SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. શ્રેણીના ઉપશમસમ્યકત્વકાળે અનંતા ૪ની વિસંયોજના હોય છે. મતાંતરે અનંતા ૪ નો ઉપશમ પણ હોય શકે. ક્ષાયિકસમ્યક્ત્વીને અને તેથી ક્ષપકશ્રેણીવાળાને પણ અનંતા. ૪ નો ક્ષય જ થઈ ગયો હોય છે. અપ્રત્યા-પ્રત્યા ૪. : અનંતા ૪ ની જેમ જ બધું જાણવું. આના ક્ષયોપથી ક્રમશઃ દેશવિરતિ - સર્વવિરતિ પ્રગટ થાય છે. ૯ નોકષાય-૪ સંજ્વ : આના દેશઘાતી સ્પર્ધકો પણ હોય છે. તેથી એનો ક્ષયોપશમ શુદ્ધ નથી હોતો, પણ ઉદયાનુવિદ્ધ હોય છે. આ ક્ષયોપશમથી ક્રમશઃ દેશવિરતિ - સર્વવિરતિ પ્રગટ થાય છે. આ ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમ હોવાથી એમાં દેશધાતી સ્પર્ધકોનો જે રસોદય હોય છે એની તરતમતાના કારણે દેશવિરતિ અને સર્વવિરતિમાં તરતમતા આવે છે ને તેથી બન્નેના અસંખ્ય અસંખ્ય સંયમસ્થાનો થાય છે એ જાણવું. અપ્રત્યા પ્રત્યા નો તો અંશમાત્ર પણ રસોદય ન હોવાથી એના કારણે સંયમસ્થાનમાં વધઘટ થઈ શકતી નથી. માટે જ એનો રસોદય ગુણનો મૂળથી ઘાત કરનારો છે ને સંજ્વલનનો (ઉપલક્ષણથી નોકષાયોનો પણ) રસોદય અતિચાર આપાદક છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. મિથ્યાત્વ મો. નોક્ષયોપશમ મિશ્ર, સમ્યમોનો અનંતા. ૪ નો અપ્રત્યા ૪ નો પ્રત્યા ૪ નો સંજ્ત ૩ નો સંજ્વ. લોભ ૯ નોકષાય ૧૨૨ Jain Education International ૩ થી ૭ ગુણઠાણે ૪ થી ૭ ગુણઠાણે ૩ થી ૭ ગુણઠાણે ૫ થી ૯ ગુણઠાણે ૬ થી ૯ ગુણઠાણે ૬ થી ૯ ગુણઠાણે ૬ થી ૧૦ ગુણઠાણે ૫ થી ૯ ગુણઠાણે શતક ગ્રન્થ પર ટીપ્પણો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy