SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧) અપરાવર્તમાન - ૨૯ અન્ય પ્રકૃતિના બંધ કે ઉદયને નિવાર્યા વગર જે પ્રકૃતિઓના બંધ - ઉદય પ્રવર્તે તે અપરાવર્તમાન. જ્ઞાનાપ, દર્શના, અંતરાય ૫, મોહનીય ૩- મિથ્યાત્વ, ભય, જુગુ નામ ૧૨- ધ્રુવબંધી ૯ + પરા, ઉચ્છ જિન. ૧૨) પરાવર્તમાન - ૯૧ જે પ્રકૃતિઓના બંધ કે ઉદય કે તદુભય અન્યના બંધ - ઉદયને નિવારીને થતા હોય તે પ્રકૃતિઓ.. માત્ર ઉદયમાં પરા. - ૨૧ બંધ - ઉદય બન્નેમાં પરા. - ૬૬ દર્શના. - ૫ નિદ્રા વેદનીય - ૨ મોહનીય - ૧૬ કષાય મોહનીય - ૭ઃ હાસ્યાદિ ૪, ૩ વેદ80 આયુ. - ૪ બંધમાં પરા, અને નામ - ૫૧: ૪ ગતિ, ૫ જાતિ, ૩ શરીર, ઉદયમાં અપરા. ૪-સ્થિર, ૩ અંગો ૬ સંઘ ૬ સંસ્થાન, ૪ આનુ. અસ્થિર, શુભ, અશુભ. આતપ, ઉદ્યોત, ૨ ખગતિ, ત્રસાદિ ૧૬. ગોત્ર - ૨ ૧૩) ક્ષેત્રવિપાકી - ૪ અપાંતરાલ ક્ષેત્ર = આકાશને પામીને જ જેનો સાક્ષાત્ વિપાક=રસથીઉદય હોય તે ક્ષેત્રવિપાકી કહેવાય છે. ૪ આનુપૂર્વી ક્ષેત્રવિપાકી ૧૪) ભવવિપાકી - ૪ - નરકાદિ ભવ અંગે જ જેનો સાક્ષાત્ વિપાક છે તે જ આયુષ્ય ભવવિપાકી ૧૫) જીવવિપાકી - ૭૮ સીધો જીવ પર જ પોતાના ઉદયનો પ્રભાવ જણાવનારી પ્રકૃતિઓ જીવવિપાકી છે. અલબત્ બધી જ પ્રકૃતિઓના ઉદયનું પરિણામ છેવટે તો જીવ જ ભોગવે છે, કારણ કે જીવે જ તે તે કર્મ બાંધ્યા શતક - ગાથા: ૧૮,૧૯,૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy