________________
હોય છે.
શ્રેણીના ઉપશમસમ્યકત્વકાળે અનંતા ૪ની વિસંયોજના હોય છે. મતાંતરે અનંતા ૪ નો ઉપશમ પણ હોય શકે.
ક્ષાયિકસમ્યક્ત્વીને અને તેથી ક્ષપકશ્રેણીવાળાને પણ અનંતા. ૪ નો ક્ષય જ થઈ ગયો હોય છે.
અપ્રત્યા-પ્રત્યા ૪. : અનંતા ૪ ની જેમ જ બધું જાણવું. આના ક્ષયોપથી ક્રમશઃ દેશવિરતિ - સર્વવિરતિ પ્રગટ થાય છે.
૯ નોકષાય-૪ સંજ્વ : આના દેશઘાતી સ્પર્ધકો પણ હોય છે. તેથી એનો ક્ષયોપશમ શુદ્ધ નથી હોતો, પણ ઉદયાનુવિદ્ધ હોય છે. આ ક્ષયોપશમથી ક્રમશઃ દેશવિરતિ - સર્વવિરતિ પ્રગટ થાય છે. આ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ હોવાથી એમાં દેશધાતી સ્પર્ધકોનો જે રસોદય હોય છે એની તરતમતાના કારણે દેશવિરતિ અને સર્વવિરતિમાં તરતમતા આવે છે ને તેથી બન્નેના અસંખ્ય અસંખ્ય સંયમસ્થાનો થાય છે એ જાણવું. અપ્રત્યા પ્રત્યા નો તો અંશમાત્ર પણ રસોદય ન હોવાથી એના કારણે સંયમસ્થાનમાં વધઘટ થઈ શકતી નથી. માટે જ એનો રસોદય ગુણનો મૂળથી ઘાત કરનારો છે ને સંજ્વલનનો (ઉપલક્ષણથી નોકષાયોનો પણ) રસોદય અતિચાર આપાદક છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે.
મિથ્યાત્વ મો. નોક્ષયોપશમ
મિશ્ર, સમ્યમોનો
અનંતા. ૪ નો
અપ્રત્યા ૪ નો
પ્રત્યા ૪ નો
સંજ્ત ૩ નો
સંજ્વ. લોભ
૯ નોકષાય
૧૨૨
Jain Education International
૩ થી ૭ ગુણઠાણે
૪ થી ૭ ગુણઠાણે
૩ થી ૭ ગુણઠાણે
૫ થી ૯ ગુણઠાણે
૬ થી ૯ ગુણઠાણે
૬ થી ૯ ગુણઠાણે
૬ થી ૧૦ ગુણઠાણે ૫ થી ૯ ગુણઠાણે
શતક ગ્રન્થ પર ટીપ્પણો
For Private & Personal Use Only
www.jainelibrary.org