SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Fo ૨૪૨+૨૯+ઉદ્યોત ૪૩+૨૯ |૨૮૨૭૩|૩ | ૪૩+૨૯+આયુ ૬ |૪૩+૨૯+ઉદ્યોત |૪૨+૨૯+ઉદ્યોત+આયુ ૨૯ ૭૪|૪|૪૩+૨૯+ઉદ્યોત+આયુ ૧૮ ૧ ૨ ૧ સમય ૬ આવલિકા ૧ સમય |અન્તર્મુ૰ ન્યૂન ૩૩ સાગરો ૧૯ ૧ | અન્તર્મુ૰ અન્તર્મુ 9. ૧ સમય અન્તર્મુ ન્યૂન મહત્ત્વની ટીપ્પણો : ૧) જે બંધસ્થાન ઉપશમશ્રેણિમાં મળે છે એ દરેકનો જઘન્યકાળ ૧ સમય મળી શકે છે. તે બંધસ્થાન શરુ થાય અને બીજા સમયે કાળ કરી દેવલોકમાં જાય એટલે ૪ થે ગુણઠાણે જવાથી બંધસ્થાન બદલાઈ જાય. તેથી વિવક્ષિત બંધસ્થાનનો કાળ માત્ર ૧ સમય મળી શકે છે. વળી, આખી શ્રેણિનો પણ કુલ કાળ અન્તર્મુથી વધારે નથી. એટલે શ્રેણિમાં મળતા બધા બંધસ્થાનોનો ઉત્કૃષ્ટ કાળ (નાનું )અન્તર્મુ જ મળે છે. Jain Education International ૩૩ સાગરો. ૨ | અન્તર્મુ૰ અન્તર્મુ ૧ | અન્તર્મુ અન્તર્મ ૨) આઠમું બંધસ્થાન ૨૬ નું છે. એમાં જ્ઞાના૫ + દર્શના૪ + શાતા + ૯ મોહનીય + ઉચ્ચ + ૫ અંતરાય આમ ૬ મૂળકર્મોની ૨૫ પ્રકૃતિઓ + નામમાંથી ૧ યશ બંધાય છે. આ બંધસ્થાન આઠમા ગુણઠાણાના સાતમા ભાગે હોય છે. આઠમાના છઠ્ઠા ભાગ સુધી નામકર્મની ૨૮,૨૯,૩૦ કે ૩૧ બંધાતી હોય છે. એટલે ૨૫+૨૮, ૨૫+૨૯ વગેરે બંધસ્થાનો મળે છે. એટલે હવે પછીના બંધસ્થાનોમાં જે પ્રકૃતિઓ લખી છે એમાં પ્રથમસંખ્યા ૬ મૂળકર્મોની પ્રકૃતિઓની જાણવી, પછીની સંખ્યા નામની જાણવી અને આયુ બંધાતું હશે તો એનો પણ સ્વતંત્ર ઉલ્લેખ કરેલો જાણવો. અથાત્ ૫૩ ના બંધસ્થાનમાં ૨૫+૨૮ એમ લખ્યું છે તો ત્યાં ૬ કર્મોની ૨૫ પ્રકૃતિઓ જાણવી અને નામની દેવપ્રાયોગ્ય ૨૮ જાણવી. આ જ રીતે આગળ આગળ જાણવું. ૩) આઠમા ગુણઠાણાના પહેલા ભાગે નિદ્રાધિક પણ બંધાતી હોય For Private & Personal Use Only ગાથા: ૨૫- ાવક www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy