________________
' વિવિધ જીવભેદોમાં બા. પર્યા. એકે, ને સૌથી વધારે વિશુદ્ધિ ને સૌથી વધારે સંક્લેશ સંભવતા હોવાથી એનો જઘન્યસ્થિતિબંધ સૌથી ઓછો હોય છે ને એનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અન્ય એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધો કરતાં સૌથી વધારે હોય છે. આ જ પ્રમાણે બેઇન્દ્રિય વગેરેમાં જાણવું. ને તેથી ગ્રન્થોક્ત અલ્પબદુત્વે આકાર લીધો છે.
આ અલ્પબદુત્વમાં પર્યાતથા અપર્યા. ના જે બોલ છે તે બધા કરણ પર્યા જીવો માટે જાણવા. લબ્ધિ અપર્યા. જીવોનો સ્થિતિબંધ કેટલો? પોતપોતાના કરણઅપર્યાના જઘા કરતાં વધારે ને ઉત્કૃ કરતાં ઓછો જાણવો. દા.ત. મિથ્યાત્વી અપર્યાસંજ્ઞી પંચે. જીવનો જઘ-સ્થિતિબંધ (૩૪) મા બોલે છે ને એનો ઉત્ન (૩૫)મા બોલે છે. તો મિથ્યાત્વી લબ્ધિ અપર્યા. જીવનો જઘસ્થિતિબંધ (૩૪) કરતાં અધિક હોય અને ઉત્કૃ સ્થિતિબંધ (૩૫) કરતાં ઓછો હોય.
40) યોગોનું અલ્પબદુત્વ : અલબ સ્વપજ્ઞવૃત્તિમાંર૭ મા પર્યાઅસં પંચે. ના ઉયોગના બોલ પછી ૨૮ મા બોલ તરીકે સંજ્ઞી પર્યા.પંચે. નો ઉયોગ કહ્યો છે. પણ આ સંજ્ઞી પર્યાપંચેજીવ તરીકે કયો જીવ લેવો ? કારણકે અનુત્તરવાસી વગેરે દરેક સંજ્ઞી જીવોના ઉયોગનો પછીના પાંચ બોલમાં સમાવેશ થઈ જ ગયો છે. આ કારણે તથા કમ્મપડીમાં જે યોગનું અલ્પબદુત્વ આપ્યું છે તેમાં પણ આવો કોઈ સ્વતંત્ર બોલ છે નહીં, માટે એ બોલ પ્રસ્તુત પદાર્થસંગ્રહમાં લીધો નથી, એ જાણવું.
41) સ્થિતિબંધસ્થાનોનું અલ્પબદુત્વ :
બા.અ.જ. સૂ.અ.જ.
સૂ.અ.ઉ. બા.અ.ઉ. 1) સૂઅપર્યા. ના સ્થિતિબંધસ્થાનો કરતાં 2) બાઅપર્યા. ના સ્થિતિબંધ સ્થાનો અધિક છે એ સ્પષ્ટ જણાય છે.
અલ્પHહુcq
૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org