SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ યુગલિકોને સંપૂર્ણ ૩ પલ્યો સુધી દેવપ્રાયોગ્ય ૨૮ જ સતત બંધાય છે. (મિથ્યાત્વી યુગલિકોને અપર્યા અવસ્થામાં સંશી પર્યાં. તિર્યંચ તથા મનુષ્યપ્રાયોગ્ય બંધ હોય છે. ) આનતાદિ દેવોને સંપૂર્ણ સ્વાયુદરમ્યાન મનુષ્યપ્રાયોગ્ય ૨૯ નો જ બંધ હોય છે. સાતમી નારકીના જીવોને ૩૩ સાગરો સુધી તિર્યંચપ્રાયોગ્ય ૨૯ નો કે ઉદ્યોતસહિત ૩૦ નો જ સતત બંધ મળી શકે છે. એટલે આયુબંધનું વિચરમઅન્તર્મુ તથા ચરમ અન્તર્મુ૰ આ બેના ભેગા અન્તર્મુ૰ ન્યૂન ૩૩ સાગરો જેટલા ઉત્કૃષ્ટકાળ સુધી ૪૩+૨૯=૭૨ નું કે ૪૩+૨૯+ઉદ્યોત=૭૩ નું બંધસ્થાન સતત મળી શકે છે. એમ ૪૩+૨૮=૭૧ નું બંધસ્થાન યુગલિકને અન્તર્મુન્યૂન ૩ પલ્યોપમ સુધી સતત મળી શકે છે. આમ સર્વ ઉત્તરપ્રકૃતિઓના કુલ ૧ થી ૭૪ સુધીમાં ૨૯ બંધસ્થાનો મળે છે. સર્વઉત્તરપ્રકૃતિઓ અંગે ભૂયસ્કાર : ક્રમ કયાવિકલ્પથી ભૂય નો ક્યો વિક્લ્પ ક્રમ કયાવિકલ્પથી ભૂય નો ક્યો વિક્લ્પ ૧ ૧ મ ૧૭ ૬ ૫૫ ૬ વ, ૨ ૧૭ ૬ ૧૮ ૬ ૧૨ | ૫૫ ૬,૬ ૫૭ મ ૩ ૧૮ ૬ ૧૯ ૧ ૫૬ વ ब ૪ ૧૯ ૧ २० अ ૫૮ ૬ ૫ ૨૦ ગ ૨૧ સ अ ૬ ૨૧ સ ૨૨ અ ૭ ૨૨ ગ ૨૬ સ . ૨૬ ગ ૫૩ સ ૯ ૨૬ સ ૫૪ ૬ ૫૩૧ સ अ ૧૦ | ૨૬ ૭ ૫૫ સ ૫૩ ૬ અ,વ ૧૧ ૨૬ ૬ ૫૬ સ ૫૩ ૬ अ ૫૪ મ ૫૫ અ,ન શતક - ગાથા: ૨૫ Jain Education International ਲ ઞ,વ अ ૧૩૨ ૫૫ ૬ ૫૬ ૩,૬ ૫૬ ૫૭ ૩૬ ૧૪૧૫૫ ૧ ૫૭ ૧ ૧૫૦૫૬ વ ૫૯ ૧ ૧૬૦૬૦ ૬ ૧૭૧ ૫૫ ૬ ૫૯ ૬ ૧૮|૧ થી ૫૩૫ ૫૫ ૧,૬ For Private & Personal Use Only ls F ૫૯ ૧ अ ६० अ મ,વ ૬૧ સ ૬૩ અ अ * ૬૪ સ अ * ૩ www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy