SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ટૂંકમાં જઘથી ઉત્ન વચ્ચેનો તફાવત જેમ જેમ વધતો જાય તેમ તેમ સ્થિતિબંધસ્થાનો વધતા જાય છે. એકેન્દ્રિયના બધા જીવભેદો માટે આ તફાવત Pla જેટલો છે. તેમ છતાં, અદ્ધાપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી આ રકમ અલ્પબદુત્વમાં દશવિલા ક્રમે - S છે. બેઈન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચે સુધીના જીવભેદો માટે આ તફાવત PIs જેટલો છે. તેથી, Pla કરતાં Pls અસંખ્યગુણ હોવાથી બા પર્યાય એકે, ના સ્થિતિબંધસ્થાનો કરતાં અપર્યા બે ના સ્થિતિબંધસ્થાનો a છે. PIs કરતાં ૧ પલ્યો, ૧ સાગરો, અંતઃ કો. કો, કે ૭૦ કોકો. બધું જ ઝ છે. તેથી પર્યા. સં. પંચે સુધી સ્થિતિબંધસ્થાનો S-5 છે. 42) હાનિવૃદ્ધિના સ્થાનો સમજી લઈએ - માં મ નો અનંતમો ભાગ બાદ કરવાથી જે રકમ આવે (-2) તે મ ની અપેક્ષાએ અનંતભાગહીન હોય છે અને અનંતમો ભાગ ઉમેરવાથી જે આવે તે અનંતભાગવૃદ્ધિવાળી રકમ કહેવાય (+). આ જ રીતે અસંચમો ભાગ બાદ કરવાથી કે ઉમેરવાથી જે આવે તે અનુક્રમે અસં. ભાગહીન (-)અને અસં. ભાગવૃદ્ધિવાળી (+)કહેવાય. આ જ રીતે સંખ્યાતમો ભાગ બાદ કરવાથી અને ઉમેરવાથી જે રકમો આવે તે અનુક્રમે સંખ્યાતભાગહીન (-)અને સંખ્યાતભાગવૃદ્ધ (+)કહેવાય છે. મ ને ક્રમશઃ અનંત, અસં. અને સંખ્યાના વડે ભાગવાથી જે રકમો આવે તે અનુક્રમે અનંતગુણહીન (X), અસં ગુણહીન અને () સંખ્યાતગુણહીન () કહેવાય છે. એમ મને ક્રમશ: અનંત, અસં. અને સંખ્યાતા વડે ગુણવાથી જે રકમો આવે તે અનુક્રમે અનંતગુણવૃદ્ધ (મx A), અસં. ગુણવૃદ્ધ(મx a) અને સંખ્યાતગુણવૃદ્ધ (મ x s)કહેવાય છે. ધારો કે મૂળ રકમ = ૧૦લાખ છે, ૧૦૦એ સંખ્યાતુ છે, ૧૦000 ૧૬૦ શતક ગ્રન્થ પર ટીપ્પણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy