________________
જઘન્યપ્રદેશબંધ સ્વામિત્વ ઃ
મૂળપ્રકૃતિ આયુષ્ય.. સૂઅપર્યા જીવ આયુબંધયોગ્ય જઘન્ય યોગે. ભવાઘસમયે વિગ્રહગતિમાં રહેલો સૂ અપર્યા એકે સર્વજઘન્યયોગે
શેષ ૭..
ઉત્તરપ્રકૃતિ:
આહા૨ ....
અષ્ટ વિધબંધક અપ્રમત્તયતિ સંભવિતજઘન્ય યોગી દેવપ્રાયોગ્ય ૩૧ ના બંધે 3
નરકત્રિક, દેવાયુ. ૪ અષ્ટવિધબંધક પંચે પર્યા. અસંજ્ઞી સંભવિત જઘયોગે દેવદ્વિક,વૈક્રિયદ્વિક..૪ અવિરત સમ્યક્ત્વી વિગ્રહગતિમાં રહેલો સંભવિત જઘન્યયોગી મનુષ્ય દેવપ્રાયોગ્ય ૨૯ નાબંધેશ્ર્વ
વિગ્રહગતિમાં રહેલ દેવ સંભવિત જઘન્યયોગે મનુષ્યપ્રાયોગ્ય ૩૦ ના બંધે 93
શેષ ૧૦૯ પ્રકૃતિઓ ઃ સૂક્ષ્મ અપર્યાપ્ત નિગોદજીવ ભવાઘસમયે સર્વજઘન્યયોગે યથાયોગ્ય વધુમાં વધુ પ્રકૃતિ બાંધતો હોય ત્યારે તે તે પ્રકૃતિનો જઘ પ્રદેશબંધ કરે છે. પ્રદેશબંધમાં સાદ્યાદિપ્રરૂપણા ઃ
મૂળપ્રકૃતિ ઃ મોહનીય ઃ ઉત્કૃષ્ટાદિ ચારેના બબ્બે ભાંગા.. કુલ ૮
ઉત્કૃષ્ટ અને જધન્ય બન્ને મિથ્યાત્વે મળી શકતા હોવાથી અનુત્કૃષ્ટ અને અજઘન્ય પણ સાદિ-સાન્ત જ મળે છે.
આયુષ્ય : ચારેના સાદિ-સાન્ત બબ્બે ભાંગા..કારણકે બંધ જ અવ છે. કુલ ૮ શેષ - ૬ અનુત્કૃષ્ટના સાઘાદિ ચારે ભાંગા.. દસમે ગુણઠાણે ષવિધબંધક હોવાથી ઉત્કૃષ્ટ મળે છે. એ સિવાય બધો અનુત્કૃષ્ટ. માટે ચારે ભાંગા મળે ૬×૪
= ૨૪
જિનનામ...
શેષ-૩ ના માત્ર સાદિ-સાન્ત બબ્બે જ ભાંગા મળે.. ૬ ૩૨ = ૩૬ તેથી મૂળપ્રકૃતિ ના કુલ ૮+૮+૨૪+૩૬ = ૭૬
શતક – ગાથા: ૯૩,૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org