SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અવક્તવ્ય..૧ ૫ નું. ૧૧ મેથી ૧૦મે કે ૪થે જનારને. દર્શનાવરણ : બંધસ્થાન - ૩ઃ ૯- ૧૯, ૨ જે ૬- ત્રીજાથી ૮ માના પહેલા ભાગ સુધી થીણદ્ધિ ત્રિક વિના. ૪- ૮માના બીજા ભાગથી ૧૦મા સુધી નિદ્રાદ્ધિક વિના. ભૂયસ્કાર - ૨ (૧) શ્રેણિથી પડતી વખતે ૪ થી (૨) ત્યાંથી સાસ્વાદને આવે ત્યારે ૬ થી ૯ અલ્પતર - ૨ (૧) ૧લેથી ૩જે - ચોથે આવે.. ૯ થી ૬ (૨) માના ૧લા ભાગથી બીજા ભાગે.. ૬ થી ૪ અવસ્થિત..૩ ૯,૬,૪ 25અવક્તવ્ય..૨ (૧) ૧૧મેથી ૧૦મે આવે - ૦ થી ૪ (૨) ૧૧મેથી ૪ થે આવે - ૦ થી ૬ મોહનીય કર્મ : બંધસ્થાન ૧૦ છે. ૧) ૨૨. ૧લે.. કોઈપણ જીવ એક સાથે એક જ વેદ ને એક જ યુગલ બાંધી શકે છે, માટે બે વેદ + એક યુગલ એમ ૪ પ્રકૃતિવિના (૨૬–૪s) ૨૨ પ્રકૃતિને મિથ્યાત્વીજીવ બાંધે છે. ૨) ૨૧. બીજે. મિથ્યાત્વમો. વિના ૩) ૧૭.. ત્રીજે -ચોથે અનંતા ૪ વિના ૪) ૧૩.પાંચમે અપ્રત્યા, ૪ વિના ૫) ૯. ૬,૭,૮મે પ્રત્યા. ૪ વિના ૫. ૯માના લલાભાગે હાસ્ય-રતિ-ભય-જુગુ વિના ૪. બીજા ભાગે પુ. વેદ વિના ૩. ત્રીજા ભાગે સં. ક્રોધ વિના ૯) ૨. ચોથા ભાગે સં. માન વિના ૧૦) ૧. પાંચમા ભાગે સં. માયા વિના 65 © - ર ૧૦ ગાથા : ૨૩,૨૪ - શતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy