________________
નો ભૂય મળી શકતો નથી. માટે ૫૫ 4, ૫૯ વે કે ૬૩ થી ૭૧ મ નો ભૂય. કહ્યો છે, પણ ૭૨૩ નો ભૂય કહ્યો નથી.
૧૦) બીજે ગુણઠાણે ૪૨+૨૮=૭૦ બાંધનારા મનુષ્યને બીજાના ચરમસમયે જ આયુ પૂર્ણ થવાથી દેવલોકમાં પ્રથમ ગુણઠાણે ઉત્પન્ન થયો. ત્યાં ૪૩ + મનુ, પ્રાયોગ્ય ૨૯ = ૭ર૩ બાંધવાથી ૭૦ ૨ થી ૭૨૩ નો ભૂય. મળે અને જો દેવલોકમાં પ્રથમ ગુણઠાણે ઉદ્યોત સહિત તિર્યંચપ્રાયો૩૦ નો બંધ ચાલુ કરે તો ૭૦ વે થી ૭૩ નો ભૂય મળી શકે. આમ તો બીજે દેવપ્રાયોગ્ય ૨૮ બાંધનારો ૧ લે આવે ત્યારે ત્યાં પણ ૨૮ જ બાંધે.પણ આ જીવ દેવલોકમાં ગયો છે જ્યાં ૨૮ નો બંધ શક્ય ન હોવાથી મનુ કે તિર્યંચપ્રાયોગ્ય બાંધી શકે છે.
૧૧) ૭ મી નારકીનો જીવ ચોથે ૬૪ બાંધ્યા પછી પડીને પહેલે આવે ત્યારે અવશ્ય તિર્યંચપ્રાયોગ્યબંધ હોવાથી ભેગી ઉદ્યોતપ્રકૃતિ પણ બાંધી શકે છે. તેથી ૪૩+ ૨૯ +ઉદ્યોત = ૭૩ નો ભૂય મળે છે. એમ એ જો પડીને બીજે આવે તો ૪૨+૨૯-ઉદ્યોત=૭૨ નો ભૂય, પણ મળી શકે છે.
આમ ૧ થી ૭૪ સુધીના ૨૯ બંધસ્થાનોમાંથી ૧ નું બંધસ્થાન ભૂય તરીકે અશક્ય હોવાથી કુલ ૨૮ ભૂય મળે છે. સર્વ ઉત્તરપ્રકૃતિઓ અંગે અલ્પતર :ક્રમ કયાવિકલ્પથી અલ્પાનો કોવિકલ્પ || કમ કયાવિકલ્પથી | અલ્પ. નોકોવિલ્પ ૧ ૭િ૪ મ ૭૩ ૫,૨ ४ | ७२ क ૭૪ ૭૨ ૩
| ७१ ब,क
외
외
원
외
93ब
위
1
외
외
외
5
위
외
5
요
७३ब
६८ अ
의
와
૮
ગાથા : ૨૫ - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org