટે આનાથી વિપરીત જાણવું. અર્થાત્ પરા.ભાવે વધુમાં વધુ ૧૭૪ શતક ગ્રન્થ પર ટીપ્પણી Page #188 -------------------------------------------------------------------------- ________________ જેટલો સ્થિતિબંધ થતો હોય એટલો જ જે શુભપ્રકૃતિનો ઉ સ્થિતિબંધ હોય એનો જ રસબંધ પરા ભાવે મળે છે, કારણકે પરા. નો પ્રારંભ જ્યાંથી થાય એવા અંતઃ કોકો થી એના ઉપસ્થિતિબંધ સુધીના દરેક સ્થિતિબંધે જઘન્યરસ બંધાવી આપે એવું અધ્યવસાય સ્થાન સંભવિત હોય જ છે. જેમકે શાતા પણ જે શુભપ્રકૃતિનો ઉસ્થિતિબંધ પરાભાવીય ઉ.સ્થિતિબંધ કરતા અધિક હોય છે. એનો જઘરસબંધ ઉસ્થિતિબંધ ઉ.સંક્લેશવાળાને જ હોય છે, કારણકે પરાગભાવે થતા સ્થિતિબંધો દરમ્યાન જે જઘરસબંધાધ્યવસાયસ્થાન હોય છે એના કરતાં પણ પરાભાવથી આગળવધી સ્થિતિબંધ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ સબંધ વધુ ને વધુ ઘટતો જાય એવા અધ્યવસાયસ્થાનો સંભવિત બનતા જાય છે. જેમકે પંચે જાતિનામકર્મ ૧૮ કોકો સુધી પરાગભાવે બંધાય છે, પણ એનો ઉસ્થિતિબંધ તો એના કરતાં વધીને ૨૦ કોકો સાગરોજેટલો છે. તો એનો પરાભાવે જે ઓછામાં ઓછો રસ બંધાય છે, એના કરતાં પણ ૨૦ કોકોસ્થિતિબંધે સર્વસંક્લિન્ટને બંધાતો રસ ઘણો ઓછો હોવાથી એ જ એનો જઘરસબંધ કહેવાય છે, પરભાવય અલ્પસ નહીં. પણ શાતાદનીય પરાભાવે ૧૫ કોકો સુધી બંધાય છે, અને આ જ એનો ઉસ્થિતિબંધ છે, હવે આગળ વધારે સંકલેશજન્ય અધિક સ્થિતિબંધ એનો છે જ નહીં, તો એનો જઘરસબંધ પરાભાવે થતા દરેક સ્થિતિબંધ પર મળે જ છે. અને તેથી જ એનો જઘરસબંધ તપ્રાયોગ્ય ઉ.સંક્લેશવાળાને ન કહેતા પરમધ્યમ પરિણામીને જ કહેવાય છે. એમ અશાતાનો જે અંતઃકોકોથી શાતા સાથે પરાગભાવ શરુ થાય છે એ અંતઃકોકો જ એનો જઘસ્થિતિબંધ છે, એનાથી પણ ઓછો સ્થિતિબંધ એનો સંભવિત છે નહીં, તો એનો જઘરસબંધ આ અંતઃકોકોથી ૧૫ કોકો સુધીના દરેક સ્થિતિબંધે પરામધ્યમ પરિણામે જ કહેવાય છે, પણ એના જઘસ્થિતિબંધે તપ્રાયોગ્ય વિશુદ્ધિએ નથી કહેવાતો. તિદ્ધિક માટે આવું નથી, જે અંતઃકોકોથી મનુદ્ધિક સાથે એનો પરાભાવ શરુ થાય છે, એ અંતઃકોકો કરતાં પણ ઓછો સ્થિતિબંધ (નાનું અંતઃકોકો) ૭ મી નરકના જીવને સંભવિત છે, તો એનો જઘડરસબંધ પરાભાવીય દરેક સૂર્ણવિકત્રિક જઘરસબંધરસ્વામી ૧૭પ • • • • • • • • • Page #189 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ મધ્યમ પરિણામેન કહેતા નાના અંતઃકો.કો.સ્વરૂપ જઘસ્થિતિબંધ તપ્રાયોગ્યવિશુદ્ધિવાળાને જ કહેવાય છે. હવે પ્રસ્તુતમાં આવીએ. સૂત્રિક-વિકલત્રિક અશુભપ્રકૃતિઓ છે. પંચે જાતિનામકર્મ સાથે એનો જે અંત:કોકો થી પરાગભાવ શરુ થાય છે એ જ એનો જઘસ્થિતિબંધ છે, એના કરતાં ઓછો સ્થિતિબંધ એનો સંભવતો જ નથી. તો એનો જઘરસબંધ પરાભાવીય અંતઃકોકોથી ૧૮કોકો સુધીના દરેક સ્થિતિબંધે મધ્યમપરિણામે થાય એ સ્પષ્ટ છે. તો એનો જઘરસબંધ, એના જઘસ્થિતિબંધ ત~ાયોગ્યવિશુદ્ધિએ કહી શકાવો ન જોઈએ. આ કારણને નજરમાં રાખીને મેં આ પુસ્તકમાં પદાર્થ નિરૂપણમાં આ ૬ પ્રકૃતિનો જઘરસબંધ પરામધ્યમ પરિણામે કહ્યો છે, પણ જઘસ્થિતિબંધ વિશુદ્ધિએ કહ્યો નથી, એ જાણવું, બંધવિહાણ વગેરે ગ્રન્થોમાં પણ પરાગભાવે જ કહ્યો છે. સ્વોપજ્ઞટીકામાં નરકદ્ધિકનો જઘરસબંધ પણ જઘસ્થિતિબંધ તપ્રાયોગ્યવિશુદ્ધિએ અને દેવદ્ધિકનો ઉસ્થિતિબંધે ત~ાયોગ્ય સંક્લેશે કહ્યો છે એનો પણ આશય સમજાતો નથી. નરકદ્ધિકનો જે અંતઃકો.કોથી તિદ્રિકાદિ સાથે પરાગભાવ શરુ થાય છે એના કરતાં અલ્પસ્થિતિબંધ સંભવિત જ ન હોવાથી અંતઃકોકો થી ૧૦ કોકો સુધીના દરેક સ્થિતિબંધે પરા.મધ્યમપરિણામે જઘરસબંધ સંભવિત છે. એમ દેવદ્ધિક શુભપ્રકૃતિ છે અને મનુ.ધિકાદિ સાથે ૧૦ કોકો સુધી પરાગભાવે બંધાય છે. અને આ જ એનો ઉસ્થિતિબંધ છે. માટે પરાભાવીય અંતઃકોકોથી ૧૦ કોકો સુધીના દરેક સ્થિતિબંધે એનો જઘરસબંધ મધ્યમ પરિણામે શક્ય છે. બંધવિહાણ વગેરે ગ્રન્થોમાં પણ આવું જ નિરૂપણ છે. એટલે મેં પણ પદાર્થ નિરૂપણમાં આ પ્રમાણે જ આ બંને વિકોનો પણ જઘરસબંધ પરામધ્યમપરિણામે જણાવ્યો છે એ જાણવું. 59) નકામુ: મનુમતિ. તપ્રાયોગ્ય વિશુદ્ધિએ જઘન્યસ્થિતિબાંધતા. નરકાયુ અશુભપ્રકૃતિ છે, માટે સંક્લેશમાં તો તીવ્રરસ બંધાય. વળી વિશુદ્ધિ જે વધારે હોય તો નરકપ્રાયોગ્ય બંધ જ ન થાય. માટે અહીં ત~ાયોગ્યવિશુદ્ધિ ૧૭૯ શતક ગ્રન્થ પર ટીપ્પણો . . . Page #190 -------------------------------------------------------------------------- ________________ કહી છે. દેવો નારકી તો આ આયુ, બાંધતા જ નથી, માટે મનુતિ કહ્યા છે. 60) શેષ ૩ આયુ..મનુતિ. તપ્રાયોગ્ય સંકલેશે... મનુષાયુ તથા તિર્યંચાયુનો જઘરસબંધ જઘસ્થિતિબંધ (ક્ષુલ્લક ભવ) ની સાથે થાય છે. આ અપર્યા. ભવનું આયુ છે, માટે દેવો - નારકી એને બાંધતા નથી. વળી દેવાયુ પણ દેવ - નારકી બાંધતા નથી. માટે આ ત્રણેના બંધક મનુષ્યો-તિર્યંચો છે. વળી ત્રણે આયુ શુભ હોવાથી વિશુદ્ધિમાં અધિક રસ બંધાય, જઘરસબંધ ન થાય. સંક્લેશ વધારે હોય તો નરકપ્રાયોગ્ય બંધાવાથી આ૩ આયુન બંધાય, માટે તપ્રાયોગ્ય સંકલેશ કહ્યો છે. આમાં દેવાયુ માટે પર્યાપંચે તિ, મનુષ્યો જ સમજવા. 61) ઔદા અંગોપાંગ : ૩ થી ૮ દેવલોકના દેવો, નારકીઓ.. આ શુભપ્રકૃતિ છે. તીવ્ર સંક્લેશકાળે આ જીવો પંચે તિર્યંચપ્રાયોગ્ય બંધની સાથે આ પ્રકૃતિનો જઘરસબંધ કરે છે. તીવ્ર સંક્લેશમાં મનુષ્યો-તિર્યંચોનરક પ્રાયોગ્ય બાંધતા હોવાથી અને ઈશાનાન્તદેવો એકે પ્રાયોગ્ય બાંધતા હોવાથી આ પ્રકૃતિ બાંધતા નથી. આનતાદિ દેવોને તીવ્રસંક્લેશ હોતો નથી. માટે જઇ રસબંધન હોય. આનતાદિદેવો મનુદ્ધિક જ બાંધે છે તથા અંતઃકોકોથી અધિક સ્થિતિબંધ કરાવે એવો સંક્લેશ આનતાદિ દેવલોકમાં મિથ્યાત્વી જીવોને પણ હોતો નથી. ઔદા શરીર અને ઉદ્યોત તો એકે પ્રાયોગ્યબંધ સાથે પણ બંધાય છે, માટે એના જઘરસબંધના સ્વામી તરીકે ઈશાનાન્તદેવો પણ મળે છે, બાકીનું ઉપરવત્ . 62) તિદ્રિક, નીચઃ ૭મી નારકીનો સમાભિમુખ જીવ. આ ૩ અશુભ પ્રકૃતિઓ છે, માટે વિશુદ્ધિ માં જઘરસબંધ થાય. ૭મીનારકીનો જીવ તથાભવસ્વભાવે મિથ્યાત્વકાળે તિર્યંચપ્રાયોગ્ય બાંધે છે. એટલે સમત્વ પ્રાપ્ત થવાના પૂર્વસમયની તીવ્રવિશુદ્ધિમાં પણ તિપ્રાયોગ્ય બંધ થવાથી આ પ્રકૃતિઓનો જઘરસ બાંધે છે. તભિન્ન જીવો તો આ વિશુદ્ધિમાં તિ પ્રાયોગ્ય બાંધતા ન હોવાથી આ પ્રવૃતિઓ બાંધતા જ નથી. 63) જિનનામઃ મિથ્યાત્વાભિમુખ સમ્યકત્વી.. બદ્ધ નરકાયુ જીવ આયુ જ રસબંધક ૧૭ Page #191 -------------------------------------------------------------------------- ________________ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પામી જિનનામ નિકાચિત કરે. એને નરકમાં જતી વખતે સમ્યકત્વ વમવું જ પડે છે. એટલે છેલ્લા અન્તર્મુ માં મિથ્યાત્વે જઈ રહ્યો હોય ત્યારે સમ્યક્ત્વચરમસમયે એનો સંક્લેશ વધારે હોવાથી જિનનામનો જઘરસબંધ કરે છે. સમ્યક્ત્વના દ્વિચરમાદિસમયોમાં એટલો સંક્લેશ ન હોવાથી અને મિથ્યાત્વાવસ્થામાં જિનનામનો બંધ ન હોવાથી જઘરસબંધ મળતો નથી. 64) શાતા, સ્થિર, શુભ, યશ - સેતર - ૮ : ૧ થી ૬ ગુણઠાણાવાળા ચારે ગતિના જીવો પરામધ્યમ પરિણામી. આપણે અસત્કલ્પનાનો સહારો લઈએ. એકે. બેઇ, તેઇ, ચઉં, અસંશી પંચે, પ્રમત્ત સંયત, દેશવિરત, અવિરતસમ્યક્ત્વી, અને મિથ્યાત્વીસંજ્ઞી પંચે, જીવોનો વેદનીય કર્મનો ધ.ઉત્કૃ॰ સ્થિતિબંધ ક્રમશઃ ૯૦૧-૧૦૦૦, ૨૪૦૦૦-૨૫૦૦૦, ૪૮૫૦૦૫૦૦૦૦, ૯૮૦૦૦-૧લાખ, ૯૯૪૦૦૦-૧૦ લાખ, ૯૦ લાખ - ૧ ક્રોડ, ક્રોડ-૩.૫ ક્રોડ, ૧૦ ક્રોડ-૧૧ ક્રોડ, ૩૫ ક્રોડ-૩૩૫ ક્રોડ છે. આ જીવો જ્યારે ક્રમશઃ ૯૦૧ થી ૯૧૦, ૨૪૦૦૦ થી ૨૪૧૦૦, ૪૮૫૦૦ થી ૪૮૭૦૦, ૯૮૦૦થી ૯૮૩૦, ૯૯૪૦૦૦ થી ૯૯૪૫૦૦, ૯૦ લાખ થી ૯૧ લાખ, ૩ ક્રોડ થી ૩ ક્રોડ ૨લાખ, ૧૦ ક્રોડ થી ૧૦ ક્રોડ ૫ લાખ, ૩૫ ક્રોડ થી ૩૬ ક્રોડ માંનો સ્થિતિબંધ કરતા હોય છે ત્યારે આ એમની સ્વ-સ્વપ્રાયોગ્ય અત્યંત વિશુદ્ધ અવસ્થા હોવાથી માત્ર શાતાવેદનીય જ બાંધે છે. એમ, ૯૫૧ થી ૧૦૦૦, ૨૪૫૦૧ થી ૨૫૦૦૦, ૪૯૨૫૧ થી ૫૦૦૦૦, ૯૯૦૦૧ થી ૧ લાખ, ૯૯૭૮૦૧ થી ૧૦ લાખ, ૯૫ લાખ થી ૧ ક્રોડ, ૩.૨૫ ક્રોડ થી ૩.૫ ક્રોડ, ૧૦.૫૦ ક્રોડ થી ૧૧ ક્રોડ, ૧૮૫ ક્રોડ થી ૩૩૫ ક્રોડ માંનો સ્થિતિબંધ કરતા હોય છે ત્યારે આ એમની અત્યંત સંક્લિષ્ટ અવસ્થા હોવાથી માત્ર અશાતા જ બાંધે છે. પણ આ બેની વચમાં એટલે કે જ્યારે૯૧૧ થી૯૫૦.. વગેરે સ્થિતિબંધ કરતાં હોય છે ત્યારે આ તે તે જીવોની અત્યંત વિશુદ્ધ કે અત્યંત સંક્લિષ્ટ અવસ્થા નથી, પણ બેની વચમાં મધ્યમ પરિણામ હોય છે, અને તેથી શાતા કે અશાતા બન્ને બાંધી શકે છે. વળી, આ૯૧૧,૯૧૨,૯૧૩.....૯૫૦ સુધીનો પ્રત્યેક સ્થિતિબંધ પણ શતક ગ્રન્થ પર ટીપ્પણી ૧૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ જુદા જુદા અસંખ્ય પરિણામોથી શક્ય હોય છે. એમાંથી કેટલાક પરિણામો એવા હોય છે કે જેનાથી જીવ માત્ર શાતા જ બાંધી શકે છે, પરાવર્તમાનપામી અશાતા બાંધી શકતો નથી. એમ કેટલાક પરિણામોથી માત્ર અશાતા જ બાંધી શકે છે, શાતાનોબંધ કરવા રૂપ પરાર્વત થઈ શકતો નથી. પણ આ બન્ને સિવાયના અન્ય કેટલાક પરિણામ એવા હોય છે કે જેથી શાતા-અશાતાના બંધનો પરાર્વત થઈ શકે છે. આ પરિણામો પરાર્વતમાન મધ્યમપરિણામ કહેવાય છે. આને જ બીજી રીતે કહેવું હોય તો આ સ્થિતિબંધસ્થાનોમાં જીવ જો એકાંત સંક્લેશપૂર્વક આવતો હોય તો માત્ર અશાતા જ બંધાય છે, એકાંત વિશુદ્ધિ સાથે આવતો હોય તો માત્ર શાતા જ બંધાય છે. આશય એ છે કે અન્તર્મુ૰ સુધી સ્થિતિબંધ એક સરખો હોવા છતાં આ સ્થિતિબંધાદ્ધા દરમ્યાન ઉત્તરોત્તર સમયે સંક્લેશ વધતો જતો હોય તો એકાંતસંક્લેશ કહેવાય છે, એ વખતે જે અધ્યવસાયો આવે છે એનાથી માત્ર અશાતા જ બંધાઈ શકે છે, ને અશાતા પરથી શાતાનો પરાવર્તપણ થઈ શકતો નથી. એમ, એ કાળ દરમ્યાન ઉત્તરોત્તર સમયે વિશુદ્ધિ વધતી જતી હોય તો એ એકાંત વિશુદ્ધિ કહેવાય છે, એ વખતે જે અધ્યવસાયો આવે છે તેનાથી માત્ર શાતા જ બંધાઈ શકે છે, તેમજ શાતા પરથી અશાતાનો પરાવર્ત થઈ શકતો નથી. પણ જો ઉત્તરોત્તર સમયે પરિણામોમાં સ્થિરતા કે સામાન્ય વધ-ઘટ.... આવું બધું થયા કરતું હોય તો એ એકાંત સંક્લેશ કે વિશુદ્ધિ નથી. પણ પરાવર્તમાનભાવ કહેવાય છે. આવી અવસ્થામાં એવા અધ્યવસાયો આવે છે કે જેના કારણે શાતાના બંધ પરથી પરાભાવે અશાતાનો બંધ કે અશાતાના બંધ પરથી પરાભાવે શાતાનો બંધ થઈ શકે છે. આ પરિણામો પરાવર્તમાન મધ્યમ પરિણામો કહેવાય છે. એક તો આ ૯૦૧ થી ૯૧૦ના સ્થિતિબંધ પ્રાયોગ્ય વિશુદ્ધિ કે ૯૫૧થી ૧૦૦ ના સ્થિતિબંધ પ્રાયોગ્ય સંક્લેશ ન હોવાથી મધ્યમ પરિણામ કહેવાય છે.અને આ રીતે જીવ એના પર પરાવર્તમાનભાવે આવ્યો છે, માટે આ પરાવર્તમાન મધ્યમ પરિણામ કહેવાય છે. આ વખતે શાતા કે અશાતા બન્ને બંધાઈ શકે છે અને બન્નેનો જઘરસબંધ થઈ શકે છે. જેવું આ એકે જીવ માટે કહ્યું એવું શાતાદિના જ રસબંધક ૧૯૯ Page #193 -------------------------------------------------------------------------- ________________ જ બેઈથી લઈને પ્રમત્તસંયત સુધી જાણવું. અર્થાત્ આ બધા જીવો ૨૪૧૦૧ થી ૨૪૫૦૦ વગેરે સ્થિતિબંધ પ્રાયોગ્ય મધ્યમ પરિણામો પર પરાવર્તમાનભાવે રમતા હોય ત્યારે શાતા - અશાતા બન્ને બાંધી શકે છે અને બન્નેનો જઘન્ય રસબંધ કરી શકે છે. વળી આ જઘન્ય રસબંધ તરીકે એકેન્દ્રિયને જેટલો જઘન્યરસબંધ થાય છે એટલો જ બેઈન્દ્રિયથી લઈને પ્રમત્તસંયત સુધીના કોઈપણ જીવને થાય છે. માટે શાતા-અશાતાના જઘન્યરસબંધના સ્વામી તરીકે ચારે ગતિના ૧ થી ૬ ગુણઠાણા સુધીમાં રહેલા કોઈપણ જીવો મળે છે. આ જ પ્રમાણે સ્થિરઅસ્થિર વગેરે માટે જાણવું. ૭ મા વગેરે ગુણઠાણે તો વિશુદ્ધિ ઘણી પ્રબળ હોવાથી અશાતાદિ કર્મ તો બંધાતા જ નથી, અને શાતાદિનો તીવ્રરસ બંધાય છે. માટે એકેય નો જઘરસબંધ મળતો નથી.અલબત વૃત્તિકારે એકેન્દ્રિયાદિમાં જ રસબંધનો નિષેધ કર્યો છે. આમતાંતર જાણવો. ગીતાર્થ બહુશ્રુતોને વિચારવા માટે એક વિચારણા - ટીપ્પણમાં જે અસત્કલ્પના રજુ કરી છે એમાં સંજ્ઞી પંચેમિથ્યાત્વીજીવોનો વેદનીયકર્મનો જસ્થિતિબંધ ૩૫ ક્રોડ અને ઉસ્થિતિબંધ ૩૩૫ કોડ દર્શાવ્યો છે. એટલે ૩૦૦ કોડ જેટલાસ્થિતિબંધસ્થાનો મળશે.વળી, શાતાનો બંધ ૩૫ કોડથી ૧૮૫ કોડ અને અશાતાનો બંધ ૩૬ કોડથી ૩૩૫ ક્રોડ માન્યો છે. એટલે જણાય છે કે ૧૮૫ કોડ થી ૩૩૫ ક્રોડ સુધીના ૧૫૦ ક્રોડ સ્થિતિબંધસ્થાનોમાં.. અર્થાત્ ઉપરના અડધે અડધાસ્થિતિબંધસ્થાનોમાં માત્ર અશાતા બંધાય છે, શાતા બંધાતી નથી. વાસ્તવિકતા પણ આ જ છે. અંતઃકોકો થી ૩૦ કોકો સુધીમાં સાધિક ૨૯ કો.કો. સાના સમયો જેટલા વેદનીયકર્મના સંજ્ઞી મિથ્યાત્વીને મળતા જે સ્થિતિબંધસ્થાનો છે એના ઉપરના લગભગ અડધા (અડધા કરતા કંઈક વધારે) એવા ૧૫ કોકો થી ૩૦ કોકો વચ્ચેના ૧૫ કોકોસા જેટલા સ્થિતિબંધસ્થાનોમાં માત્ર અશાતા જ બંધાય છે. શાતા બંધાતી નથી. તો આવું જ એક,બેઇયાવત્ અવિરતસમ્યત્વી જીવોમાં પણ હોવું જોઈએ. અર્થાત્ પોતપોતાના જેટલા સ્થિતિબંધસ્થાનો હોય એના ઉ.તરફના લગભગ અડધા સ્થિતિબંધસ્થાનોમાં માત્ર અશાતા જ બંધાતી હોવી જોઈએ. અર્થાત્ અહીં જે ૧00 શતક ગ્રન્થ પર ટીપ્પણો . . . Page #194 -------------------------------------------------------------------------- ________________ એકે નો જ-ઉસ્થિતિબંધ ૯૦૧-૧૦૦૦ માન્યો છે, એટલે કે ૧૦૦ સ્થિતિબંધસ્થાનો કલપ્યા છે. તો શાતા ૯૦૧ થી ૯૫૦ સુધી અને અશાતા ૯૧૧ થી ૧000 સુધી બંધાતી હોય. અર્થાત્ ૯૫૧ થી ૧00 સુધીના ૫૦ સ્થિતિબંધસ્થાનો = અડધા સ્થિતિબંધસ્થાનો પર માત્ર અશાતા બંધાય છે. (આ ટીપ્પણમાં આવું જ એકેબેઈવગેરે દરેકની કલ્પનામાં કર્યું છે.) આમ, સર્વત્ર ઉપરના લગભગ અડધા સ્થિતિબંધસ્થાનોમાં માત્ર અશાતા જ બંધાતી હોય એવું હોવું જોઈએ. આવું જ ગોત્રકર્મમાં વિચારીએ તો જ્યાં બંધાતું હોય ત્યાં ઉપરના લગભગ અડધે અડધા સ્થિતિબંધસ્થાનોમાં માત્ર નીચગોત્રબંધાતું હોવું જોઈએ, કારણકે સંશી મિથ્યાત્વીમાં ઉચ્ચનો ૧૦ કોકો અને નીચનો ૨૦ કોકો સાઉસ્થિતિબંધ છે. એમવેદ મોહનીયનો ધારોકે ૯૦૧ થી ૧૦૦૦ સુધી બંધ હોયતો૯૭૬ થી ૧૦૦૦ સુધીના છેલ્લા ચોથા ભાગમાં માત્રનપું.વેદ બંધાય છે, ૯૫૧ થી૯૭૫ સુધીના ત્રીજા ચોથા ભાગમાં સ્ત્રીવેદ અને નપું વેદ બન્ને બંધાય છે, અને એની નીચે ત્રણે વેદ બંધાય છે. એટલે કે પુ, સ્ત્રી અને નપુ.વેદનો ઉસ્થિતિબંધ ક્રમશઃ ૯૫૦, ૯૭પ અને ૧૦૦૦ જેટલો આ કલ્પના પ્રમાણે માનવાનો રહે.આવું જ યથાયોગ્ય અન્યાખ્યકમમાં પણ સમજવું. આ બહુશ્રુત ગીતાર્થો સમક્ષ વિચારવા માટે એક વિચારણા રજુ કરી છે, જે લગભગ વાસ્તવિકતા હોવી જોઈએ, પણ મને હાલ એનો નિર્ણય નથી, એ જાણવું. 65) પંચે. જાતિનામકર્મ વગેરે ૧૫ પ્રકૃતિઓઃ ચારે ગતિના મિથ્યાત્વીઓ ઉત્કૃસંકલેશે.. આ બધી શુભપ્રકૃતિઓ છે. ચારે ગતિના ઉત્કૃસંક્લેશમાં વર્તતા જીવો પંચે તિર્યંચ કે નરક પ્રાયોગ્ય બંધ કરે ત્યારે પણ આ ૧૫ પ્રકૃતિ બાંધે છે, ને એનો જ રસબંધ કરે છે. માટે એના સ્વામી છે. (ઈશાનાન્તદેવો પંચે. અને ત્રસનામકર્મ સિવાય ૧૩ના જ સ્વામી તરીકે મળે એ જાણવું.) 66) સ્ત્રીવેદ-નપું, વેદ ચારે ગતિના મિથ્યાત્વીઓ ત~ાયોગ્ય વિશુદ્ધિએ... સંક્લેશ હોય તો તીવ્રરસ બંધાય, કારણકે આ અશુભપ્રકૃતિઓ છે. વિશુદ્ધિ વધી જાય તો પુવેદ જ બંધાય. માટે ત~ાયોગ્ય વિશુદ્ધિ કહી છે. એક વિશેષવિચારણા ૧૮૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ શંકાઃ મિથ્યાત્વીજીવ યથાપ્રવૃત્તકરણાદિ વિશુદ્ધ અવસ્થામાં તો પુવેદ જ બાંધે છે. તભિન્ન અવસ્થામાં ત્રણે વેદ બાંધે છે. એમાં સ્ત્રી-નપું, વેદનો જે જઘસ્થિતિબંધ હોય ત્યાંથી લઈને ૧૦કોકો સુધી ત્રણે વેદ બંધાઈ શકે છે. તો આ સ્થિતિબંધ દરમ્યાન સાતવેદનીયાદિની જેમ પરાવર્તમાન મધ્યમ પરિણામે એનો જઘન્યરસસંબધ કેમ નથી કહ્યો? સમાધાન : પરાવર્તમાન મધ્યમ પરિણામે ત~ાયોગ્ય બધા સ્થિતિબંધસ્થાને જઘન્ય રસબંધ માત્ર અઘાતી પ્રકૃતિઓનો થાય છે, ઘાતી પ્રકૃતિઓનોનહીં.. ઘાતી પ્રકૃતિઓનો તો વિશુદ્ધિથી જ જઘન્યરસબંધ થાય છે એ જાણવું. તે પણ એટલા માટે કે એના અધ્યવસાયો અનાક્રાન્ત હોય છે. એટલે, ઘટતા જતા તે તે દરેક સ્થિતિબંધે સંભવિત જઘરસબંધ અશાતાદિની જેમ એક સરખો ન રહેતા ઉત્તરોત્તર ઘટતો જ જાય છે. અને તેથી સંભવિત સર્વ જસ્થિતિબંધે જે ઉ.વિશુદ્ધિ સંભવતી હોય એ વિશુદ્ધિથી જ જરસબંધ થાય છે. 67) મનુદ્ધિક વગેરે ૨૩ઃ મિથ્યાત્વીજીવ પરા મધ્યમ પરિણામે. આમાંની મનુદ્ધિકાદિ શુભપ્રકૃતિઓનો સમ્યત્વીજીવો વિશુદ્ધિના કારણે વધારે રસ બાંધે છે અને કુખગતિ વગેરે અશુભપ્રકૃતિઓને તો બાંધતા જ નથી. માટે મિથ્યાત્વી જીવ કહ્યા છે. વળી તીવ્રસંક્લેશમાં શુભ પ્રકૃતિઓ બંધાતી નથી અને અશુભનો અધિકરસ બંધાય છે. શુભમાટે ત~ાયોગ્ય સંક્લેશ આવે ત્યારથી અને અશુભ માટે ત~ાયોગ્યવિશુદ્ધિ આવે ત્યારથી પ્રતિપક્ષી પ્રવૃતિઓ સાથે પરાવર્તમાનભાવે બંધ શરુ થાય છે. માટે આ બધી પ્રવૃતિઓનો પરાવર્તમાન મધ્યમપરિણામે જઘરસ બંધ થાય છે. ૭ મી નારકીના જીવ તથા તેઉકાયવાયુકાય મનુદ્ધિક અને ઉચ્ચગોત્ર સિવાયની ૨૦ પ્રકૃતિઓના જજઘરસબંધના સ્વામી જાણવા. શેષ કોઈ પણ મિથ્યાત્વી જીવ ત્રેવીશે પ્રકૃતિના જઘરસબંધના સ્વામી તરીકે મળી શકે છે. સંજ્ઞીની અપેક્ષાએ વિચારીએ તો, ૭ મી નારક સિવાયના જીવને તિદ્ધિકનો જે જઘસ્થિતિબંધ હોય તે અંતઃકોકો થી ૧૫ કોકો સુધી મનુદ્ધિકનો, કુખગતિના જઘસ્થિતિબંધરૂપ અંતઃકોકો થી ૧૦કોકો. સુધી બન્ને ખગતિનો, ૭ મી નરક સિવાયના સંજ્ઞીને નીચનો જે અંતઃકોકો. ૧૮૨ શતકગ્રન્થ પર ટીપ્પણો Page #196 -------------------------------------------------------------------------- ________________ જઘસ્થિતિબંધ હોય ત્યાંથી ૧૦ કોકો સુધી ઉચ્ચગોત્રનો દુર્ભગત્રિક ના જઘ અતઃકોકોથી ૧૦ કોકો સુધી દુર્ભગત્રિક અને સુભગત્રિકનો પરાવર્તમાનભાવે બંધ મળે છે. માટે ત્યાં સુધી મધ્યમપરિણામે જઘરસબંધ મળે છે. એમ બીજા સંધ, સંસ્થાન વગેરેના પોત પોતાના જઘસ્થિતિબંધથી જઘસ્થિતિ બંધ ભૂત અંતઃકોકો થી ક્રમશઃ ૧૦,૧૨,૧૪,૧૬ અને ૧૮ કોકો. સુધી ૧લા, બીજા, ત્રીજા, ચોથા, અને પાંચમા સંઘ-સંસ્થાનનો તથા ૧૮ કોકો સુધી ૬ઠ્ઠા સંઘ સંસ્થાનનો પરાવર્તમાનભાવે બંધ મળે છે. માટે ત્યાં સુધી જઇ રસબંધ મળે છે. 68) અનુભાગબંધમાં સાઘાદિપ્રરૂપણા : વેદનીય, નામકર્મ..અનુત્કૃષ્ટના ચારે ભાગા.. વેદનીય કર્મમાં, ઉત્કૃષ્ટ સંક્લેશમાં અશાતાનો જે ઉત્કૃષ્ટ રસ બંધાય છે એના કરતાં પણ શપક શ્રેણીમાં દસમાના અંતે શાતાનો જે ઉત્કૃષ્ટ રસ બંધાય છે તે અધિક હોય છે, એટલે વેદનીય કર્મ - મૂળ પ્રકૃતિના ઉત્કૃષ્ટ રસ તરીકે પણ શાતાનો જ આ રસ ગણાય છે. એ જ રીતે નામ કર્મમાં શેષ શુભ-અશુભ કોઈપણ પ્રકૃતિનો જે ઉત્કૃષ્ટ રસ બંધાય છે એના કરતાં ક્ષેપકને ૧૦માના અંતે યશનામનો જે ઉત્કૃષ્ટ રસ બંધાય છે તે જ તીવ્ર હોવાથીનામમૂળ કર્મના ઉત્કૃષ્ટ રસબંધ તરીકે એ જ લેવો પડે છે. એટલે ક્ષપકશ્રેણિ નહીં પામેલા બધા જીવોનો રસબંધ અનુત્કૃષ્ટ હોવાથી અનાદિવ્યાંગો મળે છે. અભવ્યાદિને અનંત મળે છે. ૧૧ મે અબંધક થઈને પડનારને પાછો અનુત્કૃષ્ટ ચાલુ થવાથી અનુષ્ટનો સાદિભાંગો મળે છે, અને ઉત્કૃષ્ટ રસબાંધનારને અનુત્કટનો સાન્ત ભાંગો મળવાથી ચારે ભાંગા મળે છે. અત્યંત સંક્લિષ્ટ અવસ્થામાં ક્યારેય પણ કોઈને પણ શાતા બંધાતી નથી, અને અત્યંત વિશુદ્ધ અવસ્થામાં ક્યારેય પણ કોઈને પણ અશાતા બંધાતી નથી.. માટે આ બન્નેનો જઘરસબંધ પરાવર્તમાન મધ્યમ પરિણામે જ થાય છે. ને એ જ વેદનીય મૂળકર્મનો પણ જઘરસબંધ છે. સામાન્યથી અશુભ પ્રકૃતિ કરતાં શુભપ્રકૃતિનો રસ વધારે બંધાતો હોય છે. (એટલેતો ગોત્રકર્મના ઉદરસબંધ તરીકે ઉસંક્લેશમાં બંધાતા નીચગોત્રના ઉરસબંધને ન કહેતાં ઉ.વિશુદ્ધિમાં બંધાતા રસબંધમાં સાદ્યાદિ ૧૪3 • • • • • • • • • • • Page #197 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચગોત્રના ઉરસબંધને કહ્યો છે.) તેથી વેદનીયકર્મમાં પણ અશાતાનો જે રસ બંધાય છે એના કરતાં શાતાનો રસ વધારે બંધાય છે. માટે પરા, મધ્યમ પરિણામે શાતા-અશાતા બન્નેનો જ રસબંધ જે થાય છે, એમાં શાતાનો જે જ બંધાય એના કરતાં અશાતાનો વધારે ઓછો રસ બંધાય છે. અને તેથી વેદનીયમૂળકર્મના જ રસબંધ તરીકે પણ અશાતાનો જ રસબંધ જાણવો. નામકર્મનો જ રસબંધ પણ પરા મધ્યમપરિણામે પ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે કહ્યો છે. (આ કઈ પ્રકૃતિને આશ્રીને કહ્યો છે.? અર્થાતુ અયશનામકર્મનો પરામપરિણામે જે જરસબંધ થાય એ જ નામમૂળકર્મનો જ રસબંધ છે, કે કોઈ અન્ય પ્રકૃતિનો જ રસબંધ છે કે કંઈક અલગ જ છે.? એનો નિર્ણય હાલ થઈ શક્યો નથી, કારણકે પ્રશ્નો ઘણા ઊઠે છે. અને એના યોગ્ય સમાધાન માટે યોગ્ય ગ્રન્થ ઉપલબ્ધ થઈ શક્યો નહીં, તથા અન્યાન્ય કાર્યની વ્યસ્તતા રહી અને પછી વિહાર શરુ થઈ ગયો.) આગળ પટમી ટીપ્પણમાં જણાવ્યા મુજબ પંચેનામકર્મ વગેરે જે શુભનો ઉસ્થિતિબંધ પરાભાવીય ઉ.સ્થિતિબંધ કરતાં વધારે હોય એનો પરાભાવે થતાં જ રસબંધકરતાં પણ ઉસ્થિતિબંધે થતોરસબંધ ઘણો ઓછો હોય છે, એટલે ૧૮ કોકો સુધી પરાભાવે થતાં જ રસબંધ કરતાં પણ ઉ.સંક્લેશમાં ૨૦ કોકો સ્થિતિબંધે પંચેનામકર્મનો જે રસબંધ થાય છે એ ખૂબ જ ઓછો હોય છે. તેમ છતાં, નામમૂળકર્મના જ રસબંધ તરીકે એ એટલા માટે નથી લેવાતો કે એ વખતે નરકગતિનામકર્મ વગેરે અશુભ પ્રકૃતિઓનો તીવ્ર રસ બંધાતો હોય છે. શંકા - નરકગતિ વગેરે બીજી પ્રકૃતિઓનો ભલે ને વધારે રસ બંધાતો હોય, જેમ જે ઉત્તરપ્રકૃતિનો સહુથી વધારે રસબંધ થાય એ મૂળ પ્રકૃતિનો ઉ.રસબંધ બને છે, એ વખતે અન્ય ઉત્તરપ્રકૃતિઓના રસબંધનો વિચાર કરવાનો હોતો નથી, એમ જે ઉત્તરપ્રકૃતિનો સહુથી ઓછો રસબંધ થાય એ મૂળપ્રકૃતિનો જ.રસબંધ કહેવાનો, પછી એ વખતે અન્ય ઉત્તરપ્રવૃતિઓના રસબંધને વિચારવાની શી જરૂર છે? સમાધાન - મૂળ પ્રકૃતિના ઉકરતાં જમાં ફેર છે, આ વાત સ્થિતિબંધ ૧૮૪ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #198 -------------------------------------------------------------------------- ________________ દ્વારા સમજીએ. એકે.જીવને મોહનીયકર્મમાં ઉ.સંક્લેશકાળે મિ.મોહનીયનો ૧ સાગરો, કષાયમોહનીયનો સાગરો અને નપું વેદાદિનોકષાય મોહનીયનો 3 સાગરો બંધ થાય છે, તો મોહનીયનો ઉસ્થિતિબંધ ૧ સાગરો કહેવાય છે. પણ ઉ.વિશુદ્ધિકાળે એને આ ત્રણનો ક્રમશઃ ૧ સાગરો –Pla, સાગરો – Pla, 3 સાગરો – Pla સ્થિતિબંધ થાય છે તો એને મોહનીય મૂળકર્મનો જસ્થિતિબંધ કેટલો કહેવાય? ૧ સાગરો– Pla જ કહેવો પડે છે, કારણકે મિ.મોહનીય પણ મોહનીય જ છે, ને એનો આટલો સ્થિતિબંધ થઈ જ રહ્યો છે. જે સહુથી વધારે હોય એનો ઉલ્લેખ થાય. જેમ અબાધાને છોડીને ઉપરના બધા જ નિષેકો બંધાતા હોય છે, પણ સ્થિતિબંધ તરીકે તો જે નિષેકની સ્થિતિ સહુથી વધારે બંધાયેલી હોય એ એક સાગરો વગેરેનો જ ઉલ્લેખ થાય છે. એમ પ્રસ્તુતમાં પણ, મૂળપ્રકૃતિની જેટલી ઉત્તરપ્રકૃતિઓ બંધાતી હોય એ બધામાં, તે તે સમયે જે ઉત્તરપ્રકૃતિને વધુમાં વધુ સ્થિતિબંધ થતો હોય તે સ્થિતિબંધ. તે સમયે તે મૂળ પ્રકૃતિનો સ્થિતિબંધ કહેવાય છે, મૂળ પ્રકૃતિના સ્થિતિબંધના આવા જેટલા વિકલ્પો મળતા હોય તેમાં સહુથી જહોય , તે મૂળપ્રકૃતિનો જ કહેવાય અને ઉહોય તે ઉ. કહેવાય છે. આ જ પ્રમાણે રસબંધ અંગે પણ જાણવું. અર્થાત્ તે તે સમયે બધ્યમાન પેટા પ્રકૃતિઓમાંથી જેનો રસ વધુમાં વધુ બંધાતો હોય એ રસ મૂળપ્રકૃતિનો બંધાતો રસ કહેવાય છે. જુદી જુદી પરિસ્થિતિઓમાં આવા મૂળપ્રકૃતિરસબંધના જેટલા વિકલ્પો મળતા હોય એમાંથી સહુથી ઓછામાં ઓછોરસ એ જ રસબંધ અને વધુમાં વધુ રસ એ ઉરસબંધમૂળ પ્રકૃતિનો કહેવાય એટલે તીવ્રસંક્લેશમાં ૨૦ કોકો બંધવૈદિક, પંચવગેરેનો જે રસબંધાય છે એ જ નામમૂળપ્રકૃતિના રસબંધ તરીકે લઈ શકાતો નથી, કારણકે એ વખતે ઉપઘાત વગેરે અશુભ પ્રકૃતિનો ઉરસ પણ બંધાતો હોવાથી મૂળ પ્રકૃતિના રસબંધ તરીકે એ લેવો પડે છે. આ જ રીતે વિશુદ્ધિમાં ૭મી નરકના જીવને મિથ્યાત્વના ચરમસમયે તિદ્ધિકનો જે જરસબંધાય છે, એ પણ લઈ શકાતો નથી, કારણકે એ વખતે પંચે જાતિ વગેરે શુભનો તીવ્રરસ બંધાતો હોવાથી એ તીવ્રરસ જ મૂળપ્રકૃતિનો જ રસબંધક ૧૫ Page #199 -------------------------------------------------------------------------- ________________ નામમૂળકર્મના રસબંધ તરીકે ગણવો પડે છે, જે જ નથી. આમ અત્યંત સંક્લેશ કે અત્યંત વિશુદ્ધિવાળી અવસ્થામાં થતોરસબંધતો લઈ શકાતો નથી જ, કારણકે એ વખતે ક્રમશઃ શુભ કે અશુભનો રસ અલ્પ બંધાતો હોવા છતાં અશુભ કે શુભનો રસ તો તીવ્ર બંધાતો હોય જ છે. માટે પરા.મધ્યમપરિણામે કે જ્યારે કોઈનો તીવ્ર રસ બંધાતો ન હોય ત્યારે નામમૂળકર્મનો જ રસબંધ મળવો કહ્યો છે. એટલે જ પરા મધ્યમપરિણામે નરકદ્ધિાકાદિનો અંત કોકો થી ૧૮ કોકો સુધી જ રસબંધ મળતો હોવા છતાં, નામમૂળપ્રકૃતિનો જ રસબંધ તો માત્ર અંતઃકોકો એ જ મળતો હોવો જોઈએ, કારણકે એની ઉપર ૧૦,૧૫ કે ૧૮ કોકો સુધી પરાભાવે બંધાતી પ્રકૃતિઓનો ભલે જ રસ બંધાય, પણ ઉપઘાતાદિનો રસ તો તીવ્ર જ બંધાવાથી નામમૂળ પ્રકૃતિનો જ રસબંધ મળી શકે નહીં. શંકા- તમે જણાવો છો કે વિશુદ્ધિ કે સંક્લેશમાં મૂળપ્રકૃતિનો જ રસબંધ ન મળે, પરાભાવે જ મળે, તો ગોત્રમાં તો ૭મી નરકને સમ્યત્વના પૂર્વ સમયે વિશુદ્ધિથી જ રસબંધ કહ્યો છે, એનું શું? સમાધાન- નામકર્મમાં તો એક સાથે અનેક પ્રકૃતિઓ બંધાય છે. તેથી અમુક શુભ કે અશુભનો વિશુદ્ધિ કે સંકલેશના કારણે તીવ્ર રસ બંધાઈ જાય છે.ગોત્રમાં એવું નથી. એક જ પ્રકૃતિ એક સમયે બંધાય છે. એટલે, જે અંતઃકોકો. સુધી ઊંચ-નીચનો પરાભાવે બંધાય છે એના કરતાં પણ અલ્પ સ્થિતિબંધ પ્રયોજક વિશુદ્ધિમાં ૭ મી નરકનો જીવ તથાભવસ્વભાવે નીચગોત્ર જ બાંધે છે, ને તેથી સમત્વપૂર્વસમયની તીવ્ર વિશુદ્ધિમાં નીચગોત્રનો જ રસબંધ થાય છે. જો એ વખતે ભેગી ઊંચગોત્રપ્રકૃતિ પણ બંધાતી હોત તો એનો વિશુદ્ધિના કારણે તીવ્ર રસ બંધાવાથી ગોત્રમૂળનો જ રસબંધ ન મળત. પણ એ બંધાતી નથી. માત્ર નીચગોત્રપ્રકૃતિ જ બંધાય છે, ને એનો જડબંધાય છે. માટે એ જ નામમૂળકર્મનો જ રસબંધ બને છે. એટલે, પ્રકૃતિઓ પરાભાવે બંધાતી હોય ત્યારે વેદનીય અને નામમૂળકર્મનો જ રસબંધ થાય છે એ નક્કી થયું. આ રસબંધ તો અભવ્યાદિ ૧૮૯ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #200 -------------------------------------------------------------------------- ________________ જીવો પણ આંતરે આંતરે કર્યા કરતા હોવાથી બન્નેના અજના અનાદિ અનંત ભાંગા મળતા નથી. 69) ૪ ઘાતી કર્મો : અજઘના ચાર ભાંગા.. ક્ષપકને પોતપોતાનો ચરમબંધ (મોહનીયનો૯માના અંતે, શેષ ૩નો ૧૦માના અંતે ) એ જઘરસબંધ છે. તેથી, વેદનીયના અનુત્કૃષ્ટ માટે કહ્યું એમ આ ૪ ના અજઘ માટે ચારે ભાંગા જાણવા. આ ૪ નો ઉત્કૃરસબંધ તીવ્ર સંક્લેશકાળે અભવ્યાદિને પણ આંતરે આંતરે થતો હોવાથી અનુત્કૃષ્ટના અનાદિ - અનંત ભાંગા મળી શકતા નથી. 70) ગોત્રકર્મ : અજઘન્યના ૪, અનુત્કૃષ્ટ ના ૪. ૭ મી નરકનો સમ્યક્ત્વાભિમુખ જીવ મિથ્યાત્વના ચરમસમયે નીચગોત્રનો જે રસ બાંધે છે એ ગોત્રકર્મનો જધરસ છે. તેથી આવી અવસ્થા ન પામનારને અજઘરસબંધ અનાદિ, અભવ્યાદિને અનંત, પામનાર ને સાન્ત, ને પામ્યા પછીની પ્રથમ ક્ષણે સાદિ. ક્ષપક ૧૦ માના અંતે ઉચ્ચગોત્રનો જે રસ બાંધે છે તે ગોત્રમૂળકર્મનો ઉત્કૃષ્ટ રસબંધ છે. એટલે વેદનીયની જેમ આના પણ અનુત્કૃષ્ટના ૪ ભાંગા જાણી લેવા. 71) આયુષ્યકર્મ : બંધ જ અધ્રુવ હોવાથી જ્યારે ઉત્કૃષ્ટવગેરે જે થાય તે બધા સાદિ-સાન્ત જ હોય. 72) તૈજસ-કાર્યણાદિ ૮ ધ્રુવબંધી... : અનુભૃષ્ટના ૪ ભાંગા.. આ બધી શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટરસબંધ ક્ષપકને ૮ માના છઠ્ઠા ભાગને અંતે મળે છે. એટલે ક્ષપકસંલગ્ન હોવાથી વેદનીયની જેમ અનુત્કૃષ્ટના ૪ ભાંગા જાણવા. આઠેનો જઘરસબંધ ઉત્કૃષ્ટસંક્લેશે થતો હોવાથી અભવ્યાદિને પણ થયા કરતો હોવાના કારણે અજઘન્યના માત્ર સાદિ-સાન્ત ભાંગા જ મળે છે. 73) ૪૩ વબંધિની.. અજઘન્ય ના ૪ ભાંગા.. ઉપર ૪ શુભવર્ણાદિ કહેવાઈ ગયા છે, માટે અહીં ૪ અશુભવર્ણાદિ લેવા. આ ૪૩ પ્રકૃતિઓ અશુભ છે. બધાનો જઘન્યરસબંધ ઉપર-ઉપરની ભૂમિકાને આશ્રીને છે. જેમકે મિથ્યા.મો. અને અનંતા. ૪ નો સંયમાભિમુખ જીવને મિથ્યાત્વના ચરમ સમયે રસબંધમાં સાહ્યાદિ ૧૭ Page #201 -------------------------------------------------------------------------- ________________ છે, વગેરે.. માટે પૂર્વોક્ત મુજબ અજઘન્યના ચારે ભાગા મળે છે. ઉત્કૃષ્ટ રસ બંધાવનાર તીવ્ર સંક્લેશતો અભવ્યાદિને વારે વારે આવતો હોવાથી અનુણરસના સાદિ-સાન્ત બળે જ ભાંગા મળે છે. (74) ૭૩ અધુવબંધિની પ્રકૃતિઓ.. ચારેના બબ્બે જ ભાંગા મળે છે, કારણકે બંધ જ અધુવ છે તો જઘન્યરસબંધ વગેરે બધું પણ અધુવ જ હોય. 75) વર્ગણાઓનું આજે સ્વરૂપદર્શાવ્યું છે તે પાંચમા કર્મગ્રન્થની વૃત્તિમાં જેમ છે તેમ પંચસંગ્રહને અનુસરીને કર્મપ્રકૃતિવૃત્તિમાં વૃત્તિકારી શ્રી મલયગિરિ મ. તથા ઉપાશ્રી યશોવિજય મહારાજે આપેલું છે. જો કે સર્વત્ર અગ્રાહ્યવર્ગણાઓને માત્ર અગ્રાહ્યવર્ગણાઓ રૂપે જ જણાવી છે, પણ વિશેષ સ્પષ્ટતા માટે આ વિવેચનમાં એના ઔદારિક અગ્રાહ્ય, વૈકિય અગ્રાહ્ય વગેરે નામો રાખ્યા છે. કર્મપ્રકૃતિના ચૂર્ણિકાર વગેરે ઔદારિક, વૈક્રિય અને આહારક ગ્રાહ્ય વર્ગણાઓને આહાર દ્રવ્યવર્ગણા તરીકે માને છે અને એમાં વચ્ચે વચ્ચે અગ્રાહ્ય વર્ગણાઓ માનતા નથી. એટલે કે એમના મતે અહીં કહેલ વૈક્રિય અગ્રાહ્ય અને આહારક અગ્રાહ્ય વર્ગણાઓ છે નહીં આમાં તત્ત્વ કેવલીગમ્ય છે. વળી કમ્મપયડી મૂળમાં શ્વાસોશ્વાસ વગણા કહી નથી. પણ એનો “ચ” શબ્દથી સમુચ્ચય છે એમ સ્વીકારી વૃત્તિકારોએ એ વર્ગણાઓ પણ સમાવી છે. જ્યારે કમ્મપયડીના ચૂર્ણિકાર સૂત્રકારને સીધા અનુસરીને એનો સમાવેશ કર્યો નથી. 'જે જીવને ઔદારિકાદિ ૩માંથી જે શરીર હોય તેને પ્રાયોગ્ય પુદ્ગલોને જ તે જીવ શ્વાસોશ્વાસરૂપે પરિણાવીને છોડે છે એવો જે કેટલાક આચાર્યોનો મત છે એને અનુસરીને શ્વાસો. વર્ગણાઓને સૂત્રકારે પૃથર્ બતાવી નથી એવો ખુલાસો કમ્મપયડી ચૂર્ણિના ટીપ્પણકાર શ્રી મુનિચંદ્ર સૂરિ મહારાજે આપ્યો છે. 76) સામાન્યથી દલિક વહેચણી સ્થિતિબંધને અનુસરીને થાય છે. એટલે આયુષ્યનો સ્થિતિબંધ સહુથી ઓછો હોવાથી એને સહુથી અલ્પ દલિક મળે છે. અને નામ-ગોત્રાદિનો સ્થિતિબંધ વધુ હોવાથી એ પ્રકૃતિઓને અધિક દલિક મળે છે. ૧૮૮ શતક ગ્રન્થ પર ટીપ્પણી Page #202 -------------------------------------------------------------------------- ________________ શંકા - જો સ્થિતિબંધ અનુસરીને દલિક મળતું હોય તો આયુષ્ય કરતાં નામગોત્રનો સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવાથી દલિક પણ ડ મળવું જોઈએ, જે નહીં. સમાધાન - આયુષ્યના ઉદયને અનુસરીને જનરકગતિ વગેરે કર્મોના ઉદય થતા હોવાથી આયુષ્યકર્મ પ્રધાન છે, ને, નામ-ગોત્ર એવા પ્રધાન નથી, માટે માત્ર v જ મેળવે છે. શંકા - તો પણ પ્રધાન હોવાથી આયુષ્યને જ આ પ્રધાન એવા નામગોત્ર કરતાં અધિક દલિક મળવું જોઈએ. સમાધાન - સાચી વાત છે, પણ આયુષ્ય કાદચિત્ બંધાય છે, જ્યારે નામ-ગોત્ર સતત બંધાય છે માટે એ બન્ને તો મેળવે જ છે. બીજું કારણ વિચારવું હોય તો આવું પણ વિચારી શકાય છે કે સામાન્યથી નિષેક રચનામાં દલિક ગોપુચ્છાકારે ગોઠવાય છે, અર્થાત્ ઉત્તરોત્તર નિષેકમાં પડતું દલિક ઓછું ઓછું હોય છે. આ ઓછું ઓછું એવી રીતે થાય છે કે જેના કારણે Pla જેટલા નિષેકો પસાર થાય એટલે હવેના નિષેકમાં પ્રથમ નિષેકની અપેક્ષાએ અડધું જ દલિક હોય છે. આ નિષેકને દ્વિગુણહાનિસ્થાન કહેવાય છે. આ નિષેક પછીના નિકોમાં પણ દલિક ઓછું ઓછું થવાનું તો ચાલુ જ હોય છે. એટલે બીજા Pla જેટલા નિષેકો ગયા પછીના નિષેકમાં ઓર અડધું જ દલિક (અને પ્રથમનિષેકની અપેક્ષાએ ચોથા ભાગનું જ દલિક) હોય છે. આમ Pla-Plaના આંતરે ઉત્તરોત્તર અડધા-અડધા દલિકવાળા નિષેક હોય છે. ને એ નિષેકોને દ્વિગુણહાનિસ્થાન કહેવાય છે. Plaના અંતરે આંતરે આવતા હોવાથી એક પલ્યોપમમાં આવા અસંખ્યદ્વિગુણહાનિસ્થાનો આવે છે. અર્થાતુ એક પલ્યોપમ જેટલી સ્થિતિ પસાર થાય ત્યાં સુધીમાં દલિક અસંખ્યવાર અડધું અડધું થઈ ગયું હોય છે, અર્થાત્ અસંખ્યાતમા ભાગનું જ થઈ ગયું હોય છે. આનો અર્થ એ થાય છે કે કોઈપણ કર્મનું અસંખ્યબહુભાગ દલિક પ્રથમનિષેકથી લઈને એક પલ્યોપમ સુધીના નિકોમાં જ આવી જાય છે, અને ત્યાર પછીના ૩૩ સાગરો, અંતઃકો.કો, ૨૦-૩૦-૪૦કે ૭૦ કોકો સાગરો જેટલા નિષેકો હોય એ બધામાં પ્રદેશ વહેંચણી ૧૮૯ Page #203 -------------------------------------------------------------------------- ________________ પડતું કુલ દલિક પણ એક અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય છે. એટલે ૩૩ સાગરો થી ૨૦ કો.કો. સાગરો સુધી વધતી સ્થિતિમાં પણ દલિકોની વૃદ્ધિ તો એક અસંખ્યાતમા ભાગ જેટલી જ હોય અને તેથી વિશેષાધિક કહેલી હોય એ સંભવિત છે. 77) જ્ઞાના૰ વગેરેનો સ્થિતિબંધ ૩૦ કોકો. સાગરોપમ છે. મોહનીય માં મિથ્યાત્વીમોહનીય ૭૦ કોકો અને ચારિત્રમોહનીયનો ૪૦ કોકો સાગરોપમ છે. આમાં મિથ્યાત્વ મોહનીય સર્વઘાતી હોવાથી એને તો માત્ર અનંતમો ભાગ દલિક જ મળે છે. તેથી મોહનીયકર્મને મળતાં કુલ દલિકમાં એ મહત્ત્વનો ભાગ ભજવતું નથી. સંજ્વ. ૪ દેશઘાતી છે અને એનો ૪૦ કો.કો. સાગપોપમ સ્થિતિબંધ છે જે જ્ઞાના ના ૩૦ કો.કો. કરતાં વિશેષાધિક છે, માટે મોહનીયનો સ્થિતિબંધ જ્ઞાનાવરણીયાદિના સ્થિતિબંધ કરતાં સાધિક દ્વિગુણ હોવા છતાં એને મળતું કુલ દલિક વિશેષાધિક હોય છે. અલબત્ આ પણ એક દલીલ અપાતી હોવાથી અહીં જણાવી છે. મુખ્ય દલીલ તો ૭૬ નંબરની ટીપ્પણમાં નિષેક રચનાની જે વાત કરી છે એ જ જાણવી. 78) મૂળ અને ઉત્તરપ્રકૃતિઓમાં આ પ્રદેશવહેંચણી માત્ર સકષાયબંધની અપેક્ષાએ છે એ જાણવું. અન્યથા ઉત્તરપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ પદે શાતા વેદનીયકર્મને અશાતા કરતાં વિશેષાધિક ન કહેતાં સંખ્યાતગુણ કહેત, કારણકે અશાતાના બંધકાળે મૂળ ૭ પ્રકૃતિઓનો બંધ લેવાનો છે,એટલે કે એને લગભગ ૭મા ભાગનું દલિક મળે છે. જ્યારે શાતા માટે તો વીતરાગ જીવોને એક જ પ્રકૃતિનો બંધ લઈ શકવાથી સંપૂર્ણદલિક મળવાના કારણે લગભગ ૭ ગણું મળી શકે છે. પણ તે ન લેતાં ૧૦ મે ગુણઠાણે મૂળ છ પ્રકૃતિઓનો બંધ લીધો છે અને તેથી વિશેષાધિક કહેલ છે. 79) પ્રશ્ન ઃ પ્રદેશ વહેંચણીના ઉત્કૃષ્ટપદે અલ્પબહુત્વમાં દર્શનાવરણમાં પ્રચલા, નિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા....વગેરે ક્રમે વિશેષાધિક-વિશેષાધિક કહેલ છે, પણ આ શી રીતે ઘટે ? કારણકે પ્રચલા અને નિદ્રા તો દર્શનાવરણના ષવિધબંધકને પણ બંધાય છે જ્યારે પ્રચલાપ્રચલા વિગેરે તો દર્શનાવરણના શતક ગ્રન્થ પર ટીપ્પણી ૧૯૦ Page #204 -------------------------------------------------------------------------- ________________ નવવિધબંધકને જ બંધાય છે. આશય એ છે કે પ્રચલાપ્રચલાના બંધકાળે દર્શનાવરણની નવેય પ્રકૃતિઓ બંધાતી હોવાથી એના ભાગે જે સર્વઘાતી દલિકો આવેલાં હોય છે એના નવભાગ પડતા હોવાથી પ્રચલાપ્રચલાના ભાગે લગભગ નવમો ભાગ આવતો હોય છે. નિદ્રાના બંધકાળે તો (ત્રીજા વગેરે ગુણઠાણે) દર્શનાવરણીયની છ જ પ્રકૃતિઓ બંધાતી હોવાથી નિદ્રાના ભાગે દર્શનાવરણસંબંધી સર્વઘાતી દલિકનો લગભગ છઠ્ઠો ભાગ આવે છે. તેથી, જેમ મોહનીયકર્મમાં સંજ્વલન ક્રોધનો બંધક મોહનીયનો ચતુર્વિધબંધક મળતો હોવાથી અને સંજ્વલન માનનો બંધક ત્રિવિધબંધક મળતો હોવાથી સંજ્વલનમાનને વિશેષાધિક દલિક મળે છે તેમ પ્રસ્તુતમાં પ્રચલાપ્રચલા કરતાં નિદ્રાને વિશેષાધિક દલિક મળવું જોઈએ ને ? ઉત્તર ઃ સર્વઘાતી પ્રકૃતિઓ માટે નિયમ છે કે જે સર્વધાતી પ્રકૃતિનો બંધવિચ્છેદ જાય તેના ભાગના દલિકોનો અનંત બહુભાગ દેશઘાતી બની બંધાતી દેશઘાતી પ્રકૃતિઓને જાય છે અને શેષ અનંતમો ભાગ બંધાતી સર્વધાતી પ્રકૃતિઓને જાય છે. એટલે થીણદ્ધિત્રિકનો બંધવિચ્છેદ થયા બાદ એ ત્રણના ભાગના દલિકનો અનંત બહુભાગ તો અચક્ષુદર્શનાવરણ વગેરે ત્રણ દેશઘાતીને મળવાથી નિદ્રાદ્દિકને માત્ર અનંતમો ભાગ જ દલિક વધે છે. સામાન્યથી કોઈપણ રસબંધકાલે પ્રચલા, નિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા અને થીણદ્ધિ આ ક્રમમાં જ રસ, ઉત્તરોત્તર વિશેષાધિક બંધાય છે. તે તે પ્રકૃતિની આવી વિશેષતાના કારણે, મળતું દલિક પણ આ જ ક્રમમાં વિશેષાધિક-વિશેષાધિક હોય છે. વળી આવી પ્રકૃતિવિશેષતાના કારણે થતું પ્રાપ્ત દલિકનું આધિક્ય અસંખ્યમાં ભાગ જેટલું હોય છે. એટલે જ્યારે પહેલે ગુણઠાણે પાંચે નિદ્રા બંધાતી હોય છે ત્યારે પ્રચલાને મળતાં દલિક કરતાં નિદ્રાને અસંખ્યભાગ અધિક દલિક મળે છે. એમ નિદ્રા કરતાં પ્રચલાપ્રચલાને અસંખ્યભાગ અધિક દલિક મળે છે વગેરે જાણવું. તેથી નવવિધબંધકને નવ પ્રકૃતિઓ બંધાતી હોવા છતાં પ્રચલાપ્રચલાને પ્રકૃતિ વિશેષતાના કારણે અસંખ્યમો ભાગ અધિક દલિક મળે છે જ્યારે ષવિધ બંધકને છ જ પ્રકૃતિઓ પ્રદેશ વહેંચણી .... ૧૯૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ બંધાતી હોવા છતાં, પ્રકૃતિઅલ્પતા થવાના કારણે નિદ્રાને મળતાં દલિકનું આધિક્ય અનંતમો ભાગ જ હોય છે. આના કરતાં અસંખ્યાતમો ભાગ મોટો હોય એ સ્પષ્ટ છે. તેથી ષવિધબંધકાળે નિદ્રાને મળતાં દલિક કરતાં પણ નવવિધ બંધકાળે પ્રચલાપ્રચલાને મળતું દલિક અધિક હોવામાં કોઈ અસંગતિ નથી. આ જ કારણ છે કે મોહનીયકર્મમાં પણ અપ્રત્યાખ્યાનાવરણ માન, ક્રોધ, માયા, લોભ પછી પ્રત્યાખ્યાનાવરણ માન. વગેરેના ક્રમે ઉત્તરોત્તર વિશેષાધિક દલિક કહેલ છે. અન્યથા અનંતાનુબંધીના બંધકાળે કષાય મોહનીયની ૧૬ પ્રકૃતિઓ બંધાય જ છે જ્યારે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણના બંધકાળે અનુક્રમે માત્ર ૧૨ અને ૮પ્રકૃતિઓ પણ બંધાવી શક્ય છે. તેથી અનંતા. માન, ક્રોધ, માયા, લોભ, અપ્રત્યા માન, ક્રોધ, માયા, લોભ, પ્રત્યા માન, ક્રોધ, માયા, લોભ આ કમ દેખાડવો પડત પણ એ દેખાડયો નથી, કારણકે અનંતાનુબંધી ન બંધાતી હોય ત્યારે એના ભાગનું અનંતબહુભાગ દલિક તો દેશઘાતી થઈ૪ સંજ્વલનને જ મળવાથી અપ્રત્યા વગેરેને માત્ર અનંતમો ભાગ દલિક જ વધે છે જ્યારે અનંતાનુબંધીના બંધકાળે એનો અધિક રસ બંધાતો હોવાથી એને અપ્રત્યા, પ્રત્યા કરતાં પ્રકૃતિવિશેષતાના કારણે અસંખ્યાતમો ભાગ અધિક દલિક મળે છે. એટલે કષાયમોહનીય ની ૧૬ પ્રકૃતિઓ બંધાતી હોય ત્યારે અનંતાનુબંધીને જે દલિક મળે છે તે, ૧૨ પ્રકૃતિઓના બંધ વખતે અપ્રત્યાને મળતાં દલિકથી અને પ્રકૃતિઓના બંધકાળે પ્રત્યાયને મળતાંદલિકથી પણ અધિક હોવાથી અલ્પ બહુત્વનો આવો ક્રમ આપ્યો છે. સંજવલન તો દેશઘાતી પ્રકૃતિઓ છે. અને એમાં દેશઘાતિત્વના કારણે અનંતગુણ દલિક મળતું હોય છે. એટલે સંજવલન ક્રોધાદિના બંધવિચ્છેદ બાદ એના ભાગનું દલિક અવશિષ્ટ માનાદિને લગભગ સરખા ભાગે મળતું હોવાથી સંજવલન ક્રોધ કરતાં સંજ્વલન માનને ઉત્કૃષ્ટપદે પ્રાપ્ત દલિક વિશેષાધિક હોય પ્રશ્નઃ પ્રદેશવહેંચાણીમાં, સર્વધાતી ભાગે અનંતમા ભાગના જપુદ્ગલ જે આવે છે એનું કારણ શું? ૧૯૨ શતક ગ્રન્થ પર ટીપ્પણો . . . Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ઃ- તથાસ્વભાવે જ જેમ જેમ રસ વધતો જાય તેમ તેમ દલિકો ઓછા થતા જાય છે. ઉત્તરોત્તર સ્પર્ધકોમાં દલિક વિશેષહીન - વિશેષહીન હોય છે. વળી જઘન્ય દેશઘાતી રસસ્પર્ધકથી લઈને ઉત્કૃષ્ટ દેશઘાતી રસસ્પર્ધક સુધી પહોંચતા પહોંચતા જ દલિકોના અનંત દ્વિગુણહાનિસ્થાનો આવી જાય છે. તેથી ત્યારબાદના સ્પર્ધકોને ( કે જે સર્વઘાતી છે તેને ) માત્ર અનંતમા ભાગનું જ દલિક મળે છે. 80) પ્રશ્ન :- દર્શનાવરણીયકર્મના ભાગે આવેલ સર્વઘાતી દલિકોનો ૯ મો ભાગ થીણદ્ધિને મળે છે એમ તમે પૂર્વની ટીપ્પણમાં કેમ જણાવો છો ? કારણકે દર્શનાવરણની સર્વઘાતી પ્રકૃતિઓ ૬ હોવાથી તેમજ ગ્રન્થમાં દર્શનાના ભાગે આવેલ સર્વઘાતી લિકના ૬ ભાગ પડે છે એમ જણાવેલ હોવાથી થીણદ્ધિના ભાગે લગભગ છઠ્ઠા ભાગનું દલિક આવે છે. σε ઉત્તર ઃ- દેશઘાતી પ્રકૃતિઓની વ્યાખ્યા એવી નથી કે જેના માત્ર દેશધાતી સ્પર્ધકો જ હોય તે દેશઘાતી . કિન્તુ એવી છે કે જેના દેશધાતી સ્પર્ધકો પણ હોય તે દેશઘાતી. એટલે દેશઘાતી પ્રકૃતિઓના પણ સર્વઘાતી સ્પર્ધકો હોય તો છે જ. (માત્ર સમ્યક્ત્વ મોહનીયના તે હોતા નથી, પણ એ બધ્યમાન પ્રકૃતિ ન હોવાથી કોઈ પક્ષ નથી.) એટલે જ ચક્ષુદર્શના વગેરે દેશઘાતી પ્રકૃતિઓના પણ ૪ ઠા સર્વઘાતી રસ નો બંધ વગેરે જણાવેલ છે.જો બંધકાળે એક પણ સર્વઘાતી દલિક ચક્ષુદર્શના વગેરેને મળતું ન હોય તો એનો સર્વઘાતી બંધ શી રીતે કહી શકાય ? અને બંધ ન થતો હોય તો સર્વઘાતી રસના સંક્રમ-સત્તા-ઉદય-ઉદીરણા વગેરે પણ શી રીતે સગંત ઠરે ? માટે નિશ્ચિત થાય છે કે બંધકાળે ચક્ષુદર્શના વગેરેને પણ સર્વઘાતી દલિકો મળે તો છે જ. તેમ છતાં, ગ્રન્થકારોએ, ‘દર્શના ને મળતા સર્વઘાતી દલિકના ૬ ભાગ થાય છે’ ઇત્યાદિ જે કહ્યું છે તેમાં એવી વિવક્ષા લાગે છે કે દેશધાતી પ્રકૃતિને દેશઘાતી દલિક જે મળે છે એનો માત્ર અનંતમો ભાગ જ સર્વઘાતી દલિક મળે છે, એટલે દેશધાતી દલિકોની ઘણી જ ઘણી પ્રચુરતા હોવાથી એના સર્વઘાતી દલિકને નગણ્ય માનવું. પ્રશ્ન ઃ અપ્રત્યા માન કરતાં અપ્રત્યા ક્રોધને દલિક વિશેષાધિક મળે છે પ્રદેશ વહેંચણી ૧૯૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ એમાં તથાસ્વભાવને હેતુ કહેલ છે. આ તથાસ્વભાવ એટલે પ્રકૃતિની પોતપોતાની વિશેષતા... આ પ્રકૃતિવિશેષતા શું છે ? : ઉત્તર ઃ- બંધાતા રસમાં આધિક્ય એ એક પ્રકારની પ્રકૃતિવિશેષતા છે જે પ્રાપ્ત દલિકનું અસંખ્યમા ભાગે આધિક્ય કરે છે. અપ્રત્યા માનનો ઉત્કૃષ્ટ રસ જેટલો બંધાય છે એના કરતાં અપ્રત્યા ક્રોધનો ઉત્કૃષ્ટ રસ વિશેષાધિક બંધાય છે. જેમ સ્થિતિ અધિક બંધાતી હોય તો દલિક અધિક મળે છે તેમ સમાનસ્થિતિબંધ હોવા છતાં, રસ અધિક બંધાતો હોય તો પણ દલિક અધિક મળે છે. કષાયમોહનીયમાં ઉત્કૃષ્ટ રસનો ક્રમ અપ્રત્યા માન-ક્રોધ-માયા-લોભ, પ્રત્યા માન-ક્રોધ-માયા-લોભ, અનંતા માન-ક્રોધ-માયા-લોભ, મિથ્યાત્વ... આ રીતે છે, એટલે આ બધાનો બંધ થતો હોય ત્યારે આ ક્રમમાં વિશેષાધિકવિશેષાધિક દલિકો મળે છે. શેષ પ્રકૃતિને દેશઘાતી હોવાથી અનંતગુણ દલિક મળે છે. એમાં પણ જુગુ, ભય, શોક, અરતિ, અને નપું. વેદ આ ક્રમે ઉત્કૃષ્ટ રસબંધ છે અને આ જ ક્રમે પ્રદેશવહેંચણી છે. શોક -અરિત અને નપું. વેદના સ્થાને હાસ્ય-રતિ અને સ્રીવેદ બંધાતા હોય તો પણ આ જ ક્રમે અધિક અધિક દલિક મળે છે. તેથી શોક અને હાસ્ય ને પરસ્પર તુલ્ય દલિક મળે છે. એમ અરિત અને રતિને તેમજ નપું. વેદ અને સ્ત્રીવેદને પરસ્પર તુલ્ય-તુલ્ય દલિક મળે છે. સમાનસંખ્યકપ્રકૃતિબંધકાળે પુરુષવેદને પણ નપુંસકવેદ જેટલું જ દલિક મળે છે. પણ એ એનું ઉત્કૃષ્ટ દલિક હોતું નથી. ૪ સંજ્ત અને પુરુષવેદમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે એ ઉત્કૃષ્ટપ્રદેશમાં ભાગ ભજવી જાય છે.. મોહનીયના પાંચ પ્રકૃતિના બંધકાળે પુરુષવેદને, ૪ ના બંધકાળે સંજ્ન્મ કોધને એમ ક્રમશઃ ૩,૨,૧ ના બંધકાળે સંજ્વ માન, માયા, લોભને ઉત્કૃષ્ટ દલિક મળે છે. પણ પુરુષવેદ એ નોકષાય છે અને ૪ સંજ્વ એ કષાયમોહનીય છે. એટલે પહેલાં એ બે ભાગ પડી જાય છે, અને પછી કષાયમોહનીયના ભાગે આવેલ દલિકના ૪ ભાગ પડે છે. એટલે ૫ પ્રકૃતિઓ બંધાતી હોવા છતાં પુ.વેદના ભાગે લગભગ ૧ દલિક આવે છે. જ્યારે સંજ્વલન ક્રોધાદિના ક્રમશઃ ૐ, 3, રૂ અને સંપૂર્ણ દલિક આવે છે. વળી તથાસ્વભાવે જ નોકષાય કરતાં કષાયને તેમ જ દ્વિવિધબંધકાળે માયા ૩ શતક ગ્રન્થ પર ટીપ્પણો ૧૯૪ Page #208 -------------------------------------------------------------------------- ________________ કરતાં લોભને અધિક દલિક મળે છે. એટલે પુરુષવેદ તેમજ સંજ્વલન માયાને અડધા કરતાં કંઈક ઓછું દલિક મળે છે, અને તેમાંય પુરુષવેદ કરતાં સંજવ માયાને કંઈક વધુ દલિક મળે છે. તેમ છતાં એ અડધા કરતાં કંઈક ઓછું હોવાથી એના કરતાં સંજ્જ લોભને દ્વિગુણ કરતાં કંઈક અધિક દલિક મળે છે. એટલે અલ્પબહુત્વ આ ક્રમે મળે છે - સંજ્ય ક્રોધ, સંમાન, પુરુષવેદ, સંવમાયા અને સંજ્વ લોભ, આમાં સંજ્વ લોભને સંખ્યાતગુણ(સાધિક દ્વિગુણ) અને શેષને વિશેષાધિક-વિશેષાધિક જાણવું . પાંચમા કર્મગ્રન્થમાં તથા કમ્મપયડીમાં ઉત્કૃષ્ટપદે અલ્પબહુત્વમાં સ્ત્રીનપું.વેદ કરતાં સંજવ.ક્રોધ ને v કહેલ છે. આપ નો અર્થ સાધિક દ્વિગુણ સમજવો જોઈએ. આશય એ છે કે, મોહનીયનો ચારનો બંધક હોય ત્યારે સંજ્વલોભને વધુમાં વધુ દલિક મળે છે, અને એટલે એ લગભગ ચોથાભાગનું હોય છે. સ્ત્રીનપું.વેદને પ્રથમ ગુણઠાણે ૨૨ નો બંધક હોય ત્યારે જ ઉદલિક મળે છે. શંકા - નવું વેદ તો માત્ર પહેલા ગુણઠાણે જ બંધાય છે. એટલે ત્યાં જ ઉદલિક પણ મળે એ તો બરાબર છે. પણ સ્રીવેદ તો બીજે ગુણઠાણે પણ બંધાય છે, જ્યાં મિ.મોહનીય નો બંધ ન હોવાથી એના ભાગનું કંઈક દલિક સ્રીવેદને પણ મળી શકે છે, તો એને ઉ.પદે મળતું દલિક બીજે ગુણઠાણે કહેવું જોઈએ ને ? સમાધાન - જો આવું જ હોય તો અલ્પબહુત્વમાં સ્ત્રીવેદને મળતું દલિક નવું વેદને તુલ્ય ન કહેતાં પ કહેત. પણ તુલ્ય કહ્યું છે. એટલે નપું. વેદને જો ૨૨ ના બંધે ઉ મળે છે તો સ્ત્રીવેદને પણ ૨૨ ના બંધે જ ઉમાનવું પડે છે. ૨૧ ના બંધે ભાગ વધુ મળતો હોવા છતાં ઉદલિક મળતું નથી, એનું કારણ એ છે કે બીજે ગુણઠાણે ઉયોગ હોતો નથી. એટલે નક્કી થયું કે ૨૨ ના બંધે પહેલે ગુણઠાણે જ બન્નેને ઉ.મળે છે. એ વખતે દર્શનમોહનીયનો જે ભાગ પડે છે તે તો માત્ર અનંતમા ભાગના જ સર્વઘાતી દલિકો હોય છે, એમાંથી જ, અનંતબહુભાગદલિક તો દેશઘાતી છે અને એ ચામોહના ભાગે જ આવે છે. એમાંથી બે ભાગ પડી, પછી બીજા ભાગના લગભગ પાંચમા ભાગ જેટલું દિલક - અર્થાિત્ લગભગ એક દશાંશ જેટલું દલિક સ્ત્રીવેદ કે નપું.વેદના ભાગે પ્રદેશ વહેંચણી ૧૯૫ Page #209 -------------------------------------------------------------------------- ________________ આવે છે. જેના કરતાં એક ચતુર્થાંશ દલિક સાધિકદ્વિગુણ હોવું સ્પષ્ટ જ છે. તેમ છતાં અહીં એને V કહ્યું છે એમાં, ત્રણગુણ કે તેથી વધુ હોય તો જs કહેવું, નહીંતર v, આવી વિવક્ષા માનવી પડે છે. જ્ઞાનામાં કેવલજ્ઞાન સર્વધાતી છે. શેષદેશઘાતી ચાર પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ રસબંધ મન:પર્યવ-અવધિ-શ્રુત-મતિજ્ઞાનાવરણના ક્રમે વિશેષાધિક-વિશેષાધિક છે. માટે દલિકો પણ આ ક્રમમાં ઉત્તરોત્તર વિશેષાધિક-વિશેષાધિક મળે છે. દર્શનામાં સર્વઘાતીમાં ઉત્કૃષ્ટરસનો ક્રમ પ્રચલા, નિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા, થીણદ્ધિ અને કેવલદર્શના. આ રીતે છે. માટે નવના બંધે દલિકો પણ આક્રમે ઉત્તરોત્તર વિશેષાધિક - વિશેષાધિક મળે છે. દેશઘાતીમાં ઉત્કૃષ્ટરસનો ક્રમ અવધિદર્શના, અચક્ષુ અને ચક્ષુ આ ક્રમે હોવાથી દલિકો પણ એ ક્રમે મળે છે. અંતરાયકર્મમાં દાના, લાભાઇ, ભોગા, ઉપભોગા, અને વીર્યાન્તરાય આ ક્રમે ઉત્કૃષ્ટ રસબંધ હોય છે અને તેથી એ ક્રમે ઉત્કૃષ્ટ પ્રદેશો મળે છે. આ બધા જ કર્મોમાં ઉત્કૃષ્ટ ભિન્ન રસ બંધાતો હોય ત્યારે પણ આ જ ક્રમમાં રસ બંધાતો હોવાથી એ વખતે પણ આ જ ક્રમમાં દલિકો મળે છે એ જાણવું હંમેશ માટે રસબંધ આજ ક્રમમાં અધિક-અધિક બંધાતો હોય છે એ જ એક કારણ બની રહે છે કે શ્રેણિમાં દેશઘાતી રસબંધનો પ્રારંભ પણ આ જ ક્રમમાં થાય છે. જેનો રસ ઓછો બંધાતો હોય તેનો રસબંધ વહેલો દેશઘાતી થઈ જાય એ સુગમ છે. આયુષ્ય તો જ્યારે બંધાય ત્યારે એક જ બંધાય છે અને ચારેયના બંધકાળે ઉત્કૃષ્ટ યોગ સંભવિત છે. માટે ચારેય ને પરસ્પર તુલ્ય દલિકો મળે છે. શેષ ૩ અઘાતી કર્મોમાં બધ્યમાન મૂળ-ઉત્તર પ્રકૃતિની સંખ્યા જ દલિકો ના અલ્પબદુત્વમાં મુખ્ય ભાગ ભજવે છે. 81) પ્રશ્નઃ મોહનીય કર્મના ભાગે આવતા સર્વધાતી દલિકોની વહેચણી કઈ રીતે થાય છે? ઉત્તર : પ્રથમ એના બે ભાગ પડે છે, એકભાગ મિથ્યાત્વમોહનીયને શતક ગ્રન્થ પર ટીપ્પણી - ૧૯૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ મળે છે. બીજા ભાગના પુનઃબે ભાગ પડે છે. એકભાગ કષાયમોહનીયને અને બીજે નોકષાયમહનીયને મળે છે. કષાયમહનીયને મળેલ ભાગના ૧૬ભાગ પડે છે અને અનંતા, ક્રોધ વગેરે ૧૬ પ્રકૃતિઓને એક-એક ભાગ મળી જાય છે. નોકષાયના ભાગે આવેલા દલિકના પાંચ ભાગ પડે છે. હાસ્ય કે શોકમાંથી જે બંધાતી પ્રકૃતિ હોય તેને એક ભાગ, રતિ કે અરતિમાંથી જે બંધાય તેને એક ભાગ, ભયને એક ભાગ, જુગ, ને એક ભાગ અને બધ્યમાન વેદને એક ભાગ મળે છે. આમાં સર્વપ્રથમ મિથ્યાત્વમોહનીય અને ચારિત્રમોહનીય એમ જે બે ભાગ પડ્યા તે એક સરખા નથી હોતા. કિન્તુ, મિથ્યાત્વમોહનીયને મળેલો ભાગ ઘણો નાનો હોય છે, જેથી બીજા ભાગના અનેક પેટાવિભાગ થઈ જવા છતાં અનંતાનુબંધી લોભને મળેલ ભાગ કરતાં મિથ્યાત્વને મળેલ ભાગ માત્ર વિશેષાધિક જ હોય છે,સંખ્યાતગુણ નહીં. એટલેજ કમ્મપયડીના ચૂર્ણિકારે સર્વઘાતી દલિકના વિભાજનમાં, અડધો ભાગ દર્શનમોહનીયને અને અડધો ભાગ ચારિત્ર મોહનીયને મળે છે, એમ ન કહેતાં એક ભાગ દર્શનમોહનીયને અને એક ભાગ ચારિત્રમોહનીયને મળે છે એમ કહ્યું છે. મોહનીયના ભાગે જે દેશઘાતી દલિક આવે છે તેના પણ બે ભાગ પડે છે. એક કષાયમોહનીયને મળે છે. બીજોનોકષાયમોહનીયને...કષાયમોહનીયના ૪ ભાગ પડી ૪ સંજ્વલનને મળી જાય છે. નો કષાયમોહનીયને મળેલા ભાગના ઉપર મુજબ પાંચ ભાગ પડે છે. 82) પ્રશ્ન: નામ કર્મની પ્રદેશવહેંચણી સમજાવો... ઉત્તરઃ ગતિ, જાતિ, શરીર, સંઘાતન, બંધન, સંસ્થાન, ઉપાંગ, સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ,ઉદ્યોત, ખગતિ, ત્ર-સ્થાવર, બાદર-સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્ત, પ્રત્યેકસાધારણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુભગ-દુભગ, સુસ્વર - દુઃસ્વર, આદેય-અનાદેય, યશ-અયશ, નિર્માણ અને જિનનામકર્મ. આ૪૨ માંથી જેટલી પ્રકૃતિઓ બંધાતી હોય એટલા ભાગ પડે છે. અને આ જે ક્રમ લખ્યો છે એ જ નામકર્મમાં પ્રદેશવહેંચણી ૧૭ Page #211 -------------------------------------------------------------------------- ________________ ક્રમમાં બધ્યમાન પ્રકૃતિઓને ઉત્તરોત્તર અસંખ્ય ભાગ અધિક (v) દલિક પ્રકૃતિવિશેષતાના કારણે મળે છે. ત્ર-સ્થાવર દશકમાંથી બધ્યમાન પ્રતિપક્ષી પ્રકૃતિને તુલ્ય દલિક મળે છે. ત્યારબાદ વર્ણને મળેલ દલિકના પાંચ, ગંધનાબે, રસના પાંચ, સ્પર્શના ૮, શરીરના ૩ કે ૪ (જેટલા બંધાતા હોય તેટલા), એ મુજબ સંઘાતનના પણ ૩, ૪, બંધનના ૭કે ૧૧ એમ પેટા વિભાગો પડે છે. એ પ્રમાણે શતક' ની સ્વોપજ્ઞવૃત્તિ, કમ્મપયડી મૂળ અને ચૂર્ણિમાં જણાવ્યું છે. ત્ર વગેરેની પેટા પ્રકૃતિઓન હોવાથી અને ગતિ વગેરેની પેટાપ્રકૃતિઓ હોવા છતાં એક સાથે અનેક બંધાતી ન હોવાથી આ બધી પ્રવૃતિઓના ભાગે આવેલ દલિકના કોઈ પેટાવિભાગ પડતા નથી. પ્રશ્ન એટલો ઊભો થાય છે કે જેના પેટા વિભાગ પડે છે એવી વર્ગ વગેરે જે પ્રકૃતિઓ ગણાવી છે તેમાં ઉપાંગ’નો નિર્દેશ કર્યો નથી. એટલે ઉપાંગ માટે શું સમજવું? જ્યારે માત્ર ઔદારિક કે વૈક્રિયશરીર બંધાતા હોય ત્યારે તો એક-એક જ ઉપાંગ બંધાતા હોવાથી કોઈ પ્રશ્ન નથી રહેતો. પણ જ્યારે આહારક અને વૈક્રિય બન્ને ઉપાંગ બંધાય છે ત્યારે શું? એ વખતે ઉપરોક્ત ૪૨ માંથી સંઘયણ, ૩પ્રત્યેક અને સ્થાવર ૧૦આ ૧૪ સિવાયની ૨૮ પ્રકૃતિઓ બંધાય છે. તેથી મુખ્ય ૨૮ વિભાગ થઈ પછી ઉપાંગના ભાગે આવેલ દલિકના બે ભાગ પડે (એટલે કે બન્નેના ભાગે લગભગ ૫૬ મો ભાગ આવે છે) કે ઉપાંગની બે બંધાતી હોવાથી બન્નેને સ્વતંત્ર ગણી પહેલેથી જ મુખ્ય ૨૯ વિભાગ કરી બન્નેને એક -એક ભાગ આપવાનો (એટલે કે બન્નેના ભાગે લગભગ ૨૯ મો ભાગ આવે)? આ બે વિકલ્પો છે. આમાં પ્રથમ વિકલ્પ વધુ ઉચિત લાગે છે, કારણકે જો શરીરને ૨૮ મો ભાગ મળ્યા બાદ એના, ૪ શરીરનામકર્મ બંધાતા હોવાથી ૪ વિભાગ પડે છે તો ઉપાંગને પણ ૨૮ મો ભાગ મળ્યા પછી એના બે વિભાગ પડવા જોઈએ. વળી કમ્મપયડી મૂળમાં કે ચૂર્ણિમાં પ્રથમ જે ૪૨ પ્રકૃતિઓ દર્શાવી છે તેમાં ઉપાંગનો સામાન્યથી ‘ઉપાંગ' તરીકે એક જ વાર ઉલ્લેખ છે, આહારક ઉપાંગનો એમાં સ્વતંત્ર ઉલ્લેખ છે નહીં. એટલે એમાંથી એને એક ૧૯૮ શાક ગ્રન્થ પર ટીપ્પણો Page #212 -------------------------------------------------------------------------- ________________ સ્વતંત્ર ભાગ મળી જાય એમ માની પણ શકાતું નથી. તેમ છતાં, ઉપાંગના ભાગે આવેલ દલિકના પણ પેટાવિભાગ પડે છે એમ મૂળકાર, ચૂર્ણિકાર કે વૃત્તિકારોએ જણાવ્યું નથી. વળી, ઉત્કૃષ્ટ પદે અલ્પબદુત્વમાં આહારક કરતાં વૈક્રિય અંગોપાંગને દ્વિગુણ ન જણાવતાં વિશેષાધિક જ જણાવેલ છે. પ્રથમ વિકલ્પાનુસારે આહા ને લગભગ ૫૬ મો ભાગ મળે છે જ્યારે વૈક્રિયને તો જ્યારે આહા નો બંધ ન હોય ત્યારે ) ઉત્કૃષ્ટ પદે ૨૮ મો ભાગ મળે છે. એટલે વૈક્રિય ને ઉત્કૃષ્ટ પદે આહારક કરતાં દ્વિગુણ મળે છે. જો એવી કલ્પના કરીએ કે (૧) વૈક્રિયને ૨૮મો ભાગ મળવા છતાં પ્રકૃતિ વિશેષતાના કારણે એ દ્વિગુણથી કંઈક હીન હોવાથી વિશેષાધિક તરીકે અલ્પબદુત્વમાં ઉલ્લેખ થયો હોય અને (૨) શરીરને પ્રાપ્ત દલિકના પેટાવિભાગ કરવાનું કહ્યું છે તેના ઉપલક્ષણથી અંગોપાંગના દલિકના પણ જ્યાં સંભવ હોય ત્યાં પેટાવિભાગ કરી લેવાના હોય. આહારકના અલ્પકાલીન બંધ સિવાયની શેષ દરેક અવસ્થામાં માત્ર એક જ ઉપાંગ બંધાતુ હોવાથી એનો સ્વતંત્ર ઉલ્લેખ કર્યો ન હોય. આ બે કલ્પના કરીએ તો પ્રથમવિકલ્પ ઉચિત કરે છે. કર્મપ્રકૃતિચૂર્ણિમાં નીચેની વિશેષતાઓ છે - ઉત્કૃષ્ટ પદે - સંજ્ય માયા કરતાં સંજ્વલોભને સંખ્યાતગુણ કહેલ છે. તથા પાંચમા કર્મગ્રન્થમાં દુરભિ કરતાં સુરભિને જ કહેલ છે જ્યારે કાચૂર્ણિમાં સૂરભિકરતાંદુભિને કહેલ છે. પાંચમા કર્મગ્રન્થમાં કુખગતિ, સૂક્ષ્મ, સાધારણ અને દુસ્વરને પોતપોતાની પ્રતિપક્ષી શુભખગતિ વગેરે કરતાં ૪-૫ કહેલ છે. જ્યારે કાચૂર્ણિમાં આ બધી પ્રવૃતિઓને પરસ્પર તુલ્ય કહેલ છે. એ તુલ્ય કહેવામાં ચૂર્ણિકારનો અભિપ્રાય એવો છે કે કુખગતિ અને દુસ્વરની જેમ જ શુભખગતિ અને સુસ્વર ૨૮ના બંધે તથા સૂસાધાની જેમ બા, પ્રત્યેક ૨૩ ના બંધ બાંધી શકાય છે માટે તુલ્ય જોઈએ. પાંચમાં કર્મગ્રન્થમાં તથા કર્મપ્રકૃતિચૂર્ણિમાં જઘન્યપદે નામની જે કમ્મપયડીમાં વિશેષવાત ૧૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓનું અલ્પબહુત્વ આપ્યું નથી, એમાંની આઠ પ્રત્યેક પ્રકૃતિઓનું અલ્પબહુત્વ આગળની ટીપ્પણમાં કહેવામાં આવશે. એ સિવાયની પ્રકૃતિઓનું અર્થાત્ બે વેદનીય, બે ગોત્ર, ૧૫ બંધન નામકર્મ, વર્ણાદિ ૨૦, ૨ ખગતિ, સ્થિરષટ્ક અને અસ્થિર ષટ્ક...આ ૫૩પ્રકૃતિઓનું અલ્પબહુત્વ બાકી રહે છે. આમાંથી પરસ્પર પ્રતિપક્ષી એવી બન્ને વેદનીય, બન્ને ગોત્ર, બન્ને ખગતિ, તથા સ્થિર અસ્થિર વગેરે છએ જોડકાં..... આ બધી પ્રકૃતિઓને સમવિધબંધક સર્વજઘન્યયોગી સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય જીવ ભવાઘસમયે ઉદ્યોત સાથે પંચે.પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિ બાંધે ત્યારે સમાન રીતે બાંધી શકે છે. એટલે જઘન્યપણે શાતાને જેટલું મળે છે એટલું જ અશાતાને પણ મળી શકે છે. એમ શુભખગતિને મળે છે. એટલું જ કુખગતિને મળી શકે છે... આવું જ આમાંની બધી બબ્બે પ્રતિપક્ષી પ્રકૃતિઓ માટે છે. માટે બધી તુલ્ય દલિક મેળવતી હોવાથી એમાં અલ્પબહુત્વ છે નહીં. વર્ણાદિ ૨૦ધ્રુવબંધી છે. એટલે બંધવિચ્છેદ ન થાય ત્યાં સુધી સમાન રીતે બંધાયા જ કરે છે. એટલે ઉત્કૃષ્ટ કે મધ્યમપદે જે ક્રમે કૃષ્ણનીલાદિ પ્રકૃતિઓને દલિક મળે છે એ જ ક્રમે જઘન્યપદે પણ મળતું હોવું જોઈએ. માટે ઉત્કૃષ્ટપદે એનું જે અલ્પબહુત્વ છે એ જ જઘન્યપદે પણ માનવું ઉચિત લાગે છે.તથા બંધનનામકર્મ અંગે શરીર-સંઘાતનનામકર્મનું જઘન્યપદે જે અલ્પબહુત્વ કહ્યું છે એને અનુસરીને જ અલ્પબહુત્વ જાણવું જોઈએ. અર્થાત્ ઔદા.ઔદા.અલ્પ, પછી ઔદાતે, ઔદાકા,ઔદાન્તકા, તૈત, વૈકા, કાકા આ ૬ બોલ v-v પછી વૈવૈ- a પછી વૈđ,વૈકા,વૈતૈકા આ ૩ v-v, પછી આહા.આહા.- a ને પછી આહાđ, આહાકા,આહાđકા આ ત્રણે v-v . ટીકામાં, ‘“બાકીની નામપ્રકૃતિઓનું અલ્પબહુત્વ નથી’’ આવું જે કહ્યું છે તેમાં (૧) ક્યાં તો બાકીની તરીકે વર્ણાદિ ૨૦ અને ૧૫ બંધન સિવાયની ખગતિ વગેરે પ્રકૃતિઓ જ અભિપ્રેત જાણવી અને (૨) ક્યાં તો વર્ગાદિ ૨૦ માટે ‘‘અલ્પબહુત્વ નથી’’ નો અર્થ ‘‘ઉત્કૃષ્ટ પદ કરતાં જુદું અલ્પબહુત્વ નથી.’' એવો કરવો, અને બંધન માટે ‘“જધન્યપદે શરીર-સંઘાતન માટે જે કહ્યું છે એનાથી જુદું અલ્પબહુત્વ નથી.’’ એવો કરવો. ત ં કેવલિગમ્યમ્ શતક ગ્રન્થ પર ટીપ્પણો ૨૦૦ Page #214 -------------------------------------------------------------------------- ________________ 83) પ્રશ્ન આઠ પ્રત્યેક પ્રકૃતિઓમાં પ્રદેશવહેંચણીનું અલ્પબદુત્વ છે? ઉત્તરઃ આઠેય પ્રકૃતિઓ સ્વતંત્ર છે, તેમ જ એકબીજાની બીજી કોઈ પ્રતિપક્ષી પ્રવૃતિઓનથી. એટલે એના ઓછાવત્તાપણાની કોની સાથે વિચારણા કરવી ? તેમ છતાં આતપ - ઉઘોત એકીસાથે બંધાતી કે ઉદયમાં હોતી નથી. એટલે એ અંશે પ્રતિપક્ષી જેવી ગણી એ બેનો વિચાર તો ગ્રન્થકારે કર્યો છે, શેષનો કર્યો નથી. પરંતુ એ શેષ ૬ પ્રકૃતિઓનો પણ પરસ્પર વિચાર કરવો હોય તો આવો વિચારી શકાય. ઉત્કૃષ્ટ પદે.. જિનનામ અલ્પ (પૂર્વપ્રશ્નોત ૪૨ માંથી ર૯ વિભાગ) આતપ-ઉદ્યોત v (એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૬ના બંધ ર૬ વિભાગે) પરાઘાત- ઉચ્છવાસ છે (એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ના બંધે ૨૫ વિભાગ) અગુરુલઘુ, ઉપઘાત, ) v (એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ના બંધે ૨૩વિભાગે) નિર્માણ આમાં આતપ કરતાં ઉદ્યોતને તથા પરાઘાત કરતાં ઉચ્છવાસને પ્રકૃતિવિશેષાત્ વિશેષાધિક દલિક મળે છે. એ જ રીતે અગુરુલઘુ, ઉપઘાત અને નિર્માણને પ્રકૃતિ વિશેષતાના કારણે ઉત્તરોત્તર વિશેષાધિકલિક મળે છે. જઘન્ય પદે - અગુરુલઘુ, ઉપઘાત ) અલ્પ (સૂક્ષ્મ એકેન્દ્રિયને જઘન્ય યોગે પરાઘાત, ઉચ્છવાસ - ઉદ્યોત સહિત ૩૦ના બંધ) નિર્માણ, ઉદ્યોત ) આતપ , (આતપ સહિત ૨૬ ના બંધ) જિનનામ a (દેવને ભવપ્રથમ સમયે મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધ) આમાં પણ, અગુરુલઘુ વગેરે ૬ પ્રકૃતિઓને ઉત્તરોત્તર વિશેષાધિક મળતાં દલિકોનો કમ આ મુજબ જાણવો - અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત અને નિર્માણ 84) જઘન્યપદે પ્રદેશવહેંચણી : પ્રદેશવહેંચણી ૨0૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૩ વેદ : ૧લે ગુણઠાણે સૂ. અપર્યા. જઘન્યયોગી જીવ ત્રણે વેદ બાંધી શકે છે. દર્શનમોહનીય પણ બંધાતું હોવાથી એનો ભાગ ચારિત્રમોહનીયને મળતો નથી. ચારિત્રમોહનીયના ભાગે આવેલા દલિકમાંથી નોકષાયના ભાગે આવેલા દલિકના પાંચ ભાગ પડે છે ને એમાંનો એક ભાગ જે વેદ બંધાતો હોય એને મળે છે. આ રીતે ત્રણે વેદ બંધાઈ શકતા હોવાથી ત્રણેને પરસ્પર તુલ્ય દલિક મળે છે. 85) ગતિનામકર્મ : સૂ.અપર્યા. એકે ને એક તો યોગ જઘન્ય હોવાથી કુલ દલિક જ ઓછું મળે છે. વળી તિર્યંચપ્રાયોગ્ય ૨૯ + ઉદ્યોત પણ બંધાતું હોવાથી તિગતિના ભાગે ઓછું દલિક આવે છે. મનુ પ્રાયોગ્ય બંધકાલે ઉદ્યોત બંધાતું ન હોવાથી માત્ર ૨૯ પ્રકૃતિ બંધાય છે, અને તેથી તિર્યંચગતિને મળતા જઘન્ય દલિક કરતાં મનુ૰ગતિને મળતું દલિક v હોય છે. અલબત્ મનુ૰પ્રાયોગ્ય પણ ૩૦ નું બંધસ્થાન છે ખરું, પણ એ સંજ્ઞીપંચેન્દ્રિયજીવને જ હોવાથી એને યોગ અસંખ્યગુણ હોવાના કારણે દલિક ખૂબ બંધાય છે, ને તેથી મનુ૰ગતિને પણ ખૂબ મળે છે. માટે એને જઘન્ય તરીકે લઈ શકાતું નથી. જ a દેવ કે નરકપ્રાયોગ્ય બંધ પંચેન્દ્રિયજીવો પર્યાપ્ત અવસ્થામાં જ કરે છે. પણ સમ્યક્ત્વી તિર્યંચો અને મનુષ્યો કરણઅપર્યાપ્ત અવસ્થામાં પણ દેવપ્રાયોગ્ય બંધ જ કરે છે. આ જીવો સંજ્ઞી જ હોય છે. એટલે એમનો યોગ સૂ અપ એકે કરતાં અસં. ગુણહોવાથી જઘન્યપદે પણ દેવગતિનામકર્મને મનુ૰ગતિ નામકર્મ કરતાં a દલિક મળે છે. ચરમભવમાં વિગ્રહગતિમાં ભવપ્રથમ સમયે રહેલ તીર્થંકરનો જીવ જધન્યયોગે જિનનામસહિત દેવપ્રાયોગ્ય ૨૯ બાંધતો હોય ત્યારે દેવગતિનામકર્મનું જઘદલિક મળે છે. નરકગતિનો બંધ તો લબ્ધિ અને કરણ ઉભયપર્યાપ્ત સંજ્ઞી પંચે કે અસંજ્ઞી પંચે જીવ જ કરે છે. આ બેમાંથી અસંજ્ઞી પંચે. નો યોગ ઓછો હોય છે, માટે બંધક તરીકે પર્યા અસંજ્ઞી પંચે જીવ લેવો. મનુષ્યમાં અસંજ્ઞી જીવો અપર્યાપ્ત જ હોય છે, માટે એ નરકગતિના બંધક જ હોતા નથી. એટલે અસંજ્ઞી પર્યા પંચે. તિર્યંચ સંભવિત જઘન્ય યોગે મૂળ ૮ કર્મબાંધતા નરકપ્રાયોગ્ય ૨૮ બાંધે ત્યારે નરકગતિનામકર્મને જઘન્યપ્રદેશો મળે છે, ने દેવગતિને મળેલા જઘન્યદલિકથી a છે. આનાથી એ પણ જાણવું કે સંશી જ શતક ગ્રન્થ પર ટીપ્પણો ૨૦૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તજીવના અપર્યાપ્ત અવસ્થામાં સંભવતા જઘન્યયોગ કરતાં અસંજ્ઞી પર્યાપ્ત જીવનો પર્યાપ્ત અવસ્થામાં સંભવિત જઘન્યયોગ (કે જેનાથી નરકપ્રાયોગ્ય બંધ થઈ શકે તે) 2 હોય છે. ગુણશ્રેણિઓ: 86) જીવ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ..આ ત્રણ કરણો કરીને સમ્યકત્વ પામે છે. અપૂર્વકરણનો પ્રારંભ થાય ત્યારેથી સાતે કર્મોમાં ગુણશ્રેણિ થાય છે. ધારોકે આ ૨૦૧ મો સમય છે. ૩૦૦ મા સમય સુધી અપૂર્વકરણ છે, અને ૩૦૧ થી ૩૫૦ મા સમય સુધી અનિવૃત્તિકરણ છે. ૪ સમયની આવલિકા છે. ૨૦૧મા સમયે, ઉદયપ્રાપ્ત વર્તમાન નિષેકમાં (અર્થાત્ ૨૦૧ માં નિષેકમાં) થોડું દલિક પડે છે. ૨૦૨ મા નિષેકમાં એના કરતાં a, ૨૦૩મા નિષેકમાં એના કરતાં પણ a. આમ ઉત્તરોત્તર aa ૩૮૦મા નિષેક સુધી જાણવું. ૨૦૧ મો નિષેક એ ગુણશ્રેણિનું મૂળ કહેવાય છે. અને ૩૮૦મો નિષેક એ શીર્ષ કહેવાય છે. ૨૦૧ થી ૩૮૦ = ૧૮૦એ ગુણશ્રેણિનો આયામ છે. આ ઉદયવાળી પ્રકૃતિઓ માટે જાણવું... એ વખતે જેનો ઉદયન હોય તેની ગુણશ્રેણિની રચના (૨૦૫મા નિષેકથી) ઉદયાવલિકાની ઉપરના પ્રથમ નિષેકથી થાય છે. ને શીર્ષ તો ૩૮૦મો નિષેક જ હોય છે.] જીવ જેવો ૨૦૨ મા સમયે આવે છે ત્યારે ૨૦૨ થી ૩૮૦મા નિષેક સુધી ગુણશ્રેણિ થાય છે. એમ ૨૦૩મા સમયે ૨૦૩ થી ૩૮૦સુધી ગુણશ્રેણી થાય છે. આમ ઉત્તરોત્તર સમયે જાણવું. અર્થાત્ શીર્ષ ઉપર ૩૮૦મા નિષેકે સ્થિર રહે છે, અને નીચેથી ગુણશ્રેણિનો ૧૧ નિષેક કપાતો જાય છે, તેથી આયામ પણ ૧-૧ સમય ઘટતો જાય છે. માટે આને ગલિતાવશેષ ગુણશ્રેણિ કહે છે. આમ કરતાં કરતાં અપૂર્વકરણ પૂર્ણ થાય છે. અનિવૃત્તિકરણનો પણ ઘણો ઘણો કાળ પસાર થઈ જાય છેને એકસંખ્યામાં ભાગ જેટલો કાળ બાકી રહે ત્યારથી અંતરકરણની ક્રિયાનો જીવ પ્રારંભ કરે છે. આ ક્રિયા પૂર્ણ થવા પર મિથ્યાત્વમોહનીયની સ્થિતિ બે વિભાગમાં વહેંચાઈ જાય છેને વચ્ચેના નિષેકો સર્વથા ખાલી થઈ જાય છે, એમાં મિથ્યાત્વમોહનીયનું એકપણ દલિક હોતું નથી. ૩૫૧ મા નિષેકથી શુરુ થતા આ શૂન્ય નિષેકોને અંતર ગુણશ્રેણિઓ ૨03 Page #217 -------------------------------------------------------------------------- ________________ કહે છે, એની નીચેના જે નિષેકો ભરેલા હોય છે એ પ્રથમસ્થિતિ કહેવાય છે એનો છેલ્લો નિષેક (૩૫૦મો નિષેક) એ જ અનિવૃત્તિકરણનો ચરમ સમય હોય છે. જ્યારથી અંતરકરણ કરવાનો પ્રારંભ કરેલો ત્યારથી મિથ્યાત્વમોહનીયની ગુણશ્રેણિ ૩૫૦ મા નિષેક સુધી જ થાય છે, ઉપર નહીં. જીવ, ધીમેધીમે અંતરતરફ આગળ વધતાં જ્યારે ૩૪૩ મા સમયે આવે છે ત્યારથી અર્થાત પ્રથમસ્થિતિની દ્વિચરમ આવલિકામાં પ્રવેશે છે ત્યારથી હવે મિથ્યાત્વમોહનીયની ગુણશ્રેણિ થતી નથી, બીજી બધી પ્રકૃતિઓમાં ગુણશ્રેણિ ચાલુ હોય છે. આવું ૩૫૦ મા સમય સુધી ચાલે છે અહીં સુધી પ્રથમ ગુણઠાણું છે, અર્થાત્ આ ગુણશ્રેણિ રચના પ્રથમ ગુણઠાણે થઈ છે. જેવો૩૫૧ મો સમય આવે છે ત્યારે મિથ્યાત્વમોહનીયનું એ ઉદયપ્રાપ્ત નિષેકમાં કોઈજ દલિક ન હોવાથી ઉદય હોતો નથી.. અને તેથી ઉપશમ સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે, જીવ ચોથે ગુણઠાણે આવે છે. ઉત્તરોત્તર સમયે અનંતગુણ - અનંતગુણ વિશુદ્ધિથી વધતા રહેવાની વિશુદ્યમાન અવસ્થા કે જે યથાપ્રવૃત્તકરણ કરતાં પણ અન્તર્મુહૂર્ત પૂર્વથી શરુ થયેલી ને જે એકાંતવિશુદ્ધિવાળી અવસ્થા કહેવાય છે તે હજુ પણ અન્તર્મુ સુધી ચાલુ હોય છે ને ત્યાં સુધી દર્શનમોહનીય સિવાય, સાતે કર્મોમાં ગુણશ્રેણિની રચના ચાલુ રહે છે. એનું પણ શીર્ષ તો ૩૮૦ મો નિષેક જ સ્થિરપણે હોય છે. આ ચોથે ગુણઠાણે થતી ગુણશ્રેણિ રચના છે. દર્શનમોહનીયનું તો અંતર ચાલુ હોવાથી ને બધું દલિક ઉપશાન્ત થઈ ગયું હોવાથી એમાં ગુણશ્રેણિ થતી નથી. 87) દેશવિરતિની પ્રાપ્તિ માટે યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ આ બે કરણો કરવાના હોય છે, અનિવૃત્તિકરણ કરવાનું હોતું નથી. અપૂર્વકરણ પૂરું થાય એટલે તરત જીવ દેશવિરતિ પામે છે ને એ જ સમયથી દેશવિરતિ નિમિત્તક ગુણશ્રેણિનો પ્રારંભ થાય છે. વળી એ સમયથી એક અન્તર્મુ સુધી જીવ હજુ ઉત્તરોત્તર સમયે અનંતગુણ - અનંતગુણ વિશુદ્યમાન હોય છે એટલે આ એકાંત વિશુદ્ધિના કાળમાં દલિકની અપેક્ષાએ ગુણશ્રેણિ ઉત્તરોત્તર અસં.ગુણ અસંખ્યગુણ રચાય છે. ત્યારબાદ જીવ સ્વભાવસ્થ થાય છે. પણ ગુણશ્રેણિ રચના તો ચાલુ જ રહે છે. એનો આયામ અવસ્થિત હોય છે અને દલિકો ૨૦૪ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #218 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાતગુણ - સંખ્યાતગુણ - સંભાગ -અસં ભાગ એમ ચાર પ્રકારે ઓછા કે વધારે ગોઠવાય છે. જીવની વિશુદ્ધિ વધતી હોય તો દલિક વિશુદ્ધિને અનુસરીને આ ચારમાંથી યથાયોગ્ય એક પ્રકારે વધારે વધારે ગોઠવાય છે. અને જો સંક્લેશ વધતો હોય તો દલિક ચારમાંથી એક પ્રકાર હાનિ પામે છે- ઓછું ગોઠવાય છે. આ યથાપ્રવૃત્તગુણશ્રેણિ કહેવાય છે. જીવ જયાં સુધી દેશિવરતિ જાળવી રાખે ત્યાં સુધી એ ચાલ્યા કરે છે. અહીં જે ચાર પ્રકારે દલિકોની વૃદ્ધિ કે હાનિ કહી છે તે, ગુણશ્રેણિરૂપે તે તે સમયે ગોઠવાતા કુલદલિક અંગે જાણવી. વિવક્ષિત સમયે ગોઠવાતા આવા વૃદ્ધિ કે હાનિવાળા કુલ દલિકમાંથી, નિષેકોમાં તો ઉત્તરોત્તર a-a દલિક જ ગોઠવાય છે. અર્થાત્ મૂળમાં અલ્પ, બીજા નિષેકમાં a, ત્રીજામાં a, એમ યાવત્ શીર્ષમાં a. આ જ પ્રમાણે સર્વવિરતિની ગુણશ્રેણિ માટે પણ જાણવું. આમ દેશવિરતિ અને સર્વવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિનો રચનાકાળ ઉત્કૃષ્ટથી યાવત્ દેશોનપૂર્વક્રોડ સુધીનો પણ મળી શકે છે. એમ સયોગીકેવળી ગુણશ્રેણિનો પણ એટલો મળી શકે છે. બાકીની બધી ગુણશ્રેણિનો રચનાકાળ અંતર્મુ જ હોય છે, એનાથી વધારે હોતો નથી. 88) સયોગી કેવળીની ગુણશ્રેણિનો પ્રારંભ ૧૩ મા ગુણઠાણાના પ્રથમ સમયથી થાય છે, આયુષ્ય સિવાયના ૩ અઘાતી કર્મોમાં એ રચાય છે, અને આયોજિકા કરણના પૂર્વસમય સુધી ચાલે છે. આયોજિકાકરણથી અયોગી નિમિત્તક ગુણશ્રેણિની રચના થાય છે. ૧૪ મે ગુણઠાણે કરણવીર્ય ન હોવાથી સ્થિતિઘાતાદિની જેમ ગુણશ્રેણિની રચના પણ હોતી જ નથી . એટલે ૧૩મા ગુણઠાણે જ આયોજિકાકરણના પ્રથમસમયથી ૧૩ માના ચરમ સમય સુધી આ ગુણશ્રેણિની રચના થાય છે. પણ એ મુખ્યતયા ૧૪ મે ભોગવાતી હોવાથી અયોગીકેવળીની ગુણશ્રેણિ કહેવાય છે, એ જાણવું . આયોજિકાકરણના પ્રથમસમયથી સ્થિતિઘાતાદિ અને ગુણશ્રેણિનો પ્રારંભ થાય છે. ગુણશ્રેણિનો આયામ ૧૩ મા ગુણઠાણાનો અવશિષ્ટકાળ + ૧૪ માનો કાળ + કંઈક અધિક હોય છે. શીર્ષ સ્થિર હોય છે. અને તેથી ગુણશ્રેણિ ગલિતાવશેષ હોય છે. ૧૩મા સયો કવલીગુણશ્રેણિ ૨૦૫ Page #219 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણે જે છેલ્લો સ્થિતિઘાત શરુ થાય છે, ત્યારે એના દ્વારા ૧૪માગુણઠાણાથી ઉપરની બધી સ્થિતિઓ ખંડાવાની સાથે ગુણશ્રેણિનો પણ ૧૪ માની ઉપર ગયેલો બધો ભાગ ખંડાવાનો ચાલુ થાય છે. અને તેથી હવે શીર્ષ ૧૪મા ગુણઠાણાનો જે છેલ્લો સમય હોય તે બની જાય છે. હજુ પણ ગુણશ્રેણિ ગલિતાવશેષ જ હોય છે. તેરમાના ચરમસમય સુધી આ ગુણશ્રેણિની રચના ચાલે છે. આ અગ્યાર ગુણશ્રેણિઓમાંથી ઉપશાન્તમોહ અને સયોગી કેવળીને ગુણશ્રેણિ અવસ્થિત પરિણામરૂપ હોય છે. તથા આયામ અને દલિક બન્ને અપેક્ષાએ એ અવસ્થિત હોય છે. દેશવિરતિ અને સર્વવિરતિની ગુણશ્રેણિનો આયામ અવસ્થિત હોય છે. દલિક ચાર પ્રકારે વધઘટ થાય છે. આ સિવાયની બધી ગુણશ્રેણિઓ ગલિતાવશેષ હોય છે. ક્ષીણમોહની ગુણશ્રેણિનો આયામ બારમા ગુણઠાણાના કાળ કરતાં અધિક હોય છે. અને ગલિતાવશેષ હોય છે. એ ગુણઠાણાનો કાળ જ્યારે સંખ્યામાં ભાગ જેટલો બાકી હોય છે. ત્યારથી ૩ ઘાતીના સ્થિતિઘતાદિ અટકી જાય છે. પણ એમાં ચરમ સ્થિતિઘાતનો જ્યારથી પ્રારંભ થાય છે ત્યારથી ત્રણ ઘાતી કર્મોની સ્થિતિ બારમાના કાળ કરતાં જેટલી ઉપર ગઈ હોય તે બધી ખંડવાનો પ્રારંભ થવા સાથે બારમાના ચરમસમયની ઉપર જેટલી ગુણશ્રેણિ હતી એ પણ ખંડાવાનો પ્રારંભ થાય છે. અને એટલે હવે ૧૨ માનો ચરમસમય એ જ ક્ષીણમોહની ગુણશ્રેણિનું શીર્ષ બને છે. ગુણશ્રેણિ ગલિતાવશેષ જ હોય છે. આ ચરમસ્થિતિઘાત પૂરો થાય એની સાથે ગુણશ્રેણિની રચના પણ પૂરી થઈ જાય છે. બારમા ગુણઠાણાના સંખ્યામાં ભાગ જેટલો કાળ જે હવે બાકી રહ્યો હોય છે. તેમાં ઘાતી કર્મોના સ્થિતિઘાતાદિકેગુણશ્રેણિની રચના હોતી નથી. પણ ગુણશ્રેણિ રૂપે રચાયેલા દલિકોને ઉદય-ઉદીરણાથી માત્ર ભોગવવાનું જ હોય છે. 89) સમ્યકત્વનો ઉત્કૃ- કાળ સાધિક ૬૬ સાગરો છે. એ પછી અંતર્મુ. ત્રીજે ગુણઠાણે આવી ફરીથી સમ્યકત્વ પામે ને સાધિક ૬૬ સાગરો જાળવી રાખે. એ પછી કયાં તો મોક્ષે જાય ને નહીંતર અવશ્ય મિથ્યાત્વે જાય છે. માટે શતક ગ્રન્થપર ટીપ્પણી ૨૦૯ o o Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃઅંતર સાધિક ૧૩૨ સાગરો મળે છે. * 90) ઉપશમ સમ્યકત્વી જીવ અનંતાનુબંધીનો ઉદય થવાથી બીજે ગુણઠાણે આવે છે. બીજેથી જીવ અવશ્ય પહેલે જાય છે. ત્યાંથી ક્ષાયોપ, સમ્ય, તો અંતર્મુ. માં પણ પામી શકાય છે. પણ ક્ષાયોપ, સમ્યથી બીજે આવી શકાતું નથી. બીજે આવવા માટે મિથ્યાત્વેથી અવશ્ય ઉપશમસમ્યત્વ ફરીથી પામવું પડે છે. અને જ્યાં સુધી પહેલે ગુણઠાણે જીવ મોહનીયની ૨૮ કે ૨૭ ની સત્તાવાળો હોય છે ત્યાં સુધી ઉપસભ્ય પામી શકાતું નથી. ૨૬ ની સત્તા થયા પછી જ પામી શકાય છે. એ માટે સભ્ય મોહ અને મિશ્ર મોહ બન્ને ઉવેલાઈ જવા આવશ્યક બને છે.. એ બન્નેને ઉવેલાતા =Pla કાળ લાગે છે. એટલે પહેલે ગુણઠાણે Pla કાળમાં બન્ને ઉવેલાઈ જાય, ૨૬ ની સત્તા થાય ને પછી જીવ ફરીથી ૩ કરણ કરી ઉપશમ સમત્વ પામે, ને પછી અનંતાનો ઉદય થવાથી બીજે આવે.. આમ જઘા થી Pla કાળનું અંતર પડે છે ઉપશમશ્રેણિ માંડવા માટેનું ઉપશમસમ્યક્ષાયોપથમિકસમ્યવી જ પામી શકે છે. અને એ આખા ભવચક્રમાં વધુમાં વધુ ૪ વાર પામી શકાય છે. જીવ આ સિવાય જે ઉપશમસમત્વ પામે છે તે પ્રથમ ઉપશમસમ્યકત્વ કહેવાય છે. એ મિથ્યાત્વેથી જ પામી શકાય છે. એ આખા ભવચક્રમાં અસંખ્યવાર પણ પામી શકાય છે..અનાદિ મિથ્યાત્વી તથા સમ્યકત્વભ્રષ્ટ થઈને Playકે તેથી વધુ કાળ મિથ્યાત્વે રહેલા મિથ્યાત્વીએ અવશ્ય ત્રણ કરણ કરીને ઉપશમસમત્વજ પામવું પડે છે. આવું આખા ભવચક્રમાં ઉત્કૃષ્ટથી અસંખ્યવાર થઈ શકે છે, માટે આ રીતે અસંખ્યવાર ઉપશમસમ્યક્તને જીવ પામે છે, પણ આ બધું ઉપશમસમ્યકત્વ પ્રથમ ઉપશમસમ્યકત્વ જ કહેવાય છે, અને એ જાતિથી એક જ કહેવાય છે. એટલે ૪ વાર શ્રેણિનું ઉપશમસમ્યકત્વ + (જાતિથી) ૧ વાર આ પ્રથમ ઉપશમસમ્યકત્વ એમ વિચક્ષા કરી એવું કહેવાય છે કે ઉપશમસમત્વ આખા ભવચક્રમાં પાંચ વાર પામી શકાય છે. એકવાર પણ સમ્યત્વને સ્પર્શી જનાર જીવનો સંસારકાળ અર્ધપુગલ પરાકાળથી અધિક હોતો નથી. એટલે સમ્યત્વ તથા એને સંલગ્ન કોઈપણ ગુણઠાણામાં અંતર ૨૦૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રક્રિયાનું જો અંતર પડતું હોય તો દશોન અર્ધ પુપરાથી અધિક પડી શકતું નથી. કારણકે વિવક્ષિત પ્રક્રિયા જીવ કરે અને મિથ્યાત્વે જાય.. અનંતાનંત કાળ ત્યાં રહે તો પણ અર્ધપુપરા કાળપૂર્વે એણે સમ્યકત્વપ્રાપ્તિ વગેરે રૂપ વિવક્ષિત પ્રક્રિયા કરવી જ પડે, કારણકે એ પછી તો એણે અવશ્ય મોક્ષમાં જવાનું છે. એટલે બે થી માંડીને ૧૧ સુધીના ગુણઠાણા, આહારક શરીર વગેરેનું ઉત્ક. અંતર દેશોન અર્ધ પુપરા મળે છે. પણ એથી વધારે મળી શકતું નથી. શંકા - સાસ્વાદન ગુણઠાણના જઘન્ય અંતર તરીકે તેમે Pla કહ્યો. પણ ઉપશમશ્રેણિથી પડીને જે સાસ્વાદને આવે, ને પછી મિથ્યાત્વે જઈ, લાયોપથમિકસમત્વ પામી પુનઃ ઉપશમશ્રેણિ માટેનું ઉપશમ સમ્યકત્વ પામે, ઉપશમ શ્રેણિ માંડે ને પાછો પડીને સાસ્વાદને આવે, તો આ બધી પ્રક્રિયા અન્તર્મુહૂર્તકાળમાં થઈ જતી હોવાથી જઘન્ય અંતર તરીકે અન્તર્યુ કહેવું જોઈએ ને ? સમાધાન - તમારી વાત બરાબર છે. પણ (૧) ઉપશમશ્રેણિ માત્ર મનુષ્યોને જ સંભવતી હોવાથી આ રીતે સાસ્વાદનનું અંતર માત્ર મનુષ્યોને જ સંભવે છે. જ્યારે પ્રથમ ઉપશમસમત્વની જે પ્રક્રિયા દર્શાવી એ રીતે એ ચારે ગતિના જીવોને સંભવે છે. (૨) આ રીતે જઘન્ય અન્તર્મ નું અંતર આખા ભવચક્રમાં ઉત્કૃષ્ટથી બે જ વાર સંભવિત છે, જ્યારે Pla અંતર અનેકવાર પણ મળી શકે છે. એટલે અંતર્મ. અંતરની અત્યંત અલ્પ સંભાવના હોવાથી એની અહીં વિવક્ષા કરી નથી. 91) ૮-૯-૧૦ મા ગુણઠાણાનું જઘન્ય અંતર અંતર્મુ, જે કહ્યું છે તે ઉપશમશ્રેણિની અપેક્ષાએ જાણવું, ઉપશમશ્રેણિ એક ભવમાં બે વાર પણ પામી શકાય છે. એટલે અંતર્મ માં જ બીજીવાર ઉપશમશ્રેણિ માંડે તો અંતર્મ ના આંતરે આઠમું વગેરે ગુણઠાણું ફરીથી પ્રાપ્ત થાય છે. એમ ઉપશમશ્રેણિથી ઉતરીને અન્તર્મ માં જ ક્ષપકશ્રેણિ માંડે, તો પણ અત” ના અંતરે આઠમું વગેરે ગુણઠાણું ફરીથી પામી શકાય છે. પણ, ક્ષપકશ્રેણિના આઠમા વગેરે ગુણઠાણાનું અંતર હોતું નથી, કારણકે એક જ વાર પમાય છે. ૨૦૮ શતક ગ્રન્થ પર ટીપ્પણી Page #222 -------------------------------------------------------------------------- ________________ 92) શાસ્ત્રોમાં દેશોન અર્ધપુપરા ચરમપુદ્ધપરા, વનસ્પતિ કાયસ્થિતિ રૂપે આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુપરા વગેરે જ્યાં જ્યાં પુપરા. નો ઉલ્લેખ હોય ત્યાં ત્યાં તે કાળ પુપરા સમજવાનો છે. અન્યત્ર ગ્રન્થમાં ક્ષેત્ર અને કાલ બન્ને પુપરા ની વાત કહી છે. ક્ષેત્ર પુટ્ટપરા લેવામાં પણ વિશેષ હરકત નથી. દ્રવ્ય પુપરાની પણ ક્યાંક વાત કરી છે. અલબત્ જે રીતે દ્રવ્ય પુપરાની વ્યાખ્યા આપણે સમજીએ છીએ એ રીતે આજ સુધીમાં એક પણ દ્રવ્ય પુપરા, પૂરો થયો નથી કે ભવિષ્યમાં પણ થશે નહીં. તે આ રીતે - ૬ મહિનામાં એક જીવ અવશ્ય મોક્ષે જાય છે. ધારો કે હાલ જેટલા સિદ્ધાત્મા છે એ બધા ૬-૬ મહિનાના અંતરે જગયા હોય તો પણ અતીતકાળ = સિદ્ધના જીવો x ૬ મહિનાના સમય.. આટલો જ પસાર થયો છે, અર્થાત્ અતીતકાળ = સિદ્ધ x a. એક જીવ એક સમયમાં સિદ્ધ ના અનંતમા ભાગના (અને અભવ્યથી અનંત ગુણ) પુદ્ગલો જલે છે. એટલે એકજીવે અત્યાર સુધીમાં લીધેલા પુલોનું અતીતકાળ x સિદ્ધનો અનંતમોભાગ, અર્થાત્ Poles xax Rates + A તેથી સર્વજીવોથી અત્યાર સુધીમાં ગૃહીત પુદ્ગલો = સિદ્ધxa+Axસર્વજીવ. આ રકમ સર્વજીવથી અનંતગુણ જેટલી છે, પણ સર્વજીવના વર્ગ જેટલી નથી, કારણકે સિદ્ધxa+A એ સર્વજીવથી નાની રકમ છે પુદ્ગલાસ્તિકાયમાં તો સર્વજીવના વર્ગ કરતાં પણ અનંતાનંતગણા પુદ્ગલો છે. એટલે સર્વજીવોથી પણ આખા પુદ્ગલાસ્તિકાયના એક અનંતમા ભાગ જેટલા જ પુદ્ગલો આજ સુધીમાં ગૃહીત થયા છે, તો એકજીવથી સર્વપુલો ગૃહીત થઈને છોડવાની વાત જ ક્યાં રહે? એટલે આમાં અન્ય જ કોઈ વિશેષ પ્રકારની વિવક્ષા જાણવી જોઈએ. ભાવ પુપરા માટે પણ અધ્યવસાયસ્થાનો દ્વારા જે વ્યાખ્યા છે તે પણ પૂર્ણ થવાની શક્યતા નથી કારણકેયથાપ્રવૃત્તકરણ - અપૂર્વકરણના બધા શ્રેણિના દ્રવ્ય પુપરાવર્ત ૨૦૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ અધ્યવસાયસ્થાનોને કોઈપણ એકજીવ સ્પર્શી શકતો નથી. પણ વર્ણાદિની અપેક્ષાએ જે વ્યાખ્યા છે તે રીતે ભાવ પુપરા પૂર્ણ થાય છે. 93) આહા. ૨ જઘન્યપ્રદેશબંધઃ મન, વચન કે કાયા કોઈપણ એક યોગમાં સ્થિરતા હોય ત્યારે જઘન્યયોગ સંભવતો નથી. પણ જ્યારે એક યોગથી અન્ય યોગમાં સંક્રાન્તિ થાય છે ત્યારે સ્વભાવેજઅલ્પચેષ્ટા હોવાથી જઘન્યયોગ સંભવે છે માટે પરાવર્તમાનયોગી અપ્રમત્ત લેવો. વળાંક લેતી વખતે જેમ ગાડીની સ્પીડ ઓછી કરવી પડે એવું કંઈક કારણ યોગ સંક્રાન્તિવખતે અલ્પયોગ હોવામાં હોય શકે છે. 94) દેવદ્ધિક-વૈક્રિયદ્ધિક આ ૪ નો જઘ પ્રદેશબંધ શ્રી તીર્થંકરનો જીવ ભવાઘ સમયે દેવપ્રાયોગ્ય ર૯ ના બંધે જઘન્યયોગે કરે છે. અસંજ્ઞી પર્યાપંચેન્દ્રિય તિર્યંચ પણ આ પ્રકૃતિઓ બાંધે છે. પણ પર્યાપ્ત અવસ્થામાં જ બાંધે છે, જ્યાં જઘન્યયોગ પણ સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય જીવના ભવાદસમયે રહેલા જઘન્યયોગ કરતાં અસંખ્યગુણ હોય છે. એટલે પુષ્કળ પુદ્ગલગ્રહણ હોવાથી જઘન્ય ન મળે. સંજ્ઞીજીવને દેવપ્રાયોગ્ય ૩૧ નું બંધસ્થાન સંભવે છે ને તેથી પ્રકૃતિ વધવાથી ભાગ પણ વધુ પડે છે, તેમ છતાં એ પર્યાપ્ત અવસ્થામાં જ હોવાથી યોગ ઘણો હોવાના કારણે જઘન્ય મળતું નથી. વસ્તુતઃ દેવપ્રાયોગ્ય ૨૯ બંધાય કે ૩૧, નામકર્મના ભાગે આવતા દલિકના મુખ્ય ર૯ જ વિભાગ પડે છે, આહા શરીર અને ઉપાંગનામકર્મ જેવધ્યા છે તે તો શરીર અને ઉપાંગનામકર્મના ભાગે આવેલા દલિકમાંથી જ ભાગ પડાવે છે, એટલે દેવદ્ધિકને ભાગે આવતા દલિકોમાં કોઈ ફેર પડતો નથી. માટે ભવાઘસમયે યોગની અલ્પતાના કારણે જ જઘપ્રદેશબંધ મળે છે. શંકા-દેવદ્ધિક માટે ભલે ભવાઇસમય લ્યો, પણ વૈશ્વિક માટે તો ૩૧નો બંધક પર્યાપ્તજીવ લેવો જ ઉચિત રહેશે ને, કારણકે ર૯ ના બંધકને ૩ શરીર નામકર્મ બંધાતા હોવાથી શરીરનામકર્મના ભાગે આવેલા દલિકના લગભગ ત્રીજા ભાગનું દલિક વૈશરીર નામકર્મને મળે છે જ્યારે ૩૧ ના બંધકને ૪ શરીરનામકર્મ બંધાતા હોવાથી વૈશીને લગભગ ચોથા ભાગનું દલિક મળે છે. ૨૧૦ શતક ગ્રન્થ પર ટીપ્પણી Page #224 -------------------------------------------------------------------------- ________________ એમ ૨૯ના બંધકાળે વૈ.ઉપાંગને ઉપાંગનું બધું દલિક મળી જાય છે. જ્યારે ૩૧ ના બંધકાળે વૈ. અને આહા એમ બે ઉપાંગ બંધાતા હોવાથી વૈ. ઉપાંગને ઉપાંગનું લગભગ અડધું જ દલિક મળે છે. સમાધાન - તો પણ વૈદિક માટે પણ ભવાદ્યસમય લેવો જ યોગ્ય છે, કારણકે યોગ અસંખ્યાતમા ભાગનો જ હોવાથી કુલ દલિક પણ અસંમા ભાગે જ ગ્રહણ થતું હોવાના કારણે વૈશરીર નામકર્મને મળતું ત્રીજા ભાગનું દલિક અને ઉપાંગને મળતું બધું દલિક ક્રમશઃ ૩૧ ના બંધકાળે મળતા ચોથાભાગનાકે અડધા દલિક કરતાં અસંમા ભાગે જ હોવાથી એ જ જઘન્ય હોય છે. આ જ કારણ છે કે જ્ઞાનાવરણીયાદિમૂળ પ્રકૃતિનાજઘપ્રદેશબંધક તરીકે ભવાઇસમયે રહેલા સૂઅપર્યાજઘન્યયોગીજીવને જ કહ્યો છે, પણ એ જીવ જ્યારે અષ્ટવિધબંધક હોય ત્યારે નથી કહ્યો, કારણકે ભાગ ભલે૭ના બદલે ૮પડવાથી વધે છે, પણ યોગ અસં ગુણ થયો હોવાથી આઠમા ભાગનું દલિક પણ સાતમાભાગના દલિક કરતાં વ્ર હોય છે. હા, આયુના પ્રદેશબંધક તરીકે અષ્ટવિધબંધક લેવો જ પડે, પણ એ પણ બરાબર ભાગ શેષના પ્રથમ સમયે જ જે બંધાય તે લેવું, કારણકે અપર્યાજીવને પ્રતિસમય યોગ અસં ગુણ થતો હોવાથી બીજા વગેરે સમયે દલિક જન મળી શકે. 95) જિનનામના જઘ પ્રદેશ બંધક - ચરમભવમાં મનુષ્યગતિમાં ઉત્પન્ન થનાર દેવપ્રાયોગ્ય રહબાંધે છે, જ્યારે દિચરમભવમાં દેવગતિમાં ઉત્પન્ન થનાર મનુ પ્રાયોગ્ય ૩૦ બાંધે છે. માટે એને ભાગ વધારે પડવાથી જઘન્ય પ્રદેશો મળે છે. ૩૧ ના બંધકને યોગ વધુ હોવાથી તથા મુખ્ય ભાગ ૨૯જ પડતા હોવાના કારણે ૩૦ની અપેક્ષાએ ઓછા પડતા હોવાથી જઘન્ય મળવાની કોઈજ શક્યતા નથી. નામકર્મના ૨૩,૨૫ વગેરે જે બંધસ્થાનોમાં ૩ શરીર બંધાતા હોય છે. એમાંનામકર્મના ભાગે આવેલા દલિકના એટલાજ ૨૩,૨૫વગેરે મુખ્ય વિભાગ પડતા હોય છે, કારણકે ૩શરીરનો મુખ્ય એક જ ભાગ હોવાના કારણે બે ભાગ ઘટે છે, તો બીજી બાજુ ૨૩ વગેરે બંધસ્થાનમાં ન ગણાયેલ બંધન અને સંઘાતનના બે ભાગ વધે છે. પણ આહાદિકવાળા ૩૦,૩૧ ના બંધસ્થાનમાં જિનામના જ પ્રદેશબંધક ૨૧૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય વિભાગ તો ૨૮,૨૯ જ પડે છે. કારણકે જે આહાદ્ધિક વધી છે તે પેટાવિભાગ વધ્યા છે, મુખ્યવિભાગ નહીં, એટલે દેવપ્રાયોગ્ય ૩૧ ના બંધે જિનનામના ભાગે ૨૯ મા ભાગનું દલિક આવે છે, જ્યારે મનુપ્રાયોગ્ય ૩૦ના બંધે તે ૩૦ મા ભાગનું આવે છે, એ જાણવું. વળી, દેવપ્રાયોગ્ય ૨૯ બંધાય કે ૩૧, જિનનામના ભાગે ૨૯ મા ભાગનું જ દલિક આવતું હોવાથી ઉત્કૃપ્રદેશના સ્વામી માટે દેવપ્રાયોગ્ય ૨૯,૩૧.. બન્નેના બંધક ચાલે એ જાણવું. હવે પાછા જિનનામના જપ્રદેશબંધક પર આવીએ. જિનનામકર્મનો જઘન્યપ્રદેશબંધ સંભવિત જઘન્યયોગી અનુત્તરસુરને ભવપ્રથમ સમયે મનુ પ્રાયોગ્ય ૩૦ ના બંધે કહ્યો છે. આમાં કારણ એવું અપાયું છે કે શેષ દેવો તથા નારકી કરતાં અનુત્તરને યોગ ઓછો હોય છે માટે પ્રદેશબંધ ઓછો થાયછે. આમાં વિચારીએ તો શેષ દેવ તથા નારકીને પણ જિનનામનો જઘન્યપ્રદેશબંધ હોવામાં કશો વાંધો જણાતો નથી, કારણકે અનુત્તરની જેમ આ જીવોને પણ જઘન્યયોગ તો સંભવિત છે જ. અનુત્તર કરતાં શેષ દેવાદિને યોગ અસંખ્યગુણ જે કહ્યો છે તે ઉત્કૃષ્ટયોગ જાણવો. જઘન્યયોગ તો બધાને સમાન હોય છે. જો એ પણ અસમાન હોત તો, અલ્પબહુત્વમાં ઉત્કૃષ્ટયોગના બોલ જેમ અલગ-અલગ બતાવ્યા છે, એમ જઘન્યયોગના બોલ પણ જુદાજુદા બતાવ્યા હોત. આ જ કારણ છે કે દેવદ્દિક-વૈધિક માટે દેવપ્રાયોગ્ય ૨૮ નો બંધક ન કહેતાં દેવપ્રાયોગ્ય ૨૯ નો બંધક કહ્યો છે. આશય એ છે કે જે સંજ્ઞી નો ઉત્કૃષ્ટ યોગ ઓછો કહ્યો હોય એનો જઘન્યયોગ પણ જો ઓછો જ હોય તો સંખ્યાતવર્ષાયુષ્ય સામાન્યમનુષ્ય કરતાં યુગલિકોનો ઉત્કૃષ્ટયોગ ઓછો હોવાથી જઘન્યયોગ પણ ઓછો જ સંભવે. એટલે, ૨૮ ના બંધક સમ્યક્ત્વી યુગલિકને ભવપ્રથમસમયે જે જઘન્યયોગ હોય એના કરતાં જિનનામ સહિત ૨૯ ના બંધક સામાન્યમનુષ્યનો જઘન્યયોગ અસંખ્યગુણ હોવાથી દલિક ઘણું જ વધારે મળવાના કારણે, ૨૯ ભાગ પડતા હોવા છતાં દેવદ્દિકાદિના ભાગે જે દલિક ૨૧૨ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #226 -------------------------------------------------------------------------- ________________ આવશે તે યુગલિકને ૨૮ મા ભાગે મળતા દલિક કરતાં તો ઘણું જ વધારે રહેવાનું. માટે દેવદ્દિક-વૈ.દ્વિકના જઘન્ય પ્રદેશબંધક યુગલિકને જ કહેવા ઘટે. પણ એ કહ્યા નથી. માટે માનવું પડે કે યુગલિકને પણ જઘન્યપણે સામાન્ય મનુષ્ય જેટલોજ યોગ હોય છે. એટલે બન્નેને દલિક સમાન મળે છે. પણ યુગલિકને જિનનામનો બંધ ન હોવાથી ૨૮ ભાગ જ પડે છે, જ્યારે સામાન્ય મનુષ્યમાંથી જે જિનનામ બાંધે છે એને ૨૯ મા ભાગનું દલિક દેવગતિનામકર્મ વગેરેને મળે છે, માટે એને જ આ પ્રકૃતિઓનો જઘન્યપ્રદેશબંધક કહ્યો છે. આમ, ઉત્કૃષ્ટયોગ ભિન્ન હોવા છતાં, જેમ યુગલિકનો જધન્યયોગ શેષદેવાદિને તુલ્ય જ માનવો પડે છે, એમ, અનુત્તરનો પણ જઘન્યયોગનો બોલ અલગ કહ્યો ન હોવાથી એનો જઘન્યયોગ પણ શેષદેવાદિને તુલ્ય જ માનવો આવશ્યક બને છે. અને તો પછી શેષદેવો તથા નારકીઓ પણ જિનનામના જઘન્યપ્રદેશબંધક હોવામાં કશો વાંધો જણાતો નથી. છેવટે તત્ત્વ તુ કેવલિગમ્યમ્ 96) જઘન્યસ્થિતિબંધ : પંચસંગ્રહના મત પ્રમાણે જે પ્રસિદ્ધ છે તેનો કંઈક વિચાર કરીએ - પંચસંગ્રહના પાંચમા બંધિવિધ દ્વારની ૫૫મી ગાથામાં આ પ્રમાણે જણાવ્યું છે - पणवीसा पन्नासा सय दससय ताडिया इगिंदि ठिई । विगलासन्नीण कमा जायइ जेट्ठा व इयरा व ॥ ५५ ॥ આનો સીધો અર્થ આ થાય છે કે એકેન્દ્રિયના સ્થિતિબંધને અનુક્રમે ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણવાથી ક્રમશઃ વિકલેન્દ્રિય = બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયનો જ્યેષ્ઠ અને ઇતર = જઘન્ય સ્થિતિબંધ આવે છે. આ અર્થને અનુસરીને એવું પ્રસિદ્ધ થયું છે કે એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધને ૨૫ વગેરેથી ગુણવાથી બેઇન્દ્રિય વગેરેનો જઘન્ય સ્થિતિબંધ અને એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ૨૫ વગેરેથી ગુણવાથી બેઇન્દ્રિય વગેરેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે. હવે જો, આ જ અર્થને સ્વીકારી લઈએ તો પંચસંગ્રહકારે જ કહેલી જ સ્થિતિબંધ ૨૧૩ ........ Page #227 -------------------------------------------------------------------------- ________________ અન્ય વાતનો વિરોધ થાય છે. આગળ આ જ દ્વારની ૫૬મી ગાથામાં એકેન્દ્રિયના સ્થિતિસ્થાનકો કરતાં બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનકો અસંખ્યગુણ કહેલા છે. એકેન્દ્રિયના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ વચ્ચે P/a નો તફાવત છે. એટલે એના સ્થિતિસ્થાનો P/a જેટલા છે. એકેન્દ્રિયના જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્નેને ૨૫-૨૫ વડે ગુણવાથી જે બેઇન્દ્રિયના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે તેનો તફાવત ૨૫ x P/a થશે. (જેમકે, ધારોકે એકેન્દ્રિયનો મિથ્યાત્વનો જઘન્ય સ્થિતિબંધ ૯૯૯૮૦ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦૦૦૦૦ છે. એટલે એ બે વચ્ચે તફાવત ૧૦૦ નો અને સ્થિતિસ્થાનો ૧૦૧ થશે. આ બન્નેને ૨૫ વડે ગુણવાથી અનુક્રમે ૨૪૯૭૫૦૦ અને ૨૫૦૦૦0 એ બેઇન્દ્રિયનો જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થશે. એટલે બે વચ્ચે તફાવત ૨૫૦૦ નો થશે અને સ્થિતિસ્થાનો ૨૫૦૧ થશે જે ક્રમશઃ ૧૦૦ ને ૧૦૧ કરતાં ૨૫ ગણા અને કંઈક ન્યૂન ૨૫ ગણા છે.) તેથી બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનો લગભગ ૨૫ × Pla જેટલા થશે જે Pla કરતાં સંખ્યાતગુણ છે. અસંખ્યગુણ નથી. એટલે પૂર્વાપર વિરોધ થતો હોવાથી આ અર્થ ખોટો ગણાય. આના બદલે, આ જ ધારની જે ૫૪મી ગાથા છે કે, जा एगिंदि जहन्ना पल्लासंखंससंजुया सा उ । तेसिं जेट्ठा सेसाण संखभागहिय जासन्नी ॥ ५४ ॥ આનો સીધો અર્થ આવો છે કે ‘એકેન્દ્રિય જીવોનો જે જઘન્ય સ્થિતિબંધ હોય તેમાં P/a ઉમેરવાથી તેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે અને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના શેષ જીવો માટે પોતપોતાના જઘન્યમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ (P/s) ઉમેરવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે. આ ગાથાને અનુસરીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્વીકારવાથી પંચસંગ્રહકારના વચનોમાં પૂર્વાપરિવરોધનો દોષ રહેતો નથી, કારણકે બેઇન્દ્રિયનો જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચે P/s નો તફાવત પડવાથી સ્થિતિસ્થાનો પણ P/s મળશે જે એકેન્દ્રિયના P/a સ્થિતિસ્થાનો કરતાં અસંખ્ય ગુણ છે. શંકા ઃ જો આ અર્થને જ સ્વીકારી લઈએ તો ૫૫મી ગાથાના અર્થનો વિરોધ નહીં થાય? સમાધાન ઃ એ વિરોધ ન થાય એટલા માટે ૫૫મી ગાથાનો અર્થ આ શાક ગ્રન્થ પર ટીપ્પણો ૨૧૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ રીતે કરવો જોઈએ. ૫૪મી ગાથા સુધીમાં ગ્રન્થમાં એકેન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંધાતી સ્થિતિ કહેવાઈ ગઈ છે. બેઈન્દ્રિય વગેરે માટે માત્ર એટલું કહ્યું છે કે પોતપોતાની જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ Pls અધિક હોય છે. પણ જઘન્ય કેટલી હોય છે કે ઉત્કૃષ્ટ કેટલી હોય છે એ કાંઈ કહ્યું નથી. એ જણાવવા માટે ૫૫મી ગાથા આવી છે. એમાં સામાન્યથી જ, બેઇન્દ્રિય વગેરેની ઉત્કૃષ્ટ કે જઘન્ય બંધાતી સ્થિતિ જાણવી છે? તો સામાન્યથી જ એટલે કે “જઘન્ય કે ઉત્કૃષ્ટ કોઈ પણ સ્થિતિ એકેન્દ્રિય કરતાં (સામાન્યથી) ૨૫, ૫૦, ૧૦ અને 1000 ગુણી હોય છે.” આવો અર્થ પામી ગાથાનો યોગ્ય લાગે છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બન્ને અન્યૂનાધિકપણે એકેન્દ્રિયની સ્થિતિ કરતાં ૨૫ ગુણી હોય છે એવું જો માનીએ તો એકેન્દ્રિયના સ્થિતિસ્થાનો કરતાં બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનો ૨૫ ગુણા જ થવાથી ૫૬મી ગાથામાં જે અસંખ્યાતગુણ હોવા કહ્યા છે તેની સાથે વિરોધ થાય. એટલે બેમાંથી એક અન્યૂનાધિકપણે ૨૫ ગુણ છે અને અન્ય કંઈક ઓછેવત્તે અંશે ૨૫ ગુણ છે એટલો અર્થ તો કરવો જ પડે છે. ધારો કે એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ ૯૯૯૮૦ અને ઉત્કૃષ્ટ ૧,૦૦,૦૦૦ છે (એટલે કે Pla=૧૦૦). બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ૨૫,૦૦,૦૦૦ છે અને એમાંથી Pls=૧૦,૦૦૦ ઓછા કરવાથી) ૨૪,૯૦,૦એ જઘન્ય છે. તો એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ કરતાં બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ અન્યૂનાધિકપણે ૨૫ ગુણ થશે અને એકેન્દ્રિયના જઘન્ય કરતાં બેઇન્દ્રિયનો જઘન્ય કંઈક ન્યૂન ૨૫ ગુણ થશે. (૯૯૯૮૦ x ૨૫ = ૨૪,૯૭,૫૦૦ કરતાં ૨૪,૯૦,૦૦૦ કંઈક ન્યૂન છે એ સ્પષ્ટ છે.) તેમ છતાં એ લગભગ ૨૫ ગુણ તો છે જ, માટે પામી ગાથામાં સામાન્યથી જણાવ્યું છે કે બેન્દ્રિય વગેરેના જઘન્ય કે ઉત્કૃષ્ટ એકેન્દ્રિયના જઘન્ય કે ઉત્કૃષ્ટ કરતાં ૨૫ વગેરે ગુણ હોય છે. બાકી જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બન્ને અન્યૂનાધિકપણે ૨૫ ગુણ હોય છે એવો અર્થ કરવામાં ૫૫મી ગાથાને જેમ ઉપર મુજબ ૫૬મી ગાથા સાથે વિરોધ આવે છે તેમ ૫૪મી ગાથા સાથે પણ આવશે જ. કારણકે એકેન્દ્રિયના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ Pla અધિક હોવાથી બેઇન્દ્રિયનું જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ ૨૫ x Pla જેટલું જ અધિક થશે. પલ્યોપમના અસંખ્યામાં ભાગને ૨૫ વડે ગુણવાથી મળતો જવાબ પણ પલ્યોપમના અસંખ્યમા ભાગે જ હોય છે, જસ્થિતિબંધ ૨૧૫ Page #229 -------------------------------------------------------------------------- ________________ પલ્યોપમના સંખ્યાતમા ભાગે નહીં. અને તેથી ૫૪મી ગાથામાં બેઇન્દ્રિય વગેરે માટે જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/s અધિક હોય છે એવું જે કહ્યું છે તેનો વિરોધ સ્પષ્ટ છે. શંકા ઃ ૫૪મી ગાથામાં ‘ના સન્ની’ જે પદ છે તેમાં પ્રાકૃતભાષા હોવાથી જેમ ‘અ’ કારપ્રશ્ર્લેષ કરી અસંજ્ઞી અર્થ લેવોનો છે તેમ ‘સેસાળ સંવમાહિયમ’ એવું જે કહ્યું છે તેમાં પણ ‘અ’ કાર પ્રશ્ર્લેષ કરી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક એવો અર્થ કરી શકાય છે, અને તો પછી તમે બતાવેલ વિરોધ નહીં આવે. સમાધાન ઃ પ્રાકૃતભાષા હોવાથી એ રીતે ‘અ’ કારપ્રશ્ર્લેષ કરી શકાય છે. પણ તો પછી એ ગાથા જ અસંગત બની જશે. કારણકે એકેન્દ્રિય માટે તો પલ્યોપમનો અસંખ્યમો ભાગ અધિક કહ્યું છે. હવે બેઇન્દ્રિય વગેરે માટે પણ જો અસંખ્યમો ભાગ જ અધિક કહેવાનું હોય તો ‘અ’ કાર પ્રશ્લેષની આવશ્યકતાવાળો ‘સંભ્રમદિય’ એવો પૃથગ્ ઉલ્લેખ ન કરતાં ‘વમેવ ૩’ એવું જ કંઈક કહી દેત. માટે ત્યાં ‘અ’ કારપ્રશ્ર્લેષ કરવો યોગ્ય નથી. અને તેથી બેઇન્દ્રિય વગેરેમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/s અધિક છે એવો અર્થ પૂર્વાપર અવિરુદ્ધ હોવાથી ૫૫મી ગાથાનો પણ પૂર્વાપર અવિરુદ્ધ દર્શિત અર્થ કરવો ઉચિત છે. આમ, બેઇન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો માટે બંધાતી ઉત્કૃષ્ટ કરતાં જઘન્ય સ્થિતિ P/s જેટલી ઓછી છે એમ નિશ્ચિત થયું. હવે પંચસંગ્રહની પાંચમા દ્વારની ૪૯મી ગાથાનો અર્થ વિચારીએ - वेव्विछक्कि तं सहसताडियं जं असन्निणो तेसिं । पलियासंखंसूणं ठिई अबाहूणियनिगो ॥ ४९ ॥ ‘મિત્ત્તત્તતિપ્ નું નવું’ એટલી પૂર્વગાથામાંથી અનુવૃત્તિ લઈને આ ગાથાનો અર્થ આવો કરવામાં આવે છે કે ‘વૈક્રિયષટ્કમાં ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડા કોડી વડે ભાગવાથી જે આવે તેને હજાર વડે ગુણી એમાંથી પલ્યોપમનો અસંખ્યમો ભાગ બાદ કરીએ એટલો જઘન્ય સ્થિતિબંધ હોય છે, કેમકે એના બંધક અસંશી જીવો હોય છે. એમાંથી અબાધા બાદ કરીએ એટલો નિષેક હોય છે. (વળી, આવો અર્થ થયો એટલે અસંજ્ઞીજીવને ૨૧૬ શતક ગ્રન્થ પર ટીપ્પણો Page #230 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિય ૬નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો? એ પ્રશ્નનો આવો જવાબ આપવામાં આવે છે કે જઘન્યમાં ખૂટતો Pla ઉમેરી દેવાથી એ આવે છે. એટલે કે અસંક્ષીની સ્થિતિબંધ જઘન્ય 9 – Pla અને ઉત્કૃષ્ટ 9 સાગરોપમ હોય છે). આ રીતનો અર્થ કરવામાં નીચેના પ્રશ્નો ઊભા થાય છે. (૧) અસંજ્ઞીજીવોને PIs જેટલા સ્થિતિસ્થાનો હોય છે તેમજ એ, એકેન્દ્રિય કરતાં અસંખ્ય ગુણ અને બેઇન્દ્રિય વગેરે કરતાં સંખ્યાતગુણ હોય છે. પંચસંગ્રહકારે જ કહેલી આ વાત સાથે પૂર્વાપરવિરોધ થશે. (૨) અસંજ્ઞીમાં વૈક્રિયષક સિવાયમાં, ઉત્કૃષ્ટસ્થિતિને ૭૦ કોડા કોડીએ ભાગી ૧00 વડે ગુણવાથી જઘન્ય આવે છે અને એમાં PIs ઉમેરવાથી એની ઉત્કૃષ્ટ આવે છે તો વૈક્રિયષક માટે આવું કેમ કે ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કોડા કોડીએ ભાગી ૧૦૦૦ વડે ગુણવાથી ઉત્કૃષ્ટ આવે અને એમાંથી Pla બાદ કરવાથી એનો જઘન્ય આવે ? અન્ય પ્રવૃતિઓ કરતાં વૈક્રિયષક માટે આ વિલક્ષણતા છે કે એના જઘન્ય સ્થિતિબંધ માટે હજારે ગુણવાનું છે ને એનું કારણ ગ્રન્થકારે બતાવ્યું છે તેમ જ 'Pla બાદ કરવાથી જઘન્ય આવે’ આવી વિલક્ષણતા પણ એમાં હોય તો ગ્રન્થકાર એનું કારણ પણ કેમ ન બતાવે ? (૩) વળી કર્મપ્રકૃતિ વગેરે સાથે તો વિરોધ ઊભો થાય છે જ. ગ્રન્થકારના પોતાના જ પૂર્વાપર વચનોનો વિરોધ વગેરે આ દોષોનો પરિહાર પંચસંગ્રહમૂળના જ વચનો પરથી પણ જો શક્ય હોય તો કરવો જોઈએ એવી ગણતરીથી હવે આ ૪૯મી ગાથાની જરા જુદી રીતે વ્યાખ્યા વિચારીએ. ૪૮મી ગાથાનો ઉત્તરાર્ધ આવો છે કે ફેસબુક્કોસમો મિ9ત્તક ગં નä I ૪૮ ! ૪૮મી ગાથાના આ ઉત્તરાર્ધથી શેષપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધની પ્રરૂપણા ચાલુ થાય છે. પણ એ પ્રરૂપણા એ ગાથામાં જ પૂર્ણ થઈ ગઈ નથી, કિન્તુ આગળની ૪૯મી ગાથામાં પણ આગળ ચાલે છે. અને ૪૯મી ગાથામાં પતિયાસંવંસૂ' જે પદ રહ્યું છે તેનો અન્વય પણ આમાં કરવો જોઈએ. એટલે કે શેષ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ ને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિથી ભાગવાથી જે જવાબ આવે તેને પલ્યોપમના અસંખ્યમા ભાગથી ન્યૂન કરીએ જસ્થિતિબંધ ૨૧૭ Page #231 -------------------------------------------------------------------------- ________________ એટલે એ પ્રકૃતિઓની બંધાતી જઘન્ય સ્થિતિ આવે છે. શંકા : ‘પતિયાસંäમૂળ’ પદ પૂર્વે ‘વેઉવિછક્રિ.. વગેરે આખો ૪૯મી ગાથાનો પૂર્વાર્ધ રહ્યો છે. એટલે એ પદનો અન્વય ૪૮મી ગાથાના ઉત્તરાર્ધ સાથે કરવો યોગ્ય નથી. સમાધાન ઃ શેષપ્રકૃતિઓમાં વૈક્રિયષટ્ક પણ સમાવિષ્ટ છે. કિન્તુ નિદ્રા વગેરે શેષપ્રકૃતિઓ માટે જેમ ઉત્કૃષ્ટને ૭૦ કોડા કોડીથી ભાગવાની છે એટલું જ કાર્ય વૈક્રિયષટ્ક માટે પર્યાપ્ત નથી, કિન્તુ એ પ્રમાણે ભાગીને ૧૦૦૦ વડે ગુણવું પણ આવશ્યક છે માટે એ વાતને વચ્ચે જણાવી દીધી છે. એટલે વૈક્રિયષટ્ક માટે ઉત્કૃષ્ટને ૭૦ કોડા કોડીથી ભાગી ૧૦૦૦ વડે ગુણવા સુધીની અને શેષ નિદ્રાદિ માટે ઉત્કૃષ્ટ ને ૭૦ કોડા કોડાથી ભાગવા સુધીની પ્રક્રિયા દર્શાવી દીધી. હવે આગળની પ્રક્રિયા દર્શાવવા ગ્રન્થકારે ‘વત્તિયાસંવુંમૂળ’ પદ કહ્યું છે. એટલે નિદ્રાદિપ્રકૃતિઓ માટે જે કહ્યું કે ‘ઉત્કૃષ્ટને ૭૦ કોડા કોડીથી ભાગવાથી જે આવે’ તેમાં આ પદના ‘તેને પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન કરવું’ આવા અર્થનો અન્વય કરી શકાય છે. જો આ રીતે એમાં અન્વય કરવામાં ન આવે તો એનો અન્વય ક્યાં કરશો ? કારણકે વૈકિયષટ્કના જઘન્ય સ્થિતિબંધક જીવો અસંજ્ઞી હોવાથી અને તેઓને તો P/s સ્થિતિસ્થાનો હોવાથી એમાં પલ્યોપમનો અસંખ્યમો ભાગ ન્યૂન કરવાનું કહેવાનો કોઈ મતલબ નથી. એટલે એ પદ અન્વય વિનાનું ન રહી જાય એટલા માટે નિદ્રા વગેરે માટે જે કહ્યું છે એમાં એનો અન્વય કરવો અસંગત નથી. વૈક્રિયષટ્ક તો છ જ પ્રકૃતિઓ છે, નિદ્રા વગેરે પ્રકૃતિઓની ઘણી બહુલતા છે. માટે ગ્રન્થકારે નિદ્રા વગેરે પ્રકૃતિઓની અપેક્ષાએ જ શું ન્યૂન કરવાનું એ જણાવ્યું છે. વૈક્રિયષટ્ક માટે તો ‘એના બંધક અસંજ્ઞી જીવો છે’ એવું આ ગાથામાં જણાવ્યું છે અને ૫૪મી ગાથામાં ‘અસંજ્ઞીજીવોના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/s જેટલું અધિક હોય છે’ એ જણાવ્યું છે. આ બેના અનુસંધાનથી વૈક્રિયષટ્ક માટે P/s ન્યૂન કરવાનો છે એટલી ‘વ્યાખ્યાનતો વિશેષપ્રતિપત્તિઃ’ ન્યાયે વ્યાખ્યા કરવી એને કોઈ અયોગ્ય નહીં કહી શકે, અન્યથા કર્મપ્રકૃતિમાં મૂળમાં તો વૈક્રિયષટ્ક માટે હજારે ગુણવાનું પણ કહ્યું નથી, છતાં ચૂર્ણિકારે એ પ્રમાણે જે વ્યાખ્યા કરી છે તેને પણ અસંગત માનવી પડે. બાકી, P/a ન્યૂન ૨૧૪ શતક ગ્રન્થ પર ટીપ્પણો ...... Page #232 -------------------------------------------------------------------------- ________________ કરવાની વાતનો વૈકિયષકમાં અન્વયે કરી આવો જે અર્થ કરવામાં આવે છે કે વૈક્રિયષકનો જઘન્યસ્થિતિબંધ ૨૦ સાગરોપમ – Pla અને ઉત્કૃષ્ટ - સ્થિતિબંધ ૨) સાગરોપમ છે તેમાં, જે ઉત્તરપ્રકૃતિઓનો સમાન સ્થિતિબંધ સંભવિત હોય તે પ્રકૃતિઓ એક સમયે બંધાતી હોય ત્યારે એના સ્થિતિબંધમાં Pla થી વધુ તફાવત ન હોય આવા નિયમની અસંગતિ ઊભી થાય છે. પંચેન્દ્રિય જાતિ વગેરેનો પણ 3 સાગરોપમ સ્થિતિબંધ અસંશી જીવને શક્ય હોવા છતાં પ્રસિદ્ધ વ્યાખ્યાનુસારે) વૈક્રિયદ્ધિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધક અસંજ્ઞીજીવ ૨૦ સાગરોપમ જેટલો સ્થિતિબંધ કરે છે જ્યારે પંચેન્દ્રિય જાતિ વગેરેનો સાગરોપમ + PIs નો સ્થિતિબંધ કરે છે. એટલે કે PIsનો તફાવત પડે છે. (જો કે શુક્લવર્ણના ૧૦કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધે કૃષ્ણ વર્ણનો ૨૦ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધ માનનાર મતે ઉક્ત નિયમ ન રહેતો હોવાથી એની અસંગતિ કહી શકાતી નથી.) એટલે નિદ્રા વગેરના જઘન્ય સ્થિતિબંધના અધિકારમાં જ પલ્લાસંમંસૂર્ણ' પદનો અન્વય કરવો યોગ્ય લાગે છે. એટલે નિદ્રા વગેરેનો જઘન્ય સ્થિતિબંધ ૩. સાગરોપમ – Pla જેટલો હશે. એમાં Pla ઉમેરવાથી જે ૩ સાગરોપમ આવશે તે એકેન્દ્રિયને નિદ્રાનો થતો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. આવો અર્થ આ વ્યાખ્યાનુસારે નીકળશે, જે કર્મ પ્રકૃતિને અનુસરનારો હોવાથી બન્ને ગ્રન્થોનો સમન્વય પણ થઈ જાય છે. એમ વૈક્રિયષક માટે, 9 સાગરોપમ – Pls એ જઘન્ય સ્થિતિબંધ અને એમાં Pls ઉમેરવાથી સાગરોપમ એ વૈક્રિય ૬ નો અસંજ્ઞીને થતો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. આમ નિદ્રા વગેરે માટે ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કોડા કોડીથી ભાગી એમાંથી Pla બાદ કરવાથી જઘન્ય સ્થિતિબંધ આવે અને એમાં Pla ઉમેરવાથી એકેન્દ્રિયને થતો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે એટલો અર્થ પંચસંગ્રહમૂળ પરથી પણ નીકળી શકતો હોવાથી આટલા અંશમાં તો એ કર્મપ્રકૃતિના મત સાથે સમાન જ છે. હવે એટલો તફાવત રહ્યો છે કે કર્મપ્રકૃતિમાં વર્ગોત્કૃષ્ટ સ્થિતિને જ સ્થિતિબંધ ૨૧૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૭૦ કોડા કોડીથી ભાગવાનું કહ્યું છે જ્યારે પંચસંગ્રહમાં ઉત્કૃષ્ટસ્થિતિને ભાગવાનું કહ્યું છે. આટલો તફાવત પણ નીચે મુજબ વ્યાખ્યા કરવાથી દૂર થઈ શકે છે. પંચસંગ્રહકારે “સેતાલુસો કહ્યું છે. એટલે કે શેષ પ્રકૃતિઓની જઘન્ય માટે ઉત્કૃષ્ટને ભાગવાનું કહ્યું છે. એમાં ‘સ્વઉત્કૃષ્ટને એવો ઉલ્લેખ કર્યો નથી. એટલે ઉભયગ્રન્થની સંગતિ થાય એ મુજબ વ્યાખ્યા કરી શકાતી હોવાથી અહીં ‘ઉત્કૃષ્ટ' પદથી “સ્વોત્કૃષ્ટ’ ન લેતાં “વર્ગોત્કૃષ્ટ” લેવી. વળી દેવદ્વિકની ઉત્કૃષ્ટ ૧૦ કોડા કોડી હોવા છતાં વૈક્રિયદ્ધિકની સાથે જ એનો ઉલ્લેખ વૈક્રિય ૬ તરીકે કર્યો હોવાથી એનો જઘન્ય સ્થિતિબંધ ૧૦ સાગરોપમ - Pls ન લેતાં ૨૦ સાગરોપમ - Pls લેવાય છે. તો આના દ્વારા જ શું એવું સૂચન ન માની શકાય કે અહીં ઉત્કૃષ્ટ એટલે ‘વર્ગોત્કૃષ્ટ' લેવાની છે. શંકા : જ્ઞાના૫ નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોડા કોડી છે અને મોહનીયનો ૭૦ કોડા કોડી. એટલે સામાન્યથી દરેક સ્થિતિબંધમાં ૩: ૭ નો ક્રમ જળવાઈ રહે છે. તેમ મનુષ્ય ગતિનો ૧૫ કોડા કોડી અને પંચેન્દ્રિય જાતિનો ૨૦ કોડા કોડી ઉત્કૃષ્ટ હોવાથી ૩:૪ ક્રમ પણ આ બે વચ્ચે જળવાઈ રહેવો જોઈએ. એટલે એકેન્દ્રિય વગેરેમાં મનુષ્યનો 35 સાગરોપમ અને પંચેન્દ્રિય જાતિનો સાગરોપમ બંધ માનીએ તો જ એ ક્રમ જળવાતો હોવાથી વર્ગોત્કૃષ્ટ લેવું યોગ્ય નથી, કેમકે એમાં મનુષ્યગતિનો 3 સાગરોબંધ માનવો પડવાથીએ પંચેન્દ્રિય જાતિને સમાન થઈ જાય છે. સમાધાનઃ આ રીતે તર્કથી જ જો વિચાર કરવો હોય તો તો વર્ગોત્કૃષ્ટ લેવી જ યોગ્ય ઠરે છે. જ્ઞાનાને મોહનીય વચ્ચે જે સામાન્યથી દરેક સ્થિતિબંધ કાળે ૩૪૭ નો કમ જળવાઈ રહે છે એમાં કારણ એ છે કે મોહનીયના ૭૦ કોડા કોડી બંધકાળે જ્ઞાના નો ૩૦ કોડા કોડી ને જ્ઞાના ના ૩૦ કોડા કોડી બંધકાળે મોહનીયનો ૭૦ કોડા કોડી બંધ સામાન્યથી થાય છે. એક જ વર્ગની અન્યાન્ય ઉત્તરપ્રકૃતિઓ માટે આવું નથી. મનુષ્ય ગતિનો ૧૫ કોડા કોડી બંધ થાય ત્યારે પંચેન્દ્રિય જાતિનો ૨૦ કોડા કોડી બંધ થાય એવું નથી. ત્યારે તો પંચેન્દ્રિય જાતિનો પણ ૧૫ કોડા કોડી જ બંધ થાય છે. (વધુમાં વધુ તફાવત Pla નો જ હોય છે, અને જ્યારે પંચેન્દ્રિય જાતિનો ૨૦ કોડા કોડી બંધ હોય ૨૨૦ શાક ગ્રન્થ પર ટીપ્પણી Page #234 -------------------------------------------------------------------------- ________________ ત્યારે મનુષ્યગતિ બંધાતી જ નથી. એ તો, ૧૫ કોડા કોડી ઉપર નામ કર્મનો બંધ હોય ત્યારે મનુષ્યગતિ બંધાતી નથી, માટે એનો ઉત્કૃષ્ટ ૧૫ કોડા કોડી જ છે, અધિક નથી. બાકી જ્યારે એનો બંધ હોય ત્યારે પંચેન્દ્રિય જાતિ વગેરે નામની અન્ય પ્રવૃતિઓ સાથે એનો ક્રમ લગભગ ૨૨ જેટલો જ હોય છે, અને મતિજ્ઞાના, વગેરે સાથે ૨:૩ નો, કષાયમોહનીય સાથે ૨ઃ૪ નો અને દર્શન મોહનીય સાથે ર૭નો ક્રમ હોય છે. એટલે જ શ્રેણિમાં નામ-ગોત્રનો જ્યારે ૧ પલ્યોપમ બંધ હોય ત્યારે જ્ઞાના વગેરેનો ૧.૫ પલ્યોપમ અને મોહનીયનો બે પલ્યોપમ સ્થિતિબંધ કહ્યો છે. અન્યથા, જો બધ્યમાન પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધોનો પરસ્પર જે કમ હોય તે જ જળવાતો હોય તો નામ - ગોત્રના ૧ પલ્યોપમ બંધ કાળે જ્ઞાન નો ૩ પલ્યોપમ અને મોહનીયનો ૪ પલ્યોપમ બંધ કહેત. કારણકે નામ - ગોત્રમાં બધ્યમાન પ્રકૃતિઓ છે યશનામ અને ઉચ્ચગોત્ર જેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોડા કોડી છે જ્યારે જ્ઞાનાનો ૩૦ અને કષાયમોહનીયનો ૪૦ કોડા કોડી છે. એટલે કે બધ્યમાન આ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધોનો ક્રમ તો ૧ઃ૩ઃ૪ છે. એટલે સામાન્યથી તો, વર્ગોત્કૃષ્ટનો જ ક્રમ જળવાતો હોવાથી અને વૈક્રિયષક દ્વારા એનું સૂચન પણ થઈ શકતું હોવાથી પંચસંગ્રહકારે કહેલ ઉત્કૃષ્ટ શબ્દનો વર્ગોત્કૃષ્ટ અર્થ કરી કર્મપ્રકૃતિ સાથે પણ સંમતિ સાધવી એમાં કાંઈ અનુચિત ભાસનું નથી. આમ એકેન્દ્રિય વગેરેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય એના અધિકારમાં પંચસંગ્રહની આવી વ્યાખ્યા કરવામાં આવે તો એના મનમાં અને કર્મપ્રકૃતિના મતમાં કોઈ તફાવત રહેતો નથી. પંચસંગ્રહકારના પોતાના વચનોમાં પૂર્વાપર વિરોધ ન રહે અને કર્મ પ્રકૃતિની સાથે સમન્વય થઈ જાય એ ગણતરીએ વ્યાખ્યાનો વિશેષ પ્રતિપત્તિઃ” ન્યાયે આવી વ્યાખ્યા દર્શાવી છે. છેવટે “વસ્તુતત્ત્વ તુ કેવલિનો વિદત્તીતિ.” દેવ-ગુરુકૃપાએ પાંચમા કર્મગ્રન્થ પરની આ ટીપ્પણોનું લખાણ સાનંદ સંપૂર્ણ થયું. આ લખાણમાં કાંઈપણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ જે આવી ગયું હોય તો એનું ત્રિવિધ મિચ્છામિદુક.ગીતાર્થબહુકૃતોને એનું સંશોધન કરવા વિનંતી શુભ ભવતુ શ્રીશ્રમણ સંઘસ્ય. જ સ્થિતિબંધ ૨૨૧ Page #235 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી અભયશેખર સૂ.મ.સા. શું સંપાદિત અનુવાદિત લિખિત અધ્યયનોપયોગી સાહિત્ય ૧) અધ્યાત્મમત પરીક્ષા ધર્મપરીક્ષા ૩) સામાચારીપ્રકરણ, આરાધક વિરાધક ચતુર્ભાગી કૂપદષ્ટાન્તવિશદીકરણ પ્રકરણ સમ્યત્વ ષસ્થાનની ચઉપઈ ૫) ધાનિંશ દ્વાર્નાિશિકા ભાગ - ૧ ૬) કર્મપ્રકૃતિ પદાર્થો - ભાગ - ૧ ૭) કર્મપ્રકૃતિ પદાર્થો - ભાગ -૨ ૮) કર્મપ્રકૃતિ ભાગ - ૩ પ્રશ્નોત્તરી ૯) ન્યાય સિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧ ૧૦) ન્યાય સિદ્ધાન્તમુક્તાવલી ભાગ -૨ ૧૧) સત્પદાદિ પ્રરૂપણા ૧૨) હારિભદ્રયોગભારતી ૧૩) યોગવિંશિકા ૧૪) સિદ્ધિનાં સોપાન ૧૫) તત્ત્વાવલોકન સમીક્ષા ૧૬) તત્ત્વનિર્ણય ૧૭) દેવદ્રવ્યઃ જિનપૂજા ૧૮) નવાંગી ગુરુપૂજન ૧૯) નવાંગી ગુરુપૂજન : પ્રશ્નોત્તરી ૨૦) શ્રીયોગતિલકવિજ્યજીની તત્વભ્રાંતિનું નિરાકરણ ૨૧) મુ.શ્રી હિતવર્ધનવિજયજીના વિચારણીય કથનો ૨૨) શતક નામે પાંચમાં કર્મગ્રન્થના પદાર્થો - ટીપ્પણો Page #236 -------------------------------------------------------------------------- ________________ Designed & Printed by 8 Jigna Art - (022) 872 8997