________________
હોય છે, તેને સજાતીય અન્ય પ્રકૃતિને જ્યારે ઉત્કૃષ્ટદલિક મળતું હોય ત્યારે મળતા તે ઉત્કૃષ્ટ દલિકથી કેટલું હીન-અધિક કે તુલ્ય હોય? એનું નિરૂપણ ઉત્કૃષ્ટપદે પ્રદેશ વહેંચણીમાં થાય છે, આ જ રીતે જઘન્ય મળતા દલિકના અલ્પબદુત્વનું નિરૂપણ જઘન્યપદે પ્રદેશ વહેંચણીમાં થાય છે.
ઉત્કૃષ્ટપદે પ્રદેશ વહેંચણી :
વિવક્ષિત પ્રકૃતિને વધુમાં વધુ દલિક મળે એ માટે નીચેની શરતો વિચારવી જોઈએ.
એના બંધકાળે સંભવિત વધુમાં વધુ યોગ હોય..
મૂળપ્રકૃતિઓ જેટલી ઓછી બંધાતી હોય એટલી ઓછી લેવી, જેથી વિવક્ષિત પ્રકૃતિની મૂળ પ્રકૃતિને ભાગે વધારે દલિક આવવાથી પરિણામે વિવક્ષિત પ્રકૃતિને ભાગે પણ દલિક વધારે આવે.
પોતાની મૂળ પ્રકૃતિની ઉત્તરપ્રકૃતિઓ ઓછી બંધાતી હોય, જેથી પોતાના ભાગે દલિક વધારે આવે. જ્ઞાનાવરણ કેવલ, અલ્પ
મન:પર્યવ A દેશઘાતી હોવાથી અવધિ. v તથાસ્વભાવ* શ્રુત, V
મતિ, * જ્યાં બીજો કોઈ હેતુ ન કહ્યો હોય ત્યાં તથાસ્વભાવ હેતુ સમજવો. દર્શનાવરણ :- પ્રચલા
અલ્પ નિદ્રા પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા થીણદ્ધિ કેવલદર્શન, અવધિ દ.
A દેશઘાતી હોવાથી અચકું,
<
<
<
<
<
<
ચક્ષુ
<
શતક - ગાથા: ૪૧
૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org