________________
સમવપ્રાપ્તિ વગેરે નિમિત્તે થતી ગુણશ્રેણિમાં ગુણશ્રેણિરચનાના પ્રથમ સમયે જે નિષેક શીર્ષ રૂપ બન્યો એ જ નિષેક દ્વિતીયાદિ સમયે પણ શીર્ષ રૂપે રહે છે. અર્થાત્ શીર્ષ સ્થિર હોય છે. વળી ઉત્તરોત્તર સમયે નીચે તો ૧-૧ નિષેક ભોગવાતો જતો હોવાથી ક્ષીણ થતો જાય છે. એટલે ગુણશ્રેણિનો આયામ પ્રતિસમય ૧-૧ સમય ઓછો થતો જાય છે. માટે આને ગલિતાવશેષ ગુણશ્રેણિ કહે છે. આયુષ્ય સિવાયના સાતે કમમાં ગુણશ્રેણિ રચના થાય છે.
અગ્યાર ગુણશ્રેણિઓ. કમ ગુણશ્રેણિ | આયામ દિલિક નિર્જરા ગુણઠાણું | ૧) સમજ્યપ્રાપ્તિએ |મોટુંઅન્તર્યુ અલ્પ અલ્પ ૧૯ - ૪થે
દેશવિરતિ સંખ્યાતગુણહીન a, a પાંચમેક7 | સર્વ વિરતિ
a૬/૭મે અનંતા.૪વિસંયોજના
a[૪ થી ૭ દર્શનત્રિક ક્ષપણા
a]૪ થી ૭ ૬) 'ચારિત્રમોહોપશમક
a]૮,૯,૧૦ ૭) ઉપશાન્તમોહ ૮) ચારિત્રમોહક્ષપક
૮,૯,૧૦ ૯) | જીણમોહ ૧)સિયોગીકેવળી ૧૧)/અયોગી કેવળી | અન્તર્મુહૂર્ત ગુણઠાણાની પ્રાપ્તિમાં અંતર :
ગુણઠાણું |જઘ,અંતર | ઉત્કૃઅંતર ૧લું
અંતર્મ | સાધિક ૧૩ સાગર"
| દેશોન અર્ધ પુપરા, ૩થી ૧૧ અંતર્મુળ દેશોન અર્ધ પુપરા, | ૧૨,૧૩,૧૪.. | એક જ વાર પમાતા હોવાથી અંતર નથી.
a[૧૧
૧૨
૧૩ 88
બીજું
Pla 90
६८
ગાથા: ૮૩,૮૪ - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org