SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યા. મંદ સંજ્ય તીવ્ર સંજ્વ. મંદ જધન્ય મધ્યમહીન મધ્યમહીનતર ૧૬૪ ૨ ઠા મંદ ૨ કા મંદતર ૧૭માં ૧ઠા શેષમાં ૨ ઠા. મંદતમ કમ્મપયડીનું આ નિરૂપણ અને પાંચમા કર્મગ્રન્થનું નિરૂપણ.. આ બન્ને વ્યવહારથી જાણવા. કારણકે મિથ્યાત્વીજીવ સમ્યક્ત્વાભિમુખ અવસ્થામાં યથાપ્રવૃત્તાદિ કરણ કરે ત્યારે અનંતા કષાયોવાળો હોવા છતાં શુભનો ૪ઠા. અને અશુભનો રઠા. રસબાંધતો હોય છે. એમ સમ્યક્ત્વીજીવને અપ્રત્યા કષાયો હોવા છતાં એ અશુભનો રઠા થી અધિક રસ બાંધતો નથી, અને શુભનો ૨,૩ કે ૪ઠા રસ બાંધી શકે છે. એટલે વાસ્તવિકતા એ છે કે, કાય અશુભ અનંતા. ૪, ૩, ૨ Jain Education International શુભ ૪, ૩, ૨, અપ્રત્યા-પ્રત્યા ૪, ૩, ૨, ૨,૧ ૪, ૩, ૨, સંવ. પહેલા કમ્રગ્રન્થમાં અનંતા વગેરે કષાયોથી ક્રમશઃ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિની પ્રાપ્તિ કહી છે. આ વાત પણ વ્યવહારથી માનવી પડે છે, કારણકે વાસ્તવિકતા તો એ છે કે અનંતાના ઉદયવાળા (મિથ્યાત્વી જીવો) માત્ર નરકમાં નહીં, ચારે ગતિમાં જઈ શકે છે. તથા સમ્યક્ત્વીજીવો (અપ્રત્યાના ઉદયવાળાજીવો) તિર્યંચમાં તો જતા જ નથી, દેવ કે મનુષ્યમાં જ જાય છે. એમ પ્રત્યાવાળા જીવો (દેશવિરતો) માત્ર દેવગતિમાં જ જાય છે. આના પર વિચાર કરીએ તો જણાય છે કે ચારેગતિમાં ગમન માત્ર અનંતા વાળાને જ શક્ય છે.. એટલે પહેલા કર્મગ્રન્થમાં આ ગતિનિરૂપણ જે આપ્યું છે તે મૂળમાં અનંતાનુબંધી કષાયનું જ હોય.. એ બહાર પણ અનંતાનુબંધી જેવો જ ધમધમાટવાળો હોય તો નરકગતિ, એનાથી કંઈક મંદ અપ્રત્યા જેવો હોય તો શતક ગ્રન્થ પર ટીપ્પણો ૪ ઠા. વર્ધમાન ૪ ઠા. વર્ધમાનતર ૪ ઠા. વર્ધમાનતમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004954
Book TitleShatak
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy