________________
સ્ત્રી-નપું. અલ્પ (પરસ્પર તુલ્ય) પુવેદ
(અન્યત્ર કહેલ છે.) સંજ્વ.કોધ સંક્વામાન સંવ,માયા સંજ્વ.લોભ,
અંતરકરણક્રિયા પૂર્ણ થયા પછી અન્તર્યુ. અન્તર્મુહૂર્ત નપું, સ્ત્રીવેદ અને હાસ્યાદિ ૬ને ઉપશમાવે છે. હાસ્યાદિ ૬ ઉપશાંત થાય ત્યારે પુ.વેદના બંધઉદય ઉદીરણા વિચ્છેદ પામે છે. પછી સમયનૂન બે આવલિકામાં પુવેદ ઉપશમી જાય છે. પછી એક અન્તર્મુમાં અપ્રત્યા અને પ્રત્યાક્રોધને એકી સાથે ઉપશમાવે છે, ને એ જ વખતે સંક્રોધના બંધ-ઉદય-ઉદીરણા વિચ્છેદ પામે છે. પછી સમયગૂન બે આવલિકામાં સંક્વઝોધ ઉપશમી જાય છે. પછી આ જ રીતે અન્તર્યુ. માં બેમાનનો ઉપશમને સંવમાનના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ તથા પછી સમયગૂન બે આવલિકાએ સંવમાનનો ઉપશમ, પછી એ જ રીતે બે માયા તથા સંખ્યામાયાનો ઉપશમ જાણવો. ત્યારબાદ અન્તર્મુહૂર્ત બે લોભ ઉપશાંત થાય છે ને એ જ વખતે સંજ્વ.લોભનો બંધવિચ્છેદ, બાદરલોભના ઉદય-ઉદીરણા વિચ્છેદ થાય છે. પછી સંજ્વલોભને ઉપશમાવતા ત્રણ વિભાગમાં વહેચી નાખે છે. એમાંથી બે ભાગને એક સાથે ઉપશમાવે છે ત્રીજા ભાગના સંખ્યાતાભાગ કરે છે. જેકીઠ્ઠિ કહેવાય છે. ક્રમશઃ એ બધાને ઉપશમાવે છે. એમાંના છેલ્લાભાગના અસંખ્ય ખંડકરે છે જેને સૂક્ષ્મકટ્ટિ કહે છે. એક-એક સમયે એમાંના એક-એક ખંડને ઉપશમાવે છે. એ બધા ઉપશમ થયે જીવ ઉપશાન્તમોહ બને છે.
આમાં દર્શન સમકનો ઉપશમ થયે જીવ નિવૃત્તિનાદર કહેવાય છે, પછી લોભના ચરમ અસંખ્યાતમા ખંડ સુધી અનિવૃત્તિનાદર કહેવાય છે.
GO
ગાથા: ૯૮ - તિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org