________________
એકેન્દ્રિય જીવોને મળે છે.
જેમકે અશાતા વેદનીય માટે ૩૦૭૭=૩ સા. એ જઘા સ્થિતિબંધ છે. નિદ્રા-૫, અશાતા સા ]
૧ થી ૬ સંઘ અને
બી , | મિથ્યા.મો. | ૧ સા.
સંસ્થાનો ક્રમશઃ ૫૩ | આદ્ય ૧૨ કષાય | 8 સા.
૫ અને ૧૨ સા. સૂત્રિક - વિત્રિક | સા. સ્ત્રીવેદ - મનુદ્ધિક | સા. સ્થિરાદિ ૫, હાસ્ય-રતિ, શુભખગતિ, શુકલ, સુરભિ, મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ- 3 સા *શેષ વર્ણાદિ ૪, ત્રસ ૪, જિનવિના - ૭ પ્રત્યેક, અસ્થિરષક, ઔદાર, તિર, એકે, પંચે, કુખગતિ, સ્થાવર, તૈકા, નીચ, અરતિ, ભય, શોક,
જુગુ, નપું - ૩ સા. * શુકલ વગેરે ૬ સિવાય ની પીતાદિ ૧૪ પ્રકૃતિઓને અહીં શેષ વર્ણાદિ ૪] | તરીકે કહી છે.
નિદ્રાપંચક વગેરે ૮૫ પ્રકૃતિઓનો આ જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયમાં મળે છે. જ્ઞાનાવરણીયાદિનો અંતર્મ, વગેરે જે જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે તે સંજ્ઞી પંચેન્દ્રિયને શ્રેણિમાં મળે છે. જ્ઞાનાવરણીયાદિનો એકેન્દ્રિયજીવોને મળતો જઘન્યસ્થિતિબંધ નિદ્રાપંચક વગેરેની જેમજ ૩ સાગરો વગેરે જાણવો.
એકે ના આ જઘન્યસ્થિતિબંધમાં Pla ઉમેરવામાં આવે તો એકે, નો ઉત્કૃષ્ટસ્થિતિબંધ મળે છે.
કર્મપ્રકૃતિમત : જ્ઞાના દર્શના, વેદનીય, દર્શનમો, કષાયમો, નોકષાયમો, નામ, ગોત્ર, અંતરાય. આમ ૯ વર્ગ છે. તે તે પ્રકૃતિના જઘન્ય સ્થિતિબંધ માટે, પોતાની ઉત્કૃષ્ટ કેટલી છે? એ નહીં જોવાનું પણ સ્વવર્ગની ઉત્કૃષ્ટ કેટલી છે એ જોવાનું એને ૭૦કો.કો. એ ભાગવાનું... આ એકે, નો
શતક - ગાથા: ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org