________________
TV
૨૫ પર્યા છે. ઉ
a] ૩૦ યુગલિક તિ, મનુ, ઉ. |a| | પર્યા, ચઉ ઉ.
a[૩૧]આહારક શરીરી ઉ. ૨૭ પર્યાઅસંત પંચે, ઉ. a] ૩૨ શેષ દેવ, નારકા | ૨૮140 અનુત્તરવાસી ઉ | a] શેષ મનુ તિ, ઉ. | ૨૯૧૯ ગ્રેવે ઉ
a] લબ્ધિ પર્યા અને કરણ અપર્યા. એવા એકેક ના ઉ. સુધીના સ્થાનો (૯) અને (૧૦) નંબરની વચમાં હોવા જોઈએ. લબ્ધિ પર્યા, અને કરણ અપર્યા એવા બેઇન્દ્રિય વગેરે ત્રસજીવોના સ્થાનો (૧૮) અને (૧૯) ની વચમાં જાણવા. (મારું કર્મપ્રકૃતિ ભાન્ડ, પ્રશ્નોત્તરી પુસ્તક જોવું. બંધનકરણ પ્રશ્ન નં.૯)
યોગના આ અલ્પબહુતમાં સર્વત્ર ગુણક a = સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યો. ના અસંખ્યાતમો ભાગ જેટલું અસંખ્ય છે. ૧૪ જીવભેદોમાં સ્થિતિબંધ સ્થાનો :
તે તે પ્રકૃતિના સ્થિતિબંધના જેટલા વિકલ્પો મળતા હોય તેને સ્થિતિબંધસ્થાનો કહે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી જઘન્ય સ્થિતિબંધ બાદ કરી એમાં ૧ ઉમેરવાથી સ્થિતિબંધસ્થાનોની સંખ્યા મળે છે. અલ્પબદુત્વ 41:
૧. સૂ. અપર્યાએકે. અલ્પ || ૮ | પર્યા. તેઇ. | ૨ બા. અપર્યા એકેક | s | ૯ | અપ, ચઉ4
૩ સૂ. પર્યા. એકે. | ૧૦ પર્યાચઉં. ૪. બા. પર્યા. એકે
૧૧ અપ, અસંજ્ઞી પંચે. | ૫ | અપ. બેઇ.
૧૨ પર્યાઅસં પંચે. ૬ | પર્યા. બેઈ
૧૩ અપ, સંત પંચે. | ૭ અપ, સેઇ | s || ૧૪ પર્યા. સં. પંચે.
યોગમાં વૃદ્ધિહાનિ :
અપર્યાઅવસ્થામાં તો જીવના યોગમાં પ્રતિસમય અસંખ્ય ગુણ અસંખ્યગુણ વૃદ્ધિ થતી હોય છે. પર્યાઅવસ્થામાં પૂર્વસમભાવી શાક - ગાથા: પ૩,૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org