SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ઘનીકૃતલોકઃ લોકાકાશના બુદ્ધિથી ચિત્રનંબર ૧ માં દર્શાવ્યા પ્રમાણે ખંડ કરીને પછી એ ખંડોને ચિત્રનં. ૨ માં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવે તો બધી બાજુ લગભગ ૭-૭ રાજનું માપ થાય છે અને લોકાકાશ કંઈક ઘનચોરસ જેવી આકૃતિ ધારણ કરે છે. આને ઘનીકૃત લોક કહેવાય છે. આ ઘનીકૃતલોકની ૭રાજઊંચી અને ૧-૧ આકાશપ્રદેશ લાંબી પહોળી એવી એક રેખા એ સૂચિશ્રેણિ કહેવાય છે. તથા ૭રાજ પહોળું, ૭રાજ લાંબુ અને એક આકાશપ્રદેશ જાડું આવું બુદ્ધિ થી આડું જે પડ કરવામાં આવે તેને પ્રતર કહેવાય છે. તેથી પ્રતર= સૂચિશ્રેણિ x સૂચિશ્રેણિ... અર્થાત્ એક પ્રતરમાં, એક સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશો હોય તેના વર્ગ જેટલા આકાશપ્રદેશો હોય છે. તથા આખો ઘનીકૃત લોક પ્રતર x સૂચિશ્રેણિ = સૂચિશ્રેણિ’જેટલો છે એ પણ સ્પષ્ટ છે. વસ્તુતઃ આ ઘનીકૃતલોક દેશોન ૭રાજપ્રદેશોન ૭રાજ x સાધિક ૬ રાજ પ્રમાણ છે, છતાં વ્યવહારનયે એ ૭ ૭ X ૭રાજ કહેવાય છે એ જાણવું. ૩.૫ Jain Education International ૩.૫ ઉપશમ શ્રેણિઃ અનંતા.૪, દર્શનત્રિક, નપું, સ્ત્રી,હાસ્યાદિ ૬, પુવેદ, અપ્રત્યા-પ્રત્યા ક્રોધ, સંજ્ત ક્રોધ, અપ્રત્યા પ્રત્યા માન, સંજ્વમાન, બે માયા, સંજ્વમાયા, બે લોભ, સંલોભ...આ ક્રમે જીવ મોહનીયને ઉપશમાવે છે. માટે એ ક્રમે વિચારીએ. શતક – ગાથા: ૯૭,૯ For Private & Personal Use Only 63 www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy