SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સમવપ્રાપ્તિ વગેરે નિમિત્તે થતી ગુણશ્રેણિમાં ગુણશ્રેણિરચનાના પ્રથમ સમયે જે નિષેક શીર્ષ રૂપ બન્યો એ જ નિષેક દ્વિતીયાદિ સમયે પણ શીર્ષ રૂપે રહે છે. અર્થાત્ શીર્ષ સ્થિર હોય છે. વળી ઉત્તરોત્તર સમયે નીચે તો ૧-૧ નિષેક ભોગવાતો જતો હોવાથી ક્ષીણ થતો જાય છે. એટલે ગુણશ્રેણિનો આયામ પ્રતિસમય ૧-૧ સમય ઓછો થતો જાય છે. માટે આને ગલિતાવશેષ ગુણશ્રેણિ કહે છે. આયુષ્ય સિવાયના સાતે કમમાં ગુણશ્રેણિ રચના થાય છે. અગ્યાર ગુણશ્રેણિઓ. કમ ગુણશ્રેણિ | આયામ દિલિક નિર્જરા ગુણઠાણું | ૧) સમજ્યપ્રાપ્તિએ |મોટુંઅન્તર્યુ અલ્પ અલ્પ ૧૯ - ૪થે દેશવિરતિ સંખ્યાતગુણહીન a, a પાંચમેક7 | સર્વ વિરતિ a૬/૭મે અનંતા.૪વિસંયોજના a[૪ થી ૭ દર્શનત્રિક ક્ષપણા a]૪ થી ૭ ૬) 'ચારિત્રમોહોપશમક a]૮,૯,૧૦ ૭) ઉપશાન્તમોહ ૮) ચારિત્રમોહક્ષપક ૮,૯,૧૦ ૯) | જીણમોહ ૧)સિયોગીકેવળી ૧૧)/અયોગી કેવળી | અન્તર્મુહૂર્ત ગુણઠાણાની પ્રાપ્તિમાં અંતર : ગુણઠાણું |જઘ,અંતર | ઉત્કૃઅંતર ૧લું અંતર્મ | સાધિક ૧૩ સાગર" | દેશોન અર્ધ પુપરા, ૩થી ૧૧ અંતર્મુળ દેશોન અર્ધ પુપરા, | ૧૨,૧૩,૧૪.. | એક જ વાર પમાતા હોવાથી અંતર નથી. a[૧૧ ૧૨ ૧૩ 88 બીજું Pla 90 ६८ ગાથા: ૮૩,૮૪ - શતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy