Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सर्वज्ञवीतरागाय नमः। શ્રીમદ્ભગવતકુંદકુંદાચાર્યદેવપ્રણીત
પંચાસ્તિકાયસંગ્રહુ
મૂળ ગાથાઓ, સંસ્કૃત છાયા, ગુજરાતી પદ્યાનુવાદ, શ્રીઅમૃતચંદ્રાચાર્યવિવિરચિત સંસ્કૃત સમયવ્યાખ્યા ટીકા અને તેના ગુજરાતી અનુવાદ સહિત
અનુવાદક: હિંમતલાલ જેઠાલાલ શાહ
બી.એસ.સી
પ્રકાશક: શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
This shastra has been kindly donated by Kanchanben Amritlalbhai Haria, London, UK who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of the Gujarati Shree Punchaastikaai Sangrah is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમ આવૃત્તિઃ પ્રત ૨૫OO
વીર સં. ૨૪૮૪ વિ.સં. ૨૦૧૪
દ્વિતીય આવૃત્તિ: પ્રત ૧OOO વીર સં. ૨૫૦૨ વિ. સં. ૨૦૩ર
તૃતીય આવૃત્તિ : પ્રત ૧૫OO વીર સં. ૨૫૦૪ વિ. સં. ૨૦૩૪
મુદ્રક:
મગનલાલ જૈન અજિત મુદ્રણાલય સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમ પૂજ્ય આત્મજ્ઞસંત શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્પણ
જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે, જેમની પ્રેરણાથી પ્રવચનસારનો આ અનુવાદ તૈયાર થયો છે, જેઓ જિનપ્રવચનના પરમ ભક્ત અને મર્મજ્ઞ છે, જેઓ જિનપ્રવચનના હાર્દને અનુભવી નિજ કલ્યાણ સાધી રહ્યા છે અને ભારતવર્ષના ભવ્ય જીવોને કલ્યાણપંથે દોરી રહ્યા છે, જેઓ જિનપ્રવચનના સારરૂપ ભેદવિજ્ઞાનના અને શુદ્ધાત્મપ્રવૃત્તિના આ કાળે આ ક્ષેત્રે સર્વોત્કૃષ્ટ પ્રભાવક છે, તે પરમપૂજ્ય પરમોપકારી સદ્દગુરુદેવ (શ્રી કાનજીસ્વામી)ને આ અનુવાદ-પુષ્પ અત્યંત ભક્તિભાવે અર્પણ કરું છું.
-અનુવાદક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ જિનજીની વાણી |
[ રાગ-આશાભર્યા અમે આવિયા ]
સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે. વાણી ભલી, મન લાગે રળી, જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે........સીમંધર,
ગૂંથ્યા પાહુડ ને ગૂંચ્યું પંચાસ્તિ, ગૂંચ્યું પ્રવચનસાર રે,
- જિનજીની વાણી ભલી રે ગૂંથ્ય નિયમસાર, ગૂંચ્યું રયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે....સીમંધર
સ્યાદ્વાદ કેરી સુવાસ ભરેલો, જિનજીનો ૐકારનાદ રે,
- જિનજીની વાણી ભલી રે. વંદું જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વંદું એ ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર,
હેડે હુજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે,
જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા, વાજો મને દિનરાત રે, જિનજીની વાણી ભલી રે.....સીમંધર,
- હિંમતલાલ જેઠાલાલ શાહ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्री सद्गुरुदेवाय नमः। * પ્રકાશકીય નિવેદન * | [ પ્રથમ આવૃત્તિ પ્રસંગે ]
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવપ્રણીત “રત્નચતુષ્ટય' માંથી શ્રી સમયસાર, પ્રવચનસાર અને નિયમસારના પ્રકાશન પછી હવે આ ચોથું રત્ન શ્રી પંચાસ્તિકાયસંગ્રહું ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરીને આ સંસ્થા હર્ષપૂર્વક મુમુક્ષુઓના હાથમાં મૂકે છે. ગુજરાતી ભાષાના આધ્યાત્મિક સાહિત્યમાં આ “રત્નચતુષ્ટ નું સ્થાન સર્વોત્કૃષ્ટ છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવની સંસ્કૃત ટીકાના અક્ષરશઃ ગુજરાતી અનુવાદ સાથે આ શાસ્ત્ર ગુજરાતી ભાષામાં પહેલી જ વાર પ્રસિદ્ધ થાય છે. મૂળ સૂત્રકાર તથા ટીકાકાર આચાર્યભગવંતોનો પરિચય, તેમ જ શાસ્ત્રના વિષયોનો પરિચય ઉપોદઘાતમાં કરાવવામાં આવ્યો છે, તેથી અહીં તે સંબંધી ઉલ્લેખ નથી કરતા.
પૂજ્ય ગુરુદેવ આ પરમાગમશાસ્ત્ર ઉપર અનેક વાર પ્રવચનો કરીને તેનાં ઊંડાં રહસ્યો ખોલ્યાં છે. આ રીતે અનેક પરમાગમોનો આધ્યાત્મિક મર્મ સમજાવીને તેઓશ્રી ભારતના અનેક મુમુક્ષુ જીવો ઉપર જે પરમ ઉપકાર કરી રહ્યા છે, તે ઉપકાર વાણીથી વ્યકત થઈ શકે તેમ નથી. જ્ઞાનપ્રભાવક ગુરુદેવના પ્રતાપે જ જૈનસાહિત્યનાં આવાં આવાં રત્નો આજે મુમુક્ષુઓને પ્રાપ્ત થયાં છે.
શ્રી સમયસાર વગેરે પરમાગમોની જેમ આ પંચાસ્તિકાયસંગ્રહ પરમાગમનો ગુજરાતી અનુવાદ પણ પૂ. ગુરુદેવની પ્રેરણા ઝીલીને વિદ્વાન ભાઈ શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહે કર્યો છે આ પવિત્ર શાસ્ત્રોના ગુજરાતી અનુવાદનું મહાકાર્ય કરનાર ભાઈ શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ અધ્યાત્મરસિક વિદ્વાન હોવા ઉપરાંત ગંભીર, વૈરાગ્યશાળી, શાંત અને વિવેકી સજ્જન છે, તથા તેમનામાં અધ્યાત્મરસઝરતું મધુર કવિત્વ પણ છે. પવિત્રાત્મા પૂ. બેનશ્રી ચંપાબેનના તેઓ બંધુ છે. તેઓ ઘણાં વર્ષોથી પૂ.ગુરુદેવના પરિચયમાં આવ્યા છે, ને પૂ. ગુરુદેવનાં અધ્યાત્મપ્રવચનોના ઊંડા મનન વડે તેમણે પોતાની આત્માર્થિતાને ઘણું પોષણ આપ્યું છે. તત્ત્વાર્થનાં મૂળ રહસ્યો ઉપરનું તેમનું મનન ઘણું ગહન છે. શાસ્ત્રકાર અને ટીકાકાર મુનિભગવંતોના હૃદયના ઊંડા ભાવોની ગંભીરતાને બરાબર જાળવીને તેમણે આ અક્ષરશ: અનુવાદ કર્યો છે; તે ઉપરાંત મૂળ સૂત્રોનો ભાવભર્યો મધર પદ્યાનુવાદ પણ (હરિગીત છંદમાં) તેમણે કર્યો છે, જે આ અનુવાદની મધુરતામાં ખૂબ જ વધારો કરે છે અને સ્વાધ્યાયપ્રેમીઓને ખૂબ જ ઉપયોગી થાય છે. આ ઉપરાંત જ્યાં જરૂર લાગી ત્યાં ભાવાર્થદ્વારા કે ફૂટનોટદ્વારા પણ તેમણે સ્પષ્ટતા કરી છે. આ રીતે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવનાં સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને પંચાસ્તિકાયસંગ્રહું જેવા ઉત્તમોત્તમ-“રત્નસુય’–શાસ્ત્રોના અનુવાદનું પરમ સૌભાગ્ય તેમને મળ્યું છે તે માટે તેઓ ખરેખર અભિનંદનીય છે. પૂ. ગુરુદેવશ્રીની પ્રેરણા ઝીલીને અત્યંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશ્રમપૂર્વક આવો સુંદર અનુવાદ તૈયાર કરી આપવા બદલ ભાઈશ્રી હિંમતલાલભાઈનો આ સંસ્થા જેટલો આભાર માને તેટલો ઓછો છે. આ અનુવાદ અમૂલ્ય છે. કેમકે માત્ર પૂ. ગુરુદેવ અને જિનવાણીમાતા પ્રત્યેની પરમ ભક્તિથી પ્રરાઈને પોતાની અધ્યાત્મરસિકતા વડે તૈયાર કરાયેલા આ અનુવાદનાં મૂલ્ય કેમ આંકી શકાય? આ અનુવાદના મહાન કાર્ય બદલ તેઓશ્રીને અભિનંદનરૂપે કંઈક કીમતી ભેટ આપવાની આ સંસ્થાની ઘણી જ ઉત્કંઠા હતી, અને તે સ્વીકારવા માટે તેમને વારંવાર આગ્રહભરી વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકારવાની સ્પષ્ટ ના જ પાડી. તેમની આ નિસ્પૃહતા પણ અત્યંત પ્રશંસનીય છે. લગભગ નવ વર્ષ પહેલાં પ્રવચનસારના અનુવાદ વખતે જ્યારે તેમને ભેટના સ્વીકાર માટે કહેવામાં આવ્યું ત્યારે તેમણે વૈરાગ્યપૂર્વક એવો જવાબ આપ્યો હતો કે ““મારો આત્મા આ સંસાર પરિભ્રમણથી છૂટે એટલે બસ, –બીજો કાંઈ બદલો મારે જોઈતો નથી.'' ઉપોદઘાતમાં પણ પોતાની આ ભાવના વ્યકત કરતાં તેઓ લખે છે કેઃ “આ અનુવાદ મેં શ્રીપંચાસ્તિકાયસંગ્રહુ પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રરેણાથી પ્રેરાઈ ને, નિજ કલ્યાણ અર્થ, ભવભયથી ડરતાં કર્યો છે.''
ભાઈશ્રી હિંમતલાલભાઈને આ અનુવાદકાર્યમાં પ્રતસંશોધન, પ્રૂફરીડિંગ વગેરે નાનાંમોટાં અનેક કામોમાં ઘણી કીમતી મદદ બ્ર, ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ આપી છે, તે માટે તેમનો આભાર માનવામાં આવે છે. આ શાસ્ત્રની મૂળ ગાથાઓ તથા તેની સંસ્કૃત ટીકાનાં સંશોધન માટે “શ્રી દિગબંર જૈન શાસ્ત્ર ભંડાર' ઇડર તથા “ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટયુટ' પૂના તરફથી અમને હસ્તલિખિત પ્રતો મળી છે, તેથી તે બંને સંસ્થાઓનો પણ અત્રે આભાર માનીએ છીએ. ભાઈશ્રી અમૃતલાલ દેવરમણ વોરાએ પોતાના “અમૃત પ્રિન્ટિંગ પ્રેસ” માં ઘણી કાળજી અને હોંશપૂર્વક આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરી આપ્યું છે. તે બદલ તેમનો પણ આભાર માનવામાં આવે છે.
મુમુક્ષુ જીવો સહેલાઈથી આ પરમાગમનો લાભ લઈ શકે તે હેતુથી આ પરમાગમના પ્રકાશનમાં કેટલાક ભાઈ બેનોએ આર્થિક સહાય આપી છે તેથી આની કિંમત ઘટાડીને માત્ર ૩ રૂપિયા રાખવામાં આવી છે. આર્થિક સહાય આપનારાં ભાઈ બેનોનો આ ટ્રસ્ટ આભાર માને છે.
| મુમુક્ષુ જીવો અતિ બહુમાનપૂર્વક સદ્દગુરૂગમે આ પરમાગમનો અભ્યાસ કરીને તેના ઊંડા ભાવોને સમજો... અને શાસ્ત્રના તાત્પર્યભૂત વીતરાગભાવને પ્રાપ્ત કરો.... એ જ ભાવના
સોનગઢ માગશર વદ આઠમ વીર સંવત ૨૪૮૪
રામજી માણેકચંદ દોશી
-પ્રમુખશ્રી દિગબંર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ( સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
नमः सद्गुरवे
ઉપોદ્ઘાત
[પ્રથમ આવૃત્તિ પ્રસંગે ]
ભગવાન કુંદકુંદાચાર્યદેવપ્રણીત આ ‘ પંચાસ્તિકાયસંગ્રહ' નામનું શાસ્ત્ર ‘દ્વિતીય શ્રુતસ્કંધ ’ સર્વોત્કૃષ્ટ આગમોમાંનું એમ છે.
'
‘ દ્વિતીય શ્રુતસ્કંધ ’ની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે આપણે પટ્ટાવલિઓના આધારે સંક્ષેપમાં પ્રથમ જોઈએ.
આજથી ૨૪૮૩ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રની પુણ્યભૂમિમાં જગપૂજ્ય પરમભટ્ટારક ભગવાન શ્રી મહાવીરસ્વામી મોક્ષમાર્ગનો પ્રકાશ કરવા માટે સમસ્ત પદાર્થોનું સ્વરૂપ પોતાના સાતિશય દિવ્યધ્વનિ દ્વારા પ્રગટ કરતા હતા. તેમના નિર્વાણ પછી પાંચ શ્રુતકેવળી થયા, જેમાં છેલ્લા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી થયા. ત્યાં સુધી તો દ્વાદશાંગશાસ્ત્રના પ્રરૂપણથી નિશ્ચયવ્યવહારાત્મક મોક્ષમાર્ગ યથાર્થ પ્રવર્તતો રહ્યો. ત્યારપછી કાળદોષની ક્રમે ક્રમે અંગોના જ્ઞાનની યુત્તિ થતી ગઈ. એમ કરતાં અપાર જ્ઞાનસિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યા પછી બીજા ભદ્રબાહુસ્વામી આચાર્યની પરિપાટીમાં બે સમર્થ મુનિઓ થયા- એકનું નામ શ્રી ધરસેન આચાર્ય અને બીજાનું નામ શ્રી ગુણધર આચાર્ય. તેમની પાસેથી મળેલા જ્ઞાન દ્વારા તેમની પરંપરામાં થયેલા આચર્યોએ શાસ્ત્રો ગૂંથ્યાં અને વી૨ ભગવાનના ઉપદેશનો પ્રવાહ વહેતો રાખ્યો.
શ્રી ધરસેન આચાર્યને આગ્રાયણીપૂર્વના પાંચમાં વસ્તુ અધિકારના મહાકર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાકૃતનું જ્ઞાન હતુ. તે જ્ઞાનામૃતમાંથી અનુક્રમે ત્યારપછીના આચાર્યો દ્વારા પખંડાગમ, ધવલ, મહાધવલ, જયધવલ, ગોમ્મટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ શાસ્ત્રો રચાયાં. આ રીતે પ્રથમ શ્રતુસ્કંધની ઉત્પત્તિ છે. તેમાં મુખ્યત્વે જીવ અને કર્મના સંયોગથી થયેલા આત્માના સંસા૨૫ર્યાનું –ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિનું -વર્ણન છે, પર્યાયાર્થિક નયને પ્રધાન કરીને કથન છે. આ નયને અશુદ્ધદ્રવ્યાર્થિક પણ કહે છે અને અધ્યાત્મભાષાથી અશુદ્ધનિશ્ચયનય અથવા વ્યવહાર કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી ગુણધ૨ આચાર્યને જ્ઞાનપ્રવાદપૂર્વના દશમાં વસ્તુના ત્રીજા પ્રામૃતનું જ્ઞાન હતું. તે જ્ઞાનમાંથી ત્યારપછીના આચાર્યોએ અનુક્રમે સિદ્ધાંતો રચ્યા. એમ સર્વજ્ઞ ભગવાન મહાવીરથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયું. તેમણે પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ આદિ શાસ્ત્રો રચ્યાં. આ રીતે દ્વિતીય શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઈ. તેમાં એકંદરે જ્ઞાનને પ્રધાન કરીને શુદ્ધદ્રવ્યાર્થિક નયથી થન છે, આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ગયા છે. દિગંબર જૈન પરંપરામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે. ‘મંત્રં ભગવાન્ વીરો મંગલં ગૌતમો મળી માત વળવાર્યો નૈનધર્મોસ્તુ મંગતંમ્।।'- એ શ્લોક દરેક દિગંબર જૈન શાસ્ત્રાધ્યયન શરૂ કરતાં મંગલાચરણરૂપે બોલે છે. આ પરથી સિદ્ધ થાય છે કે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી પછી તુરત જ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની પરંપરાના કહેવરાવવામાં ગૌરવ માને છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રો સાક્ષાત્ ગણધરદેવનાં વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પોતાના કોઈ કથનને સિદ્ધ કરવા માટે કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રોનું પ્રમાણ આપે છે એટલે એ કથન નિર્વિવાદ ઠરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમનાં શાસ્ત્રોમાંથી થોકબંધ અવતરણો લીધેલાં છે. ખરેખર ભગવાન કુંદકુંદાચાર્યે પોતાનાં ૫૨માગમોમાં તીર્થંકરદેવોએ પ્રરૂપેલા ઉત્તમોત્તમ સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે અને મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો છે. વિ. સં. ૯૯૦માં થઈ ગયેલા શ્રી દેવસેનાચાર્યવર તેમના દર્શનસાર નામના ગ્રંથમાં *કહે છે કે ‘વિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર શ્રી સીમંધરસ્વામીના સમવસરણમાં જઈને શ્રી પદ્મનંદિનાથે (કુંદકુંદાચાર્યદેવે) પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત ?'' બીજો એક ઉલ્લેખ આપણે જોઈએ, જેમાં કુંદકુંદાચાર્યદેવને કળિકાળસર્વજ્ઞ કહેવામાં આવ્યા છેઃ‘‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃઘ્રપિચ્છાચાર્ય -એ પાંચ નામોથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલવાની જેમને ઋદ્ધિ હતી, જેમણે પૂર્વ વિદેહમાં જઈને સીમંધરભગવાનને વંદન કર્યું હતુ અને તેમની પાસેથી મળેલા શ્રુતજ્ઞાન વડે જેમણે ભારતવર્ષના
* મૂળ શ્લોક માટે ૨૦ મું પાનુ જુઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે એવા જે શ્રી જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ (ભગવાન કુંદકુંદાચાર્યદવ ) તેમણે રચેલા આ પપ્રાભૃત ગ્રંથમાં......... સૂરીશ્વર શ્રી શ્રુતસાગરે રચેલી મોક્ષપ્રાભૃતની ટીકા સમાપ્ત થઈ.'' આમ પદ્મભૂતની શ્રી શ્રુતસાગરસૂરિકૃત ટીકાના અંતમાં લખેલું છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવની મહત્તા બતાવનારા આવા અનેકાનેક ઉલ્લેખો જૈન સાહિત્યમાં મળી આવે છે; * શિલાલેખો પણ અનેક છે. આ રીતે આપણે જોયું કે સનાતન જૈન સંપ્રદાયમાં કળિકાળસર્વજ્ઞ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન અજોડ છે.
ભગવાન કુંદકુંદાચાર્યના રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી થોડાંક હાલમાં વિદ્યમાન છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે અમૃતભાજનો હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમના સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને પંચાસ્તિકાયસંગ્રહ નામનાં ઉત્તમોત્તમ પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં આ પરમાગમમાં રહેલા છે એમ સૂક્ષ્મ દીષ્ટથી અભ્યાસ કરતાં જણાય છે. શ્રી સમયસાર આ ભરતક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ પરમાગમ છે. તેમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દષ્ટિયથી નિરૂપણ કરી જીવનું શુદ્ધ સ્વરૂપ સર્વ તરફથી-આગમ, યુક્તિ, અનુભવ અને પરંપરાથી-અતિ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. શ્રી પ્રવચનસારમાં તેના નામ અનુસાર જિનપ્રવચનનો સાર સંઘર્યો છે અને તેને જ્ઞાનતત્ત્વ, શેયતત્ત્વ અને ચરણાનુયોગના ત્રણ અધિકારોમાં વિભાજિત કર્યું છે. શ્રી નિયમસારમાં મોક્ષમાર્ગનું સ્પષ્ટ સત્યાર્થ નિરૂપણ છે. જેમ સમયસારમાં શુદ્ધનયથી નવ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે તેમ નિયમસારમાં મુખ્યત્વે શુદ્ધનયથી જીવ, અજીવ, શુદ્ધભાવ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સમાધિ, ભક્તિ, આવશ્યક, શુદ્ધોપયોગ વગેરેનું વર્ણન છે. શ્રી પંચાસ્તિકાયસંગ્રહમાં કાળ સહિત પાંચ અસ્તિકાયોનું (અર્થાત્ છ દ્રવ્યોનું અને નવ પદાર્થપૂર્વક મોક્ષમાર્ગનું નિરૂપણ છે.
આ પંચાસ્તિકાયસંગ્રહ પરમાગમ શરૂ કરતાં શાસ્ત્રકર્તાએ તેને “સર્વજ્ઞ મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોનું પ્રતિપાદક, ચતુર્ગતિનાશક અને નિર્વાણનું
૧. ભગવાન કુંદકુંદાચાર્યદેવના વિદેહગમન સંબંધી એક ઉલ્લેખ (લગભગ વિક્રમ સંવતના ૧૩માં
સૈકામાં થઈ ગયેલા) શ્રી જયસેનાચાર્યદવે પણ કર્યો છે; તે ઉલ્લેખ માટે આ શાસ્ત્રના ૩ જા પાનાની ફુટનોટ જુઓ.
૨. શિલાલેખોના નમૂના માટે ૧૯મું પાનું જાઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કારણ” કહ્યું છે. તેમાં કહેલા વસ્તુત્ત્વનો સાર આ પ્રમાણે છે:
વિશ્વ એટલે અનાદિ-અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાનંત વસ્તુઓનો સમુદાય. તેમાંની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. પ્રત્યેક વસ્તુમાં અનંત શક્તિઓ અથવા ગુણો છે, જે ત્રિકાળિક નિત્ય છે. પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ પોતામાં પોતાનું કાર્ય કરતી હોવા છતાં અર્થાત્ નવીન દશાઓ-અવસ્થાઓ-પર્યાયો ધરતી હોવા છતાં તે પર્યાયો એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પોતાની જાતને છોડતી નથી અર્થાત્ તેની શક્તિઓમાંથી એક પણ ઘટતીવધતી નથી. વસ્તુઓની (-દ્રવ્યોની) ભિન્નભિન્ન શક્તિઓની અપેક્ષાએ તેમની (-દ્રવ્યોની છ જાતિઓ છે: જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય. જેનામાં સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વગેરે અનંત ગુણો (-શક્તિઓ) હોય છે તે જીવદ્રવ્ય છે; જેનામાં સદા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અનંત ગુણો હોય છે તે પુદ્ગલદ્રવ્ય છે; બાકીના ચાર દ્રવ્યોનાં વિશિષ્ટ ગુણો અનુક્રમે ગતિ હેતુત્વ, સ્થિતિહુતુત્વ, અવગાહુહેતુત્વ અને વર્તનાતુત્વ છે. આ છે દ્રવ્યોમાંથી પહેલાં પાંચ દ્રવ્યો સત્ હોવાથી તેમ જ શક્તિ અથવા વ્યક્તિ-અપેક્ષાએ મોટા ક્ષેત્રવાળાં હોવાથી “અસ્તિકાય” છે: કાળદ્રવ્ય “અસ્તિ” છે પણ “કાય” નથી.
જિનંદ્રના જ્ઞાનદર્પણમાં ઝળકતાં આ સર્વ દ્રવ્યો-અનંત જીવદ્રવ્યો, અનંતાનંત પુદ્ગલ દ્રવ્યો, એક ધર્મદ્રવ્ય, એક અધર્મદ્રવ્ય, એક આકાશદ્રવ્ય અને અસંખ્ય કાળદ્રવ્યો-સ્વય પરિપૂર્ણ છે અને અન્ય દ્રવ્યોથી તદ્દન સ્વતંત્ર છે; તેઓ એકબીજા સાથે પરમાર્થે કદી મળતાં નથી, ભિન્ન જ રહે છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક, એકેંદ્રિય, દ્વિદ્રિય વગેરે જીવોમાં જીવ-પુદ્ગલ જાણે કે મળી ગયા હોય એમ લાગે છે પણ ખરેખર એમ નથી; તેઓ તદ્દન પૃથક છે. સર્વ જીવો અનંત જ્ઞાનસુખના નિધિ હોવા છતાં, પર દ્વારા તેમને કાંઈ સુખદુઃખ નહિ થતું હોવા છતાં, સંસારી અજ્ઞાની જીવ અનાદિ કાળથી સ્વતઃ અજ્ઞાનપર્યાય પરિણમી પોતાના જ્ઞાનાનંદસ્વભાવને, પરિપૂર્ણતાને, સ્વાતંત્ર્યને અને અસ્તિત્વને પણ ભૂલી રહ્યો છે તથા પર પદાર્થોને સુખદુઃખના કારણ માની તેમના પ્રત્યે રાગદ્વેષ કર્યા કરે છે; જીવના આવા ભાવોના નિમિત્તે પુદ્ગલો સ્વતઃ જ્ઞાનાવરણાદિકર્મપર્યાયે પરિણમી જીવની સાથે સંયોગમાં આવે છે અને તેથી અનાદિ કાળથી જીવને પૌદ્ગલિક દેહનો સંયોગ થયા કરે છે. પરંતુ જીવ અને દેહના સંયોગમાં પણ જીવ અને પુદ્ગલ તદ્દન પૃથક છે અને તેમનાં કાર્યો પણ એકબીજાથી તદ્દન ભિન્ન ને નિરપેક્ષ છે એમ જિતેંદ્રોએ જોયું છે, સમ્યજ્ઞાનીઓએ જાણ્યું છે અને અનુમાનગમ્ય પણ છે. જીવ કેવળ ભ્રાંતિને લીધે જ દેહની દશાથી અને ઈરાનિષ્ટ પર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદાર્થોથી પોતાને સુખીદુ:ખી માને છે. વાસ્તવમાં પોતાના સુખગુણની વિકારી પર્યાયે પરિણમી તે અનાદિ કાળથી દુઃખી થઈ રહ્યો છે.
જીવ દ્રવ્ય-ગુણે સદા શુદ્ધ હોવા છતાં, તે પર્યાય-અપેક્ષાએ શુભાશુભભાવરૂપે, શિશુદ્ધિરૂપે, શુદ્ધિની વૃદ્ધિરૂપે અને પૂર્ણશુદ્ધિરૂપે પરિણમે છે તથા તે ભાવોના નિમિત્તે શુભાશુભ પુદ્ગલકર્મોનું આસ્રવણ અને બંધન તથા તેમનું અટકવું, ખરવું અને સર્વથા છૂટવું થાય છે. આ ભાવો સમજાવવા માટે જિનેન્દ્રભગવંતોએ નવ પદાર્થો ઉપદેશ્યા છે. આ નવ પદાર્થો સમ્યકપણે સમજવાથી, જીવને શું હિતરૂપ છે, શું અહિતરૂપ છે, શાશ્વત પરમ હિત પ્રગટ કરવા જીવે શું કરવું જોઈએ, પર પદાર્થો સાથે પોતાને શો સંબંધ છે –ઇત્યાદિ વાતો યથાર્થપણે સમજાય છે અને પોતાનું સુખ પોતામાં જ જાણી, પોતાના સર્વ પર્યાયોમાં પણ જ્ઞાનાનંદસ્વભાવી નિજ જીવદ્રવ્યસામાન્ય સદા એકરૂપ જાણી, તે અનાદિ–અપ્રાપ્ય એવા કલ્યાણબીજ સમ્યગ્દર્શનને તથા સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત થતાં જીવ પોતાને દ્રવ્ય-અપેક્ષાએ કૃતકૃત્ય જાણે છે અને તે કૃતકૃત્ય દ્રવ્યનો પરિપૂર્ણ આશ્રય કરવાથી જ શાશ્વત સુખની પ્રાપ્તિ-મોક્ષ-થાય છે એમ સમજે છે.
સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જીવને શુદ્ધાત્મદ્રવ્યનું જે અલ્પ આલંબન થયું હોય છે તે વધતાં અનુક્રમે દેશવિરત શ્રાવકપણું અને મુનિપણું પ્રાપ્ત થાય છે. શ્રાવકને તથા મુનિને શુદ્ધાત્મદ્રવ્યના મધ્યમ આલંબનરૂપ આંશિક શુદ્ધિ હોય છે તે કર્મનાં અટકવાનું ને ખરવાનું નિમિત્ત થાય છે અને જે અશુદ્ધિરૂપ અંશ હોય છે તે શ્રાવકને દેશવ્રતાદિરૂપે તથા મુનિને મહાવ્રતાદિરૂપે દેખાવ દે છે, જે કર્મબંધનું નિમિત્ત થાય છે. ક્રમે ક્રમે તે જીવ જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યને અતિ ઉગ્રપણે અવલંબી, સર્વ વિકલ્પોથી છૂટી, સર્વ રાગદ્વેષ રહિત થઈ, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી, આયુષ્ય પૂર્ણ થતાં દેહાદિસંયોગથી વિમુક્તથઈ, સદાકાળ પરિપૂર્ણ જ્ઞાનદર્શનરૂપે અને અતીન્દ્રિય અનંત અવ્યાબાધ આનંદરૂપે રહે છે.
–આ. ભગવાન કુંદકુંદાચાર્યદેવે પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રમાં પરમ કરુણાબુદ્ધિથી પ્રસિદ્ધ કરેલા વસ્તુતત્ત્વનો સંક્ષિપ્ત સાર છે. તેમાં જે રીતે વર્ણવી તે સિવાય બીજી કોઈ રીતે જીવ અનાદિ કાળના ભંયકર દુઃખથી છૂટી શકતો નથી. જ્યાં સુધી વસ્તુસ્વરૂપ જીવના ખ્યાલમાં આવતું નથી ત્યાં સુધી બીજા લાખ પ્રયત્ન પણ તેને મોક્ષનો ઉપાય હાથ લાગતો નથી. તેથી જ આ શાસ્ત્રને વિષે પ્રથમ પંચાસ્તિકાય અને નવ પદાર્થનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે કે જેથી જીવ વસ્તુસ્વરૂપને સમજી મોક્ષમાર્ગના મૂળભૂત સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અસ્તિકાયો અને પદાર્થોના નિરૂપણ પછી આ શાસ્ત્રમાં મોક્ષમાર્ગ સૂચક ચૂલિકા છે. આ અંતિમ અધિકાર, શાસ્ત્રરૂપી મંદિર ઉપર રત્નકળશ સમાન શોભે છે. અધ્યાત્મરસિક આત્માર્થી જીવોનો, આ અતિ પ્રિય અધિકાર છે. તેમને આ અધિકારનો રસાસ્વાદ લેતાં જાણે કે તૃપ્તિ જ થતી નથી. તેમાં મુખ્યત્વે વીતરાગ ચારિત્રનું-સ્વસમયનું-શુદ્ધમુનિદશાનું-પારમાર્થિક મોક્ષમાર્ગનું ભાવવાહી મધુર પ્રતિપાદન છે, તેમ જ મુનિને સરાગ ચારિત્રની દશામાં આંશિક શુદ્ધિની સાથે સાથે કેવા શુભ ભાવોનો સુમેળ અવશ્ય હોય જ છે તેનો પણ સ્પષ્ટ નિર્દેશ છે. જેમના હૃદયમાં વીતરાગતાની ભાવના ઘોળાયા કરે છે એવા શાસ્ત્રકાર અને ટીકાકાર મુનીંદ્રોએ આ અધિકારમાં જાણે કે શાંત વીતરાગ રસની સરિતા વહાવી છે. ધીરગંભીર ગતિએ વહેતી આ શાંત રસની અધ્યાત્મગંગામાં નહાતાં તત્વજિજ્ઞાસુ ભાવુક જીવો શીતળીભૂત થાય છે અને તેમનું હૃદય શાંતશાંત થઈ મુનિઓની આત્માનુભવમુલક સહજશુદ્ધ ઉદાસીન દશા પ્રત્યે બહુમાનપૂર્વક નમી પડે છે. આ અધિકાર પર મનન કરતાં સુપાત્ર મુમુક્ષુ જીવોને સમજાય છે કે “શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયે સહુજ દશાનો અંશ પ્રગટ કર્યા વિના મોક્ષના ઉપાયનો અંશ પણ પ્રાપ્ત થતો નથી.
આ પવિત્ર શાસ્ત્રના કર્તા શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવ પ્રત્યે પૂજ્ય ગુરુદેવ (શ્રી કાનજીસ્વામી) ને પારાવાર ભક્તિ છે. તેઓશ્રી અનેક વાર કહે છે કે –“શ્રી સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહું આદિ શાસ્ત્રોની ગાથાએ ગાથાએ દિવ્યધ્વનિનો સંદેશ છે. એ ગાથાઓમાં એટલી અપાર ઊંડપ છે કે તે ઊંડપ માપવા જતાં પોતાની જ શક્તિ મપાઈ જાય છે. એ સાગરગંભીર શાસ્ત્રોના રચનાર પરમ કૃપાળુ અચાર્યભગવાનનું કોઈ પરમ અલૌકિક સામર્થ્ય છે. પરમ અદ્દભૂત સાતિશય અંતર્બાહ્ય યોગો વિના એ શાસ્ત્રો રચાવાં શકય નથી. એ શાસ્ત્રોની વાણી તરતા પુરુષની વાણી છે એમ સ્પષ્ટ જાણીએ છીએ. એની દરેક ગાથા છઠ્ઠી-સાતમાં ગુણસ્થાને ઝૂલતાં મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે. એ શાસ્ત્રોના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં ગયા હુતા અને ત્યાં તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે. તે પરમ ઉપકારી આચાર્યભગવાને રચેલાં સમયસારાદિ શાસ્ત્રોમાં તીર્થંકરદેવના ૩ૐકારધ્વનિમાંથી જ નીકળેલો ઉપદેશ છે.”
આ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની પાકૃત ગાથાઓ પર સમયવ્યાખ્યા નામની સંસ્કૃત ટીકા લખનાર (લગભગ વિક્રમ સંવતના ૧૦ માં સૈકામાં થઈ ગયેલા)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ છે. જેમ આ શાસ્ત્રના મૂળ કર્તા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય છે. તેમણે સમયસારની તથા પ્રવચનસારની ટીકા પણ લખી છે અને તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિદ્ધયુપાય આદિ સ્વતંત્ર ગ્રંથો પણ રચ્યા છે. તેમની ટીકાઓ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની લખાયેલી નથી. તેમની ટીકાઓ વાંચનારને તેમની અધ્યાત્મરસિકતા, આત્માનુભવ, પ્રખર વિદ્વત્તા, વસ્તુસ્વરૂપને ન્યાયથી સિદ્ધ કરવાની અસાધારણ શક્તિ, જિનશાસનનું અત્યંત ઊંડું જ્ઞાન, નિશ્ચય-વ્યવહારનું સંધિબદ્ધ નિરૂપણ કરવાની વિરલ શક્તિ અને ઉત્તમ કાવ્યશક્તિનો પૂરો ખ્યાલ આવી જાય છે. અતિ સંક્ષેપમાં ગંભીર રહસ્યો ગોઠવી દેવાની તેમની શક્તિ વિદ્વાનોને આશ્ચર્યચક્તિ કરે છે. તેમની દૈવી ટીકાઓ શ્રુતકેવળીનાં વચનો જેવી છે. જેમ મૂળ શાસ્ત્રકારનાં શાસ્ત્રો અનુભવ-યુક્તિ આદિ સમસ્ત સમૃદ્ધિથી સમૃદ્ધ છે તેમ ટીકાકારની ટીકાઓ પણ તે તે સર્વ સમૃદ્ધિથી વિભૂષિત છે. શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદવે આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદવે જાણે કે તેઓ કુંદકુંદભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને તેમના ગણધર જેવું કામ કર્યું છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ રચેલા કાવ્યો પણ અધ્યાત્મરસથી અને આત્મ-અનુભવની મસ્તીથી ભરપૂર છે. શ્રી સમયસારની ટીકામાં આવતાં કાવ્યોએ (-કળશોએ) શ્રી પદ્મપ્રભદેવ જેવા સમર્થ મુનિવરો પર ઊંડી છાપ પાડી છે અને આજે પણ તે તત્ત્વજ્ઞાનથી અને અધ્યાત્મરસથી ભરેલા મધુર કળશો અધ્યાત્મરસિકોના હૃદયના તારને ઝણઝણાવી મૂકે છે. અધ્યાત્મકવિ તરીકે શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનું સ્થાન અદ્વિતીય
પંચાસ્તિકાયસંગ્રહમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે ૧૭૩ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના પર શ્રી અમૃતચંદ્રાચાર્યદવે સમયવ્યાખ્યા નામની અને શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. શ્રી પાંડે હેમરાજજીએ સમયવ્યાખ્યાનો ભાવાર્થ (પ્રાચીન) હિંદીમાં લખો છે અને તે ભાવાર્થનું નામ બાલાવબોધભાષાટીકા રાખ્યું છે. વિ. સં. ૧૯૭ર માં શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા પ્રકાશિત હિંદી પંચાસ્તિકાયમાં મૂળ ગાથાઓ, બંને સંસ્કૃત ટીકાઓ અને શ્રી હેમરાજજીકૃત બાલાવબોધભાષાટીકા (શ્રી પન્નાલાલજી બાકલીવાલ દ્વારા પ્રચલિત હિંદી ભાષામાં પરિવર્તિત કરાયેલા સ્વરૂપે) પ્રગટ થયેલ છે. હવે પ્રકાશન પામતા આ ગુજરાતી પંચાસ્તિકાયસંગ્રહમાં મૂળ ગાથાઓ, તેનો ગુજરાતી પદ્યાનુવાદ, સંસ્કૃત સમયવ્યાખ્યા ટીકા અને તે ગાથા-ટીકાનો અક્ષરશઃ ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવેલ છે. જ્યાં વિશેષ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્પષ્ટતા કરવાની જરૂર જણાઈ ત્યાં કૌંસમાં અથવા “ભાવાર્થ' માં અથવા ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે. તે સ્પષ્ટતા કરવામાં ઘણાં ઘણાં સ્થળોએ શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ અતિશય ઉપયોગી થઈ છે; કેટલીક જગ્યાએ તો તાત્પર્યવૃત્તિના કોઈ કોઈ ભાગનો અક્ષરશઃ અનુવાદ જ
ભાવાર્થ' અથવા ફૂટનોટરૂપે લેવામાં આવ્યો છે. શ્રી હેમરાજજીકૃત બાલાવબોધભાષાટીકાનો આધાર પણ કોઈક સ્થળે લીધો છે. શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા પ્રકાશિત પંચાસ્તિકાયમાં છપાયેલી સંસ્કૃત ટીકાને હસ્તલિખિત પ્રતો સાથે મેળવતાં તેમાં કયાંક અલ્પ અશુદ્ધિઓ રહી ગયેલી જણાઈ તે આમાં સુધારી લેવામાં આવે છે.
આ અનુવાદ કરવાનું મહાભાગ્ય મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણ છે. પરમ પૂજ્ય સદગુરુદેવના આશ્રય તળે આ ગહન શાસ્ત્રનો અનુવાદ થયો છે. અનુવાદ કરવાની સમસ્ત શક્તિ મને પૂષ્પાદ સદ્દગુરુદેવ પાસેથી જ મળી છે. પરમોપકારી સદગુરુદેવના પવિત્ર જીવનના પ્રત્યક્ષ પરિચય વિના અને તેમના આધ્યાત્મિક ઉપદેશ વિના આ પામરને જિનવાણી પ્રત્યે લેશ પણ ભક્તિ કે શ્રદ્ધા કયાથી પ્રગટત, ભગવાન કુદકુંદાચાર્યદેવ અને તેમના શાસ્ત્રોનો લેશ પણ મહિમા કયાંથી આવત અને તે શાસ્ત્રોના અર્થ-ઉકેલની લેશ પણ શક્તિ ક્યાંથી હોત? આ રીતે અનુવાદની સમસ્ત શક્તિનું મૂળ શ્રી સદગુરુદેવ જ હોવાથી ખરેખર તો સદ્દગુરુદેવની અમૃતવાણીનો ધોધ જતેમના દ્વારા મળેલો અણમૂલ ઉપદેશ જયથાકાળે આ અનુવાદરૂપે પરિણમ્યો છે. જેમણે સિંચેલી શક્તિથી અને જેમની હૂંફથી આ ગહન શાસ્ત્રનો અનુવાદ કરવાનું મેં સાહસ ખેડયું હતું અને જેમની કૃપાથી તે નિર્વિને પાર પડયો છે તે પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુદેવ (શ્રી કાનજીસ્વામી) ના ચરણારવિંદમાં અતિ ભક્તિભાવે વંદન કરું છું.
પરમ પૂજ્ય બેનશ્રી ચંપાબેન તથા પરમ પૂજ્ય બેન શાન્તાબેન પ્રત્યે પણ, આ અનુવાદની પૂર્ણાહુતિ કરતાં, ઉપકારવશતાની ઉગ્ર લાગણી અનુભવાય છે. જેમનાં પવિત્ર જીવન અને બોધ આ પામરને શ્રી પંચાસ્તિકાયસંગ્રહુ પ્રત્યે, પંચાસ્તિકાયસંગ્રહના માન કર્તા પ્રત્યે અને પંચાસ્તિકાયસંગ્રહમાં ઉપદેશેલા વીતરાગવિજ્ઞાન પ્રત્યે બહુમાનવૃદ્ધિનાં વિશિષ્ટ નિમિત્ત થયાં છે, એવાં તે પરમ પૂજ્ય બેનોનાં ચરણકમળમાં આ હૃદય નમે છે.
આ અનુવાદમાં, માનનીય મુરબ્બી શ્રી વકીલ રામજીભાઈ માણેકચંદ દોશી તથા બાળબ્રહ્મચારી ભાઈશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાની હાર્દિક મદદ છે.માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈએ પોતાના ભરચક ધાર્મિક વ્યવસાયોમાંથી સમય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાઢીને આખો અનુવાદ બારીકાઈથી તપાસ્યો છે, યથોચિત સલાહ આપી છે અને અનુવાદમાં પડતી નાની મોટી મુશ્કેલીઓનો પોતાના વિશાળ શાસ્ત્રજ્ઞાનથી નિવેડો કરી આપ્યો છે. તેમની સલાહુ મને બહુ ઉપયોગી થઈ છે. બ્ર. ભાઈશ્રી ચંદુલાલભાઈએ આખો અનુવાદ બહુ જ ઝીણવટથી તપાસી ઘણી ઉપયોગી સૂચનાઓ કરી આપી છે, બહુ મહેનત લઈને હસ્તલિખિત પ્રતોના આધારે સંસ્કૃત ટીકા સુધારી આપી છે, અનુક્રમણિકા, ગાથાસૂચી, શુદ્ધિપત્રક વગેરે તૈયાર કર્યા છે, તેમ જ ખૂબ ચોકસાઈથી પૂફ તપાસ્યાં છે- આમ અતિશય પરિશ્રમ ને કાળજીપૂર્વક સર્વતોમુખી સહાય કરી છે. આ રીતે બંનેએ કરેલી હાર્દિક મદદ માટે હું તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તેમની સહૃદય સહાય વિના આ અનુવાદમાં ઘણી ઊણપો રહી જવા પામત. જે જે ટીકાઓ અને શાસ્ત્રોનો મેં આધાર લીધો છે તે સર્વના કર્તાઓનો પણ હું ઋણી છું.
આ અનુવાદ મેં પંચાસ્તિકાયસંગ્રહુ પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને, નિજકલ્યાણ અર્થે. ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે. અનુવાદ કરતાં શાસ્ત્રના મૂળ આશયોમાં કાંઈ ફેરફાર ન થઈ જાય તે માટે મેં મારાથી બનતી તમામ કાળજી રાખી છે. છતાં અલ્પજ્ઞતાને લીધે તેમાં કાંઈ પણ આશ્રયફેર થયો હોય કે ભૂલો રહી ગઈ હોય તો તે માટે હું શાસ્ત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન, ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ, પરમકૃપાળુ શ્રી સદ્ગુરુદેવ અને મુમુક્ષુ વાંચકોની અંતરના ઊંડાણમાંથી ક્ષમા યાચું છું.
જિનેન્દ્રશાસનનું સંક્ષેપથી પ્રતિપાદન કરનારા આ પવિત્ર શાસ્ત્રનો અભ્યાસ કરી તેના આશયોને જો જીવ બરાબર સમજે તો તે અવશ્ય ચાર ગતિના અનંત દુ:ખોનો નાશ કરી નિર્વાણને પામે. તેના આશયોને સમ્યક પ્રકારે સમજવા માટે નીચેની બાબત લક્ષમાં રાખવી ખાસ જરૂરની છેઃ- આ શાસ્ત્રમાં કેટલાંક કથનો સ્વાશ્રિત નિશ્ચયનયનાં છે (–જેઓ સ્વનું પરથી પૃથક્ષણે નિરૂપણ કરે છે, અને કેટલાંક કથનો પરાશ્રિત વ્યવહારનયનાં છે (-જેઓ સ્વનું પર સાથે ભેળસેળપણે નિરૂપણ કરે છે); વળી કેટલાંક કથનો અભિન્નસાધ્યસાધનભાવાશ્રિત નિશ્ચયનયનાં છે અને કેટલાંક ભિન્નસાધ્યસાધનભાવશ્રિત વ્યવહારનયનાં છે. ત્યાં નિશ્ચયકથનોનો તો સીધો જ અર્થ કરવો જોઈએ અને વ્યવહારકથનોને અભૂતાર્થ સમજી તેમનો સાચો આશય શો છે તે તારવવું જોઈએ, જો આમ કરવામાં ન આવે તો વિપરીત સમજણ થવાથી મહા અનર્થ થાય. “પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. તે પોતાના જ ગુણપર્યાયને અને ઉત્પાદવ્યયધ્રૌવ્યને કરે છે. પરદ્રવ્યને તે ગ્રહી-છોડી શકતું નથી તેમ જ પરદ્રવ્ય તેને ખરેખર કાંઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લાભનુકસાન કે સહાય કરી શકતું નથી. જીવનો શુદ્ધ પર્યાય સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત છે અને અશુદ્ધ પર્યાય આસ્રવ-બંધના કારણભૂત છે.'- આવા મૂળભૂત સિદ્ધાંતોને ક્યાંય બાધ ન આવે એવી રીતે હંમેશા શાસ્ત્રનાં કથનોનો અર્થ કરવો જોઈએ. વળી આ શાસ્ત્રને વિષે કેટલાક પરમપ્રયોજનભૂત ભાવોનું નિરૂપણ અતિ સંક્ષેપમાં જ કરાયેલું હોવાથી, જો આ શાસ્ત્રના અભ્યાસની પૂર્તિ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર વગેરે અન્ય શાસ્ત્રોના અભ્યાસ વડે કરવામાં આવે તો મુમુક્ષુઓને આ શાસ્ત્રના આશયો સમજવામાં વિશેષ સુગમતા થશે. આચાર્યભગવાને સમ્યજ્ઞાનની પ્રસિદ્ધિ અર્થે અને માર્ગની પ્રભાવના અર્થે આ પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્ર કહ્યું છે. આપણે તેનો અભ્યાસ કરી, સર્વ દ્રવ્યોની સ્વતંત્રતા સમજી, નવ પદાર્થોની યથાર્થ સમજણ કરી, ચૈતન્યગુણમય જીવદ્રવ્યસામાન્યનો આશ્રય કરી, સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન પ્રગટાવી, માર્ગને પ્રાપ્ત કરી, ભવભ્રમણનાં દુઃખોના અંતને પામીએ એ જ ભાવના છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદવે પંચાસ્તિકાયસંગ્રહના સમ્યક અવબોધનું ફળ નીચેના શબ્દોમાં વર્ણવ્યું છે:-“જે પુરુષ ખરેખર સમસ્તવસ્તુત્વના કહેનારા આ “પંચાસ્તિકાયસંગ્રહું” ને અર્થતઃ અર્થીપણે જાણીને, એમાં જ કહેલા જીવાસ્તિકાયને વિષે અંતર્ગત રહેલા પોતાને (નિજ આત્માને) સ્વરૂપે અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો નિશ્ચિત કરીને, પરસ્પર કાર્યકારણભૂત એવા અનાદિ રાગદ્વેષપરિણામ અને કર્મબંધની પરંપરાથી જેનામાં સ્વરૂપવિકાર આરોપાયેલો છે એવો પોતાને ( નિજ આત્માને) તે કાળે અનુભવાતો અવલોકીને, તે કાળે વિવેકજ્યોતિ પ્રગટ હોવાથી (અર્થાત્ અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવનું અને વિકારનું ભેદજ્ઞાન તે કાળે જ પ્રગટ વર્તતું હોવાથી) કર્મબંધની પરંપરાને પ્રવર્તાવનારી રાગદ્વેષપરિણતિને છોડ છે, તે પુરુષ, ખરેખર જેને સ્નેહ જીર્ણ થતો જાય છે એવો, જઘન્ય સ્નગુણની સંમુખ વર્તતા પરમાણુની માફક ભાવી બંધથી પરામુખ વર્તતો થકો, પૂર્વ બંધથી છૂટતો થકો, અગ્નિતપ જળની દુઃસ્થિતિ સમાન છે દુઃખ તેનાથી પરિમુક્ત થાય છે.''
હિંમતલાલ જેઠાલાલ શાહ
આસો વદિ ૪, વિ. સં. ૨૦૧૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* શાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ *
વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય સ્વદ્રવ્યપદ્રવ્યને વા તેમના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવી નિરૂપણ કરે છે, માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. તથા નિશ્ચયનય તેમને જ યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી, માટે એવા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે, તેથી તેનું શ્રદ્ધાન કરવું.
પ્રશ્ન- જો એમ છે, તો જિનમાર્ગમાં બને નયોને ગ્રહણ કરવાનું કહ્યું છે –એ કેવી
રીતે ?
ઉત્તર- જિનમાર્ગમાં કયાંક તો નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને તો “સત્યાર્થ આમ જ છે” એમ જાણવું; તથા કયાંક વ્યવહારનયથી મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને “આમ છે. નહિ, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે' એમ જાણવું. આ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે. પરંતુ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આમ પણ છે અને આમ પણ છે” એમ ભ્રમરૂપ પ્રવર્તવા વડે તો બંને નયોનો ગ્રહણ કરવાનું કહ્યું નથી.
પ્રશ્ન- જો વ્યવહારનય અસત્યાર્થ છે, તો તેનો ઉપદેશ જિનમાર્ગમાં શા માટે આપ્યો? એક નિશ્ચયનયું જ નિરૂપણ કરવું હતું?
ઉત્તરઃ- આવો જ તર્ક શ્રી સમયસારમાં કર્યો છે ત્યાં આ ઉત્તર આપ્યો છે:
जह णवि सक्कमणज्जो अणज्जभासं विणा उ गाहेउं। तह ववहारेण विणा परमत्थुवएसणमसक्कं ।।
અર્થ:- જેમ અનાર્યને-પ્લેચ્છને મ્લેચ્છનભાષા વિના અર્થ ગ્રહણ કરાવવાનું શક્ય નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશક્ય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે.
વળી આજ સૂત્રની વ્યાખ્યામાં એમ કહ્યું છે કે – વ્યવહારનયો નાગુર્તવ્ય:' અર્થાત્ નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યવહારનય છે તે અંગીકાર કરવા યોગ્ય નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રશ્ન:- (૧) વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થાય- એ કેવી રીતે? તથા (૨) વ્યવહારનયને અંગીકાર ન કરવો –એ કેવી રીતે?
ઉત્તરઃ- (૧) નિશ્ચયનયથી તો આત્મા પરદ્રવ્યથી ભિન્ન, સ્વભાવોથી અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે. તેને જેઓ ન ઓળખે, તેમને એમ જ કહ્યા કરીએ તો તેઓ સમજે નહિ. તેથી તેમને સમજાવવા, વ્યવહારનયથી શરીરાદિક પરદ્રવ્યોની સાપેક્ષતા વડે નર-નારક-પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે “મનુષ્ય જીવ છે,” નારકી જીવ છે ' ઇત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ; અથવા અભેદ વસ્તુમાં ભેદ ઉપજાવી જ્ઞાન-દર્શનાદિ ગુણપર્યાયરૂપ જીવના ભેદ કર્યા, ત્યારે “જાણનારો જીવ છે,” “દેખનારો જીવ છે” ઇત્યાદિ પ્રકારથી તેમને જીવની ઓળખાણ થઈ. વળી નિશ્ચયથી તો વીતરાગભાવ મોક્ષમાર્ગ છે; પણ તેને જેઓ ન ઓળખે, તેમને એમજ કહ્યા કહીએ તો તેઓ સમજે નહિ; તેથી તેમને સમજાવવા, વ્યવહારનયથી તત્ત્વાર્થશ્રદ્ધાન જ્ઞાનપૂર્વક પારદ્રવ્યનું નિમિત્ત મટાડવાની સાપેક્ષતા વડે વ્રત-શીલ-સંયમાદિરૂપ વીતરાગભાવના વિશેષો દર્શાવ્યા, ત્યારે તેમને વીતરાગભાવની ઓળખાણ થઈ. આ જ પ્રમાણે, અન્યત્ર પણ વ્યવહાર વિના નિશ્ચયનો ઉપદેશ ન થવાનું સમજવું.
(૨) અહીં વ્યવહારથી નર-નારકાદિ પર્યાયને જ જીવ કહ્યો. તેથી કાંઈ તે પર્યાયને જ જીવ ન માની લેવો. પર્યાય તો જીવ-પુદ્ગલના સંયોગરૂપ છે. ત્યાં નિશ્ચયથી જીવદ્રવ્ય જુદું છે; તેને જ જીવ માનવો. જીવના સંયોગથી શરીરાદિકને પણ જીવ કહ્યાં તેને કહેવામાત્ર જ છે. પરમાર્થ શરીરાદિક જીવ થતાં નથી. આવું જ શ્રદ્ધાન કરવું. બીજું, અભેદ આત્મામાં જ્ઞાનદર્શનાદિ ભેદ કર્યા તેથી કાંઈ તેમને ભેદરૂપ જ ન માની લેવા; ભેદ તો સમજાવવા માટે છે. નિશ્ચયથી આત્મા અભેદ જ છે; તેને જ જીવવસ્તુ માનવી. સંજ્ઞા-સંખ્યાદિ ભેદ કહ્યા તે કહેવામાત્ર જ છે; પરમાર્થે તેઓ જુદા જુદા છે નહિ. આવું જ શ્રદ્ધાન કરવું. વળી, પરદ્રવ્યનું નિમિત્ત મટાડવાની અપેક્ષાએ વ્રત-શીલ-સંયમાદિકને મોક્ષમાર્ગ કહ્યો તેથી કાઈ તેમને જ મોક્ષમાર્ગ ન માની લેવા; કારણ કે પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ આત્માને હોય તો આત્મા પરદ્રવ્યનો કર્તા-હર્તા થઈ જાય, પણ કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને આધીન છે નહિ. આત્મા તો પોતાના ભાવ જે રાગાદિક છે તેમને છોડી વીતરાગી થાય છે, માટે નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષમાર્ગ છે. વીતરાગભાવોને અને વ્રતાદિકને કદાચિત્ કાર્યકારણપણું છે તેથી વ્રતાદિકને મોક્ષમાર્ગ કહ્યા પણ પણ તે કહેવા માત્ર જ છે. પરમાર્થે બાહ્યક્રિયા મોક્ષમાર્ગ નથી. આવું જ શ્રદ્ધાન કરવું. આ જ પ્રમાણે, અન્યત્ર પણ બહારનયને અંગીકાર ન કરવાનું સમજી લેવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રશ્ન:- વ્યવહારનય પરને ઉપદેશ કરવામાં જ કાર્યકારી છે કે પોતાનું પણ પ્રયોજન સાધે
છે?
ઉત્તર- પોતે પણ જ્યાં સુધી નિશ્ચયનયથી પ્રરૂપતિ વસ્તુને ન ઓળખે ત્યાંસુધી વ્યવહારમાર્ગ વડે વસ્તુનો નિશ્ચય કરે. તેથી નીચલી દશામાં પોતાને પણ વ્યવહારનય કાર્યકારી છે. પરંતુ વ્યવહારને ઉપચારમાત્ર માની તેના દ્વારા વસ્તુનું શ્રદ્ધાન બરાબર કરવામાં આવે તો તે કાર્યકારી થાય, અને જો નિશ્ચયની માફક વ્યવહાર પણ સત્યભૂત માની “વસ્તુ આમ જ છે' એવું શ્રદ્ધાન કરવામાં આવે તો તે ઊલટો અકાર્યકારી થઈ જાય. એ જ પુરુષાર્થસિદ્ધયુપાય કહ્યું
છે:
अबुधस्य बोधनार्थ मुनीश्वरा देशयन्तत्यभूतार्थम्। व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति।। माणवक एव सिंहो यथा भवत्यनवगीतसिंहस्य। व्यवहार एव हि तथा निश्चयतां यात्यनिश्चयज्ञस्य।।
અર્થ:- મુનિરાજ, અજ્ઞાનીને સમજાવવા માટે અસત્યાર્થ જે વ્યવહારનય તેને ઉપદેશ છે. જે કેવળ વ્યવહારને જ સમજે છે, તેને તો ઉપદેશ જ દેવો યોગ્ય નથી. જેવી રીતે જે સાચા સિંહને ન સમજે તેને તો બિલાડું જ સિહે છે, તેવી રીતે જે નિશ્ચયને ન સમજે તેને તો વ્યવહાર જ નિશ્ચયપણાને પામે છે.
-શ્રી મોક્ષમાર્ગપ્રકાશક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચયવ્યવહારાભાસ-અવલંબીઓનું નિરૂપણ
હવે, નિશ્ચય-વ્યવહાર અને નયોના આભાસને અવલંબે છે એવા મિથ્યાષ્ટિઓનું નિરૂપણ કરીએ છીએ.:
કોઈ જીવો એમ માને છે કે જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે માટે અમારે તે બન્નેનો અંગીકાર કરવો. આમ વિચારી, જે પ્રમાણે કેવળનિશ્ચયભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તે પ્રમાણે તો તેઓ નિશ્ચયનો અંગીકાર કરે છે અને જે પ્રમાણે કેવળવ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તે પ્રમાણે વ્યવહારનો અંગીકાર કરે છે. જોકે એ પ્રમાણે અંગીકાર કરવામાં બન્ને નયોમાં પરસ્પર વિરોધ છે, તોપણ કરે શું? બને નયોનું સાચું સ્વરૂપ તો ભાસ્યું નથી અને જિનમતમાં બે નય કહ્યા છે તેમાંથી કોઈને છોડયો પણ જતો નથી. તેથી ભ્રમપૂર્વક બન્ને નયોનું સાધન સાધે છે. તે જીવો પણ મિથ્યાષ્ટિ જાણવા.
હવે તેમની પ્રવૃત્તિની વિશેષતા દર્શાવીએ છીએ:
અંતરંગમાં પોતે તો નિર્ધાર કરી યથાવત્ નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગને ઓળખેલ નથી પરંતુ જિન-આજ્ઞા માની નિશ્ચય-વ્યવહારરૂપ બે પ્રકારના મોક્ષમાર્ગ માને છે. હવે મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી, મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે, અને જ્યાં મોક્ષમાર્ગ તો છે નહિ પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે, તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે; કારણ કે નિશ્ચયવ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય. ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પરંતુ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે.
વળી તેઓ નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે. તે પણ ભ્રમ છે, કારણ કે નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધ સહિત છે...
-શ્રી મોક્ષમાર્ગપ્રકાશક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ
વિષે
ઉલ્લેખો
वन्द्यो विभुर्भुवि न कैरहि कौण्डकुन्दः
ન્દ્ર-કમ-પ્રણય-વીર્તિ-વિભૂષિતાશ: / यश्चारु-चारण-कराम्बुजचञ्चरीकश्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।।
[ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ ]
અર્થ :- કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે, જેઓ ચારણોનાં-ચારણઋદ્ધિધારી મહામુનિઓનાં-સુંદર હુસ્તકમળોના ભ્રમર હુતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંધ નથી ?
વોલ્ફન્દ્રો યતીન્દ્રઃ || रजोभिरस्पृष्टतमत्वमन्तर्बाह्येपि संव्यञ्जयितुं यतीशः । रजःपदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ।।
[વિધ્યગિરિ-શિલાલેખ 7,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્થ :- યતીશ્વર (શ્રી કુંદકુંદસ્વામી) રજ:સ્થાન-ભૂમિદળને છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું એમ સમજું છું કે, તેઓશ્રી અંદરમાં તેમ જ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પષ્ટપણે વ્યક્ત કરતા હતા (-અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પષ્ટ હતા અને બહારમાં ધૂળથી અસ્પૃષ્ટ હતા).
जइ पउमणंदिणाहो सीमन्धरसामिदिव्वणाणेण। ण विबोहइ तो समणा कहं सुमग्गं पयाणंति।।
[ રનસીર ]
અર્થ :- (મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદિનાથે (શ્રી કુંદકુંદાચાર્યદવે ) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત ?
હું કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
[ શ્રીમદ્ રાજચંદ્ર ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्रीसीमन्धरपरमात्मने नमः।
અધ્યાત્મરસિક, શ્રુતભક્ત, આત્માર્થી વિદ્વાન ભાઈશ્રી
હિંમતલાલ જેઠાલાલ શાહ (B. Sc.)ને
સાદર સમર્પિત
અભિનંદન -પત્ર
શુદ્ધાત્મરસિક વિદ્વાન બંધુ !
વિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર પરમાત્માની અને ભરતક્ષેત્રના ચરમ તીર્થનાયક શ્રી મહાવીર દેવાધિદેવની દિવ્ય વાણી દ્વારા જે શુદ્ધાત્મદર્શક શ્રુતપ્રવાહુ ચાલ્યો, તેને ઝીલીને-તદ્ર૫ પરિણમીને પરમ પાવન અધ્યાત્મયોગીન્દ્ર આચાર્યવર શ્રી કુંદકુંદદેવે પોતાના સમસ્ત આત્મવૈભવથી પારમેશ્વરી વિધાનાં અનુપમ રત્ન સમાન શ્રી સમયસારાદિ સર્વોત્તમ પરમાગમોમાં સંગૃહીત કર્યો.
તીર્થકર ભગવાનથી વારસામાં આવેલા અને કુંદકુંદાચાર્યદવે ચીવટથી સંઘરેલાં આ પરમાગમોમાં ઉલ્લસતા શુદ્ધાત્મવૈભવરૂપ અદ્ભૂત નિધાનને અંતર્ચક્ષુથી નિહાળનાર, વીતરાગ સર્વજ્ઞપ્રણીત મોક્ષમાર્ગના યથાર્થ જ્ઞાતા, અમોઘ ઉપદેષ્ટા, મહાન સમર્થક અને પ્રચારક, પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સભા સમક્ષ સંસારતાપવિનાશક, ઉપશાંતરસપૂર્ણ, અપૂર્વ પ્રવચનો દ્વારા આ પરમાગમોનાં અંતર ઊંડાં રહસ્યો ખોલવા માંડયાં.
પૂજ્ય ગુરુદેવશ્રીના પરિચયમાં આ૫ આવ્યા અને તેમના શ્રીમુખેથી આપે પણ આ આત્મસ્પર્શી પ્રવચનો સાંભળ્યાં. તેના પરિણામે આપની આત્માર્થિતા ઉલ્લસી આવી, અને આપની વિદ્વત્તા અધ્યાત્મરસિકતાના ઓપથી શોભી ઊઠી.
પૂ. ગુરુદેવશ્રીની પ્રેરણા ઝીલીને, તેમની કલ્યાણવર્ષિણી શીતળ છાયામાં રહી, શ્રી સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને પંચાસ્તિકાયસંગ્રહની સંસ્કૃત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ટીકાનું ઘણું ઊંડું અવગાહન કરી, આચાર્યદેવના હાર્દ સુધી પહોંચી, પૂર્વાપર યથાર્થ સંબંધ વિચારી, અત્યંત સાવધાની અને અતિ પરિશ્રમ પૂર્વક આપે સાંગોપાંગ સુંદર, સરળ અને પૂરેપૂરો ભાવવાહી અનુવાદ ગુર્જર ગિરામાં કર્યો, અને અધ્યાત્મજિજ્ઞાસુ સમાજને અધ્યાત્મનિધાનની અણમોલ ભેટ આપી. આવી પ્રવચનભક્તિવત્સલતા અને અનુપમ અધ્યાત્મ-સાહિત્સવા ભારતના ધાર્મિક ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. તે દ્વારા જૈનસાહિત્યસૃષ્ટિમાં આપે સોનગઢને ઉજ્જવળ બનાવ્યું છે. જૈનશાસનની આવી મહાન સેવા માટે આપને અનેક કોટિ ધન્યવાદ ઘટે છે.
શ્રી સમયસારાદિ મહાન પરમાગમોના મૂળ સૂત્રોનો અત્યંત ભાવવાહી ગુજરાતી પદ્યાનુવાદ પણ આપે કર્યો છે. આ ઉપરાંત શ્રી સમવસરણ સ્તુતિ તથા અન્ય કેટલાકં અધ્યાત્મ કાવ્યોની પણ આપે રચના કરી છે. શાસ્ત્રના ગંભીર અર્થો ઉકલેવાની વિલક્ષણ કુશાગ્રબુદ્ધિ, શાસ્ત્રોક્ત સૂક્ષ્મ અધ્યાત્મ વિષયોને શબ્દ-ભાવગંભીરતા જાળવીને, સરસ અને સુગ્રાહ્યપણે અનુવાદમાં રજૂ કરવાની વિશિષ્ટ કળા, વાંચતાં જ અધ્યાત્મ પ્રત્યે રુચિ જાગૃત કરે એવી અધ્યાત્મરસભરી લેખનશૈલી. કાવ્યમાં પણ અધ્યાત્મ ઉતારવાની ખાસ શક્તિ વગેરે વિશેષતાઓ આપની અધ્યાત્મરસિકતા પ્રસિદ્ધ કરે છે.
-આપની એ અધ્યાત્મરસિકતાનું અમો બધા સન્માન કરીએ છીએ.
આતમજ્ઞાનપિપાસુ !
આપ સ્વભાવથી જ ગંભીર અને શાંત છો, વૈરાગ્યશાળી, સદ્ધધર્મસચિવંત તેમ જ તત્ત્વાન્વેષક છો, સંસ્કૃતભાષાનું વિશાળ જ્ઞાન ધરાવો છો તથા વિશિષ્ટ ક્ષયોપશમવંત પ્રતિભાસંપન્ન વિદ્વાન છો. વળી આપે જૈનશાસ્ત્રોનું ઊંડું ચિંતન-મનન-અવધારણ કર્યું છે. આમ છતાં આપની આત્મજ્ઞાનપિપાસા અત્યંત તીવ્ર છે, તેને માટે આપનો અવિરત પ્રયત્ન છે. વૈરાગ્યપરાયણતાની સાથે આત્મહિતસાધના પણ આપ કરી રહ્યા છો તે અત્યંત પ્રશંસનીય અને અનુકરણીય છે.
નિસ્પૃહ શ્રુતભક્ત !
મહાન પરમાગમોના અનુવાનું જે શુભ કાર્ય આપના દ્વારા થયું છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેને અમો આપનું મહાન સૌભાગ્ય ગણીએ છીએ. પરમપૂજ્ય સદગુરુદેવના આશ્રય તળે આ ગહન શાસ્ત્રોનો અનુવાદ આપે પરમાગમ પ્રત્યેની ભક્તિથી અને ગુરુદેવની પ્રેરણાથી પ્રેરાઈને, નિજ કલ્યાણ અર્થ, ભવભયથી ડરતાં ડરતાં કર્યો છે. આવું અજોડ કાર્ય કરવા છતાં આપે કોઈ પણ જાતના બદલાની આશા રાખી નથી, એટલું જ નહિ પણ અત્યાગ્રહુ કરવા છતાં કાંઈ પણ બદલો સ્વીકારવાની કે અભિનંદનપત્ર લેવાની પણ આપે અનિચ્છા જ દર્શાવી છે. તેથી અમારે આપનો ઉપકાર માનીને જ સંતોષ કરવો પડે છે. આપની શ્રુતભક્તિ નિસ્પૃહતાને લીધે વિશેષ શોભી ઊઠે છે.
આપની મહાન શ્રુતભક્તિ અને નિસ્પૃહતા, અધ્યાત્મરસિકતા અને મુમુક્ષુતા, વૈરાગ્ય અને વિનય ઇત્યાદિ અનેક ગુણોની ઘણી જ પ્રશંસાપૂર્વક અમો આપને હાર્દિક અભિનંદન આપીએ છીએ ને શ્રી કુંદકુંદપ્રભુનાં આ “રત્નચતુષ્ટય ’ના અનુવાદના ફળમાં આપને ‘અનંત ચતુષ્ટય ” ની પ્રાપ્તિ થાઓ –એવી શ્રુતદેવતા પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ.
આપના ગુણાનુરાગી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, તથા શ્રી સમસ્ત દિ. જૈન મુમુક્ષુમંડળ વતી રામજી માણેકચંદ દોશી
-પ્રમુખ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત )
સંસારસાગર
તારવા જિનવાણી
છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં;
卐
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિફળ્યો અહો ! ગુરુ ાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટુપ )
અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વી૨-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ
મુમુક્ષુનાં.
(શિખરિણી )
સદા દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત )
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજવાણી છૂટે, જે જે મુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચેન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
નિત્યે
કરુણા
હું
(વસંતતિલકા )
અકારણ
સુધાઝરણ ચંદ્ર ! તને નમું સમુદ્ર ! તને નમું જ્ઞાનપોષક સુમેઘ ! તને જીવનશિલ્પી ! તને નમું
આ દાસના
(સ્રગ્ધરા )
ઊંડી ઊંડી, ઊંડથી સુખનિધિ સતના વાયુ નિત્યે વ ંતી, વાણી ચિન્મુર્તિ ! તારી ઉગ્ન-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* શ્રી પંચાસ્તિકાયસંગ્રહની વિષયાનુક્રમણિકા *
વિષય
ગાથ | વિષય
ગાથા
૧૦
૧૧
૧૨.
૧૩
૧૪
૧૫
|
૧૬
|
૧. પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન -પદ્રવ્યપંચાસ્તિકાયના સામાન્ય
વ્યાખ્યાનરૂપ પીઠિકાશાસ્ત્રના આદિમાં જિનને ભાવનમસ્કારરૂપ અસાધારણ મંગળ સમય અર્થાત્ આગમને પ્રણામ કરીને તેનું કથન કરવા વિષે શ્રીમકુંદકુંદાચાર્યદેવની પ્રતિજ્ઞા શબ્દરૂપે, જ્ઞાનરૂપે અને અર્થરૂપે-એમ ત્રણ પ્રકારનો ‘સમય શબ્દનો અર્થ તથા લોક-અલોકરૂપ વિભાગ પાંચ અસ્તિકાયોની વિશેષસંજ્ઞા સામાન્યવિશેષ-અસ્તિત્વ તથા કાયવનું કથન પાંચ અસ્તિકાયોને અસ્તિત્વ કયા પ્રકારે છે અને કાયવ કયા પ્રકારે છે તેનું કથન પાંચ અસ્તિકાયોનું તથા કાળને દ્રવ્યપણાનું કથન છ દ્રવ્યોનું પરસ્પર અત્યંત સંકર હોવા છતાં તેઓ પોતપોતાના નિશ્ચિત સ્વરૂપથી ટ્યુત થતાં નથી એવું કથન અસ્તિત્વનું સ્વરૂપ સત્તાને અને દ્રવ્યને અર્થાતરપણું હોવાનું ખંડન
ત્રણ પ્રકારે દ્રવ્યનું લક્ષણ બંને નયો વડે દ્રવ્યના લક્ષણોનો વિભાગ દ્રવ્ય અને પર્યાયોના અભેદપણાનું કથન દ્રવ્ય અને ગુણોના અભેદપણાનું કથન | દ્રવ્યના આદેશને વશ સમભંગી | ઉત્પાદન વિષે અસનો પ્રાદુર્ભાવ
અને વ્યયને વિષે સતનો વિનાશ હોવાનો નિષેધ દ્રવ્યો, ગુણો અને પર્યાયોનું પ્રજ્ઞાપન
ભાવનો નાશ નથી અને અભાવનો | ઉત્પાદ થતો નથી ' તેનું ઉદાહરણ
દ્રવ્ય કથંચિત્ વ્યય અને ઉત્પાદવાળું | હોવા છતાં તેનું સદા અવિનષ્ટપણે અને અનુત્પન્નપણે ધ્રુવતાના પક્ષથી સતનો અવિનાશ અને અસનો અનુત્પાદન સિદ્ધને અત્યંત અસત ઉત્પાદનો નિષેધ જીવને ઉત્પાદ, વ્યય, સત્ વિનાશ અને અસત્ ઉત્પાદનું કર્તાપણું હોવાની | સિદ્ધિરૂપ ઉપસંહાર | છ દ્રવ્યોમાંથી પાંચને અસ્તિકાયપણાનું
સ્થાપન | તેનું અર્થપણું
૧૮
|
૧૯
૮
૨૨
૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિષય
નિશ્ચિયકાળનું સ્વરૂપ
વ્યવહારકાળનું કચિત્ પરાશ્રિતપણું વ્યવહારકાળના ચિત્ પરાશ્રિતપણું વિષે સત્ય યુક્તિ
-જીવદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન
સંસાર-અવસ્થાવાળા આત્માનું સોપાધિ અને નિરુપાધિ સ્વરૂપ મુકતાવસ્થાવાળા આત્માનું નિરુપાધિ
સ્વરૂપ
સિદ્ધના નિરુપાધિ જ્ઞાન, દર્શન અને સુખનું સમર્થન
જીવત્વગુણની વ્યાખ્યા
જીવોનું સ્વાભાવિક પ્રમાણ તથા તેમનો મુકત ને અમુકત એવો વિભાગ જીવના દેહપ્રમાણપણાના દષ્ટાંતનું કથન જીવનું દેહાંતરમાં અસ્તિત્વ, દેહથી પૃથપણું અને દેહાંતરમાં ગમનનું
કારણ
સિદ્ધભગવંતોનાં જીવત્વ અને દેહપ્રમાણત્વની વ્યસ્વથા
સિદ્ધભગવાનને કાર્યપણું અને કારણપણું હોવાનું નિરાકરણ
‘ જીવનો અભાવ તે મુકિત છે' એ વાતનું ખંડન
ચેયિતૃત્વગુણની વ્યાખ્યા કયા જીવને કઈ ચેતના હોય છે તેનું
કથન
ઉપયોગગુણના વ્યાખ્યાનનો પ્રારંભ
ગાથ
।
૨૪
૨૫
રદ
૨૭
૨૮
૨૯
૩૦
૩૧-૩૨
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
૩૮
૩૯
૪૦
વિષય
જ્ઞાનોપયોગના ભેદોનાં નામ અને સ્વરૂપનું
દર્શનોપયોગના ભેદોનાં નામ અને સ્વરૂપનું કથન
એક આત્મા અનેક જ્ઞાનાત્મક હોવાનું સમર્થન
દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું અને ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોવામાં દોષ દ્રવ્ય અને ગુણોનું સ્વોચિત અનન્યપણું વ્યપદેશ વગેરે એકાંતે દ્રવ્ય-ગુણોના અન્યપણાનું કારણ હોવાનું ખંડન વસ્તુપણે ભેદ અને (વસ્તુપર્ણ ) અભેદનું ઉદાહરણ
દ્રવ્ય અને ગુતોને અર્થાત૨૫ણું હોવામાં દોષ
જ્ઞાન અને જ્ઞાનીને સમવાય સંબંધ હોવાનું નિરાકરણ
સમવાયને વિષે પદાર્થાંત૨૫ણું હોવાનું નિરાકરણ
દૃષ્ટાંતરૂપ અને દાષ્ટાંતરૂપ પદાર્થપૂર્વક, દ્રવ્ય અને ગુણોના અભિન્ન-પદાર્થપણાના વ્યાખ્યાનનો ઉપસંહાર પોતાના ભાવોને કરતા થકા, શું જીવો અનાદિ-અનંત છે? શું સાદિ-સાંત છે? શું સાદિ-અનંત છે? શું તદાકારે પરિણત છે? શું તદાકારે અપરિણત છે?- તે આશંકાઓનું સમાધાન જીવને ભાવવશાત્ સાદિ-સાંતપણું અને અનાદિ-અનંતપણું હોવામાં વિરોધનો
પરિહાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
ગાથા
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
૪૬
૪૭
४८
૪૯
૫૦
૫૧-૫૨
૫૩
૫૪
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
૫૫
૬૭
૬૯
૭૦.
૭૧-૭૨
વિષય
| ગાથા | વિષય જીવને સત્ ભાવના ઉચ્છદ અને અસત્
નિશ્ચયથી જીવ અને કર્મને નિજ નિજ રૂપનું ભાવના ઉત્પાદમાં નિમિત્તભૂત ઉપાધિનું
જ કર્તાપણું હોવા છતાં, વ્યવહારથી જીવને પ્રતિપાદન
કર્મ દીધેલા ફળનો ભોગવટો વિરોધ જીવોને પાંચ ભાવની પ્રગટતાનું વર્ણન | પ૬ પામતો નથી-એ વિષે કથન જીવના ઔદયિકાદિભ ભાવોના કર્તુત્વ
કર્તુત્વ અનેભોકતૃત્વની વ્યાખ્યાનો પ્રકારનું કથન
૫૭ | ઉપસંહાર નિમિત્તમાત્ર તરીકે દ્રવ્યકર્મોને ઔદયિકાદિ
કર્મસંયુકતપણાની મુખ્યતાથી પ્રભુત્વગુણનું ભાવોનું કર્તાપણું
૫૮ વ્યાખ્યાન કર્મને જીવભાવનું કર્તાપણું હોવાની
કર્મવિયુકતપણાની મુખ્યતાથી પ્રભુત્વગુણનું બાબતમાં પૂર્વ-પક્ષના
પ૯ વ્યાખ્યાન સમાધાનરૂપ સિદ્ધાન્ત
| ૬૦ | જીવના ભેદોનું કથન નિશ્ચયથી જીવને પોતાના ભાવોનું
બદ્ધ જીવને કર્મનિમિત્તક પવિધ ગમન કર્તાપણું અને પુદ્ગલકર્મોનું અકર્તાપણું ૬૧ | અને મુકત જીવને સ્વાભાવિક એવું એક નિશ્ચન અભિન્ન કારકો હોવાથી કર્મ
ઉર્ધ્વગમન અને જીવ સ્વયં પોતપોતાના રૂપના
-પુદગલદ્રવ્યોતિકાયનું વ્યાખ્યાનકર્તા છે- એ વિષે નિરૂપણું
પુદગલદ્રવ્યના ભેદો જો કર્મ અને જીવને અન્યોન્ય અકર્તાપણું | મુગલદ્રવ્યના ભદોનું વર્ણન હોય, તો અન્ય દીધેલું ફળ અન્ય
સ્કંધોને વિષે “પગલ' એવો જે વ્યવહાર ભોગવે,' એવો પ્રસંગ આવે:- આવો
છે તેનું સમર્થન દોષ બતાવીને પૂર્વપક્ષની રજુઆત
૬૩ | પરમાણુની વ્યાખ્યા કર્મયોગ્ય પુદગલો આખા લોકમાં
પરમાણુઓ ભિન્ન ભિન્ન જાતિના હોવાનું વ્યાપેલાં છે; તે જ્યાં આત્મા છે.
ખંડન ત્યાં, વિના લાલે જ, તેઓ રહેલાં
શબ્દ પુદ્ગલ સ્કંધપર્યાય હોવાનું કથન છે- એ વિષે કથન
પરમાણુના એકપ્રદેશીપણાનું કથન અન્ય વડ કરવામાં આવ્યા વિના કર્મની
પરમાણુદ્રવ્યમાં ગુણ-પર્યાય વર્તવાનું કથન ઉત્પત્તિ કઈ રીતે થાય છે તેનું કથન | ૬૫ | સર્વ પુગલ ભેદોનો ઉપસંહાર કર્મોની વિચિત્રતા અન્ય વડે કરવામાં
-ધર્મદ્રવ્યાસ્કિતકાય અને અધર્મ
દ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાનઆવતી નથી- એ વિષે કથન
| ધર્માસ્તિકાયનું સ્વરૂપ
७४
| ૭૫
૭૬
છે |
| E |
૮૩
|
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિષય
૯૮
૯૯
૧OO
૧/૧
૧૩.
૧૪
| વિષય
ગાથા | વિષય ધર્માસ્તિકાયનું જ બાકીનું સ્વરૂપ
૮૪ | દ્રવ્યોનું સક્રિય-નિષ્ક્રયપણું ધર્માસ્તિકાયના ગતિતત્વ વિષે દષ્ટાંત ૮૫ | મૂર્ત અને અમૂર્તનાં લક્ષણ અધર્માસ્તિકાયનું સ્વરૂપ
-કાળદ્રવ્યનું વ્યાખ્યાનધર્મ અને અધર્મના સદભાવની સિદ્ધિ
વ્યવહારકાળ તથા નિશ્ચયકાળનું સ્વરૂપ માટે હેતુ
કાળના ‘નિત્ય” અને “ક્ષણિક' એવા ધર્મ અને અધર્મ ગતિ અને સ્થિતિના
બે વિભાગ હેતુઓ હોવા છતાં તેમનું અત્યંત
કાળને દ્રવ્યપણાનું વિધાન અને અસ્તિકાયઉદાસીનપણું
૮૮ | પણાનો નિષેધ ધર્મ અને અધર્મના ઉદાસીનપણાની
-ઉપસંહારબાબતમાં હેતુ
૮૯ | પંચાસ્તિકાયના અવબોધનું ફળ કહીને -આકાશદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન
પંચાસ્તિકાયના વ્યાખ્યાનનો ઉપસંહાર આકાશનું સ્વરૂપ
| | દુઃખથી વિમુક્ત થવાના ક્રમનું કથન લોકની બહાર પણ આકાશ હોવાની
૨. નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગસૂચના
પ્રપંચવર્ણન આકાશને વિષે ગતિસ્થિતિહુતુત્વ હોવામાં
આતની સ્તુતિ પૂર્વક પ્રતિજ્ઞા દોષનું નિરૂપણ
મોક્ષમાર્ગની સૂચના ૯૨ મી ગાથામાં ગતિપપક્ષ સંબંધી કથન
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સૂચના કર્યા પછી સ્થિતિપક્ષ સંબંધી કથન
| પદાર્થોના નામ અને સ્વરૂપનું કથન આકાશને ગતિસ્થિતિહેતુત્વનો અભાવ
-જીવપદાર્થનું વ્યાખ્યાનહોવા વિષે તુ
જીવના સ્વરૂપનું કથન આકાશને ગતિસ્થિતિતત્વ હોવાના ખંડન
સંસારી જીવોના ભેદોમાંથી પૃથ્વીકાયિક સંબંધી કથનનો ઉપસંહાર
૯૫ વગેરે પાંચ ભેદોનું કથન ધર્મ, અધર્મ અને લોકાકાશનું અવગાહની
પૃથ્વીકાયિક વગેરે પંચવિધ જીવોના અપેક્ષાએ એકત્વ હોવા છતાં વસ્તપણે
સ્થાવર-ત્ર પણાસંબંધી કથન અન્યત્વ
પૃથ્વીકાયિક વગેરે પંચવિધ જીવોના -ચૂલિકા-
| એકંદ્રિયપણાનો નિયમ દ્રવ્યોનું મૂર્તામૂર્તપણું અને ચેતના ચેતનપણું
૧૦૫ ૧૬ ૧૦૭ ૧/૮
૯૪
૧/૯
૧૧)
૧૧૧
૧૧૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૫
વિષય ગાથા | વિષય
ગાથા એકેંદ્રિયોને ચૈતન્યનું અસ્તિત્વ હોવા
-પુણ્ય-પાપપદાર્થનું વ્યાખ્યાનસંબંધી દષ્ટાંત
૧૧૩ | પુણ્ય-પાપને યોગ્ય ભાવના સ્વભાવનું કથન | ૧૩૧ દ્વદ્રિય જીવોના પ્રકારની સૂચના | ૧૧૪ | પુણ્ય-પાપનું સ્વરૂપ
૧૩ર ત્રીદ્રિય જીવોના પ્રકારની સૂચના ૧૧૫ | મૂર્તકર્મનું સમર્થન
૧૩૩ ચતુરિંદ્રિય જીવોના પ્રકારની સૂચના ૧૧૬ | મૂર્તકર્મનો મૂર્તકર્મની સાથે જે બંધપ્રકાર પંચેન્દ્રિય જીવોના પ્રકારની સૂચના
૧૧૭ | | તથા અમૂર્ત જીવનો મૂર્તકર્મની સાથે એકેંદ્રિયાદિ જીવોનો ચતુર્ગતિસંબંધ
જે બંધ પ્રકાર તેની સૂચના
૧૩૪ દર્શાવીને તે જીવભદોનો ઉપસંહાર
૧૧૮
-આસવપદાર્થનું વ્યાખ્યાનગતિનામકર્મ અને આયુષકર્મના ઉદયથી
પુણ્યાન્સવનું સ્વરૂપ નિષ્પન્ન થતાં હોવાથી દેવત્વાદિનું
પ્રશસ્ત રાગનું સ્વરૂપ
૧૩૬ અનાત્મસ્વભાવપણ ૧૧૯ અનુકંપાનું સ્વરૂપ
૧૩૭ પૂર્વોક્ત જીવવિસ્તારનો ઉપસંહાર ૧૨૦ | ચિત્તની કલુપતાનું સ્વરૂપ
૧૩૮ વ્યવહારજીત્વના એકાંતની પ્રતિપત્તિનું
પાપામ્રવનું સ્વરૂપ
૧૩૯ ખંડન ૧૨૧ પાપાગ્નવભૂત ભાવોનો વિસ્તાર
૧૪) અન્યથી અસાધારણ એવાં જીવકાર્યોનું
-સંવ૨૫દાર્થનું વ્યાખ્યાનકથન ૧૨૨ | પાપના સંવરનું કથન
૧૪૧ જીવ-વ્યાખ્યાનના ઉપસંહારની અને
સામાન્યપણે સંવરનું સ્વરૂપ
૧૪૨ અજીવ-વ્યાખ્યાનના પ્રારંભની સુચના | ૧૨૩ | વિશેષપણે સંવરનું સ્વરૂપ
૧૪૩ -અજીવ પદાર્થનું વ્યાખ્યાન
-નિર્જરા પદાર્થનું વ્યાખ્યાનઆકાશાદિનું અજીવપણું દર્શાવવા માટે
| નિર્જરાનું સ્વરૂપ
૧૪૪ ૧૨૪ | નિર્જરાનું મુખ્ય કારણ આકાશાદિનું અચેતનવસામાન્ય નક્કી
ધ્યાનનું સ્વરૂપ
૧૪૬ કરવા માટે અનુમાન
૧૨૫
-બંધપદાર્થનું વ્યાખ્યાનજીવ-પુગલના સંયોગમાં પણ, તેમના
બંધનું સ્વરૂપ
૧૪૭ ભેદના કારણભૂત સ્વરૂપનું કથન | ૧૨૬-૧૨૭ | બંધનું બહિરંગકારણ અને અંતરંગજીવ-પુદગલના સંયોગથી નિષ્પન્ન થતા અન્ય કારણ
૧૪૮ સાત પદાર્થોના ઉપોદઘાત અર્થે જીવકર્મા મિથ્યાત્વાદિ દ્રવ્યપર્યાયોને પણ બંધના અને પુદ્ગલકર્મના ચક્રનું વર્ણન ૧૨૮-૧૩૦ | બહિરંગ-કારણપણાનું પ્રકાશન
ST] કરી
| ૧૪૯
૧૪૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
૧૬૩
૧૬૪ ૧૬૫
૧૬૬
૧૬૭.
| ૧૬૮
|
| વિષય
ગાથા | વિષય -મોક્ષપદાર્થનું વ્યાખયાન
સર્વ સંસારી આત્માઓ મોક્ષમાર્ગને દ્રવ્યકર્મમોક્ષના હેતુભૂત પરમ-સંવરરૂપે
યોગ્ય હોવાનું નિરાકરણ ભાવમોક્ષના સ્વરૂપનું કથન
૧૫૦–૧૫૧ દર્શન-જ્ઞાન-ચારિત્રનું કથંચિત બંધદ્રવ્યકર્મમોક્ષના હેતુભૂત એવી પરમ
હેતુપણું અને જીવસ્વભાવમાં નિયત નિર્જરાના કારણભૂત ધ્યાન
૧૫ર | ચારિત્રનું સાક્ષાત્ મોક્ષતપણું દ્રવ્યમોક્ષનું સ્વરૂપ
૧૫૩ સૂક્ષ્મ પરસમયનું સ્વરૂપ - -મોક્ષમાર્ગપ્રપંચસૂચક ચૂલિકા
શુદ્ધસંપ્રયોગને કથંચિત્ બંધહતુપણું મોક્ષમાર્ગનું સ્વરૂપ
૧૫૪ | હોવાથી તેને મોક્ષમાર્ગપણાનો નિષેધ સ્વસમયના ગ્રહણ અને પરસમયના
સ્વસમયની ઉપલબ્ધિમાં રાગ જ ત્યાગપૂર્વક કર્મક્ષય થાય છે-એવા
એક હેતુ પ્રતિપાદન દ્વારા “જીવસ્વભાવમાં
રાગલવમૂલક દોષપરંપરાનું નિરૂપણ નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે”
રાગરૂપ કલેશનો નિઃશેષ નાશ કરવાએવું નિરૂપણ
૧૫૫ યોગ્ય હોવાનું નિરૂપણ પરચારિત્રમાં પ્રવર્તનારનું સ્વરૂપ
૧૫૬ | અર્ધ્વતાદિની ભક્તિરૂપ પરસમયપ્રવૃત્તિમાં પરચારિત્રપ્રવૃત્તિ બંધતુભૂત હોવાથી
સાક્ષાત્ મોક્ષહેતુપણાનો અભાવ હોવા તેને મોક્ષમાર્ગપણાનો નિષેધ
| છતાં પરંપરાએ મોક્ષતપણાનો સ્વચારિત્રમાં પ્રવર્તનારનું સ્વરૂપ
૧૫૮ | સભાવ શુદ્ધ સ્વચારિત્રપ્રવૃત્તિનો માર્ગ
૧૫૯. માત્ર અતાદિની ભક્તિ જેટલા નિશ્ચયમોક્ષમાર્ગના સાધન તરીકે,
રાગથી ઉત્પન્ન થતો સાક્ષાત્ પૂર્વાદિષ્ટ વ્યવહારમોક્ષમાગૃનો નિર્દેશ ૧૬O | મોક્ષનો અંતરાય વ્યવહારમોક્ષમાર્ગના સાધ્ય તરીકે,
સાક્ષાત મોક્ષમાર્ગના સાર સૂચન દ્વારા નિશ્ચયમોક્ષમાર્ગનું કથન
૧૬૧ | શાસ્ત્રતાત્પર્યરૂપ ઉપસંહાર આત્માના ચારિત્ર-જ્ઞાન-દર્શનપણાનું
શાસ્ત્રકર્તાની પ્રતિજ્ઞાની પૂર્ણતા પ્રકાશન
૧૬ર | સૂચવનારી સમાપ્તિ
૧૬૯
૧૭૦
૧૭૧
૧૭ર
૧૭૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF;
શ્રી
* પંચાસ્તિકાયસંગ્રહ |
FFFFFFFFFFFFFFFFFFF;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्रीसर्वज्ञवीतरागाय नमः
શાસ્ત્ર-સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ
ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः । कामदं मोक्षदं चैव ॐ काराय नमो नमः ।। १ ।।
अविरलशब्दघनौघप्रक्षालितसकलभूतलकलङ्का। मुनिभिरुपासिततीर्था सरस्वती हरतु नो दुरितान् ।। २ ।।
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ।। ३ ।।
।। श्रीपरमगुरवे नमः, परम्पराचार्यगुरवे नमः
धर्मसम्बन्धकं,
सकलकलुषविध्वंसकं, श्रेयसां भव्यजीवमनःप्रतिबोधकारकं
परिवर्धकं, पुण्यप्रकाशकं पापप्रणाशकमिदं शास्त्रं श्री समयसारनामधेयं, अस्य मूलग्रन्थकर्तारः श्रीसर्वज्ञदेवास्तदुत्तरग्रन्थकर्तारः श्रीगणधरदेवाः प्रतिगणधरदेवास्तेषां
वचनानुसारमासाद्य
आचार्यश्रीकुन्दकुन्दाचार्यदेवविरचितं श्रोतारः सावधानतया शृणवन्तु।
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।। ९॥
सर्वमङ्गलमांगल्यं सर्वकल्याणकारकं । प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ।। २ ।।
11
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्री सर्वज्ञवीतरागाय नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્ય દેવ પ્રણીત
પંચાસ્તિકાયસંગ્રહ
FFFFFFFFFFFFFFFFFFF -૧
ક પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન ક
FFFFFFFFFFFFFFFFFFF
श्रीमदमृतचंद्राचार्यदेवविरचिता समयव्याख्या।
सहजानन्द चैतन्यप्रकाशाय महीयसे। नमोऽनेकान्तविश्रान्तमहिम्ने परमात्मने।।१।।
મૂળ ગાથાઓનો અને સમયવ્યાખ્યા નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ
[ પ્રથમ, ગ્રંથના આદિમાં શ્રીમદ્ભગવતકુંદકુંદાચાર્યદેવપ્રણીત પ્રાકૃતગાથાબદ્ધ આ પંચાસ્તિકાયસંગ્રહ' નામના શાસ્ત્રની “સમયવ્યાખ્યા' નામની સંસ્કૃત ટીકા રચનાર આચાર્ય શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ શ્લોક દ્વારા મંગળ અર્થે પરમાત્માને નમસ્કાર કરે છે.)
[ શ્લોકાર્થ:-] સહજ આનંદ અને સહુજ ચૈતન્યપ્રકાશમય હોવાથી જે અતિ મહાન છે અને અનેકાંતમાં સ્થિત જેનો મહિમા છે, તે પરમાત્માને નમસ્કાર હો. [૧]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
दुर्निवारनयानीकविरोधध्वंसनौषधिः। स्यात्कारजीविता जीयाज्जैनी सिद्धान्तपद्धतिः।।२।। सम्यग्ज्ञानामलज्योतिर्जननी द्विनयाश्रया। अथातः समयव्याख्या संक्षेपेणाऽभिधीयते।।३।।
[ હવે ટીકાકાર આચાર્યદેવ શ્લોક દ્વારા જિનવાણીની સ્તુતિ કરે છે. ]
[શ્લોકાર્થ –] સ્યાત્કાર જેનું જીવન છે એવી જૈની (-જિનભગવાનની) સિદ્ધાંતપદ્ધતિ- કે જે દુર્નિવાર નયસમૂહના વિરોધનો નાશ કરનારી ઔષધિ છે તે- જયવંત હો. [૨]
| [ હવે ટીકાકાર આચાર્યદેવ શ્લોક દ્વારા આ પંચાસ્તિકાયસંગ્રહ નામના શાસ્ત્રની ટીકા રચવાની પ્રતિજ્ઞા કરે છે]
[શ્લોકાર્થ –] હવે અહીંથી, જે સમ્યજ્ઞાનરૂપી નિર્મળ જ્યોતિની જનની છે એવી દ્વિનયાશ્રિત (બે નયોનો આશ્રય કરનારી) સમયવ્યાખ્યા (પંચાસ્તિકાયસંગ્રહ નામના શાસ્ત્રની સમયવ્યાખ્યા નામની ટીકા) સંક્ષેપથી કહેવામાં આવે છે. [૩]
[ હવે ત્રણ શ્લોકો દ્વારા ટીકાકાર આચાર્યદવ આ પંચાસ્તિકાયસંગ્રહ નામના શાસ્ત્રમાં કયા કયા વિષયોનું નિરૂપણ છે તે અતિ સંક્ષેપથી કહે છે.]
૧. “સ્યાત્’ પદ જિનદેવની સિદ્ધાંત પદ્ધતિનું જીવન છે. (સ્તા= કથંચિતઃ કોઈ અપેક્ષાથી; કોઈ પ્રકારે.) ૨. દુર્નિવાર = નિવારવો મુશ્કેલ; ટાળવો મુશ્કેલ. ૩. દરેક વસ્તુ નિત્યત્વ, અનિત્યત્વ વગેરે અનેક અંતમય (ધર્મમય) છે. વસ્તુની સર્વથા નિત્યતા તેમ જ સર્વથા અનિત્યતા માનવામાં પૂરેપૂરો વિરોધ આવતો હોવા છતાં, કથંચિત્ (અર્થાત્ દ્રવ્યઅપેક્ષાએ) નિત્યતા અને કથંચિત્ (અર્થાત્ પર્યાય-અપેક્ષાએ)અનિત્યતા માનવામાં જરા પણ વિરોધ આવતો નથી એમ જિનવાણી સ્પષ્ટ સમજાવે છે. આ રીતે જિનભગવાનની વાણી સ્યાદ્વાદ વડ (અપેક્ષાકથનથી) વસ્તુનું પરમ યથાર્થ નિરૂપણ કરીને, નિત્યત્વ-અનિત્યતાદિ ધર્મોમાં (અને તે તે ધર્મ બતાવનારા નયોમાં ) અવિરોધ (સુમેળ ) અબાધિતપણે સિદ્ધ કરે છે અને એ ધર્મો વિના વસ્તુની નિષ્પત્તિ જ ન હોઈ શકે એમ નિબંધપણે સ્થાપે છે. ૪. સમયવ્યાખ્યા સમયની વ્યાખ્યા; પંચાસ્તિકાયની વ્યાખ્યા; દ્રવ્યની વ્યાખ્યા; પદાર્થની વ્યાખ્યા. [ વ્યાખ્યા=વ્યાખ્યાન; સ્પષ્ટ કથન, વિવરણ; સ્પષ્ટીકરણ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પડદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૩
पञ्चास्तिकायषड्द्रव्यप्रकारेण प्ररूपणम्। पूर्वं मूलपदार्थानामिह सूत्रकृता कृतम्।।४।। जीवाजीवद्विपर्यायरूपाणां चित्रवर्मनाम्। ततोनवपदार्थानां व्यवस्था प्रतिपादिता।।५।। ततस्तत्त्वपरिज्ञानपूर्वेण त्रितयात्मना। प्रोक्ता मार्गेण कल्याणी मोक्षप्राप्तिरपश्चिमा।।६।।
[શ્લોકાર્થ:-] અહીં પહેલાં *સુત્રકર્તાએ મૂળ પદાર્થોનું પંચાસ્તિકાય અને પદ્રવ્યના પ્રકારથી પ્રરૂપણ કર્યું છે (અર્થાત્ આ શાસ્ત્રમાં પ્રથમ અધિકારને વિષે શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવે વિશ્વના મૂળ પદાર્થોનું પાંચ અસ્તિકાય અને છ દ્રવ્યની પદ્ધતિથી નિરૂપણ કર્યું છે). [૪]
[શ્લોકાર્થ-] પછી (બીજા અધિકારમાં), જીવ અને અજીવ એ એના પર્યાયરૂપ નવ પદાર્થોની -કે જેમના માર્ગ અર્થાત કાર્ય ભિન્નભિન્ન પ્રકારના છે તેમની –વ્યવસ્થા પ્રતિપાદિત કરી છે. [૫]
[શ્લોકાર્થ-] પછી (બીજા અધિકારના અંતમાં) તત્ત્વના પરિજ્ઞાનપૂર્વક (પંચાસ્તિકાય, પદ્રવ્ય અને નવ પદાર્થના યથાર્થ જ્ઞાનપૂર્વક) ત્રયાત્મક માર્ગથી (સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રાત્મક માર્ગથી) કલ્યાણસ્વરૂપ ઉત્તમ મોક્ષપ્રાતિ કહી છે. [૬]
* આ શાસ્ત્રના કર્તા શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવ છે. તેમનાં બીજાં નામો પદ્મનંદી વક્રગ્રીવાચાર્ય,
એલાચાર્ય અને ગૃધ્રપિચ્છાચાર્ય છે. શ્રી જયસેનાચાર્યદવ આ શાસ્ત્રની તાત્પર્યવૃતિ નામની ટીકાનો પ્રારંભ કરતાં લખે છે કે: “હવે શ્રી કુમારનંદી-સિદ્ધાંતિદેવના શિષ્ય શ્રીમકુંદકુંદાચાર્યદવે- જેમનાં બીજાં નામો પદ્મનંદી વગેરે હતાં તેમણે-પ્રસિદ્ધકથાન્યાયે પૂર્વવિદેહમાં જઈ વીતરાગ-સર્વજ્ઞા સીમંધરસ્વામી તીર્થંકરપરમદેવનાં દર્શન કરીને, તેઓશ્રીનામુખકમળથી નીકળેલી દિવ્ય વાણીના શ્રવણ વડ અવધારિત પદાર્થ દ્વારા શુદ્ધાત્મતત્ત્વાદિ સારભૂત અર્થને ગ્રહીને, ત્યાંથી પાછા આવી અંત:તત્ત્વ અને બહિ:તત્ત્વના ગૌણ-મુખ્ય પ્રતિપાદન અર્થે અથવા શિવકુમારમહારાજાદિ સંક્ષેપરુચિ શિષ્યના પ્રતિબોધન અર્થ રચેલા પંચાસ્તિકાય-પ્રાભૃતશાસ્ત્રનું યથાક્રમે અધિકારશુદ્ધિપૂર્વક તાત્પર્યાર્થરૂપ વ્યાખ્યાન કરવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પંચાસ્તિકાય સંગ્રહું
| [ ભગવાનશ્રીકુંદકુંદ
अथ सूत्रावतार :
ईदसदवंदियाणं तिहुअणहिदमधुरविसदवक्काणं। अंतातीदगुणाणं णमो जिणाणं जिदभवाणं ।।१।।
ईन्द्रशतवन्दितेभ्यस्त्रिभुवनहितमुधरविशदवाक्येभ्यः। अन्तातीतगुणेभ्यो नमो जिनेभ्यो जितभवेभ्यः ।।१।।
अथात्र 'नमो जिनेभ्यः' इत्यनेन जिनभावनमस्काररूपमसाधारणं शास्त्रस्यादौ मङ्गलमुपात्तम्। अनादिना संतानेन प्रवर्त्तमाना अनादिनैव संतानेन प्रवर्त्तमानैरिन्द्राणां शतैर्वन्दिता ये इत्यनेन सर्वदैव देवधिदेवत्वात्तेषामेवासाधारणनमस्कारार्हत्वमुक्तम्।
હવે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવવિરચિત ) ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છે:
શત-ઇંદ્રવંદિત, ત્રિજગહિતનિર્મળ-મધુર વદનારને, નિઃસીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને. ૧.
અન્વયાર્થ- [ રુન્દ્રશતવન્દિતેભ્યઃ] સો ઈદ્રોથી જે વંદિત છે, [ ત્રિભુવનહિતમધુરવિશવાયેગ્ય:] ત્રણ લોકોને હિતકર, મધુર અને વિશદ (નિર્મળ, સ્પષ્ટ) જેમની વાણી છે, [ સત્તાતીતામ્ય:] (ચૈતન્યના અનંત વિલાસસ્વરૂપ) અનંત ગુણ જેમને વર્તે છે અને [ નિતનવેમ્ય:] ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે, [નિમ્ય:] તે જિનોને [ નમ:] નમસ્કાર હો.
ટીકા:- અહીં ( આ ગાથામાં) “જિનોને નમસ્કાર હો' એમ કહીને શાસ્ત્રના આદિમાં જિનને ભાવનમસ્કારરૂપ અસાધારણ મંગળ કહ્યું. “જેઓ અનાદિ પ્રવાહથી પ્રવર્તતા (-ચાલ્યા આવતા) થકા અનાદિ પ્રવાહથી જ પ્રવર્તતા (-ચાલ્યા આવતા) સો સો ઈદ્રોથી વંદિત છે.' એમ કહીને સદાય દેવાધિદેવપણાને લીધે તેઓ જ (જિનો જ) અસાધારણ નમસ્કારને યોગ્ય છે એમ કહ્યું. “જેમની
૧. મળને અર્થાત પાપને ગાળે-નષ્ટ કરે તે મંગળ છે, અથવા સુખને પ્રાપ્ત કરેલાવે તે મંગળ છે. ૨. ભવનવાસી દેવોના ૪૦ ઈદ્રો, વ્યંતર દેવોના ૩ર, કલ્પવાસી દેવોના ૨૪, જ્યોતિષ્ક દેવોના ૨,
મનુષ્યોનો ૧ અને તિર્યંચોના ૧- એમ કુલ ૧OO ઈદ્રો અનાદિ પ્રવાહરૂપે ચાલ્યા આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૫
त्रिभुवनमुर्ध्वाधोमध्यलोकवर्ती समस्त एव जीवलोकस्तस्मै नियॊबाधविशुद्धात्मतत्त्वोपलम्भोपायाभिधायित्वाद्धितं
__ परमार्थरसिकजनमनोहारित्वान्मधुरं, निरस्तसमस्तशंकादिदोषास्पदत्वाद्वि-शदं वाक्यं दिव्यो ध्वनिर्येषामित्यनेन समस्तवस्तुयाथात्म्योपदेशित्वात्प्रेक्षावत्प्रतीक्ष्यत्वमाख्यातम्। अन्तमतीतः क्षेत्रानवच्छिन्नः कालानवच्छिन्नश्च परमचैतन्यशक्तिविलासलक्षणो गुणो येषामित्यनेन तु परमाद्भुतज्ञानातिशयप्रकाशनादवाप्तज्ञानातिशयानामपि योगीन्द्राणां वन्धत्वमुदितम्। जितो भव आजवंजवो यैरित्यनेन तु कुतकृत्यत्वप्रकटनात्त एवान्येषामकृतकृत्यानां शरणमित्युपदिष्टम्। इति सर्वपदानां तात्पर्यम्।।१।।
વાણી અર્થાત દિવ્ય ધ્વનિ ત્રણ લોકને –ઊર્ધ્વ-અધો-મધ્ય લોકવર્તી સધળાય જીવસમુહનેનિબંધ વિશુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિનો ઉપાય કહેનાર હોવાથી હિતકર છે, પરમાર્થરસિક જનોના મનને હરનાર હોવાથી મધુર છે અને સમસ્ત શંકાદિ દોષોનાં સ્થાન દૂર કરવામાં આવ્યાં હોવાથી વિશદ (નિર્મળ, સ્પષ્ટ) છે' એમ કહીને(જિનો) સમસ્ત વસ્તુના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરનારા હોવાથી વિચારવંત ડાહ્યા પુરુષોના બહુમાનને યોગ્ય છે (અર્થાત્ જેમનો ઉપદેશ વિચારવંત ડાહ્યા પુરુષોએ બહુમાનપૂર્વક વિચારવો જોઈએ એવા છે, એમ કહ્યું. “અનંત-ક્ષેત્રથી અંત રહિત અને કાળથી અંત રહિત-પરમચૈતન્યશક્તિના વિલાસસ્વરૂપ ગુણ જેમને વર્તે છે.' એમ કહીને (જિનોને) પરમ અદભુત જ્ઞાનાતિશય પ્રગટ થયો હોવાથી જ્ઞાનાતિશયને પામેલા યોગીંદ્રોથી પણ બંધ છે એમ કહ્યું. “ભવ અર્થાત્ સંસાર ઉપર જેમણે જય મેળવ્યો છે” એમ કહીને કુતકુત્યપણું પ્રગટ થયું હોવાથી તેઓ જ (જિનો જ) બીજા અકૃતકૃત્ય જીવોનું શરણ છે એમ ઉપદેશ્ય.- આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય છે.
ભાવાર્થ- અહીં જિનભગવંતોના ચાર વિશેષણો વર્ણવીને તેમને ભાવનમસ્કાર કર્યો છે. (૧) પ્રથમ તો, જિનભગવંતો સો ઈદ્રોથી બંધ છે. આવા અસાધારણ નમસ્કારને યોગ્ય બીજું કોઈ નથી, કારણ કે દેવોને અને અસુરોને યુદ્ધ થતું હોવાથી (દેવાધિદેવ જિનભગવાન સિવાય ) અન્ય કોઈ પણ દેવ સો ઈદ્રોથી વંદિત નથી. (૨) બીજાં જિનભગવાનની વાણી ત્રણ લોકને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય દર્શાવતી હોવાથી હિતકર છે; વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન સહજ –અપૂર્વ પરમાનંદરૂપ પારમાર્થિક સુખરસાસ્વાદના રસિક જનોનાં મનને હરતી હોવાથી (અર્થાત્ પરમ સમરસીભાવના રસિક જીવોને મુદિત કરતી હોવાથી) મધુર છે;
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૬ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
समणमुहुग्गदम चदुग्गदिणिवारणं सणिव्वाणं । एसो पणमिय सिरसा समयमियं सणह वोच्छामि।।२।।
પંચાસ્તિકાય સંગ્રહ
શુદ્ધ જીવાસ્તિકાયાદિ સાત તત્ત્વ, નવ પદાર્થ, છ દ્રવ્ય અને પાંચ અસ્તિકાયનું સંશયવિમોહ– વિભ્રમ રહિત નિરૂપણ કરતી હોવાથી અથવા પૂર્વાપરિવરોધાદિ દોષ રહિત હોવાથી અથવા યુગપદ્દ સર્વ જીવોને પોતપોતાની ભાષામાં સ્પષ્ટ અર્થનું પ્રતિપાદન કરતી હોવાથી વિશદ-સ્પષ્ટવ્યકત છે. આ રીતે જિનભગવાનની વાણી જ પ્રમાણભૂત છે; એકાંતે અપૌરુષેય વચન કે વિચિત્ર કથારૂપ કલ્પિત પુરાણવચનો પ્રમાણભૂત નથી. (૩) ત્રીજું; અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવને જાણનારો અનંત કેવળજ્ઞાનગુણ જિનભગવંતોને વર્તે છે. આ રીતે બુદ્ધિ આદિ સાત ઋદ્ધિ તેમજ મતિજ્ઞાનાદિ ચતુર્વિધ જ્ઞાનથી સંપન્ન ગણધરદેવાદિ યોગીંદ્રોને પણ તેઓ વંધ છે. (૪) ચોથું; પાંચ પ્રકારના સંસારને જિનભગવંતોએ જીત્યો છે. આ રીતે કુતકૃત્યપણાને લીધે તેઓ જ બીજા અકૃતકૃત્ય જીવોનું શરણ છે, અન્ય કોઈ નહિ- આ પ્રમાણે ચાર વિશેષણોથી યુકત જિનભગવંતોને ગ્રંથના આદિમાં ભાવનમસ્કાર કરીને મંગળ કર્યુ.
પ્રશ્ન:- જે શાસ્ત્ર પોતે જ મંગળ છે, તેનું મંગળ શા માટે કરવામાં આવે છે?
ઉત્ત૨:- ભકિત અર્થ મંગળનું પણ મંગળ કરવામાં આવે છે. સુર્યને દીપકથી, મહાસાગરને જળથી, વાગીશ્વરીને (સરસ્વતીને ) વાણીથી અને મંગળને મંગળથી અર્ચવામાં આવે છે. ૧.
*
આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું સૂણજો તમે; જિનવદનનિર્ગત-અર્થમય, ચઉગતિહરણ, શિવહેતુ છે. ૨.
* આ ગાથાની શ્રીજયસેનાચાર્યદેવકૃત ટીકામાં, શાસ્ત્રનું મંગળ શાસ્ત્રનું નિમિત, શાસ્ત્રનો હેતુ ( ફળ ), શાસ્ત્રનું પરિમાણ, શાસ્ત્રનું નામ અને શાસ્ત્રના કર્તા- એ છ બાબાતોનું વિસ્તૃત વિવેચન કર્યું છે.
વળી શ્રી જયસેનાચાર્યદેવે આ ગાથાના શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ સમજાવીને, ‘એ રીતે વ્યાખ્યાનકાળે સર્વત્ર શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ યોજવાયોગ્ય છે' એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૭
श्रमणमुखोद्गतार्थं चतुर्गतिनिवारणं सनिर्वाणम्। एष प्रणम्य शिरसा समयमिमं शृणुत वक्ष्यामि।।२।।
समयो ह्यागमः। तस्य प्रणामपूर्वकमात्मनाभिधानमत्र प्रतिज्ञातम्। युज्यते हि स प्रणन्तुमभिधातुं चाप्तोपदिष्ठत्वे सति सफलत्वात्। तत्राप्तोपदिष्टत्वमस्य श्रमणमुखोद्गतार्थत्त्वात्। श्रमणा हि महाश्रमणाः सर्वज्ञवीतरागाः। अर्थ: पुनरनेकशब्दसंबन्धेनाभिधीयमानो वस्तुतयैकोऽभिधेय। सफलत्वं तु चतसृणां नारकतिर्यग्मनुष्यदेवत्वलक्षणानां गतीनां निवारणत्वात् पारतंत्र्यनिवृत्तिलक्षणस्य निर्वाणस्य शुद्धात्मतत्त्वोपलम्भरूपस्य परम्परया कारणत्वात् स्वातंत्र्यप्राप्तिलक्षणस्य च फलस्य સદ્ભાવાલિતિા. ૨ાા
અન્વયાર્થઃ- [કમળમુક્વોદ્રતાર્થે ] શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય (-સર્વજ્ઞ મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોને કહેનાર), [ ચતુતિનિવાર ] ચાર ગતિનું નિવારણ કરનાર અને [ નિર્વાણ ] નિર્વાણ સહિત (-નિર્વાણના કારણભૂત ) [ રૂમ સમય] એવા આ સમયને [ શિરસા પ્રચ] શિરસા પ્રણમીને [gષવક્ષ્યામિ] હું તેનું કથન કરું છું; [મૃyત] તે શ્રવણ કરો.
ટીકાઃ- સમય એટલે આગમ; તેને પ્રણામ કરીને પોતે તેનું કથન કરશે એમ અહીં (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવે) પ્રતિજ્ઞા કરી છે. તે (સમય) પ્રણામ કરવાનું અને કથન કરવાને યોગ્ય છે, કારણ કે તે *આપ્ત વડે ઉપદિષ્ટ હોવાથી સફળ છે. ત્યાં, તેનું આમ વડે ઉપદિષ્ટપણું એટલા માટે છે કે જેથી તે “શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય” છે. “શ્રમણો' એટલે મહાશ્રમણો- સર્વજ્ઞવીતરાગદેવો; અને “અર્થ' એટલે અનેક શબ્દોના સંબંધથી કહેવામાં આવતો, વસ્તુપણે એક એવો પદાર્થ. વળી તેનું (-સમયનું) સફળપણું એટલા માટે છે કે જેથી તે સમય (૧) “નારકત્વ' તિર્યચત્વ, મનુષ્યત્વ અને દેવત્વસ્વરૂપ ચાર ગતિઓનું નિવારણ” કરવાને લીધે અને (૨) શુદ્ધત્મતત્વની ઉપલબ્ધિરૂપ “નિર્વાણનું પરંપરાએ કારણ ' હોવાને લીધે (૧) પરતંત્રતાનિવૃતિ જેનું લક્ષણ છે અને (૨) સ્વતંત્રતા પ્રાપ્તિ
* આમ = વિશ્વાસપાત્ર પ્રમાણભૂત; યથાર્થ વતા. [ સર્વજ્ઞદેવ સમસ્ત વિશ્વને પ્રત્યેક સમયે
સંપૂર્ણપણે જાણી રહ્યા છે અને તેઓ વીતરાગ (મોહરાગદ્વેષરહિત) હોવાથી તેમને અસત્ય કહેવાનું લેશમાત્ર પ્રયોજન રહ્યું નથી; તેથી વીતરાગ-સર્વજ્ઞદેવ ખરેખર આત છે. આવા આત વડે આગમ ઉપદેશવામાં આવ્યું હોવાથી તે (આગમ ) સફળ છે.].
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
*समवाओ पंचण्डं समउ त्ति जिणुत्तमेहिं पण्णत्तं। सो चेव हवदि लोओ तत्तो अमिओ अलोओ खं ।।३।। *समवादः समवायो वा पंचानां समय इति जिनोत्तमैः प्रज्ञप्तम्।
स च एव भवति लोकस्ततोऽमितोऽलोक: खम्।।३।। अत्र
शब्दज्ञानार्थरूपेण त्रिविधाऽभिधेयता समयशब्दस्य लोकालोकविभागश्वाभिहितः।
ત્રિાવળ
જેનું લક્ષણ છે એવા *ફળથી સહિત છે.
ભાવાર્થ- વીતરાગસર્વજ્ઞ મહાશ્રમણના મુખથી નીકળેલા શબ્દસમયને કોઈ આસન્નભવ્ય પુરુષ સાંભળીને, તે શબ્દસમયના વાચ્યભૂત પંચાસ્તિકાયસ્વરૂપ અર્થ સમયને જાણે છે અને તેની અંદર આવી જતા શુદ્ધજીવાસ્તિકાયસ્વરૂપ અર્થમાં(પદાર્થમાં) વીતરાગ નિર્વિકલ્પ સમાધિ વર્ડ સ્થિત રહીને ચાર ગતિનું નિવારણ કરી, નિર્વાણને પામી, સ્વાત્મોત્પન્ન, અનાકુળતાલક્ષણ, અનંત સુખને પ્રાપ્ત કરે છે. આ કારણથી દ્રવ્યોગમરૂપ શબ્દસમય નમસ્કાર કરવાને અને વ્યાખ્યાન કરવાને યોગ્ય છે. ૨.
સમવાદ વા સમવાય પાંચ તણો સમય- ભાખ્યું જિને; તે લોક છે, આગળ અમાપ અલોક આભસ્વરૂપ છે. ૩.
અન્વયાર્થઃ- [ પંડ્યાનાં સમવા:] પાંચ અસ્તિકાયનું સમભાવપૂર્વક નિરૂપણ [ વા] અથવા [સમવાય:] તેમનો સમવાય (-પંચાસ્તિકાયનો સમ્યક્ બોધ અથવા સમૂહ) [સમય:] તે સમય છે [ તિ] એમ [વિનોત્તમૈ. પ્રજ્ઞH{] જિનવરોએ કહ્યું છે. [સ: ત વ તો : ભવતિ] તેજ લોક છે. (-પાંચ અસ્તિકાયના સમૂહ જેવડો જ લોક છે.); [તત:] તેનાથી આગળ [ મિત: મનોવક:] અમાપ અલોક [+] આકાશસ્વરૂપ છે.
ટીકા- અહીં (આ ગાથામાં શબ્દરૂપે, જ્ઞાનરૂપે અનુ અર્થરૂપે (-શબ્દ
* મૂળ ગાથામાં સમવાનો શબ્દ છે; સંસ્કૃત ભાષામાં તેનો અર્થ સમવાદ પણ થાય અને
સમવાય: પણ થાય. * ચાર ગતિનું નિવારણ (અર્થાત્ પરતંત્રતાની નિવૃતિ) અને નિર્વાણની ઉત્પતિ (અર્થાત્
સ્વતંત્રતાની પ્રાપ્તિ ) તે સમયનું ફળ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૯
तत्र च पञ्चानामस्तिकायानां समो मध्यस्थो रागद्वेषाभ्यामनुपहतो वर्णपदवाक्यसन्निवेशविशिष्ट: पाठो वादः शब्दसमयः शब्दागम इति यावत्। तेषामेव मिथ्यादर्शनोदयोच्छेदे सति सम्यग्वायः परिच्छेदो ज्ञानसमयो ज्ञानगम इति यावत्। तेषामेवाभिधानप्रत्ययपरिच्छिन्नानां वस्तुरूपेण समवायः संधातोऽर्थसमयः सर्वपदार्थसार्थ इति यावत्। तदत्र ज्ञानसमयप्रसिद्धयर्थ शब्दसमयसम्बन्धेनार्थसमयोऽभिधातुमभिप्रेतः। अथ तस्यैवार्थसमयस्य द्वैविध्यं लोकालोक-विकल्पात्। स एव पञ्चास्तिकायसमवायो यावांस्तावाँलोकस्ततः परममितोऽनन्तो ह्यलोकः, स तु नाभावमात्रं किन्तु
સમય, જ્ઞાનસમય અને અર્થસમય)- એમ ત્રણ પ્રકારનો “સમય શબ્દનો અર્થ કહ્યો છે તથા લોક-અલોકરૂપ વિભાગ કહ્યો છે.
ત્યાં, (૧) “સમ' એટલે મધ્યસ્થ અર્થાત્ રાગદ્વેષથી વિકૃત નહિ બનેલો; “વાદ' એટલે વર્ણ (અક્ષર), પદ (શબ્દ) અને વાકયના સમૂહવાળો પાઠ. પાંચ અસ્તિકાયનો “સમવાદ' અર્થાત મધ્યસ્થ (-રાગદ્વેષથી વિકૃત નહિ બનેલો) પાઠ( -મૌખિક કે શાસ્ત્રારૂઢ નિરૂપણ) તે શબ્દસમય છે, એટલે કે શબ્દાગમ તે શબ્દસમય છે.(૨) મિથ્યાદર્શનના ઉદયનો નાશ હોતાં, તે પંચાસ્તિકાયનો જ *સમ્યક અવાય અર્થાત સમ્યક જ્ઞાન તે જ્ઞાનસમય છે, એટલે કે જ્ઞાનાગમ તે જ્ઞાનસમય છે. (૩) કથનના નિમિત્તે જણાયેલા તે પંચાસ્તિકાયનો જ વસ્તુરૂપે સમવાય અર્થાત્ જથ્થો તે અર્થસમય છે, એટલે કે સર્વપદાર્થસમૂહું તે અર્થસમય છે. તેમાં અહીં જ્ઞાનસમયની પ્રસિદ્ધ અર્થ શબ્દસમયના સંબંધથી અર્થસમય કહેવાનો (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવનો) ઈરાદો
છે.
હવે તે જ અર્થસમયનું, * લોક અને અલોકના ભેદને લીધે દ્વિવિધપણું છે. તે જ પંચાસ્તિકાયસમૂહ જેવડો છે, તેવડો લોક છે. તેનાથી આગળ અમાપ અર્થાત અનંત અલોક છે. તે અલોક અભાવમાત્ર નથી પરંતુ પંચાસ્તિકાયસમૂહ જેટલું ક્ષેત્ર
૧. સમવાય =(૧) સમ્+અવાય, સમ્યક અવાય, સમ્યક જ્ઞાન. (૨) જથ્થો સમૂહ. [ આ
પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રમાં અહીં કાળદ્રવ્ય કે જે દ્રવ્ય હોવા છતાં અસ્તિકાય નથી તેને વિવક્ષામાં ગૌણ કરીને “પંચાસ્તિકાયનો સમવાય તે સમય છે.' એમ કહ્યું છે; માટે “છ દ્રવ્યનો સમવાય તે સમય છે એવા કથનના ભાવ સાથે આ કથનના ભાવનો વિરોધ ન સમજવો, માત્ર વિવક્ષાભેદ છે
એમ સમજવું. વળી એ જ પ્રમાણે અન્ય સ્થળે પણ વિવક્ષા સમજી અવિરુદ્ધ અર્થ સમજી લેવો] ૨. નોયન્ત દશ્યન્ત નીવરિપક્વાર્થી યત્ર સ નો અર્થાત્ જયાં જીવાદિપદાર્થો જોવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
तत्समवायातिरिक्तपरिमाणमनन्तक्षेत्रं खमाकाशमिति।।३।।
जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आवासं। अत्थित्तम्हि य णियदा अणण्णमइया अणमहंता।।४।।
जीवाः पुद्गलकाया धर्मो धर्मों तथैव आकाशम्। अस्तित्वे च नियता अनन्यमया अणुमहान्तः।।४।।
अत्र पञ्चास्तिकायानां विशेषसंज्ञा सामान्यविशेषास्तित्वं कायत्वं चोक्तम्।
तत्र जीवाः पुद्गलाः धर्माधर्मी आकाशमिति तेषां विशेषसंज्ञा अन्वर्थाः प्रत्येयाः। सामान्यविशेषास्तित्वञ्च तेषामुत्पादव्ययध्रौव्यमय्यां सामान्यविशेषसत्तायां नियत
બાદ કરીને બાકીના અનંત ક્ષેત્રવાળું આકાશ છે (અર્થાત અલોક શૂન્યરૂપ નથી પરંતુ શુદ્ધ આકાશદ્રવ્યરૂપ છે. ૩.
જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ ને આકાશ એ અસ્તિત્વનિયત, અનન્યમય ને અણુમહાન પદાર્થ છે. ૪.
અન્વયાર્થ- [ નીવા: ] જીવો, [ પુર્વતાયા: ] પુદ્ગલકાયો, [ ધર્માદ ] ધર્મ, અધર્મ [ તથા ઈવ] તેમ જ [ ગાવાશમ] આકાશ [સ્તિત્વે નિયતા:] અસ્તિત્વમાં નિયત, [ નીમયા] (અસ્તિત્વથી) અનન્યમય [૨] અને [[મદાન્ત:] અણુમહાન (પ્રદેશે મોટાં) છે.
ટીકા- અહીં(આ ગાથામાં) પાંચ અસ્તિકાયોની વિશેષસંજ્ઞા, સામાન્ય વિશેષઅસ્તિત્વ તથા કાયત કહેલ છે.
ત્યાં, જીવો, પુદ્ગલો, ધર્મ, અધર્મ અને આકાશ-એ તેમની વિશેષસંજ્ઞાઓ * અન્વર્થ
જાણવી.
તેઓ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સામાન્યવિશેષસત્તામાં નિયત- વ્યવસ્થિત
* અણુમહાન=(૧) પ્રદેશે મોટાં અર્થાત્ અનેકપ્રદેશી; (૨) એકપ્રદેશી (વ્યકિત-અપેક્ષાએ) તેમ જ
અનેકપ્રદેશી (શક્તિ-અપેક્ષાએ). * અન્વયે અર્થને અનુસરતી; અર્થ પ્રમાણે. (પાંચ અસ્તિકાયોના નામો તેમના અર્થ અનુસાર છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૧
त्वाव्यवस्थितत्वादवसेयम्। अस्तित्वे नियतानामपि न तेषामन्यमयत्वम्, यतस्ते सर्वदैवानन्य-मया आत्मनिर्वृत्ताः । अनन्यमयत्वेऽपि तेषामस्तित्वनियतत्वं नयप्रयोगात्। द्वौ हि नयौ भगवता प्रणीतौ- द्रव्यार्थिक: पर्यायार्थिकश्च। तत्र न खल्वेकनयायत्तादेशना किन्तु तदुभयायता। ततः पर्यायादेशादस्तित्वे स्वतः कथंचिद्भिन्नऽपि व्यवस्थिताः द्रव्यार्थादेशात्स्वयमेव सन्तः सतोऽनन्यमया भवन्तीति। कायत्वमपि तेषामणुमहत्त्वात्। अणवोऽत्र प्रदेशा मूर्तोऽमूर्ताश्च निर्विभागांशास्तैः महान्तोऽणुमहान्तः प्रदेशप्रचयात्मका इति सिद्धं तेषां कायत्वम्। अणुभ्यां । महान्त इतिः व्यत्पत्त्या
( નિશ્ચિત રહેલા) હોવાથી તેમને સામાન્યવિશેષ-અસ્તિત્વ પણ છે એમ નક્કી કરવું. તેઓ અસ્તિત્વમાં નિયત હોવા છતાં (જેમ વાસણમાં રહેલું ધી વાસણથી અન્યમય છે તેમ) અસ્તિત્વથી અન્યમય નથી; કારણ કે તેઓ સદાય પોતાથી નિષ્પન્ન (અર્થાતપોતાથી સત્ ) હોવાને લીધે (અસ્તિત્વથી) અનન્યમય છે (જેમ અરિ ઉષ્ણતાથી અનન્યમય છે તેમ).
અસ્તિત્વથી અનન્યમય’ હોવા છતાં તેમનું અસ્તિત્વમાં નિયતપણું” નયપ્રયોગથી છે. બે નયો ભગવાને કહ્યા છે- દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં કથન એક નયને આધીન હોતું નથી પરંતુ તે બન્ને નયોને આધીન હોય છે. માટે તેઓ પર્યાયાર્થિક કથનથી જે પોતાથી કથંચિત્ ભિન્ન પણ છે એવા અસ્તિત્વમાં વ્યવસ્થિત (નિશ્ચિત રહેલાં) છે. અને દ્રવ્યાર્થિક કથનથી સ્વયમેવ સત્ (વિધમાન, હયાત ) હોવાને લીધે અસ્તિત્વથી અનન્યમય છે.
તેમને કાયપણું પણ છે કારણ કે તેઓ અણુમહાન છે. અહીં અણુઓ એટલે પ્રદેશો-મૂર્ત અને અમૂર્ત નિર્વિભાગ (નાનામાં નાના) અંશો; “તેમના વડ (બહુ પ્રદેશો વડ) મહાન હોય” તે અણુમહાન એટલે કે પ્રદેશ પ્રચયાત્મક (–પ્રદેશોના સમૂહમય) હોય તે અણુમહાન. આ રીતે તેમને (ઉપર્યુકત પાંચ દ્રવ્યોને) કાયવ સિદ્ધ થયું. (ઉપર જે અણુમહાનની વ્યુત્પત્તિ કરી તેમાં અણુઓને અર્થાત પ્રદેશોને માટે બહુવચન વાપર્યું છે અને સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે બહુવચનમાં દ્વિવચન સમાતું નથી તેથી હવે વ્યુત્પત્તિમાં જરા ભાષાનો ફેર કરીને દ્વિ-અણુક સ્કંધોને પણ અણુમાન બતાવીને તેમનું કાયત્વ સિદ્ધ કરવામાં આવે છે.) “બે અણુઓ (-બે પ્રદેશો) વડે મહાન હોય” તે અણુમહાન- એવી વ્યુત્પત્તિથી દ્વિ-અણુક પુદ્ગલસ્કંધોને પણ (અણુમહાનપણું હોવાથી) કાયત્વ છે. (હવે પરમાણુઓને અણુમહાનપણું કઈ રીતે છે તે બતાવીને પરમાણુઓનું પણ કાયવ સિદ્ધ કરવામાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૨ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
द्व्यणुकपुद्गलस्कन्धानामपि तथाविधत्वम् । अणवश्च महान्तश्च व्यक्तिशक्तिरूपाभ्यामिति परमाणु-नामेकप्रदेशात्मकत्वेऽपि तत्सिद्धिः । व्यक्त्यपेक्षया शक्त्यपेक्षया च प्रदेश प्रचयात्मकस्य महत्त्वस्याभावात्कालाणूनामस्तित्वनियतत्वेऽप्यकायत्वमनेनैव साधितम्। अत एव तेषामस्तिकाय-प्रकरणे सतामप्यनुपादानमिति।।४।।
આવે છે. ) વ્યકિત અને શક્તિરૂપે ‘અણુ તેમ જ મહાન' હોવાથી ( અર્થાત્ ૫૨માણુઓ વ્યક્તિરૂપે એકપ્રદેશી અને શક્તિરૂપે અનેકપ્રદેશી હોવાથી ) પરમાણુઓને પણ, તેમને એકપ્રદેશાત્મકપણું હોવા છતાં પણ, (અણુમહાનપણું સિદ્ધ થવાથી) કાયત્વ સિદ્ધ થાય છે. કાળાણુઓને વ્યકિત-અપેક્ષાએ તેમ જ શક્તિ-અપેક્ષાએ પ્રદેશપ્રચયાત્મક મહાનપણાનો અભાવ હોવાથી, જોકે તેઓ અસ્તિત્વમાં નિયત છે તોપણ, તેમને અકાયત્વ છે એમ આનાથી જ ( -આ કથનથી જ) સિદ્ધ થયું માટે જ, જોકે તેઓ સત્ (વિધમાન ) છે તોપણ તેમને અસ્તિકાયના પ્રકરણમાં લીધા નથી.
ભાવાર્થ:- પાંચ અસ્તિકાયોનાં નામ જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ અને આકાશ છે. આ નામો તેમના અર્થ પ્રમાણે છે.
આ પાંચ દ્રવ્યો પર્યાયાર્થિક નયે પોતાથી કથંચિત ભિન્ન એવા અસ્તિત્વમાં રહેલાં છે અને દ્રવ્યાર્થિક નયે અસ્તિત્વથી અનન્ય છે.
વળી આ પાંચે દ્રવ્યો કાયત્વવાળાં છે કારણ કે તેઓ અણુમહાન છે. તેઓ અણુમહાન કઈ રીતે છે તે બતાવવામાં આવે છેઃ-‘અનુમહાન્ત: ' ની વ્યુત્પત્તિ ત્રણ પ્રકારે છેઃ (૧) અનુમિ: મહાન્ત: અનુમહાન્ત: અર્થાત જેઓ બહુ પ્રદેશો વડે (- બેથી વધારે પ્રદેશો વડે) મોટા હોય તેઓ અણુમહાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે જીવો, ધર્મ અને અધર્મ અસંખ્યપ્રદેશી હોવાથી અણુમહાન છે; આકાશ અનંતપ્રદેશી હોવાથી અણુમહાન છે; અને ત્રિ-અણુક સ્કંધથી માંડીને અનંતાણુક સ્કંધ સુધીના બધા સ્કંધો બહુપ્રદેશી હોવાથી અણુમહાન છે. (૨) અનુભ્યામ્ મહાન્ત: અનુનહાન્ત: અર્થાત જેઓ બે પ્રદેશો વડે મોટા હોય તેઓ અણુમહાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે દ્વિ–અણુક સ્કંધો અણુમહાન છે.(૩) અળવશ્વ મહાન્તબ્ધ અનુમહાન્ત: અર્થાત્ જેઓ અણુરૂપ (– એક પ્રદેશી ) પણ હોય અને મહાન (અનેક પ્રદેશી ) પણ હોય તેઓ અણુમહાન છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે ૫૨માણુઓ અણુમહાન છે, કારણ કે વ્યકિત-અપેક્ષાએ તેઓ એકપ્રદેશી છે અને શક્તિ-અપેક્ષાએ અનેકપ્રદેશી પણ (ઉપચારથી ) છે. આ રીતે ઉપર્યુક્ત પાંચે દ્રવ્યો અણુમહાન હોવાથી કાયત્વવાળાં છે એમ સિદ્ધ થયું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૧૩
जेसिं अत्थि सहाओ गुणेहिं सह पजुएहिं विविहेहिं। ते होंति अत्थिकाया णिप्पिण्णं जेहिं तइल्लुक्कं ।।५।।
येषामस्ति स्वभावः गुणैः सह णर्ययैर्विविधैः । ते भवन्त्यस्तिकायाः निष्पन्नं यैस्त्रैलोक्यम्।।५।।
अत्र पञ्चास्तिकायानामस्तित्वसंभवप्रकार: कायत्वसंभवप्रकारश्चोक्तः।
अस्ति ह्यस्तिकायानां गुणैः पर्यायैश्च विविधैः सह स्वभावो आत्मभावोऽ नन्यत्वम्। वस्तुनो विशेषा हि व्यतिरेकिणः पर्याया गुणास्तु त एवान्वयिनः। तत
કાળાણુને અસ્તિત્વ છે પરંતુ કોઈ પ્રકારે પણ કાયવ નથી, તેથી તે દ્રવ્ય છે પણ અસ્તિકાય નથી. ૪.
વિધવિધ ગુણો ને પર્યયો સહ જે અન્યપણું ધરે તે અસ્તિકાયો જાણવા, ગૈલોકયરચના જે વડે. ૫.
અન્વયાર્થ- [ રેષામ] જેમને [વિવિધૈ:] વિવિધ [ Tળે: ] ગુણો અને [ પ ] પર્યાયો (-પ્રવાહકમના તેમ જ વિસ્તારક્રમના અંશો) [ સ૬] સાથે [સ્વમાવ:] પોતાપણું [સ્તિ] છે [તે] તે [સ્તિવય: મવત્તિ] અસ્તિકાયો છે [ ] કે જેમનાથી [ત્રેનીયન્] ત્રણ લોક [ નિષ્પન્નમ્ ] નિષ્પન્ન છે.
ટીકા:- અહીં, પાંચ અસ્તિકાયોને અસ્તિત્વ કયા પ્રકારે છે અને કાયવ કયા પ્રકારે છે તે કહ્યું છે.
ખરેખર અસ્તિકાયોને વિવિધ ગુણો અને પર્યાયો સાથે સ્વપણું-પોતાપણું અનન્યપણું છે. વસ્તુના વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે અને અન્વયી વિશેષો
* પર્યાયો-(પ્રવાહક્રમના તેમ જ વિસ્તારકમના) નિર્વિભાગ અંશો. (પ્રવાહુક્રમના અંશો તો દરેક
દ્રવ્યને હોય છે, પરંતુ વિસ્તારક્રમના અંશો અસ્તિકાયને જ હોય છે.] ૧. વ્યતિરેક-ભેદ; એકનું બીજારૂપ નહિ હોવું તે; “આ તે નથી” એવા જ્ઞાનના નિમિત્તભૂત
ભિન્નરૂપપણું. [ એક પર્યાય બીજા પયાર્યરૂપ નહિ હોવાથી પર્યાયોમાં પરસ્પર વ્યતિરેક છે, તેથી
પર્યાયો દ્રવ્યના વ્યતિરેકી (વ્યતિરેકવાળા) વિશેષો છે.] ૨. અન્વય=એકરૂપતા; સદશતા; “આ તે જ છે' એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું. [ ગુણોમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૪ ]
[ ભગવાનશ્રીકુંદકુંદ
ऐकेन पर्यायेण प्रलीयमानस्यान्येनोपजायमानस्यान्वयिना गुणेन ध्रौव्यं बिभ्राणस्यैकस्याऽपि वस्तुनः समुच्छेदोत्पादधौव्यलक्षणमस्तित्वमुपपद्यत एव । गुणपर्यायैः सह सर्वथान्यत्वे त्वन्यो विनश्यत्यन्यः प्रादुर्भवत्यन्यो ध्रवुत्वमालम्बत इति सर्वं विप्लवते । ततः साध्वस्तित्वसंभवप्रकारकथनम्। कायत्वसंभवप्रकारस्त्वयमुपदिश्यते । अवयविनो हि जीवपुद्गलधर्माधर्माकाशपदार्थास्तेषामवयवा अपि प्रदेशाख्याः परस्परव्यतिरेकित्वात्पर्यायाः उच्यन्ते । तेषां तैः सहानन्यत्वे कायत्वसिद्धिरूपपत्तिमती । निरवयवस्यापि परमाणोः सावयवत्वशक्तिसद्भावात् कायत्वसिद्धिरनपवादा। न चैतदाङ्कयम्
પંચાસ્તિકાય સંગ્રહ
તે ગુણો છે. તેથી એક પર્યાયથી પ્રલય પામતી, અન્ય પર્યાયથી ઊપજતી અને અન્વયી ગુણથી ધ્રુવ રહેતી એક જ વસ્તુને ‘વ્યય-ઉત્પાદ-ધૌવ્યલક્ષણ અસ્તિત્વ ઘટે છે જ. અને જો ગુણો ને પર્યાયો સાથે (વસ્તુને) સર્વથા અન્યત્વ હોય તો તો અન્ય કોઈ વિનાશ પામે, અન્ય કોઈ પ્રાદુર્ભાવ( ઉત્પાદ ) પામે અને વળી અન્ય કોઈ ધ્રુવ રહે- એ રીતે બધું વિપ્લવ પામે. તેથી (પાંચ અસ્તિકાયોને ) અસ્તિત્વ કયા પ્રકારે છે તે સંબંધી આ (ઉપર્યુક્ત) કથન સાચું-યોગ્યન્યાયયુક્ત છે.
હવે (તેમને ) કાયત્વ કયા પ્રકારે છે તે ઉપદેશવામાં આવે છે:- જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ, અને આકાશ એ પદાર્થો અવયવી છે. પ્રદેશો નામના તેમના જે અવયવો છે તેઓ પણ પરસ્પર વ્યતિરેકવાળા હોવાથી પર્યાયો કહેવાય છે. તેમની સાથે તે (પાંચ) પદાર્થોને અનન્યપણું હોવાથી કાયત્વસિદ્ધિ ઘટે છે. ૫૨માણુ (વ્યક્તિ-અપેક્ષાએ ) “ નિરવયવ હોવા છતાં તેને સાવયવપણાની શક્તિનો સદ્દભાવ હોવાથી કાયત્વસિદ્ધિ ૬ નિરપવાદ છે. ત્યાં એવી આશંકા કરવી યોગ્ય નથી કે પુદ્દગલ સિવાયના
+
સદાય સદશતા રહેતી હોવાથી તેમનામાં સદાય અન્વય છે, તેથી ગુણો દ્રવ્યના અન્વયી વિશેષો (અન્વયવાળા ભેદો ) છે. ]
૧. અસ્તિત્વનું લક્ષણ અથવા સ્વરૂપ વ્યય-ઉત્પાદ-ધ્રૌવ્ય છે.
૨. વિપ્લવ=અંધાધૂંધી; ઊથલપાથલ; ગોટાળો; વિરોધ.
૩. અવયવી=અવયવવાળા; અંશવાળા; અંશી; જેમને અવયવો (અર્થાત્ ) એકથી વધારે પ્રદેશો) હોય
એવા.
૪. પર્યાયનું લક્ષણ પરસ્પર વ્યતિરેક છે. આ લક્ષણ પ્રદેશોમાં પણ વ્યાપે છે, કારણ કે એક પ્રદેશ બીજા પ્રદેશરૂપ નહિ હોવાથી પ્રદેશોમાં પરસ્પર વ્યતિરેક છે; તેથી પ્રદેશો પણ પર્યાયો કહેવાય છે.
૫. નિરવયવ=અવયવ વગરનો; અંશ વગરનો; નિરંશ; એકથી વધારે પ્રદેશ વિનાનો.
૬. નિ૨૫વાદ=અપવાદ રહિત. [ પાંચ અસ્તિકાયોને કાયપણું હોવામાં એક પણ અપવાદ નથી, કારણ કે (ઉપચારથી ) પરમાણુને પણ શક્તિ-અપેક્ષાએ અવયવો-પ્રદેશો છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૫
पुद्गलादन्येषाममूर्तत्वादविभाज्यानां सावयवत्वकल्पनमन्याय्यम्। दृश्यत एवाविभाज्येऽपि विहाय-सीदं घटाकाशमिदमघटाकाशमिति विभागकल्पनम्। यदि तत्र विभागो न कल्पेत तदा यदेव घटाकाशं तदेवाघटाकाशं स्यात्। न च तदिष्टम्। ततः कालाणुभ्योऽन्यत्र सर्वेषां कायत्वाख्यं सावयवत्वमवसेयम्। त्रैलोक्यरूपेण निष्पन्नत्वमपि तेषामस्तिकायत्वसाधनपरमुपन्यस्तम्।
તથા त्रयाणामूर्ध्वाऽधोमध्यलोकानामुत्पादव्ययध्रौव्यवन्तस्तद्विशेषात्मका भावा भवन्तस्तेषां मूलपदार्थानां गुणपर्याययोगपूर्वकमस्तित्वं साधयन्ति। अनुमीयते च धर्माधर्माकाशानां प्रत्येकमूर्ध्वाऽधोमध्यलोकविभागरूपेण परिणमनात्कायत्वाख्यं सावयवत्वम्। जीवानामपि
પદાર્થો અમૂર્તપણાને લીધે અવિભાજ્ય હોવાથી તેમના સાવયવપણાની કલ્પના ન્યાયવિરુદ્ધ (ગેરવાજબી) છે. આકાશ અવિભાજ્ય હોવા છતાં તેમાં “આ ઘટાકાશ છે, આ અઘટાકાશ (અથવા પટાકાશ) છે” એવી વિભાગકલ્પના જોવામાં આવે છે જ. જો ત્યાં (કથંચિત્ ) વિભાગ ન કલ્પવામાં આવે તો જે ઘટાકાશ છે તે જ (સર્વથા) અઘટાકાશ થાય અને તે તો ઈષ્ટ (માન્ય) નથી. માટે કાળાણુઓ સિવાય બીજા બધાને વિષે કાય7 નામનું સાવયવપણું નક્કી કરવું.
તેમનું જે ત્રણ લોકરૂપે નિષ્પન્નપણું (-રચાનું) કહ્યું તે પણ તેમનું અસ્તિકાયપણું (અસ્તિપણું તથા કાયપણું ) સિદ્ધ કરવાના સાધન તરીકે કહ્યું છે. તે આ પ્રમાણે :
(૧) ઊર્ધ્વ-અધો-મધ્ય ત્રણ લોકના ઉત્પાદ–વ્યય-ધ્રૌવ્યવાળા ભાવો- કે જેઓ ત્રણ લોકના વિશેષસ્વરૂપ છે તેઓ-ભવતા થકા (પરિણમતા થકા) તેમના મૂળ પદાર્થોનું ગુણપર્યાયયુક્ત અસ્તિત્વ સિદ્ધ કરે છે. (ત્રણ લોકના ભાવો સદાય કથંચિત્ સદેશ રહે છે અને કથંચિત્ પલટાયા કરે છે તે એમ સિદ્ધ કરે છે કે ત્રણ લોકના મૂળ પદાર્થો કથંચિત્ સદેશ રહે છે અને કથંચિત્ પલટાયા કરે છે અર્થાત્ તે મૂળ પદાર્થોને ઉત્પાદવ્યય-ધ્રૌવ્યવાળું અથવા ગુણપર્યાયવાળું અસ્તિત્વ છે.)
(૨) વળી ધર્મ, અધર્મ અને આકાશ એ પ્રત્યેક પદાર્થ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા લોકના (ત્રણ) વિભાગરૂપે પરિણત હોવાથી તેમને કાય7 નામનું સાવયવપણું
૧. અવિભાજ્ય=જેના વિભાગ ન કરી શકાય એવા. ૨. જો લોકના ઊર્ધ્વ, અધ: અને મધ્ય એવા ત્રણ ભાગ છે તો પછી “આ ઊર્ધ્વલોકનો આકાશભાગ
છે, આ અધોલોકનો આકાશભાગ છે અને આ મધ્યલોકનો આકાશભાગ છે” એમ આકાશના પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
થવા
प्रत्येकमूर्ध्वाधोमध्यलोकविभागरूपेण परिणमनाल्लोकपूरणावस्थाव्यवस्थितव्यक्तस्सदा सन्निहित-शक्तेस्तदनुमीयत पुद्गलानामप्यूर्वाधोमध्यलोकविभागरूपपरिणतमहास्कन्धत्वप्राप्तिव्यक्तिशक्तियोगित्वात्तथाविधा सावयवत्वसिद्धिरस्त्येवेति।।५।।
ते चेव अस्थिकाया तेकालियभावपरिणदा णिच्चा। गच्छंति दवियभावं परियट्टणलिंगसंजुता।।६।।
ते चैवास्तिकायाः त्रैकालिकभावपरिणता नित्याः। गच्छंति द्रव्यभावं परिवर्तनलिङ्गसंयुक्ताः।।६।।
अत्र पञ्चास्तिकायानां कालस्य च द्रव्यत्वमुक्तम्
છે એમ અનુમાન કરી શકાય છે. દરેક જીવને પણ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા લોકના (ત્રણ) વિભાગરૂપે પરિણત * લોકપૂરણ અવસ્થારૂપ વ્યકિતની શક્તિનો સદા સદભાવ હોવાથી જીવોને પણ કાયવ નામનું સાવયવપણું છે એમ અનુમાન કરી જ શકાય છે. પુદ્ગલો પણ ઊર્ધ્વ અધો-મધ્ય એવા લોકના (ત્રણ) વિભાગરૂપે પરિણત મહાત્કંધપણાની પ્રાપ્તિની વ્યક્તિવાળાં અથવા શકિતવાળાં હોવાથી તેમને પણ તેવી (કાયત્વ નામની) સાવયવપણાની સિદ્ધિ છે જ. ૫.
તે અસ્તિકાય ત્રિકાળભાવે પરિણમે છે, નિત્ય છે:
એ પાંચ તેમ જ કાળ વર્તનલિંગ સર્વે દ્રવ્ય છે. ૬. અન્વયાર્થ- [ ત્રવાતિવમાવપરિણત:] જે ત્રણ કાળના ભાવરૂપે પરિણમે છે તેમ જ [ નિત્ય:] નિત્ય છે [તે વે ઇવ સ્તિવય:] એવા તે જ અસ્તિકાયો, [ પરિવર્તનન+સંયુpT:] પરિવર્તનલિંગ (કાળ) સહિત, [દ્રવ્યમાવે છત્તિ] દ્રવ્યપણાને પામે છે (અર્થાત તે છયે દ્રવ્યો છે.)
ટીકા- અહીં પાંચ અસ્તિકાયોને તથા કાળને દ્રવ્યપણું કહ્યું છે.
વિભાગ કરી શકાય છે અને તેથી તે સાવયવ અર્થાત્ કાયત્વવાળું છે એમ સિદ્ધ થાય છે. એ જ
રીતે ધર્મ અને અધર્મ પણ સાવયવ અર્થાત કાયત્વવાળાં છે. * લોકપૂરણ-લોકવ્યાપી. [કેવળ સમુદ્ધાત વખતે જીવને ત્રિલોકવ્યાપી અવસ્થા થાય છે. તે વખતે
આ ઊર્ધ્વલોકનો જીવભાગ છે, આ અધોલોકનો જીવભાગ છે અને આ મધ્યલોકનો જીવભાગ છે” એમ વિભાગ કરી શકાય છે. આવી ત્રિલોકવ્યાપી અવસ્થાની શક્તિ તો જીવોમાં સદાય છે તેથી જીવો સદા સાવયવ અર્થાત્ કાયત્વવાળા છે એમ સિદ્ધ થાય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૭
द्रव्याणि हि सहक्रमभुवां गुणपर्यायाणामनन्यतयाधारभूतानि भवन्ति। ततो वृत्तवर्तमानवर्तिष्यमाणानां भावानां पर्यायाणा स्वरूपेण परिणतत्वादस्तिकायानां परिवर्तनलिङ्गस्य कालस्य चास्ति द्रव्यत्वम्। न च तेषां भूतभवद्भविष्यद्भावात्मना परिणममानानामनित्यत्वम्, यतस्ते भूतभवद्भविष्यद्भावावस्थास्वपि प्रतिनियतस्वरूपापरित्यागा-न्नित्या
વા
સત્ર पुद्गलादिपरिवर्तनहेतुत्वात्पुद्गलादिपरिवर्तनगम्यमानपर्यायत्वा-च्चास्तिकायेष्वन्तर्भावार्थ स परिवर्तनलिङ्ग इत्युक्त इति।।६।।
દ્રવ્યો ખરેખર સહભાવી ગુણોને તથા ક્રમભાવી પર્યાયોને અનન્યપણે આધારભૂત છે. તેથી વર્તી ચૂકેલા, વર્તતા અને ભવિષ્યમાં વર્તનારા ભાવોના-પર્યાયોના સ્વરૂપે પરિણમતાં હોવાને લીધે (પાંચ) અસ્તિકાયો અને પરિવર્તનલિંગ કાળ (તે છયે ) દ્રવ્યો છે. ભૂત, વર્તમાન ને ભાવી ભાવોસ્વરૂપે પરિણમતાં હોવાથી તેઓ કાંઈ અનિત્ય નથી, કારણ કે ભૂત, વર્તમાન ને ભાવી ભાવરૂપ અવસ્થાઓમાં પણ પ્રતિનિયત (-પોતપોતાના નિશ્ચિત સ્વરૂપને નહિ છોડતાં હોવાથી તેઓ નિત્ય જ છે.
અહીં કાળ પુદગલાદિના પરિવર્તનનો હેતુ હોવાથી તેમ જ પુદગલાદિના પરિવર્તન દ્વારા તેના પર્યાયો ગમ્ય થતા ( જણાતા) હોવાથી, તેનો અસ્તિકાયોમાં સમાવેશ કરવા અર્થે, તેને
પરિવર્તનલિંગ” કહ્યો છે. [ પુદગલાદિ અસ્તિકાયોનું વર્ણન કરતાં તેમનું પરિવર્તન (પરિણમન) વર્ણવવું જોઈએ. અને તેમનું પરિવર્તન વર્ણવતાં તે પરિવર્તનમાં નિમિત્તભૂત પદાર્થને (કાળને) અથવા તે પરિવર્તન દ્વારા જેના પર્યાયો વ્યક્ત થાય છે તે પદાર્થને (કાળ વર્ણવવો અસ્થાને ન ગણાય. આ રીતે પંચાસ્તિકાયના વર્ણનની અંદર કાળના વર્ણનનો સમાવેશ કરવો અનુચિત નથી એમ દર્શાવવા અર્થે આ ગાથાસુત્રમાં કાળ માટે “પરિવર્તનલિંગ' શબ્દ વાપર્યો છે.]
૧. અનન્યપણે=અભિન્નપણે [ જેમ અગ્નિ આધાર છે અને ઉષ્ણતા આધેય છે છતાં તેઓ અભિન્ન છે,
તેમ દ્રવ્ય આધાર છે અને ગુણપર્યાયો આધેય છે છતાં તેઓ અભિન્ન છે.) ૨. પરિવર્તનલિંગ=પુદગલાદિનું પરિવર્તન જેનું લિંગ છે તે; પુદગલાદિના પરિણમન દ્વારા જે જણાય છે
તે. (લિંગ ચિત; સૂચક; ગુમક; ગમ્ય કરાવનાર; જણાવનાર; ઓળખાવનાર.). ૩. (૧) જો પગલાદિનું પરિવર્તન થાય છે તો તેનું કોઈ નિમિત્ત હોવું જોઈએ-એમ પરિવર્તનરૂપી ચિહ્ન દ્વારા કાળનું અનુમાન થાય છે (જેમ ધુમાડારૂપી ચિહ્ન દ્વારા અગ્નિનું અનુમાન થાય છે. તેમ), તેથી કાળ “પરિવર્તનલિંગ” છે. (૨) વળી પુદગલાદિના પરિવર્તન દ્વારા કાળના પર્યાયો (“થોડો વખત”, “ઘણો વખત” એવી કાળની અવસ્થાઓ) ગમ્ય થાય છે તેથી પણ કાળ “પરિવર્તનલિંગ'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
अण्णोण्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स। मेलंता वि य णिच्चं सगं सभावं ण विजहंति।।७।।
अन्योऽन्यं प्रविशन्ति ददन्त्यवकाशमन्योऽन्यस्य। मिलन्त्यपि च नित्यं स्वकं स्वभावं न विजहन्ति।।७।।
अत्र षण्णां द्रव्याणां परस्परमत्यन्तसंकरेऽपि प्रतिनियतस्वरूपादप्रच्यवनमुक्तम्।
अत एव तेषां परिणामवत्त्वेऽपि प्राग्नित्यत्वमुक्तम्। अत एव च न तेषामेकत्वापत्तिर्न च जीवकर्मणोर्व्यवहारनयादेशादेकत्वेऽपि परस्परस्वरूपोपादानमिति।।७।।
सत्ता सव्वपयत्था सविस्सरुवा अणंतपज्जाया। मंगुप्पादधुवत्ता सप्पडिवक्खा हवदि ऐक्का।।८।।
અન્યોન્ય થાય પ્રવેશ, એ અન્યોન્ય દે અવકાશને, અન્યોન્ય મિલન, છતાં કદી છોડે ન આપસ્વભાવને. ૭.
અન્વયાર્થ- (અન્યોન્ય પ્રવિત્તિ] તેઓ એકબીજામાં પ્રવેશ કરે છે, [ ૩અન્યોન્ચચ] અન્યોન્ય [ અવસ્થામ હન્તિ ] અવકાશ આપે છે. [ મિત્રન્તિ ] પરસ્પર (ક્ષીરનીરવત) મળી જાય છે. [૨ ૨] તોપણ [ નિત્ય] સદા [ સ્વરું સ્વમાનં] પોતપોતાના સ્વભાવને [ ન વિનન્તિ] છોડતાં નથી.
ટીકા:- અહીં છ દ્રવ્યોને, પરસ્પર અત્યંત *સંકર હોવા છતાં તેઓ પ્રતિનિયત (પોતપોતાના નિશ્ચિત) સ્વરૂપથી શ્રુત થતાં નથી એમ કહ્યું છે. તેથી જ (પોતપોતાના સ્વભાવથી ચુત નહિ થતાં હોવાથી જ ), પરિણામવાળાં હોવા છતાં પણ, તેઓ નિત્ય છે એમ પૂર્વે (છઠ્ઠી ગાથામાં) કહ્યું હતું, અને તેથી જ તેઓ એકપણું પામતા નથી, અને જોકે જીવ તથા કર્મને વ્યવહારનયના કથનથી એકપણું (કહેવામાં આવે ) છે તોપણ તેઓ (જીવ તથા કર્મ) એકબીજાના સ્વરૂપને ગ્રહતાં નથી. ૭.
સર્વાર્થપ્રાસ, સવિશ્વરૂપ, અનંતપર્યયવંત છે, સત્તા જનમ-લય-ધ્રૌવ્યમય છે, એક છે, સવિપક્ષ છે. ૮.
* સંકર મિલન; મેળાપ; (અન્યોન્ય-અવગાહરૂ૫) મિશ્રિતપણું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
सत्ता सर्वपदार्था सविश्वरूपा अनन्तपर्याया । भङ्गोत्पादध्रौव्यात्मिका सप्रतिपक्षा मवत्येका ।। ८ ।।
[ ૧૯
अत्रास्तित्वस्वरूपमुक्तम्।
अस्तित्वं हि सत्ता नाम सतो भावः सत्त्वम् । न सर्वथा नित्यतया सर्वथा क्षणिकतया वा विद्यमानमात्रं वस्तु। सर्वथा नित्यस्य वस्तुनस्तत्त्वतः क्रमभुवां भावानामभावात्कुतो विकारवत्त्वम्। सर्वथा क्षणिकस्य च तत्त्वतः प्रत्यभिज्ञानाभावात् कुत एकसंतानत्वम्। ततः प्रत्यभिज्ञानहेतुभूतेन केनचित्स्वरूपेण ध्रौव्यमालम्ब्यमानं काभ्यांचित्क्रमप्रवृत्ताभ्यां स्वरूपाभ्यां प्रलीयमानमुपजायमानं चैककालमेव परमार्थतस्त्रितयीमवस्थां बिभ्राणं वस्तु सदवबोध्यम्। अत एव सत्ताप्युत्पादव्ययध्रौव्यात्मिकाऽवबोद्धव्या, भावभाववतोः कथंचिदेकस्वरूपत्वात्। सा च त्रिलक्षणस्य
અન્વયાર્થ:- [સત્તા] સત્તા [મોત્તાવધ્રૌવ્યાત્મિા] ઉત્પાદવ્યયૌવ્યાત્મક, [ī] એક,[ સર્વપવાí ] સર્વપદાર્થસ્થિત, [ સવિશ્વરૂપા ] સવિશ્વરૂપ, [ અનન્તપર્યાયા] અનંતપર્યાયમય અને [ સપ્રતિપક્ષા ] સંપ્રતિપક્ષ [મવૃત્તિ ] છે.
ટીકા:- અહીં અસ્તિત્વનું સ્વરૂપ કહ્યું છે.
અસ્તિત્વ એટલે સત્તા નામનો સત્નો ભાવ અર્થાત `સત્ત્વ.
વિધમાનમાત્ર વસ્તુ નથી સર્વથા નિત્યપણે હોતી કે નથી સર્વથા ક્ષણિકપણે હોતી. સર્વથા નિત્ય વસ્તુને ખરેખર ક્રમભાવી ભાવોનો અભાવ થવાથી વિકાર (−ફેરફાર, પરિણામ ) કયાંથી થાય ? અને સર્વથા ક્ષણિક વસ્તુને વિષે ખરેખર `પ્રત્યભિજ્ઞાનનો અભાવ થવાથી એકપ્રવાહપણું કયાંથી રહે? માટે પ્રત્યભિજ્ઞાનના હેતુભૂત કોઈ સ્વરૂપથી ધ્રુવ રહેતી અને કોઈ બે ક્રમવર્તી સ્વરૂપોથી નષ્ટ થતી ઊપજતી એ રીતે એક જ કાળે પરમાર્થે ત્રેવડી ( ત્રણ અંશવાળી ) અવસ્થાને ધરતી વસ્તુ સત્ જાણવી. તેથી જ ‘સત્તા' પણ ‘ ઉત્પાદવ્યયૌવ્યાત્મક (ત્રિલક્ષણા ) જાણવી, કારણ કે ભાવ અને ભાવવાનનું ચિત્ એક સ્વરૂપ હોય છે. વળી તે (સત્તા ) ‘એક’ છે, કારણ કે તે ત્રિલક્ષણવાળા સમસ્ત વસ્તુવિસ્તારનું સાદશ્ય સૂચવે
૧. સત્ત્વ=સત્પણું; હયાતપણું; વિધમાનપણું; હયાતનો ભાવ; ‘છે’ એવો ભાવ.
૨. વસ્તુ સર્વથા ક્ષણિક હોય તો ‘જે પૂર્વે જોવામાં (–જાણવામાં) આવી હતી તે જ આ વસ્તુ છે' એવું જ્ઞાન ન થઈ શકે.
૩. સત્તા ભાવ છે અને વસ્તુ ભાવવાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
समस्तस्यापि वस्तुविस्तारस्य सादृश्यसूचकत्वादेका। सर्वपदार्थस्थिता च त्रिलक्षणस्य सदित्यभिधानस्य सदिति प्रत्ययस्य च सर्वपदार्थेषु तन्मूलस्यैवोपलम्भात्। सविश्वरूपा च विश्वस्य समस्तवस्तुविस्तारस्यापि रूपैस्त्रिलक्षणै: स्वभावै: सह वर्तमानत्वात्। अनन्तपर्याया चानन्ताभिर्द्रव्यपर्यायव्यक्तिभिस्त्रिलक्षणाभिः परिगम्यमानत्वात् एवंभूतापि सा न खलु निरकुशा किन्तु सप्रतिपक्षा। प्रतिपक्षो ह्यसत्ता सत्तायाः अविलक्षणत्वं त्रिलक्षणायाः, अनेकत्वमेकस्याः, एकपदार्थस्थितत्वं सर्वपदार्थस्थितायाः, एकरूपत्वं સવિશ્વછૂપાયા:, एकपर्यायत्वमनन्तपर्यायाया इति। द्विविधा हि सत्ता- महासत्ता
છે. વળી તે (સત્તા) “સર્વપદાર્થસ્થિત છે, કારણ કે તેના કારણે જ (સત્તાને લીધે જ) સર્વ પદાર્થોમાં ત્રિલક્ષણની (–ઉત્પાદવ્યયધ્રૌવ્યની), “સત્” એવા કથનની અને “સત” એવી પ્રતીતિની ઉપલબ્ધિ થાય છે. વળી તે (સત્તા) સવિશ્વરૂપ” છે, કારણ કે તે વિશ્વનાં રૂપો સહિત અર્થાત્ સમસ્ત વસ્તુવિસ્તારના ત્રિલક્ષણવાળા સ્વભાવો સહિત વર્તે છે. વળી તે (સત્તા)
અનંતપર્યાયમય” છે. કારણ કે તે ત્રિલક્ષણવાળી અનંત તેના દ્રવ્યપર્યાયરૂપ વ્યકિતઓથી વ્યાસ છે. ( આ પ્રમાણે સામાન્યવિશેષાત્મક સત્તાનું તેના સામાન્ય પડખાની અપેક્ષાએ અર્થાત્ મહાસત્તારૂપ પડખાની અપેક્ષાએ વર્ણન થયું.).
આવી હોવા છતાં તે ખરેખર ‘નિરંકુશ નથી પરંતુ સપ્રતિપક્ષ છે. (૧) સત્તાને અસત્તા પ્રતિપક્ષ છે; (૨) ત્રિલક્ષણાને અત્રિલક્ષણપણું પ્રતિપક્ષ છે; (૩) એકને અનેકપણું પ્રતિપક્ષ છે; (૪) સર્વપદાર્થસ્થિતને એકપદાર્થસ્થિતપણું પ્રતિપક્ષ છે;(૫) સવિશ્વરૂપને એકરૂપપણું પ્રતિપક્ષ છે; (૬)અનંતપર્યાયમયને એકપર્યાયમયપણું પ્રતિપક્ષ છે.
(ઉપર્યુકત સપ્રતિપક્ષપણું સ્પષ્ટ સમજાવવામાં આવે છે:-) સત્તા ત્રિવિધ છે:
૧. અહીં “સામાન્યાત્મક ’નો અર્થ “મહા’ સમજવો અને વિશેષાત્મક ' નો અર્થ “અવાન્તર' સમજવો.
સામાન્ય વિશેષના બીજા અર્થો અહીં ન સમજવા. ૨. નિરંકુશ=અંકુશ વિનાની; વિરુદ્ધ પક્ષ વિનાની; નિ:પ્રતિપક્ષ. [ સામાન્યવિશેષાત્મક સત્તા ઉપર વર્ણવી
તેવી હોવા છતાં સર્વથા તેવી નથી, કથંચિત(સામાન્ય-અપેક્ષાએ) તેવી છે. અને કથંચિત(વિશેષ
અપેક્ષાએ ) વિરુદ્ધ પ્રકારની છે.] ૩. સપ્રતિપક્ષ=પ્રતિપક્ષ સહિત; વિપક્ષ સહિત; વિરુદ્ધ પક્ષ સહિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૨૧
वान्तरसत्ता च। तत्र सवपदार्थसार्थव्यापिनी सादृश्यास्तित्वसूचिका महासत्ता प्रोक्तव। अन्या तु प्रतिनियतवस्तुवर्तिनी स्वरूपास्तित्वसूचिकाऽवान्तरसत्ता। तत्र महासत्ताऽवान्तरसत्तारूपेणाऽ-सत्ताऽवान्तरसत्ता च महासत्तारूपेणाऽसत्तेत्यसत्ता सत्तायाः। येन स्वरूपेणोत्पादस्तत्तथो-त्पादैकलक्षणमेव, येन स्वरूपेणोच्छेदस्तत्तथोच्छेदैकलक्षणमेव, येन स्वरूपेण धोव्यं तत्तथा ध्रौव्यैकलक्षणमेव, तत उत्पद्यमानोच्छिद्यमानावतिष्ठमानानां वस्तुन: स्वरूपाणां प्रत्येकं त्रैलक्षण्याभावादविलक्षणत्वं: त्रिलक्षणायाः। एकस्य वस्तुनः स्वरूपसत्ता नान्यस्य वस्तुन: स्वरूपसत्ता भवतीत्यनेकत्वमेकस्याः। प्रतिनियतपदार्थस्थिताभिरेव सत्ताभिः पदार्थानां प्रतिनियमो भवतीत्येकपदार्थस्थितत्वं सर्वपदार्थ
મહાસત્તા અને અવાન્તરસત્તા. તેમાં, સર્વપદાર્થસમૂહમાં વ્યાપનારી, સાદગ્ય અસ્તિત્વને સૂચવનારી મહાસત્તા (સામાન્યસત્તા) તો કહેવાઈ જ ગઈ. બીજી, પ્રતિનિશ્ચિત (–એકેક નિશ્ચિત) વસ્તુમાં રહેનારી, સ્વરૂપ-અસ્તિત્વને સૂચવનારી અવાન્તરસત્તા (વિશેષસત્તા) છે.(૧)ત્યાં મહાસત્તા અવાન્તરસત્તારૂપે અસત્તા છે અને અવાન્તરસત્તા મહાસત્તારૂપે અસત્તા છે તેથી સત્તાને અસત્તાછે (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સતા મહાસત્તારૂપ હોવાથી “સત્તા છે તે જ અવાન્તરસત્તારૂપ પણ હોવાથી “અસત્તા” પણ છે ). (૨) જે સ્વરૂપે ઉત્પાદ છે તેનું (-તે સ્વરૂપનું) તે રીતે ઉત્પાદ એક જ લક્ષણ છે, જે સ્વરૂપે વ્યય છે તેનું (-તે સ્વરૂપનું) તે રીતે વ્યય એક જ લક્ષણ છે અને જે સ્વરૂપે ધ્રૌવ્ય છે તેનું (- તે સ્વરૂપનું) તે રીતે ધ્રૌવ્ય એક જ લક્ષણ છે તેથી વસ્તુના ઊપજતા, નષ્ટ થતા અને ધ્રુવ રહેતા સ્વરૂપોમાંનાં પ્રત્યેકને ત્રિલક્ષણનો અભાવ હોવાથી ત્રિલક્ષણા(સત્તા) ને અત્રિલક્ષણપણું છે. (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી “ત્રિલક્ષણા” છે તે જ અહીં કલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી “અત્રિલક્ષણા” પણ છે ). (૩) એક વસ્તુનીસ્વરૂપ સત્તા અન્ય વસ્તુની સ્વરૂપ સત્તા નથી તેથી એક (સત્તા) ને અનેકપણું છે. (અર્થાત્ જે સામાન્ય વિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી ‘એક’ છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી
અનેક' પણ છે). (૪) પ્રતિનિશ્ચિત (વ્યકિતગત નિશ્ચિત ) પદાર્થમાં સ્થિત સત્તાઓ વડે જ પદાર્થોનું પ્રતિનિશ્ચિતપણે (-ભિન્નભિન્ન નિશ્ચિત વ્યકિતત્વો હોય છે તેથી સર્વપદાર્થસ્થિત(સત્તા) ને એકપદાર્થસ્થિતપણું છે. (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી સર્વપદાર્થસ્થિત છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ] .
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
स्थितायाः। प्रतिनियतैकरूपाभिरेव सत्ताभिः प्रतिनियतैकरूपत्वं वस्तूनां भवतीत्येकरूपत्वं सविश्वरूपायाः प्रतिपर्यायनियताभिरेव सत्ताभिः प्रतिनियतैकपर्यायाणामानन्त्यं भवतीत्येकपर्याय-त्वमनन्तपर्यायायाः।
રૂતિ
सर्वमनवयं सामान्यविशेषप्ररूपणप्रवणनयद्वयायत्तत्वात्तद्देशनायाः।।८।।
એકપદાર્થસ્થિત' પણ છે.) (૫) પ્રતિનિશ્ચિત એક એક રૂપવાળી સત્તાઓ વડે જ વસ્તુઓનું પ્રતિનિશ્ચિત એક એક રૂપ હોય છે તેથી વિશ્વરૂપ( સત્તા)ને એકરૂપપણું છે (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી “સવિશ્વરૂપ' છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી “એકરૂપ' પણ છે). (૬) પ્રત્યેક પર્યાયમાં રહેલી (વ્યકિતગત ભિન્નભિન્ન) સત્તાઓ વડે જ પ્રતિનિશ્વિત એક એક પર્યાયોનું અનંતપણું થાય છે તેથી અનંતપર્યાયમય(સત્તા)ને એકપર્યાયમયપણું છે (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી “અનંતપર્યાયમય' છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી એકપર્યાયમય” પણ છે ).
આ રીતે બધું નિરવ છે (અર્થાત્ ઉપર કહેલું સર્વ સ્વરૂપ નિર્દોષ છે, નિબંધ છે, કિંચિત વિરોધવાળું નથી, કારણ કે તેનું (-સત્તાના સ્વરૂપનું) કથન સામાન્ય અને વિશેષના પ્રરૂપણ પ્રત્યે ઢળતા બે નયોને આધીન છે.
ભાવાર્થ- સામાન્યવિશેષાત્મક સત્તાનાં બે પડખાં છે. એક પડખું તે મહાસત્તા અને બીજાં પડખું તે અવાન્તરસત્તા. (૧) મહાસત્તા અવાન્તરસત્તારૂપે અસત્તા છે અને અવાન્તરસત્તા મહાસત્તારૂપે અસત્તા છે; તેથી જો મહાસત્તાને “સત્તા’ કહીએ તો અવાન્તરસત્તાને “અસત્તા” કહેવાય. (૨) મહાસત્તા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એવા ત્રણ લક્ષણવાળી છે તેથી તે ‘ત્રિલક્ષણા' છે. વસ્તુના ઊપજતા સ્વરૂપનું ઉત્પાદ જ એક લક્ષણ છે, નષ્ટ થતા સ્વરૂપનું વ્યય જ એક લક્ષણ છે અને ધ્રુવ રહેતા સ્વરૂપનું ધ્રૌવ્ય જ એક લક્ષણ છે તેથી તે ત્રણ સ્વરૂપોમાંના પ્રત્યેકની અવાન્તરસત્તા એક જ લક્ષણવાળી હોવાથી “અત્રિલક્ષણા” છે. (૩) મહાસત્તા સમસ્ત પદાર્થસમૂહમાં “સત, સંત, સત્” એવું સમાનપણું દર્શાવતી હોવાથી એક છે. એક વસ્તુની
સ્વરૂપસત્તા બીજી કોઈ વસ્તુની સ્વરૂપસત્તા નથી, તેથી જેટલી વસ્તુઓ તેટલી સ્વરૂપ સત્તાઓ; માટે આવી સ્વરૂપ સત્તાઓ અથવા અવાન્તરસત્તાઓ અનેક” છે. (૪) સર્વ પદાર્થો સત્ છે તેથી મહાસત્તા “સર્વ પદાર્થોમાં રહેલી” છે. વ્યકિતગત પદાર્થોમાં રહેલી ભિન્નભિન્ન વ્યકિતગત સત્તાઓ વડે જ પદાર્થોનું ભિન્નભિન્ન નિશ્ચિત વ્યકિતત્વ રહી શકે, તેથી તે તે પદાર્થની અવાન્તરસત્તા તે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૨૩
दवियदि गच्छदि ताई ताई सब्भावपञ्जयाइं जं। दवियं तं भण्णंते अणण्णभूदं तु सत्तादो।।९।।
द्रवति गच्छति तांस्तान् सद्भावपर्यायान् यत्।
द्रव्य तत् भणन्ति अनन्यभूतं तु सत्तातः।।९।। अत्र सत्ताद्रव्ययोरर्थान्तरत्वं प्रत्याख्यातम्। द्रवति गच्छति सामान्यरूपेण स्वरूपेण व्याप्नोति तांस्तान क्रमभुवः सहभुवश्व
એક પદાર્થમાં જ સ્થિત છે. (૫) મહાસત્તા સમસ્ત વસ્તુસમૂહનાં રૂપો (સ્વભાવો) સહિત છે તેથી તે “સવિશ્વરૂપ (સર્વરૂપવાળી) છે. વસ્તુની સત્તાનું (કથંચિત્ ) એક રૂપ હોય તો જ તે વસ્તુનું નિશ્ચિત એક રૂપ (-ચોક્કસ એક સ્વભાવ) રહી શકે, તેથી પ્રત્યેક વસ્તુની અવાન્તરસત્તા નિશ્ચિત “એક રૂપવાળી જ છે. (૬) મહાસત્તા સર્વ પર્યાયોમાં રહેલી છે તેથી તે “અનંતપર્યાયમય’ છે. ભિન્નભિન્ન પર્યાયોમાં (કથંચિત ) ભિન્નભિન્ન સત્તાઓ હોય તો જ એક એક પર્યાય ભિન્નભિન્ન રહીને અનંત પર્યાયો સિદ્ધ થાય, નહિ તો પર્યાયોનું અનંતપણું જ ન રહે–એકપણું થઈ જાય; માટે પ્રત્યેક પર્યાયની અવાન્તરસત્તા તે તે “એક પર્યાયમય” જ છે
આ રીતે સામાન્યવિશેષાત્મક સત્તા, મહાસત્તારૂપે તેમ જ અવાન્તરસત્તારૂપ હોવાથી, (૧) સત્તા પણ છે અને અસત્તા પણ છે. (૨) ત્રિલક્ષણા પણ છે અને અત્રિલ (૩) એક પણ છે અને અનેક પણ છે, (૪) સર્વપદાર્થસ્થિત પણ છે અને એકપદાર્થસ્થિત પણ છે. (૫) સવિશ્વરૂપ પણ છે અને એકરૂપ પણ છે, (૬) અનંતપર્યાયમય પણ છે અને એકપર્યાયમય પણ છે. ૮.
તે તે વિવિધ સર્ભાવપર્યયને દ્રવ-વ્યાપે-લહે તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહિ અન્ય છે. ૯.
અન્વયાર્થઃ- [તાન તાન સદાવપર્યાયાન ] તે તે સદ્ભાવપર્યાયોને [૩] જે [ દ્રવતિ] દ્રવે છે- [ Tઋતિ] પામે છે, [ તત્] તેને [દ્રવ્ય ભત્તિ ] (સર્વજ્ઞો ) દ્રવ્ય કહે છે – [ સત્તાત: અનન્યભૂતં તુ] કે જે સત્તાથી અનન્યભૂત છે.
ટીકા:- અહીં સત્તાને અને દ્રવ્યને અર્થાતરપણું( ભિન્નપદાર્થપણું, અન્ય પદાર્થપણું) હોવાનું ખંડન કર્યું છે.
તે તે ક્રમભાવી અને સહભાવી સદભાવપર્યાયોને અર્થાત સ્વભાવવિશેષોને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
सद्भावपर्यायान् स्वभावविशेषानित्यनुगतार्थया निरुक्त्या द्रव्यं व्याख्यातम्। द्रव्यं च लक्ष्यलक्षणभावादिभ्यः कथञ्चिद्रेदेऽपि वस्तुतः सत्ताया अपृथग्भूतमेवेति मन्तव्यम्। ततो यत्पूर्वं सत्त्वमसत्त्वं त्रिलक्षणत्वमविलक्षणत्वमेकत्वमनेकत्वं सर्वपदार्थस्थितत्वमेकपदार्थस्थितत्वं विश्व-रूपत्वमेकरूपत्वमनन्तपर्यायत्वमेकपर्यायत्वं च प्रतिपादितं सत्तायास्तत्सर्वं तदनन्तरभूतस्य द्रव्यास्यैव द्रष्टव्यम्। ततो न कश्चिदपि तेषु सत्ता विशेषोऽवशिष्येत य: सत्तां वस्तुतो द्रव्यात्पृथक् व्यवस्थापयेदिति।।९।।
दव्वं सल्लक्खणयं उप्पादव्वयधुवत्तसंजुतें गुणपज्जयास्यं वा जं तं भण्णंति सव्वण्हु।।१०।।
જે દ્રવે છે- પામે છે અને સામાન્યરૂપ સ્વરૂપે વ્યાપે છે તે દ્રવ્ય છે' –એમ અનુગત અર્થવાળી નિકિતથી દ્રવ્યની વ્યાખ્યા કરવામાં આવી. વળી જોકે લક્ષ્યલક્ષણભાવાદિક દ્વારા દ્રવ્યને સત્તાથી કથંચિત્ ભેદ છે તોપણ વસ્તુતઃ (પરમાર્થે) દ્રવ્ય સત્તાથી અપૃથક જ છે એમ માનવું. માટે પૂર્વે (૮મી ગાથામાં) સત્તાને જે સત્પણું, અસત્પણું, ત્રિલક્ષણપણું, અત્રિલક્ષણપણું, એકપણું, અનેકપણું, સર્વપદાર્થસ્થિતપણું, એકપદાર્થસ્થિતપણું, વિશ્વરૂપપણું, એકરૂપપણું, અનંતપર્યાયમયપણું અને એકપર્યાયમયપણું કહેવામાં આવ્યું તે બધું સત્તાથી અનર્થાતરભૂત (-અભિન્ન પદાર્થભૂત, અનન્યપદાર્થભૂત) દ્રવ્યને જ દેખવું ( અર્થાત્ સત્પણું, અસત્પણું, ત્રિલક્ષણપણું, અત્રિલક્ષણપણું વગેરે બધા સત્તાના વિશેષો દ્રવ્યના જ છે એમ માનવું છે. તેથી તેમનામાં (–તે સત્તાના વિશેષોમાં) કોઈ સત્તાવિશેષ બાકી રહેતો નથી કે જે સત્તાને વસ્તુતઃ (પરમાર્થે) દ્રવ્યથી પૃથક સ્થાપે ૯.
છે સત્ત્વ લક્ષણ જેહનું, ઉત્પાદવ્યયધ્રુવયુક્ત જે, ગુણપર્યયાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે. ૧૦
૧. શ્રી જયસેનાચાર્યદેવની ટીકામાં પણ અહીંની માફક જ ‘પ્રવતિ ઋતિ' નો એક અર્થ તો “દ્રવે છે
અર્થાત પામે છે' એમ કરવામાં આવ્યો છે; તે ઉપરાંત ‘ડ્રવતિ' એટલે સ્વભાવપર્યાયોને દ્રવે છે
અને રાતિ એટલે વિભાવપર્યાયોને પામે છે' એવો બીજો અર્થ પણ ત્યાં કરવામાં આવ્યો છે. ૨. અહીં દ્રવ્યની જે નિકિત કરવામાં આવી છે તે “' ધાતુને અનુસરતા (–મળતા) અર્થવાળી છે. ૩. સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૨૫
द्रव्यं सल्लक्षणकं उत्पादव्ययध्रुवत्वसंयुक्तम्। गुणपयायाश्रयं वा यत्तद्भणन्ति सर्वज्ञा।।१०।।
अत्र त्रेधा द्रव्यलक्षणमुक्तम्।
सट्रव्यलक्षणम् उक्तलक्षणायाः सत्ताया अविशेषाव्यस्य सत्स्वरूपमेव लक्षणम्। न चानेकान्तात्मकस्य द्रव्यस्य सन्मात्रमेव स्वं रूपं यतो लक्ष्यलक्षणविभागाभाव इति। उत्पादव्ययध्रौव्याणि वा द्रव्यलक्षणम्। एकजात्यविरोधिनि क्रमभुवां भावानां संताने पूर्वभावविनाश: सुमच्छेदः, उत्तरभावप्रादुर्भावश्च समुत्पादः, पूर्वोतरभावोच्छेदोत्पादयोरपि स्वजातेरपरित्यागो ध्रौव्यम्। तानि सामान्यादेशाद
અન્વયાર્થ:- [ ય] જે [ સન્નક્ષામ] “સ” લક્ષણવાળુ છે, [૩Fાવ્યયઘુવત્વસંયુક્] જે ઉત્પાદવ્યયધ્રૌવ્યસંયુકત છે [વા] અથવા [ ગુણપર્યાયાશ્રયમ્] જે ગુણપર્યાયોનો આશ્રય છે, [ ત] તેને [ સર્વજ્ઞા:] સર્વજ્ઞો [ દ્રવ્ય] દ્રવ્ય [ મળત્તિ] કહે છે.
ટીકા:- અહીં ત્રણ પ્રકારે દ્રવ્યનું લક્ષણ કહ્યું છે.
સ” દ્રવ્યનું લક્ષણ છે. પુર્વોક્ત લક્ષણવાળી સત્તાથી દ્રવ્ય અભિન્ન હોવાને લીધે “સ” સ્વરૂપ જ દ્રવ્યનું લક્ષણ છે. વળી અનેકાંતાત્મક દ્રવ્યનું સમાત્ર જ સ્વરૂપ નથી
સમાત્ર જ સ્વરૂપ નથી કે જેથી લક્ષ્યલક્ષણના વિભાગનો અભાવ થાય. (સત્તાથી દ્રવ્ય અભિન્ન છે તેથી દ્રવ્યનું જે સત્તારૂપ સ્વરૂપ તે જ દ્રવ્યનું લક્ષણ છે. પ્રશ્ન- જો સત્તા ને દ્રવ્ય અભિન્ન છે – સત્તા દ્રવ્યનું સ્વરૂપ તે જ છે, તો “સત્તા લક્ષણ છે અને દ્રવ્ય લક્ષ્ય છે' એવો વિભાગ કઈ રીતે ઘટે છે? ઉત્તરઅનેકાંતાત્મક દ્રવ્યનાં અનંત સ્વરૂપો છે, તેમાંથી સત્તા પણ તેનું એક સ્વરૂપ છે; તેથી અનંતસ્વરૂપવાળું દ્રવ્ય લક્ષ્ય છે અને તેનું સત્તા નામનું સ્વરૂપ લક્ષણ છે - એવો લક્ષ્યલક્ષણવિભાગ અવશ્ય ઘટે છે. આ રીતે અબાધિતપણે સત્ દ્રવ્યનું લક્ષણ છે.)
અથવા, ઉત્પાદવ્યયધ્રૌવ્ય દ્રવ્યનું લક્ષણ છે. *એક જાતિનો અવિરોધક એવો જે કમભાવી ભાવોનો પ્રવાહ તેમાં પૂર્વ ભાવનો વિનાશ તે વ્યય છે, ઉત્તર ભાવનો પ્રાદુર્ભાવ(પછીના ભાવની એટલે કે વર્તમાન ભાવની ઉત્પત્તિ) તે ઉત્પાદ છે અને પૂર્વ-ઉત્તર ભાવોના વ્યયઉત્પાદ થતાં પણ સ્વજાતિનો અત્યાગ તે ધ્રૌવ્ય છે.
* દ્રવ્યમાં ક્રમભાવી ભાવોનો પ્રવાહ એક જાતિને ખંડતો-તોડતો નથી અર્થાત જાતિ-અપેક્ષાએ સદા
એકપણું જ રાખે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૬ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
भिन्नानि विशेषादेशाद्भिन्नानि युगपद्भावीनि स्वभावभूतानि द्रव्यस्य लक्षणं भवन्तीति । गुणपर्याया वा द्रव्यलक्षणम्। अनेकान्तात्मकस्य वस्तुनोऽन्वयिनो विशेषा गुणा व्यतिरेकिण: पर्यायास्ते द्रव्ये यौगपद्येन क्रमेण च प्रवर्तमानाः कथञ्चिद्भिन्नाः कथञ्चिदभिन्ना: स्वभावभूताः द्रव्यलक्षणतामा-पद्यन्ते। त्रयाणामप्यमीषां
द्रव्यलक्षणानामेकस्मिन्नभिहितेऽन्यदुभयमर्थादेवापद्यते।
गुणपर्यायवच्च।
उत्पादव्ययध्रौव्यवच्चेत्सच्च
सच्चेदुत्पाद-व्ययध्रौव्यवच गुणपर्यायवच्च । गुणपर्यायवच्चेत्सच्चोत्पादव्ययध्रौव्यवच्चेति । सद्धि निन्यानित्यस्वभावत्वाद्ध्रुवत्वमुत्पादव्ययात्मकताञ्च प्रथयति, ध्रुवत्वात्मकैर्गुणैरुत्पादव्ययात्मकैः पर्यायैश्च सहैकत्वञ्चाख्याति। उत्पादव्ययध्रौव्याणि तु नित्या
नित्यस्वरूपं
તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય-કે જેઓ સામાન્ય આદેશે અભિન્ન છે (અર્થાત સામાન્ય કથને દ્રવ્યથી અભિન્ન છે), વિશેષ આદેશે (દ્રવ્યથી ) ભિન્ન છે, યુગપદ વર્તે છે અને સ્વભાવભૂત છે તેઓ – દ્રવ્યનું લક્ષણ છે.
અથવા, ગુણપર્યાયો દ્રવ્યનું લક્ષણ છે. અનેકાંતાત્મક વસ્તુના * અન્વયી વિશેષો તે ગુણો છે અને વ્યતિરેકી વિશેષો તે પર્યાયો છે. તે ગુણપર્યાયો (ગુણો અને પર્યાયો કે જેઓ દ્રવ્યમાં એકસાથે અને ક્રમે પ્રવર્તે છે, (દ્રવ્યથી ) કથંચિત ભિન્ન ને કથંચિત અભિન્ન છે તથા સ્વભાવભૂત છે તેઓ દ્રવ્યનું લક્ષણ છે.
દ્રવ્યનાં આ ત્રણે લક્ષણોમાંથી ( સત, ઉત્પાદવ્યયધ્રૌવ્ય અને ગુણપર્યાયો એ ત્રણ લક્ષણોમાંથી) એક કહેતાં બાકીનાં બંને (વગરકહ્યુ) અર્થથી જ આવી જાય છે. જો દ્રવ્ય સત્ હોય, તો તે (૧) ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું અને (૨) ગુણપર્યાયવાળું હોય; જો ઉત્પાદવ્યયૌવ્યવાળું હોય, તો તે (૧) સત્ અને (૨) ગુણપર્યાયવાળું હોય;જો ગુણપર્યાયવાળું હોય, તો તે (૧) સત્ અને (૨) ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું હોય. તે આ પ્રમાણે:- સત્ નિત્યાનિત્યસ્વભાવવાળું હોવાથી (૧) ધ્રૌવ્યને અને ઉત્પાદવ્યયાત્મકતાને જાહેર કરે છે તથા (૨) ધ્રૌવ્યાત્મક ગુણો અને ઉત્પાદવ્યયાત્મક પર્યાયો સાથે એકત્વ દર્શાવે છે. ઉત્પાદવ્યયૌવ્ય (૧) નિત્યાનિત્યસ્વરૂપ પારમાર્થિક
* અન્વય ને વ્યતિરેકના અર્થ માટે ૧૩ મા પાને પટિપ્પણ જુઓ.
૧. પારમાર્થિક=વાસ્તવિક; યથાર્થ; ખરું. (વાસ્તવિક સત્ નિત્યાનિત્યસ્વરૂપ હોય છે. ઉત્પાદવ્યય અનિત્યતાને અને ધ્રૌવ્ય નિત્યતાને જણાવે છે તેથી ઉત્પાદવ્યયૌવ્ય નિત્યાનિત્યસ્વરૂપ વાસ્તવિક સત્ન જણાવે છે. આ રીતે ‘દ્રવ્ય ઉત્પાદવ્યયધ્રૌવ્યવાળું છે' એમ કહેતાં ‘તે સત્ છે' એમ પણ વગરકહ્યે જ આવી જાય છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૨૭
परमार्थं सदावेदयन्ति , गुणपर्यायांश्चात्मलाभनिबन्धनभूतान प्रथयन्ति। गुणपर्यायास्त्वन्वयव्यतिरेकित्वाद्रौव्योत्पत्तिविनाशान् सुचयन्ति, नित्यानित्यस्वभावं परमार्थं सचोपलक्षयन्तीति।।१०।।
उप्पत्ती व विणासो दव्वस्स य णत्थि अत्थि सब्भावो। विगमुप्पादधवत्तं करेंति तस्सेव पज्जाया।।११।।
उत्पत्तिर्वो विनाशो द्रव्यस्य च नास्त्यस्ति सद्भावः। विगमोत्पादधुव्रत्वं कुर्वन्ति तस्यैव पर्यायाः।। ११ ।।
अत्रोभयनयाभ्यां द्रव्यलक्षणं प्रविभक्तम्।
સને જણાવે છે તથા (૨) પોતાના સ્વરૂપની પ્રાપ્તિના કારણભૂત ગુણપર્યાયોને જાહેર કરે છે, ગુણપર્યાયો અન્વય અને વ્યતિરેકવાળા હોવાથી (૧)ધ્રૌવ્યને અને ઉત્પાદવ્યયને સૂચવે છે તથા (૨) નિત્યાનિત્યસ્વભાવવાળા પારમાર્થિક સને જણાવે છે.
ભાવાર્થ:- દ્રવ્યના ત્રણ લક્ષણો છે: સત્ ઉત્પાદવ્યયધ્રૌવ્ય અને ગુણપર્યાયો. આ ત્રણે લક્ષણો પરસ્પર અવિનાભાવી છે; જ્યાં એક હોય ત્યાં બાકીનાં બંને નિયમની હોય છે. ૧૦.
નહિ દ્રવ્યનો ઉત્પાદ અથવા નાશ નહિ, સદ્ભાવ છે; તેના જ જે પર્યાય તે ઉત્પાદ-લય-ધ્રુવતા કરે. ૧૧.
અન્વયાર્થઃ- [દ્રવ્યસ્ય ૨] દ્રવ્યનો [ ઉત્પત્તિ:] ઉત્પાદ [ વા] કે [વિનાશ:] વિનાશ [ન સ્તિ] નથી, [સાવ: સ્તિ] સભાવ છે. [તએ વ પર્યાય] તેના જ પર્યાયો [ વિરામોત્પાથુવતં] વિનાશ, ઉત્પાદ અને ધ્રુવતા [ વૃત્તિ] કરે છે.
ટીકા:- અહીં બન્ને નયો વડે દ્રવ્યનું લક્ષણ વિભક્ત કર્યું છે (અર્થાત્
૧. પોતાના= ઉત્પાદત્રયધ્રૌવ્યના. (જો ગુણ હોય તો જ ધ્રૌવ્ય હોય અને જો પર્યાયો હોય તો જ ઉત્પાદત્રય હોય; માટે જો ગુણપર્યાયો ન હોય તો ઉત્પાદત્રયધ્રૌવ્ય પોતાના સ્વરૂપને પામી શકે જ નહિ. આ રીતે “દ્રવ્ય ઉત્પાદવ્યયબ્રવ્યવાળું છે” એમ કહેતાં તે ગુણપર્યાયવાળું પણ જાહેર થઈ જાય
૨. પ્રથમ તો, ગુણપર્યાય અન્વય દ્વારા પ્રાથને સૂચવે છે અને વ્યતિરેક દ્વારા ઉત્પાદવ્યયને સૂચવે છે;
આ રીતે તેઓ ઉત્પાદવ્યયધ્રૌવ્યને સૂચવે છે. બીજાં ગુણપર્યાયો અય દ્વારા નિત્યતાને જણાવે છે અને વ્યતિરેક દ્વારા અનિત્યતાને જણાવે છે; આ રીતે તેઓ નિત્યાનિત્યસ્વરૂપ સને જણાવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
द्रव्यस्य हि सहक्रमप्रवृत्तगुणपर्यायसद्भावरूपस्य त्रिकालावस्थायिनोऽनादिनिधनस्य न समुच्छेदसमुदयौ युक्तौ। अथ तस्यैव पर्यायाणां सहप्रवृत्तिभाजां केषांचित् ध्रौव्यसंभवेऽप्यरेषांक्रमप्रवृत्तिभाजां विनाशसंभवसंभावनमुपपन्नम्। ततो द्रव्यार्थार्पणायामनुत्पादमुच्छेदं सत्स्वभावमेव द्रव्यं , तदेव पर्यायार्थार्पणायां सोत्पादं सोच्छेदं चावबोद्धव्यम्। सर्वमिदमनवद्यञ्च द्रव्यपर्यायाणामभेदात्।।११।।
पजयविजुदं दव्वं दव्वविजुत्ता य पज्जया णत्थि। दोण्हं अणण्णभूदं भावं समणा परुविंति।।१२।।
पर्ययवियुतं द्रव्यं द्रव्यवियुक्ताश्च पर्याया न सन्ति। द्वयोरनन्यभूतं भावं श्रमणाः प्ररूपयन्ति।।१२।।
अत्र द्रव्यपर्यायाणामभेदो निर्दिष्ट।
બે નયોની અપેક્ષાથી દ્રવ્યના લક્ષણના બે વિભાગ પાડવામાં આવ્યા છે ).
સહવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયોના સદ્ભાવરૂપ, ત્રિકાળ-અવસ્થાયી (ત્રણે કાળે ટકનારા), અનાદિ-અનંત દ્રવ્યના વિનાશ ને ઉત્પાદ ઉચિત નથી. પરંતુ તેના જ પર્યાયોનાસહવર્તી કેટલાક (પર્યાયો) નું ધ્રૌવ્ય હોવા છતાં પણ બીજા ક્રમવર્તી (પર્યાયો) ના-વિનાશ ને ઉત્પાદ થવા ઘટે છે. માટે દ્રવ્ય દ્રવ્યાર્થિક આદેશથી (-કથનથી) ઉત્પાદ વિનાનું, વિનાશ વિનાનું, સસ્વભાવવાળું જ જાણવું અને તે જ (દ્રવ્ય ) પર્યાયાર્થિક આદેશથી ઉત્પાદવાળું અને વિનાશવાળું જાણવું.
-આ બધું નિરવલ (-નિર્દોષ, નિબંધ, અવિરુદ્ધ ) છે, કારણ કે દ્રવ્ય અને પર્યાયોનો અભેદ (-અભિન્નપણું ) છે. ૧૧.
પર્યાયવિરહિત દ્રવ્ય નહિ, નહિ દ્રવ્યહીન પર્યાય છે, પર્યાય તેમ જ દ્રવ્ય કેરી અનન્યતા શ્રમણો કહે. ૧૨.
અવયાર્થઃ- [ પર્યાવિયુતં] પર્યાયો રહિત [pવ્યું] દ્રવ્ય [૨] અને [pવ્યવિયુp:] દ્રવ્ય રહિત [ પર્યાયા:] પર્યાયો [ ન સન્તિ] હોતાં નથી; [યો: ] બન્નેનો [અનન્યભૂત ભવિં] અનન્યભાવ (-અનન્યપણું ) [ શ્રમUT:] શ્રમણો [પ્રપત્તિ ] પ્રરૂપે છે.
ટીકા:- અહીં દ્રવ્ય અને પર્યાયોનો અભેદ દર્શાવ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૨૯
दुग्धदधिनवनीतधृतादिवियुतगोरसवत्पर्यायवियुतं द्रव्यं નાસ્તા गोरसवियुक्तदुग्धदधि-नवनीतधृतादिवट्रव्यवियुक्ताः पर्याया न सन्ति। ततो द्रव्यस्य पर्यायाणाञ्चादेशवशात्कथंचिद्भेदेऽ-प्पेकास्तित्वनियतत्वादन्योन्याजहद्वृत्तीनां वस्तुत्वेनाभेद રૂતિા ૨૨ા.
देव्वेण विणा ण गुणा गुणहिं दव्वं विणा ण संभवदि। अव्वदिरित्तो भावो दव्वगुणाणं हवदि तम्हा।।१३।।
द्रव्येण विना न गुणा गुणैर्द्रव्यं विना न सम्भवति।
अव्यतिरिक्तो भावो द्रव्यगुणानां भवति तस्मात्।।१३।। अत्रद्रव्यगुणानामभेदो निर्दष्टः। पुद्गलपृथग्भूतस्पर्शरसगन्धवर्णवद्रव्येण विना न गुणाः संभवन्ति स्पर्शरस
જેમ દૂધ, દહીં, માખણ, ઘી ઈત્યાદી રહિત ગોરસ હોતું નથી તેમ પર્યાયોથી રહિત દ્રવ્ય હોતું નથી; જેમ ગોરસથી રહિત દૂધ, દહીં, માખણ, ઘી ઇત્યાદિ હોતાં નથી તેમ દ્રવ્યથી રહિત પર્યાયો હોતા નથી. તેથી, જોકે દ્રવ્ય અને પર્યાયોનો આદેશવશા(-કથનને વશ) કથંચિત ભેદ છે તોપણ, તેઓ એક અસ્તિત્વમાં નિયત (-દઢપણે રહેલાં) હોવાને લીધે *અન્યોન્યવૃત્તિ નહિ છોડતાં હોવાથી વસ્તુપણે તેમનો અભેદ છે. ૧૨.
નહિ દ્રવ્ય વિણ ગુણ હોય, ગુણ વિણ દ્રવ્ય પણ નહિ હોય છે; તેથી ગુણો ને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. ૧૩.
અવયાર્થ- [દ્રવ્યા વિના ] દ્રવ્ય વિના [ ગુન: ન] ગુણો હોતા નથી, [ Tળે: વિના ] ગુણો વિના [દ્રવ્ય ન સન્મવતિ] દ્રવ્ય હોતું નથી; [તસ્માત ] તેથી [દ્રવ્યનુ નામ ] દ્રવ્ય અને ગુણોનો [ વ્યતિરિજી: ભાવ:] અતિરિક્તભાવ (-અભિન્નપણું ) [ મવતિ] છે.
ટીકા:- અહીં દ્રવ્ય અને ગુણોનો અભેદ દર્શાવ્યો છે.
જેમ પુદ્ગલથી પૃથક સ્પર્શ-રસ-ગંધ-વર્ણ હોતાં નથી તેમ દ્રવ્ય વિના ગુણો હોતા નથી; જેમ સ્પર્શ-રસ-ગંધ-વર્ણથી પૃથક પુદ્ગલ હોતું નથી તેમ ગુણો વિના
* અન્યોન્યવૃત્તિ એકબીજાના આશ્રયે નભવું તે એકબીજાના આધારે ટકવું તે; એકબીજાને લીધે
હ્યાત રહેવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
गन्धवर्णपृग्थभूतपुद्गलवद्गुणैर्विना द्रव्यं न संभवति । ततो द्रव्यगुणानामप्यादेशवशात् कथंचिद्भेदेऽप्येकास्तित्वनियतत्वादन्योन्याजहद्वृत्तीनां वस्तुत्वेनाभेद इति ।। १३ ।।
सिय अत्थि णत्थि उहयं अव्वत्तव्वं पुणो य तत्तिदयं । दव्वं खु सतभंगं आदेसवसेण संभवदि।।१४।।
स्यादस्ति नास्त्युभयमवक्तव्यं पुनश्च तत्त्रितयम् । द्रव्यं खलु सप्तभङ्गमादेशवशेन सम्भवति ।। १४ ।।
अत्र द्रव्यस्यादेशवशेनोक्ता सप्तभङ्गी ।
स्यादस्ति द्रव्यं, स्यान्नास्ति द्रव्यं, स्यादस्ति च नास्ति च द्रव्यं, स्यादवक्तव्यं द्रव्यं, स्यादस्ति चावक्तव्यं च द्रव्यं, स्यान्नास्ति चावक्तव्यं च द्रव्यं, स्यादस्ति च नास्ति चावक्तव्यं च द्रव्यमिति । अत्र सर्वथात्वनिषेधको
દ્રવ્ય હોતું નથી. તેથી, જોકે દ્રવ્ય અને ગુણોનો આદેશવશાત્ કથંચિત ભેદ છે તોપણ, તેઓ એક અસ્તિત્વમાં નિયત હોવાને લીધે અન્યોન્યવૃત્તિ નહિ છોડતાં હોવાથી વસ્તુપણે તેમનો પણ અભેદ છે ( અર્થાત્ દ્રવ્ય અને પર્યાયોની માફક દ્રવ્ય અને ગુણોનો પણ વસ્તુપણે અભેદ છે ).
છે અસ્તિ નાસ્તિ, ઉભય તેમ અવાચ્ય આદિક ભંગ જે, આદેશવશ તે સાત ભંગે યુક્ત સર્વે દ્રવ્ય છે. ૧૪.
અન્વયાર્થ:- [દ્રવ્ય] દ્રવ્ય [આવેશવશેન] આદેશવશાત્ (−કથનને વશ ) [ ધુત] ખરેખર [ચાત્ અસ્તિ] સ્યાત્ અસ્તિ, [નાસ્તિ] સ્યાત્ નાસ્તિ, [સમયક્] સ્યાત્ અસ્તિનાસ્તિ, [ અવત્તવ્યમ્ ] સ્માત અવકતવ્ય [પુન: ૬] અને વળી [તત્રિતયમ્] અવક્તવ્યતાયુકત ત્રણ ભંગવાળું ( –સ્યાત્ અસ્તિ-અવક્તવ્ય, સ્યાત્ નાસ્તિ-અવક્તવ્ય અને સ્યાત્ અસ્તિનાસ્તિ-અવક્તવ્ય ) [ સપ્તધન્] એમ સાત ભંગવાળું [ સમ્ભવતિ ] છે.
ટીકા:- અહીં દ્રવ્યના આદેશને વશ સસભંગી કહી છે.
(૧) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ' છે; (૨) દ્રવ્ય સ્થાત્ નાસ્તિ' છે.; (૩) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ અને નાસ્તિ' છે; (૪) દ્રવ્ય ‘સ્યાત્ અવક્તવ્ય છે; (૫) દ્રવ્ય ‘સ્યાત્ અસ્તિ અને અવક્તવ્ય છે; (૬) દ્રવ્ય ‘સ્યાત્ નાસ્તિ અને અવક્તવ્ય છે; (૭) દ્રવ્ય‘ સ્યાત્ અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [
૩૧
ऽनेकान्तद्योतकः कथंचिदर्थे स्याच्छब्दो निपातः। तत्र स्वद्रव्यक्षेत्रकालभावैरादिष्टमस्ति द्रव्यं, परद्रव्यक्षेत्रकालभावैरादिष्टं नास्ति द्रव्यं, स्वद्रव्यक्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकालभावैश्च क्रमेणा-दिष्टमस्ति च नास्ति च दव्यं, स्वद्रव्यक्षेत्रकालभावैः परद्रव्यक्षेत्रकालभावैश्च युगपदादिष्टमवक्तव्यं द्रव्यं, स्वद्रव्यक्षेत्रकालभावैर्युगपत्स्वपरद्रव्यक्षेत्रकालभावैश्वादिष्टमस्ति चावक्तव्यं च द्रव्यं, चरद्रव्य क्षेत्रकालभावैर्युगपत्स्वपरद्रव्यक्षेत्रकालभावैश्वादिष्टं नास्ति चावक्तव्यं च द्रव्यं, स्वद्रव्यक्षेत्र-कालभावैः परद्रव्यक्षेत्रकालभावैश्च युगपत्स्वपरद्रव्यक्षेत्रकालभावैश्वादिष्टमस्ति च नास्ति चावक्तव्यं च द्रव्यमिति। न चैतदनुपपन्नम् , सर्वस्य वस्तुनः स्वरूपादिना अशून्यत्वात् , पररूपादिना शून्यत्वात्,
અહીં (સમભંગીમાં) સર્વથાપણાનો નિષેધક, અનેકાંતનો ઘાતક “*ચાત્' શબ્દ કથંચિત્' એવા અર્થમાં અવ્યયરૂપે વપરાયો છે. ત્યાં -(૧)દ્રવ્ય સ્વદ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં “અસ્તિ' છે; (૨) દ્રવ્ય પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં નાસ્તિ” છે;(૩) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે ક્રમથી કહેવામાં આવતાં
અસ્તિ અને નાસ્તિ' છે; (૪) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે યુગપટ્ટે કહેવામાં આવતાં અવક્તવ્ય” છે; (૫) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપ
સ્વપરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં “અસ્તિ અને અવક્તવ્ય' છે;(૬) દ્રવ્ય પરદ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપઃ સ્વપદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં “નાસ્તિ અને અવક્તવ્ય છે; (૭) દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે અને યુગપદ્ સ્વપદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવે કહેવામાં આવતાં “અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય” છે. - આ( ઉપરોકત વાત ) અયોગ્ય નથી, કારણ કે સર્વ વસ્તુ (૧) સ્વરૂપાદિથી “અશૂન્ય' છે, (૨)પરરૂપાદિથી “શૂન્ય' છે, (૩) બન્નેથી (સ્વરૂપાદિથી અને પરરૂપાદિથી) “અશૂન્ય અને શૂન્ય' છે, (૪) બન્નેથી (સ્વરૂપાદિથી અને પરરૂપાદિથી) એકીસાથે “અવાચ્ય છે, ભંગોના
* ચાતકકથંચિતઃ કોઈ પ્રકારે કોઈ અપેક્ષાએ. (“ચા” શબ્દ સર્વથાપણાને નિષેધે છે અને
અનેકાંતને પ્રકાશે છે – દર્શાવે છે.) ૧. અવક્તવ્ય-કહી શકાય નહિ એવું; અવાચ્ય. (એકીસાથે સ્વચતુષ્ટય તેમ જ પરચતુષ્ટયની અપેક્ષાથી
દ્રવ્ય કથનમાં આવી શકતું નથી તેથી “અવક્તવ્ય' છે.) ૨. અશૂન્ય-શૂન્ય નહિ એવું; હયાત; સત્ ૩. શૂન્ય-નહિ હયાત એવું; અસત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
उभाभ्यामशून्यशून्यत्वात्, सहावाच्यत्वात्, भङ्गसंयोगार्पणायामशून्यावाच्यत्वात्, शून्यावाच्य-त्वात्, अशून्यशून्यावाच्यत्वाच्चेति।।१४।।
भावस्स णत्थि णासो णत्थि अभावस्स चेव उप्पादो। गुणपञ्जयेसु भावा उप्पादवए पकुव्वंति।।१५।।
भावस्य नास्ति नाशो नास्ति अभावस्य चैव उत्पादः।
गुणपर्यायेषु भावा उत्पादव्ययान् प्रकुर्वन्ति।। १५ ।। अत्रासत्प्रादुर्भावत्वमुत्पादस्य सदुच्छेदत्वं विगमस्य निषिद्धम्।
સંયોગથી કથન કરતાં (૫) અશૂન્ય અને અવાચ્ય” છે, (૬) શૂન્ય અને અવાચ્ય' છે, (૭) અશુન્ય, શૂન્ય અને અવાચ્ય ' છે.
ભાવાર્થ- (૧) દ્રવ્ય *સ્વચતુષ્ટયની અપેક્ષાથી “છે.” (૨) દ્રવ્ય પરચતુષ્ટયની અપેક્ષાથી “નથી.” (૩) દ્રવ્ય ક્રમશઃ સ્વચતુષ્ટયની અને પરચતુરની અપેક્ષાથી “છે અને નથી.” (૪) દ્રવ્ય યુગપદ્ સ્વચતુષ્ટયની અને પરચતુષ્ટયની અપેક્ષાથી “અવક્તવ્ય છે.” (૫) દ્રવ્ય સ્વચતુષ્ટયની અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી છે અને અવક્તવ્ય છે.” (૬) દ્રવ્ય પરચતુષ્ટયની, અને યુગપદ્ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી “નથી અને અવક્તવ્ય છે.” (૭) દ્રવ્ય સ્વચતુષ્ટયની, પરચતુષ્ટયની અને યુગપઃ સ્વપરચતુષ્ટયની અપેક્ષાથી છે, નથી અને અવક્તવ્ય છે.'- એ પ્રમાણે અહીં સતભંગી કહેવામાં આવી. ૧૪.
નહિ “ભાવ” કેરો નાશ હોય, અભાવનો ઉત્પાદ ના; ભાવો’ કરે છે નાશ ને ઉત્પાદ ગુણપર્યાયમાં. ૧૫.
અવયાર્થ:- [ માવસ્ય] ભાવનો (સત્રો) [ નાશ: ] નાશ [ સ્તિ] નથી દૂર વ ] તેમ જ [ અમાવસ્ય] અભાવનો (અસનો ) [ઉત્પા:] ઉત્પાદ [ન સ્તિ] નથી; [ ભાવા:] ભાવો (સત્ દ્રવ્યો ) [ T[પર્યાયપુ] ગુણપર્યાયોમાં [૩Fાવ્યયાન] ઉત્પાદત્રય [ પ્રવૃર્વત્તિ] કરે છે.
ટીકા- અહીં ઉત્પાદન વિષે અસતનો પ્રાદુર્ભાવ હોવાનું અને વ્યયને વિષે
* સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવને સ્વચતુ કહેવામાં આવે છે. સ્વદ્રવ્ય એટલે નિજ
ગુણપર્યાયોના આધારભૂત વસ્તુ પોત; સ્વક્ષેત્ર એટલે વસ્તુનો નિજ વિસ્તાર અર્થાત્ સ્તપ્રદેશસમૂહુ; સ્વકાળ એટલે વસ્તુનો પોતાનો વર્તમાન પર્યાય; સ્વભાવ એટલે નિજગુણ- સ્વશક્તિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પડદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૩૩
भावस्य सतो हि द्रव्यस्य न द्रव्यत्वेन विनाशः, अभावस्यासतोऽन्यद्रव्यस्य न द्रव्यत्वेनोत्पादः। किन्तु भावाः सन्ति द्रव्याणि सदुच्छेदमसदुत्पादं चान्तरेणैव गुणपर्यायेषु विनाशमुत्पादं चारभन्ते। यथा हि घृतोत्पतौ गोरसस्य सतो न विनाश: न चापि गोरसव्यतिरिक्तस्यार्थान्तरस्यासतः उत्पादः किन्तु गोरसस्यैव सदुच्छेदमसदुत्पादं चानुपलभ-मानस्य स्पर्शरसगन्धवर्णादिषु परिणामिषु गुणेषु पूर्वावस्थया विनश्यत्सूत्तरावस्थया प्रादर्भवत्सु नश्यति च नवनीतपर्यायो घतृपर्याय उत्पद्यते, तथा સર્વમાવીના પતિા૨૬ો
भावा जीवादीया जीवगुणा चेदणा य उवओगो। सुरणरणारयतिरिया जीवस्स य पज्जया बहुगा।।१६।।
સનો વિનાશ હોવાનું નિષેધ્યું છે (અર્થાત ઉત્પાદ થતાં કાંઈ અસતની ઉત્પત્તિ થતી નથી અને વ્યય થતાં કાંઈ સનો વિનાશ થતો નથી એમ આ ગાથામાં કહ્યું છે ).
ભાવનો-સત્ દ્રવ્યનો-દ્રવ્યપણે વિનાશ નથી, અભાવનો –અસત્ અન્યદ્રવ્યનો -દ્રવ્યપણે ઉત્પાદ નથી, પરંતુ ભાવો-સત્ દ્રવ્યો, સના વિનાશ અને અસના ઉત્પાદ વિના જ, ગુણપર્યાયોમાં વિનાશ અને ઉત્પાદ કરે છે. જેવી રીતે ઘીની ત્પત્તિને, વિષે ગોરસનો-સનોવિનાશ નથી તેમ જ ગોરસથી ભિન્ન પદાર્થાતરનો-અસનો-ઉત્પાદ નથી, પરંતુ ગોરસને જ, સનો વિનાશ અને અસનો ઉત્પાદ કર્યા વિના જ, પૂર્વ અવસ્થાથી વિનાશ પામતા અને ઉત્તર અવસ્થાથી ઉત્પન્ન તથા સ્પર્શ-રસ-ગંધ-વર્ણાદિક પરિણામી ગુણોમાં માખણપર્યાય વિનાશ પામે છે અને ઘીપર્યાય ઉત્પન્ન થાય છે, તેવી રીતે સર્વ ભાવોનું પણ તેમ જ છે (અર્થાત્ બધાં દ્રવ્યોને નવીન પર્યાયની ઉત્પત્તિને વિષે સનો વિનાશ નથી તેમ જ અસનો ઉત્પાદ નથી, પરંતુ સતનો વિનાશ અને અસનો ઉત્પાદ કર્યા વિના જ, પહેલાની (જૂની) અવસ્થાથી વિનાશ પામતા અને પછીની (નવીન) અવસ્થાથી ઉત્પન્ન થતા *પરિણામી ગુણોમાં પહેલાંનો પર્યાય વિનાશ પામે છે અને પછીનો પર્યાય ઉત્પન્ન થાય છે). ૧૫.
જીવાદિ સૌ છે “ભાવ,” જીવગુણચેતના ઉપયોગ છે; જીવપર્યયો તિર્યંચ-નારક-દેવ-મનુજ અનેક છે. ૧૬.
* પરિણામી=પરિણમનારા; પરિણામવાળા. (પર્યાયાર્થિક નયે ગુણો પરિણામી છે અર્થાત પરિણમે છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
भावा जीवाद्या जीवगुणाश्चेतना चोपयोगः। सुरनरनारकतिर्यञ्चो जीवस्य च पर्यायाः बहवः ।। १६ ।।
अत्र भावगुणपर्यायाः प्रज्ञापिताः।
भावा हि जीवादयः षट् पदार्थाः। तेषां गुणाः पर्यायाश्च प्रसिद्धाः। तथापि जीवस्य वक्ष्यमाणोदाहरणप्रसिद्ध्यथर्मभिधीयन्ते। गुणा हि जीवस्य ज्ञानानुभूतिलक्षणा शुद्धचेतना, कार्यानुभूतिलक्षणा कर्मफलानुभूतिलक्षणा चाशुद्धचेतना, चैतन्यानुविधायिपरिणामलक्षणः सविकल्पनिर्विकल्परूपः शुद्धाशुद्धतया सकलविकलतां
અન્વયાર્થઃ- [ નીવાલા: ] જીવાદિ (દ્રવ્યો) તે [માવી:] “ભાવો” છે. [ નીવIST:] જીવના ગુણો [ ચેતના ૨ ઉપયોT:] ચેતના તથા ઉપયોગ છે [૨] અને [ નીવસ્ય પર્યાયા:] જીવના પર્યાયો [સુરનરનારઋતિર્યગ્ન:] દેવ-મનુષ્ય-નારક-તિર્યંચરૂપ [ વાવ:] ઘણા છે.
ટીકા- અહીં ભાવો (દ્રવ્યો), ગુણો અને પર્યાયો જણાવ્યા છે.
જીવાદિ છ પદાર્થો તે “ભાવો” છે. તેમના ગુણો અને પર્યાયો પ્રસિદ્ધ છે, તોપણ આગળ (હવેની ગાથામાં) જે ઉદાહરણ કહેવાનું છે તેની પ્રસિદ્ધિ અર્થે જીવના ગુણો અને પર્યાયો કહેવામાં આવે છે:
જીવના ગુણો જ્ઞાનાનુભૂતિસ્વરૂપ શુદ્ધચેતના તથા કાર્યાનુભૂતિસ્વરૂપ ને કર્મફળાનુભૂતિસ્વરૂપ અશુદ્ધચેતના છે અને ચૈતન્યાનુવિધાયી-પરિણામસ્વરૂપ, સવિકલ્પનિર્વિકલ્પરૂપ, શુદ્ધતાઅશુદ્ધતાને લીધે સકળતા-નિકળતા ધરતો, બે પ્રકારનો ઉપયોગ
૧. હવેની ગાથામાં જીવની વાત ઉદાહરણ તરીકે લેવાની છે, માટે તે ઉદાહરણને પ્રસિદ્ધ (જાણીતું )
કરવા માટે અહીં જીવના ગુણો અને પર્યાયો કહેવામાં આવ્યા છે. ૨. શુદ્ધચેતના જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ છે અને અશુદ્ધચેતના કર્મની તેમ જ કર્મફળની અનુભૂતિસ્વરૂપ
છે. ૩. ચૈતન્ય-અનુવિધાયી પરિણામ અર્થાત ચૈતન્યને અનુસરતો પરિણામ તે ઉપયોગ છે. સવિકલ્પ ઉપયોગને જ્ઞાન અને નિર્વિકલ્પ ઉપયોગને દર્શન કહેવામાં આવે છે. જ્ઞાનોપયોગના ભેદોમાંથી માત્ર
જ શુદ્ધ હોવાથી સકળ (અખંડ, પરિપૂર્ણ) છે અને બીજા બધા અશુદ્ધ હોવાથી વિકળ (ખંડિત, અપૂર્ણ) છે; દર્શનોપયોગના ભેદોમાંથી માત્ર કેવળદર્શન જ શુદ્ધ હોવાથી સકળ છે અને બીજા બધા અશુદ્ધ હોવાથી વિકળ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૩પ दधानो द्वधोपयोगश्च। पर्यायास्त्वगुरुलघुगुणहानिवृद्धिनिर्वृत्ताः शुद्धाः, सूत्रोपात्तास्तु सुरनारक-तिर्यमनुष्लक्षणाः परद्रव्यसम्बन्धनिर्वृत्तत्वादशुद्धाश्चेति।।१६।।
मणुसत्तणेण णठो देही देवो हवेदि इदरो वा। उभयत्थ जीवभावो ण णस्सदि ण जायदे अण्णो।।१७।।
मनुष्यत्वेन नष्टो देही देवो भवतीतरो वा।
उभयत्र जीवभावो न नश्यति न जायतेऽन्यः।।१७।। इदं भावनाशाभावोत्पादनिषेधोदाहरणम्।
प्रतिसमयसंभवदगुरुलघुगुणहानिवृद्धिनिर्वृत्तस्वभावपर्यायसंतत्यविच्छेदकेनैकेन सोपाधिना मनुष्यत्वलक्षणेन पर्यायेण विनश्यति जीवः, तथाविधेन देवत्वलक्षणेन
છે (અર્થાત્ જીવના*ગુણો શુદ્ધ-અશુદ્ધ ચેતના તથા બે પ્રકારનો ઉપયોગ છે).
જીવના પર્યાયો આ પ્રમાણે છે: અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિથી રચાતા પર્યાયો શુદ્ધ પર્યાયો છે અને સુત્રમાં (-આ ગાથામાં) કહેલા, દેવ-નારક-તિર્યંચ-મનુષ્યસ્વરૂપ પર્યાયો પદ્રવ્યના સંબંધથી રચાતા હોવાથી અશુદ્ધ પર્યાયો છે. ૧૬.
મનુજત્વથી વ્યય પામીને દેવાદિ દેવી થાય છે;
ત્યાં જીવભાવ ન નાશ પામે, અન્ય નહિ ઉદ્ભવ લહે. ૧૭. અન્વયાર્થ- [મનુષ્યત્વેન ] મનુષ્યપણાથી [ નઈ:] નષ્ટ થયેલો [ રેહી ] દેહી (જીવ) [ કેવ: વા રૂતર:] દેવ અથવા અન્ય [ ભવતિ] થાય છે; [૩મયત્ર] તે બન્નેમાં [ નીવમાવ:] જીવભાવ [જ નશ્યતિ] નષ્ટ થતો નથી અને [ બન્ય:] બીજો જીવભાવ [ન નાયતે] ઉત્પન્ન થતો નથી.
ટીકાઃ- “ભાવનો નાશ થતો નથી અને અભાવનો ઉત્પાદ થતો નથી ' તેનું આ ઉદાહરણ છે.
પ્રત્યેક સમયે થતી અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિથી રચાતા સ્વભાવપર્યાયોની સંતતિનો વિચ્છેદ નહિ કરનારા એક સોપાધિક મનુષ્યત્વસ્વરૂપ પર્યાયથી જીવ વિનાશ પામે છે. અને તથાવિધિ (-સ્વભાવપર્યાયોના પ્રવાહને નહિ તોડનારા સોપાધિક )
* પર્યાયાર્થિક નયે ગુણો પણ પરિણામી છે. (૧૫ મી ગાથાની ટીકા જાઓ.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
नारकतिर्यक्त्वलक्षणेन वान्येन पर्यायेणोत्पद्यते। न च मनुष्यत्वेन नाशे जीवत्वेनापि नश्यति, देवत्वादिनोत्पादे जीवत्वेनाप्युत्पद्यतेः किं तु सदुच्छेदमसदुत्पादमन्तरेणैव तथा विवर्तत રૂતિ ૨૭ ના
सो चेव जादि मरणं जादि ण णो ण चेव उप्पण्णो। उप्पण्णो य विणट्ठो देवो मणुसु त्ति पज्जाओ।।१८।।
स च एव याति मरणं याति न नष्टो न चैवोत्पन्नः।
उत्पन्नश्च विनष्टो देवो मनुष्य इति पर्यायः।। १८ ।। अत्र कथंचिव्ययोत्पादवत्त्वेऽपि द्रव्यस्य सदाविनष्टानुत्पन्नत्वं ख्यापितम्।
यदेव पूर्वोत्तरपर्यायविवेकसंपर्कापादितामुभयीमवस्थामात्मसात्कुर्वाणमुच्छिद्यमानमुत्पद्य-मानं द्रव्यमालक्ष्यते, तदेव तथाविधोभयावस्थाव्यापिना प्रतिनियतैक
च
દેવત્વસ્વરૂપ, નારકત્વસ્વરૂપ કે તિર્યંચત્વસ્વરૂપ અન્ય પર્યાયથી ઊપજે છે. ત્યાં એમ નથી કે મનુષ્યપણાથી નાશ થતાં જીવપણાથી પણ નષ્ટ થાય છે અને દેવપણા વગેરેથી ઉત્પાદ થતાં જીવપણાથી પણ ઉત્પન્ન થાય છે, પરંતુ સના ઉચ્છદ અને અસના ઉત્પાદ વિના જ તે પ્રમાણે વિવર્તન (-પરિવર્તન, પરિણમન) કરે છે. ૧૭.
જન્મ મરે છે તે જ, તોપણ નાશ-ઉદ્ભવ નવ લહે; સુર-માનવાદિક પર્યયો ઉત્પન્ન ને લય થાય છે. ૧૮.
અન્વયાર્થઃ- [+: ૨ વ] તે જ [ યાતિ] જન્મે છે અને [મરjયાતિ] મરણ પામે છે છતાં [ ન વ ઉત્પન્ન:] તે ઉત્પન્ન થતો નથી [ ] અને [ન નE:] નષ્ટ થતો નથી; [વેવ: મનુષ્ય:] દેવ, મુનષ્ય [તિ પર્યાય:] એવો પર્યાય [ઉત્પન્ન:] ઉત્પન્ન થાય છે [૨] અને [ વિનE:] વિનષ્ટ થાય છે.
ટીકા:- અહીં, દ્રવ્ય કથંચિત વ્યય અને ઉત્પાદવાળું હોવા છતાં તેનું સદા અવિનષ્ટપણું અને અનુત્પન્નપણું કહ્યું છે.
જે દ્રવ્ય પૂર્વ પર્યાયના વિયોગથી અને ઉત્તર પર્યાયના સંયોગથી થતી ઉભય અવસ્થાને આત્મસાત્ (પોતારૂપ) કરતું થયું વિનાશ પામતું અને ઊપજતું જોવામાં આવે છે, તે જ (દ્રવ્ય) તેવી ઉભય અવસ્થામાં વ્યાપનારો જે પ્રતિનિયત-એક
૧. પૂર્વ=પહેલાંના ૨. ઉત્તર=પછીના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૩૭
वस्तुत्वनिबन्धनभूतेन स्वभावेनाविनष्टमनुत्पन्नं वा वेद्यते। पर्यायास्तु तस्य पूर्वपूर्वपरिणामोपमर्दोत्तरोत्तरपरिणामोत्पादरूपाः प्रणाशसंभवधर्माणोऽभिधीयन्ते। ते च वस्तुत्वेन द्रव्यादपृथग्भूता एवोक्ताः। ततः पर्यायैः सहैकवस्तुत्वाज्जायमानं म्रियमाणमति जीवद्रव्यं सर्वदानुत्पन्ना
विनष्टं द्रष्टव्यम्।
देवमनुष्यादिपर्यायास्तु क्रमवर्तित्वादुपस्थितातिवाहितस्वसमया उत्पद्यन्ते विनश्यन्ति चेति।।१८।।
एवं सदो विणासो असदो जीवस्स णत्थि उप्पादो। तावदिओ जीवाणं देवो मणुसो त्ति गदिणामो।।१९।।
एवं सतो विनाशोऽसतो जीवस्य नास्त्युत्पादः। तावज्जीवानां देवो मनुष्य इति गतिनाम।। १९ ।।
अत्र सदसतोरविनाशानुत्पादौ स्थितिपक्षत्वेनोपन्यस्तौ।
વસ્તુત્વના કારણભૂત સ્વભાવ તેના વડે (-તે સ્વભાવની અપેક્ષાએ) અવિનષ્ટ અને અનુત્પન્ન જણાય છે; તેના પર્યાયો પૂર્વ પૂર્વ પરિણામના નાશરૂપ અને ઉત્તર ઉત્તર પરિણામના ઉત્પાદરૂપ હોવાથી વિનાશ-ઉત્પાદધર્મવાળા (-વિનાશ ને ઉત્પાદરૂપ ધર્મવાળા) કહેવામાં આવે છે, અને તેઓ (પર્યાયો) વસ્તુપણે દ્રવ્યથી અપૃથભૂત જ કહેવામાં આવ્યા છે. તેથી પર્યાયો સાથે એકવસ્તુપણાને લીધે જન્મતું અને મરતું હોવા છતાં જીવદ્રવ્ય સર્વદા અનુત્પન્ન અને અવિનષ્ટ જ દેખવું (–શ્રદ્ધવું ; દેવ મનુષ્યાદિ પર્યાયો ઊપજે છે અને વિનાશ પામે છે કારણ કે તેઓ ક્રમવર્તી હોવાથી તેમનો સમય ઉપસ્થિત થાય છે અને વીતી જાય છે. ૧૮.
એ રીતે સ-વ્યય ને અસત-ઉત્પાદ હોય ન જીવને; સુરનરપ્રમુખ ગતિનામનો હૃદયુક્ત કાળ જ હોય છે. ૧૯.
અન્વયાર્થઃ- [] એ રીતે [ નીવસ્ય] જીવને [ સતઃ વિનાશ: ] સનો વિનાશ અને [ગત: ઉત્પા:] અસનો ઉત્પાદ [ન સ્તિ] નથી; (“દેવ જન્મે છે ને મનુષ્ય મરે છે” એમ કહેવાય છે તેનું એ કારણ છે કે ) [ નીવાનામ્] જીવોને [તેવ: મનુષ્ય:] દેવ, મનુષ્ય [ રૂતિ નતિનામ] એવું ગતિનામકર્મ [ તાવત્] તેટલા જ કાળનું હોય છે.
ટીકા- અહીં સનો અવિનાશ અને અસનો અનુત્પાદ ધ્રુવતા પક્ષથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૩૮ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
यदि हि जीवो य एव म्रियते स एव जायते, य एव जायते स एव म्रियते, तदैवं सतो विनाशोऽसत् उत्पादश्च नास्तीति व्यवतिष्ठते । यत्तु देवो जायते मनुष्यो म्रियते इति व्यपदिश्यते तदवधृतकालदेवमनुष्यत्वपर्यायनिर्वर्तकस्य देवमनुष्यगतिनाम्नस्तन्मात्रत्वादविरुद्धम् । यथा हि महतो वेणुदण्डस्यैकस्य क्रमवृत्तीन्यने कानि पर्वाण्यात्मीयात्मीयप्रमाणावच्छिन्नत्वात् पर्वान्तरमगच्छन्ति स्वस्थानेषु भावभाज्जि परस्थानेष्वभावभाजि भवन्ति, वेणुदण्डस्तु सर्वेष्वपि पर्वस्थानेषु भावभागपि पर्वान्तरसंबन्धेन पर्वान्तरसंबन्धाभावादभावभाग्भवति; तथा निरवधित्रि - कालावस्थायिनो जीवद्रव्यस्यैकस्य क्रमवृत्तयोऽनेके: मनुष्यत्वादिपर्याया आत्मीयात्मीयप्रमाणा-वच्छिन्नत्वात् पर्यायान्तरमगच्छन्तः स्वस्थानेषु भावभाजः परस्थानेष्वभावभाजो भवन्ति, जीवद्रव्यं तु सर्वपर्यायस्थानेषु भावभागपि पर्यायान्तरसंबन्धेन पर्यायान्तरसंबन्धाभावादभावभाग्भवति।।१९।।
કહ્યો છે ( અર્થાત્ ધ્રુવતાની અપેક્ષાએ સત્નો વિનાશ કે અસત્નો ઉત્પાદ થતો નથી એમ આ ગાથામાં કહ્યું છે ).
જો ખરેખર જે જીવ મરે છે તે જ જન્મે છે, જે જીવ જન્મે છે તે જ મરે છે, તો એ રીતે સત્નો વિનાશ અને અસત્નો ઉત્પાદ નથી એમ નક્કી થાય છે. અને ‘દેવ જન્મે છે ને મનુષ્ય મરે છે' એમ જે કહેવામાં આવે છે તે (પણ) અવિરુદ્ધ કારણ કે મર્યાદિત કાળના દેવત્વપર્યાય અને મનુષ્યત્વપર્યાયને રચનારાં દેવગતિનામકર્મ અને મનુષ્યગતિનામકર્મ માત્ર તેટલા કાળ પૂરતાં જ હોય છે. જેવી રીતે મોટા એક વાંસનાં ક્રમવર્તી અનેક પર્વો પોતપોતાના માપમાં મર્યાદિત હોવાથી અન્ય પર્વમાં નહિ જતાં થકાં પોતપોતાનાં સ્થાનોમાં ભાવવાળાં(– વિદ્યમાન ) છે અને ૫૨ સ્થાનોમાં અભાવવાળાં (-અવિધમાન) છે તથા વાંસ તો બધાંય પર્વસ્થાનોમાં ભાવવાળો હોવા છતાં અન્ય પર્વના સંબંધ વડે અન્ય પર્વના સંબંધનો અભાવ હોવાથી અભાવવાળો (પણ ) છે; તેવી રીતે નિરવધિ ત્રણે કાળે ટકનારા એક જીવદ્રવ્યના ક્રમવર્તી અનેક મનુષ્યત્વાદિપર્યાયો પોતપોતાના માપમાં મર્યાદિત હોવાથી અન્ય પર્યાયમાં હિ જતા થકા પોતપોતાનાં સ્થાનોમાં ભાવવાળા છે અને પર સ્થાનોમાં અભાવવાળા છે તથા જીવદ્રવ્ય તો સર્વપર્યાયસ્થાનોમાં ભાવવાળું હોવા છતાં અન્ય પર્યાયના સંબંધ વડે અન્ય પર્યાયના સંબંધનો અભાવ હોવાથી અભાવવાળું (પણ ) છે.
૧. પર્વ=એક ગાંઠથી બીજી ગાંઠ સુધીનો ભાગ; કાતળી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૩૯
णाणावरणादीया भावा जीवेण सुट्ठ अणुबद्धा। સમભાવં વિદ્યા અમૂલવ્યો સિદ્ધો ૨૦ ના
ज्ञानावरणाद्या भावा जीवेन सुष्ठु अनुबद्धा।
तेषामभावं कुत्वाऽभूतपूर्वो भवति सिद्धः ।।२०।। अत्रात्यन्तासदुत्पादत्वं सिद्धस्य निषिद्धम्।
यथा स्तोककालान्वयिषु नामकर्मविशेषोदयनिर्वृत्तेषु जीवस्य देवादिपर्यायेष्वेकस्मिन् स्वकारणनिवृतौ निवृत्तेऽभूतपूर्व एव चान्यस्मिन्नुत्पन्ने नासदुत्पत्तिः, तथा दीर्धकाला
ભાવાર્થ- જીવને ધ્રૌવ્ય અપેક્ષાએ સનો વિનાશ અને અસનો ઉત્પાદ નથી. મનુષ્ય મરે છે ને દેવ જન્મે છે” એમ જે કહેવામાં આવે છે તે વાત પણ ઉપરોકત હકીકત સાથે વિરોધ પામતી નથી. જેમ મોટા એક વાંસની અનેક કાતળીઓ પોતપોતાના સ્થાનોમાં વિદ્યમાન છે અને બીજી કાતળીઓનાં સ્થાનોમાં અવિદ્યમાન છે તથા વાંસ તો સર્વ કાતળીઓનાં સ્થાનોમાં અન્વયરૂપે વિધમાન હોવા છતાં પ્રથમાદિ કાતળીરૂપે દ્વિતીયાદિ કાતળીમાં નહિ હોવાથી વિધમાન પણ કહેવાય છે, તેમ ત્રિકાળ-અવસ્થાયી એક જીવના નરનારકાદિ અનેક પયો પોતપોતાના કાળમાં વિદ્યમાન છે અને બીજા પર્યાયોના કાળમાં અવિદ્યમાન છે તથા જીવ તો સર્વ પર્યાયોમાં અવયરૂપે વિધમાન હોવા છતાં મનુષ્યાદિપર્યાયરૂપે દેવાદિપર્યાયમાં નહિ હોવાથી અવિધમાન પણ કહેવાય છે. ૧૯.
જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવો જીવ સહુ અનુબદ્ધ છે; તેનો કરીને નાશ, પામે જીવ સિદ્ધિ અપૂર્વને. ૨૦.
અન્વયાર્થઃ- [ જ્ઞાનાવર : ભાવ:] જ્ઞાનાવરણાદિ ભાવો [ નીવેન] જીવ સાથે [સુકું] સારી રીતે [ અનુવલ્કા:] અનુબદ્ધ છે; [ તેષામ માવે વૃવા] તેમનો અભાવ કરીને તે [ અભૂતપૂર્વ: સિદ્ધ:] અભૂતપૂર્વ સિદ્ધ [ ભવતિ] થાય છે.
ટીકા:- અહીં સિદ્ધને અત્યંત અસત-ઉત્પાદનો નિષેધ કર્યો છે. (અર્થાત્ સિદ્ધપણું થતાં સર્વથા અસનો ઉત્પાદ થતો નથી એમ કહ્યું છે).
જેમ થોડા કાળ સુધી અન્વયરૂપે (-સાથે સાથે) રહેનારા, નામકર્મવિશેષના ઉદયથી રચાતા જે દેવાદિપર્યાયો તેમાંથી જીવને એક પર્યાય સ્વકારણની નિવૃત્તિ થતાં નિવૃત્ત થાય અને બીજો કોઈ અભૂતપૂર્વ પર્યાય જ ઉત્પન્ન થાય, ત્યાં અસની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
न्वयिनि ज्ञानावरणादिकर्मसामान्योदयनिर्वृत्तिसंसारित्वपर्याये भव्यस्य स्वकारणनिवृत्तौ निवृत्ते सुमुत्पन्ने चाभूतपूर्व सिद्धत्वपर्याये नासदुत्पत्तिरिति। किं च-यथा द्राघीयसि वेणुदण्डे व्यवहिता-व्यवहितविचित्रचित्रकिर्मीरताखचिताधस्तनाप्रभागे एकान्तव्यवहितसुविशुद्धोर्ध्वार्धभागेऽवतारिता दृष्टि: समन्ततो विचित्रचित्रकिर्मीरताव्याप्ति पश्यन्ती समुनमिनोति तस्य सर्वत्राविशुद्धत्वं, तथा क्वचिदपि जीवद्रव्ये व्यवहिताव्यवहितज्ञानावरणादिकर्मकिर्मीरताखचितबहुतराधस्तनभागे
एकान्तव्यवहितसुविशुद्धबहुतरोर्ध्वभागेऽवतारिता बुद्धिः समन्ततो ज्ञानावरणादिकर्मकिर्मीरताव्याप्ति व्यवस्यन्ती समनुमिनोति तस्य सर्वत्राविशुद्धत्वम्। यथा च तत्र वेणुदण्डे व्याप्तिज्ञानाभासनिबन्धनविचित्रचित्र किर्मीरतान्वयः तथा च क्वचिज्जीवद्रव्ये ज्ञानावर
ઉત્પત્તિ નથી; તેમ દીર્ઘ કાળ સુધી અન્વયરૂપે રહેનારો, જ્ઞાનવરણાદિકર્મસામાન્યના ઉદયથી રચાતો સંસારિત્વપર્યાય ભવ્યને સ્વકારણની નિવૃત્તિ થતાં નિવૃત થાય અને અભૂતપૂર્વ (પૂર્વે નહિ થયેલો એવો ) સિદ્ધત્વપર્યાય ઉત્પન્ન થાય, ત્યાં અસત્ની ઉત્પત્તિ નથી.
