SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આમ જ્ઞાના. ૫ + દર્શના ૯+મોહ ૧૯+નામ ૯+અંતરાય-૫-કુલ ૪૭ ૨) અવબંધી : મિથ્યાત્વાદિ સ્વબંધ હેતુની વિદ્યમાનતામાં પણ જે ક્યારેક બંધાય ક્યારેક ન બંધાય એ પ્રકૃતિઓ અવબંધી કહેવાય છે. જે વેદનીય - ૨ શાતા - અશાતા મોહનીય - ૭ હાસ્ય-રતિ, અરતિ-શોક, ૩ વેદ આયુષ્ય - ૪ દેવાદિ ૪ નામ ૫૮ ૩ શરીર, ૩ ઉપાંગ, ૬ સંઘ, ૬ સંસ્થાન, ૫ જાતિ, ૪ ગતિ, ૨ ખતિ, ૪ આનુપૂર્વી, જિન, ઉચ્છ, આતપ-ઉદ્યોત, પરાઘાત, ત્રસાદિ-૨૦ ઊંચ, નીચ. કુલ - ૭૩ પ્રકૃતિઓ અવબંધી છે. શાતા વગેરે કેટલીક પરાવર્તમાન હોવાથી ને આહારક શરીર. વગેરે કેટલીક અમુક પ્રાયોગ્યબંધ હોય ત્યારે જ બંધાતી હોવાથી સતત બંધાતી નથી. ગોત્ર - ૨ – ૩) ધ્રુવોદયી : ઉદયવિચ્છેદ ન થયો હોય ત્યાં સુધી જે પ્રકૃતિઓ બધાને સતત ઉદયમાં હોય તે ધ્રુવોદયી કહેવાય છે. જ્ઞાના. ૧૪ ૧૨ માના ચરમ સમય સુધી સ્થિર,અસ્થિર, શુભ, અશુભ, મિથ્યા. મોઢે ૧ લા ગુણ સુધી નામ-૧૨ ૧૩ મા ગુણ સુધી કુલ ૨૭ પ્રકૃતિઓ ધ્રુવોદયી છે. ૪) અવોદયી : ઉદયવિચ્છેદ ન થયો હોવા છતાં ક્યારેક જેનો ઉદય ન પણ હોય એવી પ્રકૃતિઓ અધ્રુવોદયી કહેવાય છે. દર્શનાવરણ - ૫ વેદનીય - ૨ મોહનીય - ૨૭ આયુષ્ય - ૪ Jain Education International નિદ્રાપંચક શાંતા, અશાતા મિથ્યાત્વ સિવાયની દેવાદિ નિર્માણ,અગુરુ, હૈકા, વર્ણાદિ ૪ આ નામની ૧૨ છે For Private & Personal Use Only ગાથા: ૩,૪, - dક www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy