________________
એમ ૨૯ના બંધકાળે વૈ.ઉપાંગને ઉપાંગનું બધું દલિક મળી જાય છે. જ્યારે ૩૧ ના બંધકાળે વૈ. અને આહા એમ બે ઉપાંગ બંધાતા હોવાથી વૈ. ઉપાંગને ઉપાંગનું લગભગ અડધું જ દલિક મળે છે.
સમાધાન - તો પણ વૈદિક માટે પણ ભવાદ્યસમય લેવો જ યોગ્ય છે, કારણકે યોગ અસંખ્યાતમા ભાગનો જ હોવાથી કુલ દલિક પણ અસંમા ભાગે જ ગ્રહણ થતું હોવાના કારણે વૈશરીર નામકર્મને મળતું ત્રીજા ભાગનું દલિક અને ઉપાંગને મળતું બધું દલિક ક્રમશઃ ૩૧ ના બંધકાળે મળતા ચોથાભાગનાકે અડધા દલિક કરતાં અસંમા ભાગે જ હોવાથી એ જ જઘન્ય હોય છે. આ જ કારણ છે કે જ્ઞાનાવરણીયાદિમૂળ પ્રકૃતિનાજઘપ્રદેશબંધક તરીકે ભવાઇસમયે રહેલા સૂઅપર્યાજઘન્યયોગીજીવને જ કહ્યો છે, પણ એ જીવ જ્યારે અષ્ટવિધબંધક હોય ત્યારે નથી કહ્યો, કારણકે ભાગ ભલે૭ના બદલે ૮પડવાથી વધે છે, પણ યોગ અસં ગુણ થયો હોવાથી આઠમા ભાગનું દલિક પણ સાતમાભાગના દલિક કરતાં વ્ર હોય છે. હા, આયુના પ્રદેશબંધક તરીકે અષ્ટવિધબંધક લેવો જ પડે, પણ એ પણ બરાબર ભાગ શેષના પ્રથમ સમયે જ જે બંધાય તે લેવું, કારણકે અપર્યાજીવને પ્રતિસમય યોગ અસં ગુણ થતો હોવાથી બીજા વગેરે સમયે દલિક જન મળી શકે.
95) જિનનામના જઘ પ્રદેશ બંધક - ચરમભવમાં મનુષ્યગતિમાં ઉત્પન્ન થનાર દેવપ્રાયોગ્ય રહબાંધે છે, જ્યારે દિચરમભવમાં દેવગતિમાં ઉત્પન્ન થનાર મનુ પ્રાયોગ્ય ૩૦ બાંધે છે. માટે એને ભાગ વધારે પડવાથી જઘન્ય પ્રદેશો મળે છે. ૩૧ ના બંધકને યોગ વધુ હોવાથી તથા મુખ્ય ભાગ ૨૯જ પડતા હોવાના કારણે ૩૦ની અપેક્ષાએ ઓછા પડતા હોવાથી જઘન્ય મળવાની કોઈજ શક્યતા નથી. નામકર્મના ૨૩,૨૫ વગેરે જે બંધસ્થાનોમાં ૩ શરીર બંધાતા હોય છે. એમાંનામકર્મના ભાગે આવેલા દલિકના એટલાજ ૨૩,૨૫વગેરે મુખ્ય વિભાગ પડતા હોય છે, કારણકે ૩શરીરનો મુખ્ય એક જ ભાગ હોવાના કારણે બે ભાગ ઘટે છે, તો બીજી બાજુ ૨૩ વગેરે બંધસ્થાનમાં ન ગણાયેલ બંધન અને સંઘાતનના બે ભાગ વધે છે. પણ આહાદિકવાળા ૩૦,૩૧ ના બંધસ્થાનમાં જિનામના જ પ્રદેશબંધક
૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org