________________
અધ્યવસાયસ્થાનો મળે છે. અર્થાત્ પ્રારંભના કષાયોદયના અસં.લોક જેટલા અધ્યવસાયસ્થાનો એવા છે કે જેનાથી જઘન્યસ્થિતિબંધ જ થાય છે. એ પછીના અસં.લોક જેટલા અધ્યવસાય સ્થાનોથી સમયાધિક જઘન્યસ્થિતિબંધ થાય છે. આ અધ્યવસાયસ્થાનોની સંખ્યા પણ અસંલોક જ હોવા છતાં જઘ સ્થિતિબંધ માટેના અસં. લોક કરતાં કંઈક વિશેષાધિક હોય છે. આમ ઉત્તરોત્તર
ઠેઠ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી જાણવું. આ વાત ૭ કર્મો માટે જાણવી. આયુષ્યમાં જઘથી ઉત્કૃ તરફ ઉત્તરોત્તર અસં ગુણ અસં ગુણ સ્થિતિબંધઅધ્યવસાયસ્થાનો હોય છે. સ્થિતિબંધ માત્ર કષાયોથી નથી થતો. પણ યોગસહચરિત કષાયોથી થાય છે. માટે હવે યોગની અલ્પબહુત્વ દ્વારા વિચારણા કરે છે.
ઔદારિકાદિ પુદ્ગલોનું ગ્રહણ કરવું, આહારાદિરૂપે પરિણમન કરવું ..અને છોડતી વખતે એનું જ આલંબન લઈ એને છોડવા. આ ગ્રહણ, પરિણમન અને આલંબનમાં જે સાધન બને છે તે યોગ છે.
યોગ, વીર્ય, સ્થામ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, શક્તિ, સામર્થ્ય વગેરે
યોગના પર્યાયવાચી શબ્દો છે.
યોગોનું અલ્પ બહુત્વ :
૧ લબ્ધિ અપ સૂ. એકે જ લબ્ધિ અપ બા એકે જ
૨
૩ લબ્ધિ અપ બેઇ જ
૪ લબ્ધિ અપ તેઇ જ
૫
લબ્ધિ અપ ચઉ જ
૬
લબ્ધિ અપ અસંજ્ઞી પંચે
૭ લબ્ધિ અપ સંજ્ઞી પંચે
૮ |લબ્ધિ અપ સૂ॰ ૯ લબ્ધિ અપ. બા એકે ઉ
એકે ઉ
૪૬
૧૦ પર્યા. સૂ૰ એકે જ ૧૧ પર્યા. બા. એકે જ ૧૨ પર્યા. સૂ૰ એકે ઉ
Jain Education International
જ
જ
અલ્પ | ૧૩ પર્યા. બા. એકે ઉ.
a|૧૪ લબ્ધિ અપ બે ઉ. a|૧૫ લબ્ધિ અપ. તેઇ. ઉ. a|૧૬ લબ્ધિ અપ ચઉ. ઉ.
a | ૧૭ લબ્ધિ અપ અસં પંચે. ઉ a|૧૮ લબ્ધિ અપ સંજ્ઞી પંચે. ઉ.
a | ૧૯ પર્યા. બેઇ જ
a | ૨૦ પર્યા. તેઇ જ a|૨૧ પર્યા. ચ જ a|૨૨ પર્યા. અસં. પંચે. જ a|૨૩ ૫ર્યા સંજ્ઞી પંચે જ a|૨૪ પર્યા. બેઈ ઉ
O | O | O | O | ૦ | 0 | 0 | Co
For Private & Personal Use Only
તે
a
CU
a
a
ગાથા: ૫૨,૫૩,૫૪- શક
www.jainelibrary.org