________________
અવક્તવ્ય..૧ ૫ નું. ૧૧ મેથી ૧૦મે કે ૪થે જનારને. દર્શનાવરણ : બંધસ્થાન - ૩ઃ ૯- ૧૯, ૨ જે
૬- ત્રીજાથી ૮ માના પહેલા ભાગ સુધી
થીણદ્ધિ ત્રિક વિના. ૪- ૮માના બીજા ભાગથી ૧૦મા સુધી
નિદ્રાદ્ધિક વિના. ભૂયસ્કાર - ૨ (૧) શ્રેણિથી પડતી વખતે ૪ થી
(૨) ત્યાંથી સાસ્વાદને આવે ત્યારે ૬ થી ૯ અલ્પતર - ૨ (૧) ૧લેથી ૩જે - ચોથે આવે.. ૯ થી ૬
(૨) માના ૧લા ભાગથી બીજા ભાગે.. ૬ થી ૪ અવસ્થિત..૩ ૯,૬,૪ 25અવક્તવ્ય..૨ (૧) ૧૧મેથી ૧૦મે આવે - ૦ થી ૪
(૨) ૧૧મેથી ૪ થે આવે - ૦ થી ૬ મોહનીય કર્મ : બંધસ્થાન ૧૦ છે. ૧) ૨૨. ૧લે..
કોઈપણ જીવ એક સાથે એક જ વેદ ને એક જ યુગલ બાંધી શકે છે, માટે બે વેદ + એક યુગલ એમ ૪ પ્રકૃતિવિના (૨૬–૪s) ૨૨
પ્રકૃતિને મિથ્યાત્વીજીવ બાંધે છે. ૨) ૨૧. બીજે. મિથ્યાત્વમો. વિના ૩) ૧૭.. ત્રીજે -ચોથે અનંતા ૪ વિના ૪) ૧૩.પાંચમે
અપ્રત્યા, ૪ વિના ૫) ૯. ૬,૭,૮મે પ્રત્યા. ૪ વિના
૫. ૯માના લલાભાગે હાસ્ય-રતિ-ભય-જુગુ વિના ૪. બીજા ભાગે પુ. વેદ વિના
૩. ત્રીજા ભાગે સં. ક્રોધ વિના ૯) ૨. ચોથા ભાગે સં. માન વિના ૧૦) ૧. પાંચમા ભાગે સં. માયા વિના
65 © - ર
૧૦
ગાથા : ૨૩,૨૪ - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org