વળી ( વિશેષ સમજાવવામાં આવે છે.):
જેવી રીતે જેનો વિચિત્ર ચિત્રોથી ચિત્રવિચિત્ર નીચેનો અર્ધ ભાગ કેટલોક ઢંકાયેલો અને કેટલોક અણઢંકાયેલો હોય તથા સુવિશુદ્ધ (-અચિત્રિત) ઊંચેનો અર્ધ ભાગ એકલો ઢંકાયેલો જ હોય એવા બહુ લાંબા વાંસ પર દષ્ટિ મૂકતાં, તે દૃષ્ટિ સર્વત્ર વિચિત્ર ચિત્રોથી થયેલા ચિત્રવિચિત્રપણાની વ્યાસિનો નિર્ણય કરતી થકી “તે વાંસ સર્વત્ર અવિશુદ્ધ છે (અર્થાત આખોય રંગબેરંગી છે)' એમ અનુમાન કરે છે, તેવી રીતે જેનો જ્ઞાનાવરણાદિ કર્મથી થયેલ ચિત્રવિચિત્રતાયુક્ત (વિવિધ વિભાવપર્યાયવાળો) ઘણો મોટો નીચેનો ભાગ કેટલોક ઢંકાયેલો અને કેટલોક અણઢંકાયેલો છે તથા સુવિશુદ્ધ( સિદ્ધપર્યાયવાળો), ઘણો મોટો ઊંચેનો ભાગ એકલો ઢંકાયેલો જ છે એવા કોઈ જીવદ્રવ્યમાં બુદ્ધિ લગાડતાં, તે બુદ્ધિ સર્વત્ર જ્ઞાનાવરણાદિ કર્મથી થયેલા ચિત્રવિચિત્રપણાની વ્યાસિનો નિર્ણય કરતી થકી “તે જીવ સર્વત્ર અવિશુદ્ધ છે (અર્થાત્ આખોય સંસારપર્યાયવાળો છે)” એમ અનુમાન કરે છે. વળી જેમ તે વાંસમાં વ્યાતિજ્ઞાનાભાસનું કારણ (નીચેના ખુલ્લા ભાગમાં) વિચિત્ર ચિત્રોથી થયેલા ચિત્રવિચિત્રપણાનો અન્વય (– સંતતિ, પ્રવાહ) છે, તેમ તે જીવદ્રવ્યમાં વ્યાતિજ્ઞાનાભાસનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા |
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૪૧
णादिकर्मकिर्मीरतान्वयः। यथैव
तत्र वेणुदण्डे विचित्रचित्रकिर्मीरतान्वयाभावात्सुविशुद्धत्वं, तथैव च क्वचिज्जीवद्रव्ये ज्ञानवरणादिकर्म किर्मीरतान्वयाभावादाप्तागमसम्यगनुमानातीन्द्रिय-ज्ञानपरिच्छिन्नात्सिद्धत्वमिति।।२०।।
કારણ (નીચેના ખુલ્લા ભાગમાં) જ્ઞાનાવરણાદિ કર્મથી થયેલા ચિત્રવિચિત્રપણાનો અન્વય છે. વળી જેમ તે વાસંમાં (ઉપરના ભાગમાં) સુવિશુદ્ધપણું છે કારણ કે ( ત્યાં) વિચિત્ર ચિત્રોથી થયેલા ચિત્રવિચિત્રપણાના અન્વયનો અભાવ છે, તેમ તે જીવદ્રવ્યમાં (ઉપરના ભાગમાં) સિદ્ધપણું છે કારણ કે (ત્યાં) જ્ઞાનાવરણાદિ કર્મથી થયેલા ચિત્રવિચિત્રપણાના અવયનો અભાવ છે- કે જે અભાવ આસ- આગમના જ્ઞાનથી સમ્યક અનુમાનજ્ઞાનથી અને અતીન્દ્રિય જ્ઞાનથી જણાય છે.
ભાવાર્થ- સંસારી જીવની પ્રગટ સંસારી દશા જોઈને અજ્ઞાની જીવને ભ્રમ ઊપજે છે. કે –“જીવ સદા સંસારી જ રહે, સિદ્ધ થઈ શકે જ નહિ; જો સિદ્ધ થાય તો સર્વથા અસત્ઉત્પાદનો પ્રસંગ આવે.' પરંતુ અજ્ઞાનીની આ વાત યોગ્ય નથી.
જેવી રીતે જીવને દેવાદિરૂપ એક પર્યાયના કારણનો નાશ થતાં તે પર્યાયનો નાશ થઈ અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે, જીવદ્રવ્ય તો તેનું તે જ રહે છે, તેવી રીતે જીવને સંસારપર્યાયના કારણભૂત મોહરાગદ્વેષાદિનો નાશ થતાં સંસારપર્યાયનો નાશ થઈ સિદ્ધપર્યાય ઉત્પન્ન થાય છે, જીવદ્રવ્ય તો તેનું તે જ રહે છે. સંસારપર્યાય અને સિદ્ધપર્યાય બન્ને એક જ જીવદ્રવ્યના પર્યાયો
વળી અન્ય પ્રકારે સમજાવવામાં આવે છે:- ધારો કે એક લાંબો વાંસ ઊભો રાખવામાં આવ્યો છે. તેનો નીચેનો કેટલોક ભાગ રંગબેરંગી કરવામાં આવ્યો છે અને બાકીનો ઉપરનો ભાગ અરંગી (-સ્વાભાવિક શુદ્ધ) છે. આ વાંસના રંગબેરંગી ભાગમાંનો કેટલોક ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો છે અને બાકીનો બધો રંગબેરંગી ભાગ અને આખોય અરંગી ભાગ ઢાંકી દીધેલો છે. આ વાતનો ખુલ્લો ભાગ રંગબેરંગી જઈને અવિચારી જીવ “જ્યાં જ્યાં વાસ હોય ત્યાં ત્યાં રંગબેરંગીપણું હોય એવી વ્યામિ (-નિયમ, અવિનાભાવસંબંધ) કલ્પી લે છે અને આવા ખોટા વ્યાતિજ્ઞાન દ્વારા એવું અનુમાન તારવે છે કે “નીચેથી છેક ઉપર સુધી આખો વાંસ રંગબેરંગી છે.” આ અનુમાન મિથ્યા છે; કારણ કે ખરેખર તો આ વાંસનો ઉપરનો ભાગ રંગબેરંગીપણાના અભાવવાળો છે, અરંગી છે. વાંસના દષ્ટાંતની માફક-કોઈ એક ભવ્ય જીવ છે; તેનો નીચેનો કેટલોક ભાગ (અર્થાત્ અનાદિ કાળથી વર્તમાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ ]
પંચાસ્તિકાય સંગ્રહ
| [ ભગવાનશ્રીકુંદકુંદ
एवं भावमभावं भावाभावं अभावभावं च। गुणपज्जयेहिं सहिदो संसरमाणो कुणदि जीवो।।२१।।
एवं भावमभावं भावाभावमभावभावं च। गुणपर्ययैः सहितः संसरन् करोति जीवः ।। २१।।
जीवस्योत्पादव्ययसदुच्छेदासदुत्पादकर्तृत्वोपपत्त्युपसंहारोऽयम्।
કાળ સુધીનો અને અમુક ભવિષ્ય કાળ સુધીનો ભાગ) સંસારી છે અને બાકીનો ઉપરનો અનંત ભાગ સિદ્ધરૂપ (-સ્વાભાવિક શુદ્ધ ) છે. આ જીવના સંસારી ભાગમાંનો કેટલોક ભાગ ખુલ્લો (પ્રગટ) છે અને બાકીનો બધો સંસારી ભાગ અને આખોય સિદ્ધરૂપ ભાગ ઢંકાયેલો (અપ્રગટ) છે. આ જીવનો ખુલ્લો (પ્રગટ) ભાગ સંસારી જોઈને અજ્ઞાની જીવ “જ્યાં જ્યાં જીવ હોય ત્યાં ત્યાં સંસારીપણું હોય” એવી વ્યાતિ કલ્પી લે છે અને આવા આ ખોટા વ્યાતિજ્ઞાન દ્વારા એવું અનુમાન તારવે છે કે “અનાદિઅનંત આખો જીવ સંસારી છે. આ અનુમાન મિથ્યા છે; કારણ કે આ જીવનો ઉપરનો ભાગ (–અમુક ભવિષ્ય કાળ પછીનો બાકીનો અનંત ભાગ) સંસારીપણાના અભાવવાળો છે, સિદ્ધરૂપ છે- એમ સર્વજ્ઞપ્રણીત આગમના જ્ઞાનથી, સમ્યક અનુમાનજ્ઞાનથી અને અતીન્દ્રિય જ્ઞાનથી સ્પષ્ટ જણાય છે.
આમ અનેક પ્રકારે નક્કી થાય છે કે જીવ સંસારપર્યાય નષ્ટ કરી સિદ્ધરૂપપર્યાયે પરિણમે ત્યાં સર્વથા અસનો ઉત્પાદ થતો નથી. ૨૦.
ગુણપર્યયે સંયુકત જીવ સંસરણ કરતો એ રીતે ઉદ્ભવ, વિલય, વળી ભાવ-વિલય, અભાવ-ઉભવને કરે. ૨૧.
અવયાર્થ- [] એ રીતે [ પર્ય. સદિત ] ગુણપર્યાયો સહિત [નીd: ] જીવ [ સંસર] સંસરણ કરતો થકો [ ભાવમ્] ભાવ, [અમાવસ્] અભાવ, [માવામાવર્] ભાવાભાવ [૨] અને [ નમાવાવ ] અભાવભાવને [રોતિ] કરે છે.
ટીકાઃ- આ, જીવ ઉત્પાદ, વ્યય, સત–વિનાશ અને અસત્-ઉત્પાદનું કર્તાપણું હોવાની સિદ્ધિરૂપ ઉપસંહાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૪૩
द्रव्यं हि सर्वदाऽविनष्टानुत्पन्नमाम्नतम् ततो जीवद्रव्यस्य द्रव्यरूपेण नित्यत्वमुपन्यस्तम् तस्यैव देवादिपर्यायरूपेण प्रादुर्भवतो भावकर्तृत्वमुक्तं; तस्यैव च मनुष्यादिपर्यायरूपेण व्ययतोऽभावकर्तृत्वमाख्यातं; तस्यैव च सतो देवादिपर्यायस्योच्छेदमारभमाणस्य भावाभावकर्तृत्वमुदितं;
तस्यैव
વાત: पुनर्मनुष्यादिपर्यायस्योत्पादमारभमाणस्याभावभावकर्तृत्वमभिहितम् सर्वमिदमनवा द्रव्यपर्यायाणामन्यतरगुणमुख्यत्वेन व्याख्यानात् तथा हि-यदा जीवः पर्याय-गुणत्वेन द्रव्यमुख्यत्वेन विवक्ष्यते तदा नोत्पद्यते, न विनश्यति, न च क्रमवृत्त्यावर्तमानत्वात् सत्यपर्यायजातमुच्छिनत्ति, नासदुत्पादयति यदा तु द्रव्यगुणत्वेन पर्यायमुख्यत्वेन विवक्ष्यते तदा प्रादुर्भवति, विनश्यति, सत्पर्यायजातमतिवाहितस्वकालमुच्छिनत्ति, असदुपस्थित
દ્રવ્ય ખરેખર સર્વદા અવિનષ્ટ અને અનુત્પન્ન આગમમાં કહ્યું છે; તેથી જીવદ્રવ્યને દ્રવ્યરૂપે નિત્યપણું કહેવામાં આવ્યું. (૧) દેવાદિપર્યાયરૂપે ઊપજતું હોવાથી તેને જ (-જીવદ્રવ્યને જ) ભાવનું (–ઉત્પાદનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે; (૨) મનુષ્યાદિપર્યાયરૂપે નાશ પામતું હોવાથી તેને જ અભાવનું (-વ્યયનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે; (૩) સત્ (વિદ્યમાન) દેવાદિપર્યાયનો નાશ કરતું હોવાથી તેને જ ભાવાભાવનું (-સના વિનાશનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે; અને (૪) ફરીને અસત્ (-અવિધમાન) મનુષ્યાદિપર્યાયનો ઉત્પાદ કરતું હોવાથી તેને જ અભાવભાવનું (-અસના ઉત્પાદનું) કર્તાપણું કહેવામાં આવ્યું છે.
–આ બધું નિરવધ (નિર્દોષ, નિબંધ, અવિરુદ્ધ) છે, કારણ કે દ્રવ્ય અને પર્યાયોમાંથી એકની ગૌણતાથી અને અન્યની મુખ્યતાથી કથન કરવામાં આવે છે. તે આ પ્રમાણે :
જ્યારે જીવ પર્યાયની ગૌણતાથી અને દ્રવ્યની મુખ્યતાથી વિવક્ષિત હોય છે ત્યારે તે (૧) ઊપજતો નથી, (૨) વિનાશ પામતો નથી, (૩) ક્રમવૃત્તિએ નહિ વર્તતો હોવાથી સત્ (-વિધમાન) પર્યાયસમૂહને વિનષ્ટ કરતો નથી અને (૪) અને (-અવિદ્યમાન પર્યાયસમૂહને) ઉત્પન્ન કરતો નથી, અને જ્યારે જીવ દ્રવ્યની ગૌણતાથી અને પર્યાયની મુખ્યતાથી વિવક્ષિત હોય છે ત્યારે તે (૧) ઊપજે છે, (૨) વિનાશ પામે છે, (૩) જેનો સ્વકાળ વીતી ગયો છે એવા સત્ (-વિદ્યમાન) પર્યાયસમૂહને વિનષ્ટ કરે છે અને (૪) જેનો સ્વકાળ ઉપસ્થિત થયો છે ( –આવી પહોંચ્યો છે) એવા અસને (-અવિદ્યમાન પર્યાયસમૂહને) ઉત્પન્ન કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ ]
પંચાસ્તિકાય સંગ્રહ [ ભગવાન શ્રી કુંદકુંદस्वकालमुत्पाद यति चेति। स खल्वयं प्रसादोऽनेकान्तवादस्य यदीदृशोऽपि विरोधो न વિરોધ:ગાર૬ના
इति षड़द्रव्यसामान्यप्ररूपणा।
जीवा पुग्गलकाया आयासं अत्थिकाइया सेसा। अमया अत्थित्तमया कारणभुदा हि लोगस्स।।२२।।
जीवाः पुद्गलकाया आकाशमस्तिकायौ शेषौ। अमया अस्तित्वमयाः कारणभूता हि लोकस्य।। २२।।
अत्र सामान्येनोक्तलक्षणानां षण्णां द्रव्याणां मध्यात्पश्चानामस्तिकायत्वं व्यवस्थापितम्।
अकृतत्वात् अस्तित्वमयत्वात् विचित्रात्मपरिणतिरूपस्य लोकस्य कारणत्वाचाभ्यु
તે આ પ્રસાદ ખરેખર અનેકાંતવાદનો છે કે આવો વિરોધ પણ (ખરેખર) વિરોધ નથી. ર૧.
આ રીતે પદ્રવ્યનું સામાન્ય પ્રરૂપણ સમાપ્ત થયું.
જીવદ્રવ્ય, પુદ્ગલકાય, નભ ને અસ્તિકાયો શેષ બે અણુકૃતક છે, અસ્તિત્વમય છે, લોકકારણભૂત છે. ૨૨.
અન્વયાર્થઃ- [ નીવા:] જીવો, [પુત્રાય:] પુદ્ગલકાયો, [ બાવકાશમ્] આકાશ અને [ શેષો મસ્તિવાય ] બાકીના બે અસ્તિકાયો [ ગયા:] અકૃત છે, [ગસ્તિત્વમયા:] અસ્તિત્વમાં છે અને [ દિ] ખરેખર [નોર્ચ IRળમૂતા:] લોકના કારણભૂત છે.
ટીકા- અહીં (આ ગાથામાં), સામાન્યપણે જેમનું સ્વરૂપ (પૂર્વે) કહેવામાં આવ્યું છે એવાં છ દ્રવ્યોમાંથી પાંચને અસ્તિકાયપણું સ્થાપિત કરવામાં આવ્યું છે.
અકૃત હોવાથી, અસ્તિત્વમય હોવાથી અને અનેક પ્રકારની પોતાની પરિણતિરૂપ લોકનાં કારણ હોવાથી જેઓ સ્વીકારવામાં (-સંમત કરવામાં) આવ્યાં
૧. લોક છ દ્રવ્યોના અનેકવિધ પરિણામરૂપ (ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ ) છે; તેથી છ દ્રવ્યો ખરેખર લોકનાં કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૪૫
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન पगम्यमानेषु षट्सु दव्येषु जीवपुद्गलाकाशधर्माधर्माः प्रदेशप्रचयात्मकत्वात् पञ्चास्तिकायाः। न खलु कालस्तदभावादस्तिकाय इति सामर्थ्यादवसीयत इति।।२२।।
सब्भावसभावाणं जीवाणं तह य पोग्गलाणं च। परियट्टणसंभूदो कालो णियमेण पण्णत्तो।।२३।।
सद्भावस्वभावानां जीवानां तथैव पुद्गलानां च। परिवर्तनसम्भूतः कालो नियमेन प्रज्ञप्त।। २३ ।।
अत्रासितकायत्वेनानुक्तस्यापि कालस्यार्थापन्नत्वं द्योतितम्।
इह हि जीवानां पुद्गलानां च सत्तास्वभावत्वादस्ति प्रतिक्षणमुत्पादव्ययध्रौव्यैकवृत्तिरूप: परिणामः। स खलु सहकारिकारणसद्भावे दृष्टः, गतिस्थित्यवगाहपरिणामवत्।
છે એવાં છ દ્રવ્યોમાં જીવ, પુદ્ગલ, આકાશ, ધર્મ ને અધર્મ પ્રદેશ પ્રચયાત્મક (-પ્રદેશોના સમૂહમય) હોવાથી એ પાંચ અસ્તિકાયો છે. કાળને પ્રદેશ પ્રચયાત્મકપણાનો અભાવ હોવાથી તે ખરેખર અસ્તિકાય નથી એમ (વગર-કહ્યું પણ) સામર્થ્યથી નક્કી થાય છે. રર.
સત્તાસ્વભાવી જીવ ને પુગલ તણા પરિણમનથી છે સિદ્ધિ જેની, કાળ તે ભાખ્યો નિણંદે નિયમથી ૨૩.
અવયાર્થઃ- [સદ્ધાવસ્વમાવાનામ્] સત્તાસ્વભાવવાળાં [ નીવાનામ્ તથા પૂર્વ પુતાનામ્ ૨] જીવો અને પુદ્ગલોના [પરિવર્તન સમૂત:] પરિવર્તનથી સિદ્ધ થતો [ નિ:] એવો કાળ [ નિયમેન પ્રજ્ઞH:] (સર્વજ્ઞો દ્વારા) નિયમથી (નિશ્ચયથી) ઉપદેશવામાં આવ્યો છે.
ટીકા- કાળ અસ્તિકાયપણે અનુક્ત (–નહિ કહેવામાં આવેલો) હોવા છતાં તેને અર્થપણું (-પદાર્થપણું ) સિદ્ધ થાય છે એમ અહીં દર્શાવ્યું છે.
આ જગતમાં ખરેખર જીવોને અને પુદ્ગલોને સત્તાસ્વભાવને લીધે પ્રતિક્ષણ ઉત્પાદવ્યયધ્રૌવ્યની એકવૃત્તિરૂપ પરિણામ વર્તે છે. તે (-પરિણામ) ખરેખર સહકારી કારણના સભાવમાં જોવામાં આવે છે, ગતિ-સ્થિત-અવગાહપરિણામની માફક. (જેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ ]
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાન શ્રી કુંદકુંદ
यस्तु सहकारिकारणं स कालः। तत्परिणामान्यथानुपपतिगम्यमानत्वादनुक्तोऽपि निश्चयकालोऽ-स्तीति निश्चीयते। यस्तु निश्चयकालपर्यायरूपो व्यवहारकाल: स जीवपद्गलपरिणामेनाभि-व्यज्यमानत्वात्तदायत्त एवाभिगम्यत एवेति।।२३।।
ववगदपणवण्णरसो ववगददोगंधअट्ठफासो य। अगुरुलहुगो अमुत्तो वट्टणलक्खो य कालो त्ति।।२४।।
ગતિ, સ્થિતિ અને અવગાહરૂપ પરિણામો ધર્મ, અધર્મ અને આકાશરૂપ સહકારી કારણોના સદ્ભાવમાં હોય છે, તેમ ઉત્પાદવ્યયધ્રૌવ્યની એકતારૂપ પરિણામ સહકારી કારણના સદ્દભાવમાં હોય છે.) આ જે સહકારી કારણ તે કાળ છે. જીવ-પુદગલના પરિણામની અન્યથા અનુપપત્તિ દ્વારા જણાતો હોવાથી, નિશ્ચયકાળ-( અસ્તિકાયપણે) અનુક્ત હોવા છતાં પણ-(દ્રવ્યપણે) વિદ્યમાન છે એમ નક્કી થાય છે. અને જે નિશ્ચયકાળના પર્યાયરૂપ વ્યવહારકાળ તે, જીવપુદ્ગલોના પરિણામથી વ્યકત (-ગમ્ય) થતો હોવાથી જરૂર તદાશ્રિત જ (–જીવ અને પુદ્ગલના પરિણામને આશ્રિત જ) ગણવામાં આવે છે. ૨૩.
રસવર્ણપંચક સ્પર્શ-અષ્ટક, ગંધયુગલ વિહીન છે, છે મૂતિહીન, અગુરુલઘુક છે, કાળ વર્તનલિંગ છે. ૨૪.
૧. જોકે કાળદ્રવ્ય જીવ-પુદ્ગલોના પરિણામ ઉપરાંત ધર્માસ્તિકાયાદિના પરિણામને પણ નિમિત્તભૂત છે
તોપણ જીવ-પુદ્ગલોના પરિણામ સ્પષ્ટ ખ્યાલમાં આવતા હોવાથી કાળદ્રવ્યને સિદ્ધ કરવામાં માત્ર તે
બેના પરિણામની જ વાત લેવામાં આવી છે. ૨. અન્યથા અનુપપત્તિ = બીજી કોઈ રીતે નહિ બની શકવું તે. [ જીવ-પુદ્ગલોના ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક
પરિણામ એટલે તેમની સમયવિશિષ્ટ વૃતિ. તે સમયવિશિષ્ટ વૃત્તિ સમયને ઉત્પન્ન કરનારા કોઈ પદાર્થ વિના (-નિશ્ચયકાળ વિના) હોઈ શકે નહિ. જેમ આકાશ વિના દ્રવ્યો અવગાહુ પામી શકે નહિ અર્થાત તેમને વિસ્તાર (તિર્યકપણું) હોઈ શકે નહિ તેમ નિશ્ચયકાળ વિના દ્રવ્યો પરિણામ પામી શકે નહિ અર્થાત્ તેમને પ્રવાહ (ઊર્ધ્વપણું) હોઈ શકે નહિ. આ પ્રમાણે નિશ્ચયકાળની દ્યાતી વિના (અર્થાત નિમિત્તભૂત કાળદ્રવ્યના સદભાવ વિના) બીજી કોઈ રીતે જીવ-પુદગલના પરિણામ બની શકતા નથી તેથી “નિશ્ચયકાળ વિધમાન છે” એમ જણાય છે- નક્કી થાય છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પડદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૪૭
व्यपगतपश्चवर्णरसो व्यपगतद्विगन्धाष्टस्पर्शश्च । अगुरुलघुको अमूर्तो वर्तनलक्षणश्च काल इति।।२४।।
અન્વયાર્થ:- [ તિ: તિ] કાળ (નિશ્ચયકાળ) [ વ્યા/તપશ્ચવર્ણરસ: ] પાંચ વર્ણ ને પાંચ રસ રહિત, [ વ્યાતિદિન્યાણસ્પર્શ: ] બે ગંધ ને આઠ સ્પર્શ રહિત, [સારુનધુ: અગુરુલઘુ, [મૂર્તઃ] અમૂર્ત [૨] અને [વર્તનનક્ષT:] વર્તનાલક્ષણવાળો છે.
*ભાવાર્થ- અહીં નિશ્ચયકાળનું સ્વરૂપ કહ્યું છે.
લોકાકાશના એકેક પ્રદેશે એકેક કાળાણું (કાળદ્રવ્ય) સ્થિત છે. આ કાળાણું (કાળદ્રવ્ય) તે નિશ્ચયકાળ છે. અલોકાકાશમાં કાળાણુ(કાળદ્રવ્ય) નથી.
આ કાળ (નિશ્ચયકાળ) વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત છે. વર્ણાદિ રહિત હોવાથી અમૂર્ત છે અને અમૂર્ત હોવાથી સૂક્ષ્મ, અતીન્દ્રિયજ્ઞાનગ્રાહ્ય છે. વળી તે પગુણહાનિવૃદ્ધિસહિત અગુસ્લઘુત્વસ્વભાવવાળો છે. કાળનું લક્ષણ વર્તનાતુત્વ છે; એટલે કે, જેમ શિયાળામાં સ્વયં અધ્યયનક્રિયા કરતા પુરુષને અગ્નિ સહકારી (બહિરંગ નિમિત્ત) છે અને જેમ સ્વયં ફરવાની ક્રિયા કરતા કુંભારના ચાકને નીચની ખીલી સહકારી છે તેમ નિશ્ચયથી સ્વયમેવ પરિણામ પામતાં જીવ-પુદ્ગલાદિ દ્રવ્યોને (વ્યવહારથી) કાળાણુરૂપ નિશ્ચયકાળ બહિરંગ નિમિત્ત છે.
પ્રશ્ન:- અલોકમાં કાળદ્રવ્ય નથી તો ત્યાં આકાશની પરિણતિ કઈ રીતે થઈ શકે?
ઉત્તર- જેમ લટકતી મોટી દોરીને, મોટા વાંસને કે કુંભારના ચાકને એક જ જગ્યાએ સ્પર્શવા છતાં સર્વત્ર ચલન થાય છે, જેમ મનોજ્ઞ સ્પર્શનેન્દ્રિયવિષયનો કે રસનેન્દ્રિયવિષયનો શરીરના એક જ ભાગમાં સ્પર્શ થવા છતાં આખા આત્મામાં સુખાનુભવ થાય છે અને જેમ સર્પદંશ કે વ્રણ (જખમ) વગેરે શરીરના એક જ ભાગમાં થવા છતાં આખા આત્મામાં દુઃખવેદના થાય છે, તેમ કાળદ્રવ્ય લોકાકાશમાં જ હોવા છતાં આખા આકાશમાં પરિણતિ થાય છે કારણ કે આકાશ અખંડ એક દ્રવ્ય છે.
* શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ ૨૪ મી ગાથાની ટીકા લખી નથી તેથી ગુજરાતી અનુવાદમાં અવયાર્થ
પછી તુરત જ ભાવાર્થ લખવામાં આવ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
૪૮ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
પંચાસ્તિકાય સંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
समओ णिमिसो कट्ठा कला य णाली तदो दिवारत्ती । मासोदुअयणसंवच्छरो त्ति कालो परायत्तो ।। २५ ।।
समय निमिषः काष्ठा कला च नाली ततो दिवारात्र । मासर्त्वयनसंवत्सरमिति
વ્હાલ: પાયત્ત||૨||
अत्र व्यवहारकालस्य कथंचित्परायत्तत्वं द्योतितम् ।
परमाणुप्रचलनायत्तः समयः । नयनपुटघटनायत्तो निमिषः । तत्संख्याविशेषतः काष्ठा कला नाली च। गगनमणिगमनायत्तो दिवारात्रः । तत्संख्याविशेषतः मासः, ऋतुः अयनं, संवत्सरमिति। एवंविधो हि व्यवहारकालः केवलकालपर्यायमात्रत्वेनावधारयितुमशक्यत्वात् परायत्त इत्युपमीयत इति ।। २५ ।।
અહીં એ ખાસ ધ્યાનમાં રાખવું કે કાળ કોઈ દ્રવ્યને પરિણમાવતો નથી, સંપૂર્ણ સ્વતંત્રતાથી સ્વયમેવ પરિણમતાં દ્રવ્યોને તે બાહ્યનિમિત્તમાત્ર છે.
આ પ્રમાણે નિશ્ચયકાળનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું. ૨૪.
જે સમય, નિમિષ, કળા, ઘડી, દિનરાત, માસ, ઋતુ અને જે અયન ને વર્ષાદિ છે, તે કાળ ૫૨-આયત્ત છે. ૨૫.
અન્વયાર્થ:- [ સમય: ] સમય, [ નિમિષ: ] નિમેષ, [ ગઠ્ઠા ] કાષ્ઠા, [તા હૈં] કળા, [નાતી] ઘડી, [તત: વિવારાત્ર: ] અહોરાત્ર, (–દિવસ ), [ માસર્વયનસંવત્સરમ્] માસ, ઋતુ, અયન અને વર્ષ [ કૃતિ ાન: ] એવો જે કાળ (અર્થાત્ વ્યવહારકાળ ) [ પરાયજ્ઞ: ] તે પરાશ્રિત છે.
ટીકા:- વ્યવહારકાળનું કથંચિત્ પરાશ્રિતપણું દર્શાવ્યું છે.
પરમાણુના ગમનને આશ્રિત સમય છે; આંખના વીંચાવાને આશ્રિત નિમેષ છે; તેની (નિમેષની ) અમુક સંખ્યાથી કાષ્ઠા, કળા અને ઘડી હોય છે; સૂર્યના ગમનને આશ્રિત અહોરાત્ર હોય છે; અને તેની (–અહોરાત્રની ) અમુક સંખ્યાથી માસ, ઋતુ, અયન ને વર્ષ હોય છે. -આવો વ્યવહારકાળ કેવળ કાળના પર્યાયમાત્રપણે અવધારવો અશકય હોવાથી (અર્થાત્ ૫૨ની અપેક્ષા વિના- પરમાણુ, આંખ, સૂર્ય વગેરે ૫૨ પદાર્થોની અપેક્ષા વિના-વ્યવહારકાળનું માપ નક્કી કરવું અશકય હોવાથી ) તેને ‘પરાશ્રિત ’ એવી ઉપમા આપવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
णत्थि चिरं वा खिप्पं मत्तारहिदं तु सा वि खलु मत्ता। पोग्गलदव्वेण विणा तम्हा कालो पड्डच्चभवो ।। २६ ।।
नास्ति चिरं वा क्षिप्रं मात्रारहितं तु सापि खलु मात्रा । पुद्गलद्रव्येण विना तस्मात्काल प्रतीत्यभवः ।। २६ ।।
ચિર
શીઘ્ર ’ નહિ માત્રા વિના, માત્રા નહીં પુદ્ગલ વિના, તે કારણે પર-આશ્રયે ઉત્પન્ન ભાષ્યો કાળ આ. ૨૬.
96
[ ૪૯
ભાવાર્થ:- ‘સમય’ નિમિત્તભૂત એવા મંદ ગતિએ પરિણત પુદ્દગલ-૫૨માણુ વડે પ્રગટ થાય છે- મપાય છે. (અર્થાત્ પરમાણુને એક આકાશપ્રદેશથી બીજા અનંતર આકાશપ્રદેશે મંદગતિથી જતાં જે વખત લાગે તેને સમય કહેવામાં આવે છે). ‘નિમેષ ’ આંખના વીંચાવાથી પ્રગટ થાય છે (અર્થાત્ ખુલ્લી આંખને વીંચાતા જે વખત લાગે તેને નિમેષ કહેવામાં આવે છે અને તે એક નિમેષ અસંખ્યાત સમયોનો હોય છે). પંદર નિમેષની એક ‘કાષ્ઠા', ત્રીશ કાષ્ઠાની એક ‘ કળા ’, વીશથી કાંઈક અધિક કળાની એક ‘ઘડી’ અને બે ઘડીનું એક ‘મહૂર્ત બને છે). ‘અહોરાત્ર' સૂર્યના ગમનથી પ્રગટ થાય છે (અને તે એક અહોરાત્ર ત્રીશ મુહૂર્તનું હોય છે) ત્રીશ અહોરાત્રનો એક ‘માસ’, બે માસની એક ‘ઋતુ’ ત્રણ ઋતુનું એક ‘અયન અને બે અયનનું એક ‘વર્ષ’ બને છે. આ બધો વ્યવહારકાળ છે. ‘ પલ્યોપમ ’, ‘સાગરોપમ ’ વગેરે પણ વ્યવહારકાળના ભેદો છે.
.
'
ઉપરોકત સમય-નિમેષાદિ બધાય ખરેખર કેવળ નિશ્ચયકાળના જ (-કાળદ્રવ્યના જ) પર્યાયો છે પરંતુ તેઓ ૫૨માણુ વગેરે દ્વારા પ્રગટ થતા હોવાથી (અર્થાત્ ૫૨ પદાર્થો દ્વારા માપી શકાતા હોવાથી ) તેમને ઉપચારથી પરાશ્રિત કહેવામાં આવે છે. ૨૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
અન્વયાર્થ:- [વિર વા ક્ષિપ્રં ] ‘ચિર’ અથવા ‘ક્ષિપ્ર’ એવું જ્ઞાન (−બહુ કાળ અથવા થોડો કાળ એવું જ્ઞાન ) [ માત્રારહિત તુ] પરિમાણ વિના (-કાળના માપ વિના) [ન અસ્તિ] હોય નહિ; [ સા માત્રા અવિ] અને તે પરિમાણ [વસ્તુ] ખરેખર [પુન્નાદ્રવ્યેળ વિના] પુદ્દગલદ્રવ્ય વિના થતું નથી; [તસ્માત્] તેથી [ાત:પ્રતીત્યમવ: ] કાળ આશ્રિતપણે ઊપજનારો છે (અર્થાત્ વ્યવહારકાળ પરનો આશ્રય કરીને ઊપજે છે એમ ઉપચારથી કહેવાય છે ).
Page #86
--------------------------------------------------------------------------
________________
૫૦ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
પંચાસ્તિકાયસંગ્રહ
अत्र व्यवहारकालस्य कथंचित परायत्तत्वे सदुपपत्तिरुक्ता ।
खलु
इह हि व्यवहारकाले निमिषसमयादौ अस्ति तावत् चिर इति क्षिप्र इति संप्रत्ययः। स दीर्धह्रस्वकालनिबंधनं प्रमाणमंतरेण न संभाव्यते। तदपि प्रमाणं पुद्गलद्रव्यपरिणाममन्तरेण नावधार्यते। ततःपरपरिणामद्योतमानत्वाद्व्यवहारकालो निश्चयेनानन्याश्रितोऽपि
प्रतीत्यभव
[ ભગવાનશ્રીકુંદકુંદ
છે.
इत्यभिधीयते।
तदत्रास्तिकायसामान्यप्ररूपणायामस्तिकायत्वाभावात्साक्षादनुपन्यस्यमानोऽपि નીવ
निश्चयरूपस्तत्परिणामायत्ततया
व्यवहाररूपः
पुद्गलपरिणामान्यथानुपपत्त्या कालोऽस्तिकायपञ्च-कवल्लोकरूपेण परिणत इति खरतरदृष्ट्याभ्युपगम्यत इति।। २६।।
ટીકા:- અહીં વ્યવહારકાળના કથંચિત પરાશ્રિતપણા વિષે સત્ય યુક્તિ કહેવામાં આવી
પ્રથમ તો, નિમેષ-સમયાદિ વ્યવહારકાળમાં ‘ચિર’ અને ‘ક્ષિપ્ર' એવું જ્ઞાન (–લાંબો કાળ અને ટૂંકો કાળ એવું જ્ઞાન) થાય છે. તે જ્ઞાન ખરેખર લાંબા અને ટૂંકા કાળ સાથે સંબંધ રાખનારા પ્રમાણ ( -કાળપરિમાણ ) વિના સંભવતું નથી; અને તે પ્રમાણ પુદ્દગલદ્રવ્યના પરિણામ વિના નક્કી થતું નથી. તેથી, વ્યવહારકાળ પરના પરિણામ દ્વારા જણાતો હોવાથી જોકે નિશ્ચયથી તે અન્યને આશ્રિત નથી તોપણ- આશ્રિતપણે ઊપજનારો (-૫૨ને અવલંબીને ઊપજતો ) કહેવામાં આવે છે.
માટે, જોકે કાળને અસ્તિકાયપણાના અભાવને લીધે અહીં અસ્તિકાયની સામાન્ય પ્રરૂપણામાં તેનું *સાક્ષાત્ કથન નથી તોપણ, જીવ-પુદ્દગલના પરિણામની અન્યથા અનુપપતિ વડે સિદ્ધ થતો નિશ્ચયરૂપ કાળ અને તેમના પરિણામને આશ્રિત નક્કી થતો વ્યવહારરૂપ કાળ પંચાસ્તિકાયની માફક લોકરૂપે પરિણત છે- એમ, અતિ તીક્ષ્ણ દષ્ટિથી જાણી શકાય છે.
ભાવાર્થ:- ‘સમય ’ ટૂંકા છે, ‘નિમેષ’ લાંબા છે અને ‘મુહુર્ત’ તેનાથી પણ લાંબું છે એવું જે જ્ઞાન થાય છે તે ‘સમય’, ‘નિમેષ' વગેરેનું પરિમાણ જાણવાથી થાય છે; અને તે કાળપરિમાણ પુદ્દગલો દ્વારા નક્કી થાય છે. તેથી વ્યવહારકાળની ઉત્પત્તિ પુદ્દગલો દ્વારા થતી ( ઉપચારથી ) કહેવામાં આવે છે.
* સાક્ષાત્ =સીધું (કાળનું વિસ્તૃત સીધું કથન શ્રી પ્રવચનસારના દ્વિતીય-શ્રુતસ્કંધમાં કરવામાં આવ્યું છે; માટે કાળનું સ્વરૂપ વિસ્તારથી જાણવાના ઈચ્છક જિજ્ઞાસુએ પ્રવચનસારમાંથી તે જાણી લેવું.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ પ૧
इति समयव्याख्यायामन्तनींतषड्द्रव्यपञ्चास्तिकायसामान्यव्याख्यानरूपः पीठबंध: સમાપ્ત:તા
अथामीषामेव विशेषव्याख्यानम्। तत्र तावत् जीवद्रव्यास्तिकायव्याख्यानम्।
એ રીતે જોકે વ્યવહારમાળનું માપ પુદ્ગલ દ્વારા થતું હોવાથી તેને ઉપચારથી પુદગલાશ્રિત કહેવામાં આવે છે તોપણ નિશ્ચયથી તે કેવળ કાળદ્રવ્યના જ પર્યાયરૂપ છે, પુદ્ગલથી સર્વથા ભિન્ન છે-એમ સમજવું. જેમ દસ શેર પાણીના માટીમય ઘડાનું માપ પાણી દ્વારા થતું હોવા છતાં ઘડો માટીના જ પર્યાયરૂપ છે, પાણીના પર્યાયરૂપ નથી, તેમ સમયનિમેષાદિ વ્યવહારકાળનું માપ પુદ્ગલ દ્વારા થતું હોવા છતાં વ્યવહારકાળ કાળદ્રવ્યના જ પર્યાયરૂપ છે, પુદ્ગલના પર્યાયરૂપ નથી.
કાળસંબંધી ગાથાસૂત્રોના કથનનો સંક્ષેપ આ પ્રમાણે છે:- જીવપુગલોના પરિણામમાં ( સમયવિશિષ્ટ વૃત્તિમાં) વ્યવહારે સમયની અપેક્ષા આવે છે; તેથી સમયને ઉત્પન્ન કરનારો કોઈ પદાર્થ અવશ્ય હોવો જોઈએ. આ પદાર્થ તે કાળદ્રવ્ય છે. કાળદ્રવ્ય પરિણમવાથી વ્યવહારકાળ થાય છે અને તે વ્યવહારકાળ પુદ્ગલ દ્વારા અપાતો હોવાથી તેને ઉપચારથી પરાશ્રિત કહેવામાં આવે છે. પંચાસ્તિકાયની માફક નિશ્ચયવ્યવહારરૂપ કાળ પણ લોકરૂપે પરિણત છે એમ સર્વજ્ઞોએ જોયું છે અને અતિ તીક્ષ્ણ દષ્ટિ વડે સ્પષ્ટ સમ્યફ અનુમાન પણ થઈ શકે છે.
કાળસંબંધી કથનનો તાત્પર્યાર્થ નીચે પ્રમાણે ગ્રહવાયોગ્ય છે:- અતીત અનંત કાળમાં જીવને એક ચિદાનંદરૂપી કાળ જ (સ્વકાળ જ) જેનો સ્વભાવ છે એવા જીવાસ્તિકાયની ઉપલબ્ધિ થઈ નથી; તે જીવાસ્તિકાયનું જ સમ્યક શ્રદ્ધાન, તેનું જ રાગાદિથી ભિન્નરૂપે ભેદજ્ઞાન અને તેમાં જ રાગાદિવિભાવરૂપ સમસ્ત સંકલ્પ-વિકલ્પજાળના ત્યાગ વડે સ્થિર પરિણતિ કર્તવ્ય છે. ર૬.
આ રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રની શ્રી અમૃતચંદ્રાચાર્યવિવિરચિત) સમયવ્યાખ્યા નામની ટીકામાં પદ્રવ્ય-પંચાસ્તિકાયના સામાન્ય વ્યાખ્યાનરૂપ પીઠિકા સમાપ્ત થઈ.
હવે તેમનું જ (-પદ્રવ્ય અને પંચાસ્તિકાયનું જ) વિશેષ વ્યાખ્યાન કરવામાં આવે છે. તેમાં પ્રથમ, જીવદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
जीवो त्ति हवदि चेदा उवओगविसेसिदो पहू कत्ता। भोत्ता य देहमेत्तो ण हि मुत्तो कम्मसंजुत्तो।।२७।।
जीव इति भवति चेतयितोपयोगविशेषितः प्रभुः कर्ता।
भोक्ता च देहमात्रो न हि मूर्तः कर्मसंयुक्तः।। २७।। अत्र संसारावस्थस्यात्मनः सोपाधि निरुपाधि च स्वरूपमुक्तम्।
आत्मा हि निश्चयेन भावप्राणधारणाज्जीवः, व्यवहारेण द्रव्यप्राणधारणाज्जीवः। निश्चयेन चिदात्मकत्वात्, व्यवहारेण चिच्छक्तियुक्तत्वाचेतयिता। निश्चयेनापृथग्भूतेन, व्यवहारेण पृथग्भूतेन चैतन्यपरिणामलक्षणेनोपयोगेनोपलक्षितत्वादुपयोगविशेषितः।
છે જીવ, ચેતયિતા, પ્રભુ, ઉપયોગચિહ, અમૂર્ત છે, કર્તા અને ભોક્તા, શરીરપ્રમાણ, કર્મે યુક્ત છે. ૨૭.
અન્વયાર્થઃ- [ નીવ: તિ ભવતિ] (સંસારસ્થિત) આત્મા જીવ છે, [ રેતયિતા ] ચેતયિતા (ચેતનારો) છે, [ઉપયો/વિષિત:] ઉપયોગલક્ષિત છે, [પ્રમુ: ] પ્રભુ છે, [pī] કર્તા છે, [ મોઝા] ભોક્તા છે, [વેદમાત્ર.] દેહપ્રમાણ છે, [ન દિ મૂર્ત] અમૂર્તિ છે [૨] અને [ »ર્મસંયુp:] કર્મસંયુક્ત છે.
ટીકા- અહીં (આ ગાથામાં) સંસાર-અવસ્થાવાળા આત્માનું *સોપાધિ અને નિરુપાધિ સ્વરૂપ કહ્યું છે.
આત્મા નિશ્ચયે ભાવપ્રાણના ધારણને લીધે “જીવ' છે, વ્યવહાર (અસદભૂત વ્યવહારનયે) દ્રવ્યપ્રાણના ધારણને લીધે “જીવ' છે; નિશ્ચયે ચિસ્વરૂપ હોવાથી ચેતયિતા (ચેતનારો) છે, વ્યવહારે (સદ્દભૂત વ્યવહારનયે) ચિલ્શક્તિયુક્ત હોવાથી “ચુતયિતા છે; નિશ્ચય * અપૃથભૂત એવા ચૈતન્યપરિણામસ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત હોવાથી “ઉપયોગલક્ષિત” છે, વ્યવહારે (સભૂત વ્યવહારનયે) પૃથભૂત એવા ચૈતન્યપરિણામસ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત હોવાથી “ઉપયોગલક્ષિત' છે; નિશ્ચય
૧. સોપાધિ = ઉપાધિ સહિત; જેમાં પરની અપેક્ષા આવતી હોય એવું. ૨. નિશ્ચયે ચિ7ક્તિને આત્મા સાથે અભેદ છે અને વ્યવહારે ભેદ છે; તેથી નિશ્ચયે આત્મા
ચિન્શક્તિસ્વરૂપ છે અને વ્યવહાર ચિન્શક્તિવાન છે. ૩. અપૃથભૂત = અપૃથક અભિન્ન. (નિશ્ચયે ઉપયોગ આત્માથી અપૃથક છે અને વ્યવહારે પૃથક છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૫૩ निश्चयेन भावकर्मणां, व्यवहारेण द्रव्यकर्मणामास्रवणबंधनसंवरणनिर्जरणमोक्षणेषु स्वयमीशत्वात् प्रभुः। निश्चयेन पौद्गलिककर्मनिमित्तात्मपरिणामानां, व्यवहारेणात्मपरिणामनिमित्तपौद्गलिककर्मणां
વર્તુત્વર્તાિ निश्चयेनशुभाशुभकर्मनिमित्तसुखदुःखपरिणामानां, व्यवहारेण शुभाशुभकर्मसंपादितेष्टानिष्टविषयाणां भोक्तृत्वाद्भोक्ता। निश्चयेन लोकमात्रोऽपि विशिष्टावगाहपरिणामशक्तियुक्तत्वान्नामकर्मनिवृत्तमणु महच्च शरीरमधितिष्ठन् व्यवहारेण देहमात्रः। व्यवहारेण कर्मभिः सहैकत्वपरिणामान्मूर्तोऽपि निश्चयेन नीरूपस्वभावत्वान्न हि मूर्तः। निश्चयेन पुद्गलपरिणामानुरूपचैतन्यपरिणामात्मभिः, व्यवहारेण चैतन्यपरिणामानुरूपपुद्गलपरिणामात्मभिः कर्मभिः संयुक्तत्वात्कर्मसंयुक्त इति।। २७।।
ભાવકર્મોનાં આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ કરવામાં સ્વયં ઈશ ( સમર્થ) હોવાથી “પ્રભુ” છે, વ્યવહાર (અસભૂત વ્યવહારનયે) દ્રવ્યકર્મોનાં આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ કરવામાં સ્વયં ઈશ હોવાથી “પ્રભુ” છે; નિશ્ચયે પૌગલિક કર્મો જેમનું નિમિત્ત છે એવા આત્મપરિણામોનું કર્તુત્વ હોવાથી “કર્તા' છે, વ્યવહારે (અસદ્દભૂત વ્યવહારનયે) આત્મપરિણામો જેમનું નિમિત્ત છે એવાં પૌગલિક કર્મોનું કર્તુત્વ હોવાથી “કર્તા” છે; નિશ્ચયે શુભાશુભ કર્મો જેમનું નિમિત્ત છે એવા સુખદુઃખ પરિણામોનું ભોઝુત્વ હોવાથી “ભોક્તા” છે, વ્યવહાર (અસદ્દભૂત વ્યવહારનયે) શુભાશુભ કર્મોથી સંપાદિત (પ્રાપ્ત) ઇટાનિષ્ટ વિષયોનું ભોઝુત્વ હોવાથી “ભોક્તા” છે; નિશ્ચયે લોકપ્રમાણ હોવા છતાં, વિશિષ્ટ અવગાહપરિણામની શક્તિવાળો હોવાથી નામકર્મથી રચાતા નાના-મોટા શરીરમાં રહેતો થકો વ્યવહારે (સદ્દભૂત વ્યવહારનયે ) ‘દહપ્રમાણ’ છે; વ્યવહારે (અસદ્દભૂત વ્યવહારનય) કર્મો સાથે એકત્વપરિણામને લીધે મૂતે હોવા છતાં, નિશ્ચયે અરૂપી-સ્વભાવવાળો હોવાને લીધે “અમૂર્ત' છે; *નિશ્ચયે પુદ્ગલપરિણામને અનુરૂપ ચૈતન્યપરિણામાત્મક કર્મો સાથે સંયુક્ત હોવાથી “કર્મસંયુક્ત” છે, વ્યવહારે (અસદ્દભૂત વ્યવહારનયે) ચૈતન્યપરિણામને અનુરૂપ પુદ્ગલપરિણામાત્મક કર્મો સાથે સંયુક્ત હોવાથી કર્મસંયુક્ત” છે.
ભાવાર્થ:- પહેલી ર૬ ગાથાઓમાં પદ્રવ્ય અને પંચાસ્તિકાયનું સામાન્ય
* સંસારી આત્મા નિશ્ચયે નિમિત્તભૂત પુદ્ગલકર્મોને અનુરૂપ એવા નૈમિત્તિક આત્મપરિણામો સાથે
(અર્થાત ભાવકર્મો સાથે) સંયુક્ત હોવાથી કર્મસંયુક્ત છે અને વ્યવહાર નિમિત્તભૂત આત્મપરિણામોને અનુરૂપ એવાં નૈમિત્તિક પુદ્ગલકર્મો સાથે (અર્થાત્ દ્રવ્યકર્મો સાથે) સંયુક્ત હોવાથી કર્મસંયુક્ત છે.
૨, તે બિલિબધાથાને ભૂર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
कम्ममलविप्पमुक्को उड्ढे लोगस्स अंतमधिगंता। सो सव्वणाणदरिसी लहदि सुहमणिंदियमणंतं ।। २८ ।।
कर्ममलविप्रमुक्त ऊर्ध्वं लोकस्यान्तमधिगम्य। स सर्वज्ञानदर्शी लभते सुखमनिन्द्रियमनंतम्।।२८।।
अत्र मुक्तावस्थस्यात्मनो निरुपाधिस्वरूपमुक्तम्।
आत्मा हि परद्रव्यत्वात्कर्मरजसा साकल्येन यस्मिन्नेव क्षणे मुच्यते तस्मिनेवोर्ध्वगमनस्वभावत्वाल्लोकांतमधिगम्य परतो गतिहेतोरभावादवस्थितः केवलज्ञानदर्शनाभ्यां स्वरूपभूतत्वादमुक्तोऽनंतमतीन्द्रियं सुखमनुभवति। मुक्तस्य चास्य भावप्राणधारणलक्षणं
નિરૂપણ કરીને, હવે આ ૨૭મી ગાથાથી તેમનું વિશેષ નિરૂપણ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં પ્રથમ, જીવનું (આત્માનું) નિરૂપણ શરૂ કરતાં આ ગાથામાં સંસારસ્થિત આત્માને જીવ ( અર્થાત્ જીવતવાળો), ચેતયિતા, ઉપયોગલક્ષણવાળો, પ્રભુ, કર્તા ઇત્યાદિ કહ્યો છે. જીવત્વ, ચુતયિતૃત્વ, ઉપયોગ, પ્રભુત્વ, કર્તૃત્વ, ઇત્યાદિનું વિવરણ આગળની ગાથાઓમાં આવશે. ૨૭.
સૌ કર્મમળથી મુક્ત આત્મા પામીને લોકાચને, સર્વશદર્શી તે અનંત અનિંદ્રિ સુખને અનુભવે. ૨૮.
અન્વયાર્થઃ- [વર્મમવિપ્રમુp:] કર્મમળથી મુક્ત આત્મા [ 5Ò ] ઊંચે [ નોર્ચ, અન્તર્] લોકના અંતને [ ધિરાચ] પામીને [ સ: સર્વજ્ઞાનવર્સી] તે સર્વજ્ઞ-સર્વદર્શી [અનંત+] અનંત [નિન્દ્રિયમ્] અનિંદ્રિય [સુરવન્] સુખને [ તમને] અનુભવે છે.
ટીકા:- અહીં મુક્તાવસ્થાવાળા આત્માનું નિરુપાધિ સ્વરૂપ કહ્યું છે.
આત્મા (કર્મરજના) પરદ્રવ્યપણાને લીધે કરજથી સંપૂર્ણપણે જે ક્ષણે મુકાય છે (-મુક્ત થાય છે), તે જ ક્ષણે (પોતાના) ઊર્ધ્વગમનસ્વભાવને લીધે લોકના અંતને પામીને આગળ ગતિeતુનો અભાવ હોવાથી ( ત્યાં) સ્થિર રહેતો થકો, કેવળજ્ઞાન અને કેવળદર્શન (નિજ) સ્વરૂપભૂત હોવાને લીધે તેમનાથી નહિ મુકાતો થકો અનંત અતીન્દ્રિય સુખને અનુભવે છે. તે મુક્ત આત્માને, ભાવપ્રાણધારણ જેનું લક્ષણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૫૫
जीवत्वं, चिद्रूपलक्षणं
चेतयितृत्वं, चित्परिणामलक्षण રૂપયોગ:, निर्वर्तितसमस्ताधिकारशक्तिमात्रं प्रभुत्वं समस्तवस्त्वसाधारणस्वरूपनिर्वर्तनमात्रं कर्तृत्वं, स्वरूपभूतस्वातन्त्र्यलक्षणसुखोपलम्भ-रूपं भोक्तृत्वं,
अतीतानंतरशरीरपरिमाणावगाहपरिणामरूपं देहमात्रत्वं, उपाधिसंबंधविविक्तमात्यन्तिकममूर्तत्वम्। कर्मसंयुक्तत्वं तु द्रव्यभावकर्मविप्रमोक्षान्न भवत्येव । द्रव्यकर्माणि हि पुद्गलस्कंधा भावकर्माणि तु चिद्विवर्ताः । विवर्तते हि चिच्छक्तिरनादिज्ञानावरणादिकर्मसंपर्ककूणितप्रचारा परिच्छेद्यस्य विश्वस्यैकदेशेषु क्रमेण व्याप्रियमाणा । यदा तु ज्ञानावरणादिकर्मसंपर्क: प्रणश्यति तदा परिच्छेद्यस्य विश्वस्य
(-સ્વરૂપ ) છે એવું ‘ જીવત્વ’ હોય છે; ચિત્તૂપ જેનું લક્ષણ (-સ્વરૂપ) છે એવું ‘ચેતયિતૃત્વ ’ હોય છે; ચિત્પરિણામ જેનું લક્ષણ (–સ્વરૂપ) છે એવો ‘ઉપયોગ ’ હોય છે; પ્રાપ્ત કરેલા સમસ્ત ( આત્મિક) અધિકારોની *શક્તિમાત્રરૂપ ‘પ્રભુત્વ’ હોય છે; સમસ્ત વસ્તુઓથી અસાધારણ એવા સ્વરૂપની નિષ્પત્તિમાત્રરૂપ (-નિજ સ્વરૂપને રચવારૂપ ) ‘ કર્તૃત્વ' હોય છે; સ્વરૂપભૂત સ્વાતંત્ર્ય જેનું લક્ષણ (–સ્વરૂપ) છે એવા સુખની ઉપલબ્ધિરૂપ ‘ભોક્તત્વ' હોય છે; અતીત અનંત૨ (−છેલ્લા ) શરી૨ પ્રમાણે અવગાહપરિણામરૂપ ‘ દેહપ્રમાણપણું' હોય છે; અને ઉપાધિના સંબંધથી વિવિક્ત એવું આત્યંતિક (સર્વથા ) ‘અમૂર્તપણું' હોય છે. ( મુક્ત આત્માને ) ‘ કર્મસંયુક્તપણું' તો નથી જ હોતું, કારણ કે દ્રવ્યકર્મો અને ભાવકર્મોથી વિમુક્તિ થઈ છે. દ્રવ્યકર્મો તે પુદ્દગલસ્કંધો છે અને ભાવકર્મો તે ચિવિવર્તે છે. ચિત્શક્તિ અનાદિ જ્ઞાનાવરણાદિકર્મોના સંપર્કથી (સંબંધથી ) સંકુચિત વ્યાપારવાળી હોવાને લીધે જ્ઞેયભૂત વિશ્વના ( –સમસ્ત પદાર્થોના ) એક એક દેશમાં ક્રમે વ્યાપાર કરતી થકી વિવર્તન પામે છે. પરંતુ જ્યારે જ્ઞાનાવરણાદિકર્મોનો સંપર્ક વિનાશ પામે છે, ત્યારે
* શક્તિ
સામર્થ્ય; ઈશત્વ. (મુક્ત આત્મા સમસ્ત આત્મિક અધિકારોને ભોગવવામાં અર્થાત્ તેમનો અમલ કરવામાં સ્વયં સમર્થ છે તેથી તે પ્રભુ છે. )
૧. મુક્ત આત્માની અવગાહના ચરમશ૨ી૨પ્રમાણ હોય છે તેથી તે છેલ્લા દેહની અપેક્ષા લઈને તેમને ‘દેહપ્રમાણપણું ' કહી શકાય છે.
૨. વિવિક્ત = ભિન્નઃ રહિત.
=
૩. પૂર્વ સૂત્રમાં કહેલા ‘જીવત્વ’ આદિ નવ વિશેષોમાંથી પ્રથમના આઠ વિશેષો મુક્તાત્માને પણ યથાસંભવ હોય છે, માત્ર એક ‘ કર્મસંયુક્તપણું' હોતું નથી.
૪. ચિદ્વિવર્ત
ચૈતન્યનો પલટો અર્થાત્ ચૈતન્યનું એક વિષયને છોડી અન્ય વિષયને જાણવારૂપે પલટાવું તે; ચિત્શક્તિનું અન્ય અન્ય જ્ઞેયોને જાણવારૂપે પરિણમવું તે.
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
सर्वदेशेषु युगपद्व्यापृता कथंचित्कौटस्थ्यमवाप्य विषयांतरमनाप्नुवंती न विवर्तते। स खल्वेष निश्चितः सर्वज्ञसर्वदर्शित्वोपलम्भः। अयमेव द्रव्यकर्मनिबंधनभूतानां भावकर्मणां कर्तृत्वोच्छेदः। अयमेव च विकारपूर्वकानुभवाभावादौपाधिकसुखदुःखपरिणामानां भोक्तृत्वोच्छेदः। इदमेव चानादिविवर्तखेदविच्छित्तिसुस्थितानंतचैतन्यस्यात्मनः स्वतंत्रस्वरूपानुभूतिलक्षणसुखस्य મોવસ્તૃત્વરિતા ૨૮ાા
जादो सयं स चेदा सव्वण्हू सव्वलोगदरसी य। पप्पोदि सुहमणंतं अव्वाबाधं सगममुत्तं ।। २९।।
जातः स्वयं स चेतयिता सर्वज्ञः सर्वलोकदर्शी च। प्राप्नोति सुखमनंतमव्याबाधं स्वकममूर्तम्।। २९ ।।
તે જ્ઞયભૂત વિશ્વના સર્વ દેશોમાં યુગપદ્ વ્યાપાર કરતી થકી કથંચિત્ કૂટસ્થ થઈને, અન્ય વિષયને નહિ પામતી થકી વિવર્તન કરતી નથી. તે આ (ચિન્શક્તિના વિવર્તનનો અભાવ), ખરેખર નિશ્ચિત (-નિયત, અચળ) સર્વજ્ઞપણાની અને સર્વદર્શીપણાની ઉપલબ્ધિ છે. આ જ, દ્રવ્યકર્મોના નિમિત્તભૂત ભાવકર્મોના કર્તુત્વનો વિનાશ છે; આ જ, વિકારપૂર્વક અનુભવના અભાવને લીધે ઔપાધિક સુખદુઃખપરિણામોના ભાતૃત્વનો વિનાશ છે; અને આ જ, અનાદિ વિવર્તનના ખેદના વિનાશથી જેનું અનંત ચૈતન્ય સુસ્થિત થયું છે એવા આત્માને
સ્વતંત્રસ્વરૂપાનુભૂતિલક્ષણ સુખનું (-સ્વતંત્ર સ્વરૂપની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા સુખનું) ભોıત્વ છે. ૨૮.
સ્વયમેવ ચેતક સર્વજ્ઞાની-સર્વદર્શી થાય છે, ને નિજ અમૂર્ત અનંત અવ્યાબાધ સુખને અનુભવે. ૨૯.
અન્વયાર્થ- [ : વેતપિતા] તે ચેતયિતા (ચેતનારો આત્મા ) [ સર્વજ્ઞ: સર્વજ્ઞ [૨] અને [સર્વનોર્શી ] સર્વલોકદર્શી [સ્વયં નાત: ] સ્વયં થયો થકો,
૧. કૂટસ્થ = સર્વકાળે એક રૂપે રહેનારી; અચળ. [ જ્ઞાનાવરણાદિકર્મોનો સંબંધ નષ્ટ થતાં કાંઈ ચિન્શક્તિ સર્વથા અપરિણામી થઈ જતી નથી, પરંતુ તે અન્ય અન્ય શેયોને જાણવારૂપે પલટાતી
નથી-સર્વદા ત્રણે કાળના સમસ્ત જ્ઞયોને જાણ્યા કરે છે, તેથી તેને કથંચિત કૂટસ્થ કહી છે.] ૨. ઔપાધિક = દ્રવ્યકર્મરૂપ ઉપાધિ સાથે સંબંધવાળા; દ્રવ્યકર્મરૂપ ઉપાધિ જેમાં નિમિત્ત હોય છે એવા;
અસ્વાભાવિક; વૈભાવિક; વિકારી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ પ૭
इदं सिद्धस्य निरुपाधिज्ञानदर्शनसुखसमर्थनम्।
आत्मा हि ज्ञानदर्शनसुखस्वभाव: संसारावस्थायामनादिकर्मक्लेशसंकोचितात्मशक्तिः परद्रव्यसंपर्केण क्रमेण किंचित् किंचिज्जानाति पश्यति, परप्रत्ययं मूर्तसंबद्धं सव्याबाधं सांतं सुखमनुभवति च। यदा त्वस्य कर्मक्लेशा: सामस्त्येन प्रणश्यन्ति, तदाऽनर्गलासंकुचितात्मशक्तिरसहायः स्वयमेव युगपत्समग्रं जानाति पश्यति, स्वप्रत्ययममूर्तसंबद्धमव्याबाधमनंतं सुख मनुभवति च। ततः सिद्धस्य समस्तं स्वयमेव जानतः पश्यतः, सुखमनुभवतश्च स्वं, न પરે યોગનમિતા. ૨૧
[ સ્વવન્] સ્વકીય [મૂર્ત ] અમૂર્ત [ સાવધ{] અવ્યાબાધ [ અનંતમૂ ] અનંત [ સુવર્] સુખને [પ્રાપ્નોતિ] ઉપલબ્ધ કરે છે.
ટીકાઃ- આ, સિદ્ધના નિરુપાધિ જ્ઞાન, દર્શન અને સુખનું સમર્થન છે.
ખરેખર જ્ઞાન, દર્શન અને સુખ જેનો સ્વભાવ છે એવો આત્મા સંસારઅવસ્થામાં, અનાદિ કર્મકલેશ વડે આત્મશક્તિ સંકુચિત કરવામાં આવી હોવાથી, પરદ્રવ્યના સંપર્ક વડ (-ઇંદ્રિયાદિના સંબંધ વડે) ક્રમથી કાંઈક કાંઈક જાણે છે અને દેખે છે તથા પરાશ્રિત, મૂર્ત (ઇઢિયાદિ) સાથે સંબંધવાળું, સવ્યાબાધ (–બાધા સહિત) ને સાન્ત સુખ અનુભવે છે; પરંતુ
જ્યારે તેને કર્મકલેશો સમસ્તપણે વિનાશ પામે છે ત્યારે, આત્મશક્તિ અનર્ગલ (-નિરંકુશ) અને અસંકુચિત હોવાથી, તે અસહાયપણે (-કોઈની સહાય વિના) સ્વયમેવ યુગપદ્ બધું (–સર્વ દ્રવ્યક્ષેત્રકાળભાવી જાણે છે અને દેખે છે તથા સ્વાશ્રિત, મૂર્ત (ઇંદ્રિયાદિ) સાથે સંબંધ વિનાનું, અવ્યાબાધ ને અનંત સુખ અનુભવે છે. માટે બધું સ્વયમેવ જાણનારા અને દેખનારા તથા સ્વકીય સુખને અનુભવનારા સિદ્ધને પરથી (કાંઈ ) પ્રયોજન નથી.
ભાવાર્થ:- સિદ્ધભગવાન (તેમ જ કેવળીભગવાન) સ્વયમેવ સર્વજ્ઞત્વાદિરૂપે પરિણમે છે; તેમના એ પરિણમનમાં લેશમાત્ર પણ (ઇઢિયાદિ) પરનું આલંબન નથી.
અહીં કોઈ સર્વજ્ઞનો નિષેધ કરનાર જીવ કહે કે “સર્વજ્ઞ છે જ નહિ, કારણ કે જોવામાં આવતા નથી, તો તેને નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે:
હે ભાઈ ! જો તમે કહો છો કે “સર્વજ્ઞ નથી,” તો અમે પૂછીએ છીએ કે જ્યાં સર્વજ્ઞ નથી ? આ ક્ષેત્રમાં અને આ કાળમાં કે ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં? જો “આ ક્ષેત્રમાં અને આ કાળમાં સર્વજ્ઞ નથી” એમ કહો, તો તે તો સંમત જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हु जीविदो पुव्वं । सो जीवो पाणा पुण बलमिंदियमाउ उस्सासो।।३०।।
प्राणैश्चतुर्भिर्जीवति जीविष्यति यः खलु जीवितः पूर्वम। स जीव: प्राणाः पुनर्बलमिन्द्रियमायुरुच्छ्रासः।।३०।।
जीवत्वगुणव्याख्येयम्।
પરંતુ જો “ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં સર્વજ્ઞ નથી' એમ કહો તો અમે પૂછીએ છીએ કે તે તમે કઈ રીતે જાણું? જો ત્રણે લોકને અને ત્રણે કાળને સર્વજ્ઞ વિનાના તમે જોઈ-જાણી લીધા તો તમે જ સર્વજ્ઞ થયા, કારણ કે જે ત્રણ લોકને અને ત્રણ કાળને જાણે તે જ સર્વજ્ઞ છે. અને જો સર્વજ્ઞ વિનાના ત્રણે લોકને અને ત્રણે કાળને તમે નથી જોઈ-જાણી લીધા તો પછી ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં સર્વજ્ઞ નથી ” એમ તમે કઈ રીતે કહી શકો? આ રીતે સિદ્ધ થાય છે કે તમે કરેલો સર્વજ્ઞનો નિષેધ યોગ્ય નથી.
હે ભાઈ ! આત્મા એક પદાર્થ છે અને જ્ઞાન તેનો સ્વભાવ છે; તેથી તે જ્ઞાનનો સંપૂર્ણ વિકાસ થતાં એવું કાંઈ રહેતું નથી કે જે તે જ્ઞાનમાં અજ્ઞાત રહે. જેમ પરિપૂર્ણ ઉષ્ણતાએ પરિણમેલો અગ્નિ સમસ્ત દાહ્યને બાળે છે, તેમ પરિપૂર્ણ જ્ઞાને પરિણમેલો આત્મા સમસ્ત શેયને જાણે છે. આવી સર્વજ્ઞદશા આ ક્ષેત્રે આ કાળે (અર્થાત્ આ ક્ષેત્રે આ કાળમાં જન્મેલા જીવને) પ્રાપ્ત નહિ થતી હોવા છતાં સર્વજ્ઞત્વશક્તિવાળા નિજ આત્માનો સ્પષ્ટ અનુભવ આ ક્ષેત્રે આ કાળે પણ થઈ શકે છે.
આ શાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર હોવાથી અહીં સર્વજ્ઞસિદ્ધિનો વિસ્તાર કરવામાં આવ્યો નથી; જિજ્ઞાસુએ તે અન્ય શાસ્ત્રોમાંથી જોઈ લેવો. ર૯.
જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે, તે જીવ છે; ને પ્રાણ ઇંદ્રિય-આયુ-બળ-ઉચ્છવાસ છે. ૩૦.
અન્વયાર્થઃ- [: રવ7] જે [ વતુર્મ પ્રા: ] ચાર પ્રાણોથી [ નીવતિ] જીવે છે, [ નીવિષ્યતિ] જીવશે અને [ નીવિત: પૂર્વન] પૂર્વે જીવતો હતો, [ સ: નીવડ] તે જીવ છે; [પુન: પ્રાણT:] અને પ્રાણો [ન્દ્રિયમ્] ઇંદ્રિય, [વતમૂ ] બળ, [ ગાયુ.] આયુ તથા [૩છુ] ઉચ્છવાસ છે.
ટીકાઃ- આ, જીવત્વગુણની વ્યાખ્યા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૫૯
इन्द्रियबलायुरुच्छ्वासलक्षणा हि प्राणाः । तेषु चित्सामान्यान्वयिनो भावप्राणाः, पुद्गलसामान्यान्वयिनो द्रव्यप्राणाः । तेषामुभयेषामपि त्रिष्वपि कालेष्वनवच्छिन्नसंतानत्वेन धारणात्संसारिणो जीवत्वम् । मुक्तस्य तु केवलानामेव भावप्राणानां धारणात्तदवसेयमिति।।
૩૦૦
अगुरुलहुगा अणंता तेहिं अनंतेहिं परिणदा सव्वे । देसेहिं असंखादा सिय लोगं सव्वमावण्णा ।। ३१ ।। केचित्तु अणावण्णा मिच्छादंसणकसायजोगजुदा । विजुदा य तेहिं बहुगा सिद्धा संसारिणो जीवा ।। ३२ ।।
अगुरुलघुका अनंतास्तैरनंतैः परिणताः सर्वे । देशैरसंख्याताः स्याल्लोकं सर्वमापन्नाः ।। ३१ ।। केचित्तु अनापन्ना मिथ्यादर्शनकषाययोगयुताः । वियुताश्च तैर्बहवः सिद्धाः संसारिणो जीवाः ।। ३२ ।।
પ્રાણો ઇંદ્રિય, બળ, આયુ અને ઉચ્છવાસસ્વરૂપ છે. તેમનામાં ( પ્રાણોમાં ), *ચિત્સામાન્યરૂપ અન્વયવાળા તે ભાવપ્રાણો છે અને પુદ્દગલસામાન્યરૂપ અન્વયવાળા તે દ્રવ્યપ્રાણો છે. તે બન્ને પ્રાણોને ત્રણે કાળે અચ્છિન્ન-સંતાનપણે ( અતૂટ ધારાએ ) ધારતો હોવાથી સંસારીને જીવત્વ છે. મુક્તને (સિદ્ધને ) તો કેવળ ભાવપ્રાણોનું જ ધારણ હોવાથી જીવત્વ છે એમ સમજવું. ૩૦.
જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વ જીવો પરિણમે; સૌના પ્રદેશ અસંખ્ય; કતિષય લોકવ્યાપી હોય છે; ૩૧. અવ્યાપી છે કતિપય; વળી નિર્દોષ સિદ્ધ જીવો ઘણા; મિથ્યાત્વ-યોગ-કષાયયુત સંસારી જીવ બહુ જાણવા. ૩૨.
અન્વયાર્થ:- [અનંતા: અમુરુતપુજા: ] અનંત એવા જે અગુરુલઘુ (ગુણો,
*
જે પ્રાણોમાં ચિત્સામાન્યરૂપ અન્વય હોય છે તે ભાવપ્રાણો છે અર્થાત્ જે પ્રાણોમાં સદા ‘ચિત્સામાન્ય, ચિત્સામાન્ય, ચિત્સામાન્ય' એવી એકરૂપતા-સદશતા હોય છે તે ભાવપ્રાણો છે. (જે પ્રાણોમાં સદા ‘પુદ્દગલસામાન્ય, પુદ્દગલસામાન્ય, પુદ્ગલસામાન્ય' એવી એકરૂપતા-સદશતા હોય છે તે દ્રવ્યપ્રાણો છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
अत्र जीवानां स्वाभाविकं प्रमाणं मुक्तामुक्तविभागश्चोक्तः।
जीवा ह्यविभागैकद्रव्यत्वाल्लोकप्रमाणैकप्रदेशाः। अगुरुलघवो गुणास्तु तेषामगुरुलघुत्वाभिधानस्य स्वरूपप्रतिष्ठत्वनिबंधनस्य स्वभावस्याविभागपरिच्छेदाः प्रतिसमय
અંશો) [તૈ: તૈ: ] તે અનંત અગુરુલઘુ( ગુણ )રૂપે [ સર્વે ] સર્વ જીવો [ પરિળતા: ] પરિણત છે; [ફેશે. અસંરક્યાતા:] તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. [સ્થાત્ સર્વમ્ નોર્ સાપન્ન:] કેટલાક કથંચિત્ આખા લોકને પ્રાપ્ત હોય છે [વિત્ તુ] અને કેટલાક [મનાપુના:] અપ્રાપ્ત હોય છે. [વવ: નીવા:] ઘણા (-અનંત) જીવો [ નિય્યર્શનષા યો યુતી:] મિથ્યાદર્શનકપાય-યોગસહિત [સંસારિખ:] સંસારી છે [૨] અને ઘણા (-અનંત જીવો) [તૈ: વિયુત:] મિથ્યાદર્શન-કષાય-યોગરહિત [ સિદ્ધા:] સિદ્ધ છે.
ટીકા:- અહીં જીવોનું સ્વાભાવિક પ્રમાણ તથા તેમનો મુક્ત ને અમુક્ત એવો વિભાગ કહ્યો છે.
જીવો ખરેખર અવિભાગી–એકદ્રવ્યપણાને લીધે લોકપ્રમાણ-એકપ્રદેશવાળા છે. તેમના (-જીવોના) અનુલઘુ ગુણો-અગુસ્લધુત્વ નામનો જે સ્વરૂપપ્રતિષ્ઠત્વના કારણભૂત સ્વભાવ તેના અવિભાગ પરિચ્છેદો-પ્રતિસમય થતી *પટ્રસ્થાનપતિત
૧. પ્રમાણ = માપ; પરિમાણ. [ જીવના અગુરુલઘુત્વસ્વભાવના નાનામાં નાના અંશો (અવિભાગ
પરિચ્છેદો) પાડતાં સ્વભાવથી જ સદાય અનંત અંશો પડે છે, તેથી જીવ સદાય આવા (પગુણવૃદ્ધિહાનિયુક્ત) અનંત અંશો જેવડો છે. વળી જીવના સ્વક્ષેત્રના નાનામાં નાના અંશો પાડતાં સ્વભાવથી જ સદાય અસંખ્ય અંશો પડે છે, તેથી જીવ સદાય આવા અસંખ્ય અંશો જેવડો
છે. ] ૨. ગુણ = અંશ; અવિભાગ પરિચ્છેદ. [ જીવમાં અગુરુલઘુત્વ નામનો સ્વભાવ છે. તે સ્વભાવ જીવને
સ્વરૂપ પ્રતિષ્ઠત્વના (અર્થાત્ સ્વરૂપમાં રહેવાના) કારણભૂત છે. તેના અવિભાગ પરિચ્છેદોને અહીં
અગુરુલઘુ ગુણો (-અંશો) કહ્યા છે.]. ૩. કોઈ ગુણમાં (એટલે કે ગુણના પર્યાયમાં) અંશકલ્પના કરવામાં આવતાં, તેનો જે નાનામાં નાનો (જઘન્ય માત્રારૂપ, નિરંશ) અંશ પડે તેને તે ગુણનો (એટલે કે ગુણના પર્યાયનો) અવિભાગ
પરિચ્છેદ કહેવામાં આવે છે. ૪. પસ્થાનપતિત વૃદ્ધિાનિ = છ સ્થાનમાં સમાવેશ પામતી વૃદ્ધિાનિક પદ્ગણ વૃદ્ધિાનિ. [ અગુરુલઘુત્વસ્વભાવના અનંત અંશોમાં સ્વભાવથી જ સમયે સમયે પણ વૃદ્ધિહાનિ થયા કરે
છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૬૧
संभवत्षट्स्थानपतितवृद्धिहानयोऽनंताः। प्रदेशास्तु अविभागपरमाणुपरिच्छिन्नसूक्ष्मांशरूपा असंख्येयाः। एवंविधेषु तेषु केचित्कथंचिल्लोकपूरणावस्थाप्रकारेण सर्वलोकव्यापिनः, केचित्तु तदव्यापिन इति। अथ ये तेषु मिथ्यादर्शनकषाययोगैरनादिसंततिप्रवृत्तैर्युक्तास्ते संसारिणः, યે વિમુસ્તેિ સિદ્ધા, તે પ્રત્યે વદવ તા. રૂ૫-૨૨ા.
जह पउमरायरयणं खित्तं खीरे पभासयदि खीरं। तह देही देहत्थो सदेहमित्तं पभासयदि।। ३३।।
यथा पद्मरागरत्नं क्षिप्तं क्षीरे प्रभासयति क्षीरम्। तथा देही देहस्थः स्वदेहमानं प्रभायसति।। ३३ ।।
एष देहमात्रत्वदृष्टांतोपन्यासः।
વૃદ્ધિહાનિવાળા અનંત છે; અને (તેમના અર્થાત્ જીવોના) પ્રદેશો-કે જેઓ અવિભાગ પરમાણુ જેવડા માપવાળા સૂક્ષ્મ અંશરૂપ છે તેઓ-અસંખ્ય છે. આવા તે જીવોમાં કેટલાક કથંચિત (કેવળ મુદ્દઘાતના કારણે) લોકપૂરણ-અવસ્થાના પ્રકાર વડે આખા લોકમાં વ્યાપ્ત હોય છે અને કેટલાક આખા લોકમાં અવ્યાપ્ત હોય છે. વળી તે જીવોમાં જેઓ અનાદિ પ્રવાહરૂપે પ્રવર્તતા મિથ્યાદર્શન-કષાય-યોગથી સહિત છે તેઓ સંસારી છે, જેઓ તેમનાથી વિમુક્ત છે (અર્થાત્ મિથ્યાદર્શન-કપાય-યોગથી રહિત છે) તેઓ સિદ્ધ છે; અને તે દરેક પ્રકારના જીવો ઘણા છે (અર્થાત્ સંસારી તેમ જ સિદ્ધ જીવોમાંના દરેક પ્રકારના જીવો અનંત છે). ૩૧-૩ર.
જ્યમ દૂધમાં સ્થિત પદ્મરાગમણિ પ્રકાશે દૂધને, ત્યમ દેહમાં સ્થિત દેહી દેહપ્રમાણ વ્યાપકતા લહે. ૩૩.
અન્વયાર્થઃ- [ યથા] જેમ [પારીરત્ન] પારાગરત્ન [ શીરે ક્ષિપ્ત] દૂધમાં નાખવામાં આવ્યું થયું [ક્ષીરઅમારૂતિ] દૂધને પ્રકાશે છે, [ તથા] તેમ [વેદી] દેહી (જીવ) [ રે રથ:] દેહમાં રહ્યો થકો [સ્વવેદમાત્ર અમાસયતિ] સ્વદેહપ્રમાણ પ્રકાશે છે.
ટીકાઃ- આ, દેહપ્રમાણપણાના *દાંતનું કથન છે (અર્થાત અહીં જીવનું દેહપ્રમાણપણું સમજાવવા દષ્ટાંત કહ્યું છે).
* અહીં એ ખ્યાલમાં રાખવું કે દષ્ટાંત અને દાસ્તૃત અમુક અંશોમાં જ એકબીજા સાથે મળતાં (–
સમાનતાવાળાં) હોય છે, સર્વ અંશોમાં નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
यथैव हि पद्मरागरत्नं क्षीरे क्षिप्तं स्वतोऽव्यतिरिक्तप्रभास्कंधेन तव्याप्नोति क्षीरं, तथैव हि जीव: अनादिकषायमलीमसत्वमूले शरीरेऽवतिष्ठमानः स्वप्रदेशैस्तदभिव्याप्नोति शरीरम्। यथैव च तत्र क्षीरेऽग्निसंयोगादुद्वलमाने तस्य पद्मरागरत्नस्य प्रभास्कंध उद्वलते पुनर्निविशमाने निविशते च , तथैव च तत्र शरीरे विशिष्टाहारादिवशादुत्सर्पति तस्य जीवस्य प्रदेशाः उत्सर्पन्ति पुनरपसर्पति अपसर्पन्ति च। यथैव च तत्पद्मरागरत्नमन्यत्र प्रभूतक्षीरे क्षिप्तं स्वप्रभा-स्कंधविस्तारेण तव्याप्नोति प्रभूतक्षीरं, तथैव हि जीवोऽन्यत्र महति शरीरेऽवतिष्ठमानः स्वप्रदेशविस्तारेण तव्याप्नोति महच्छरीरम्। यथैव च तत्पद्मरागरत्नमन्यत्र स्तोकक्षीरे निक्षिप्तं स्वप्रभास्कंधोपसंहारेण तव्याप्नोति स्तोकक्षीरं, तथैव च जीवोऽन्यत्राणुशरीरेऽवतिष्ठमान:
જેવી રીતે પારાગરત્ન દૂધમાં નાખવામાં આવ્યું થયું પોતાથી *અતિરિક્ત પ્રભાસમૂહુ વડે તે દૂધમાં વ્યાપે છે, તેવી જ રીતે જીવ અનાદિ કાળથી કપાય વડે મલિનપણું હોવાને કારણે શરીરમાં રહ્યો થકો અપ્રદેશો વડે તે શરીરમાં વ્યાપે છે. વળી જેવી રીતે અગ્નિના સંયોગથી તે દૂધમાં ઊભરો આવતાં તે પદ્મરાગરત્નના પ્રભાસમૂહમાં ઊભરો આવે છે (અર્થાત્ તે વિસ્તાર પામે છે) અને દૂધ પાછું બેસી જતાં પ્રભાસમૂહુ બેસી જાય છે, તેવી જ રીતે વિશિષ્ટ આહારાદિના વશે તે શરીર વધતાં તે જીવના પ્રદેશો વિસ્તાર પામે છે અને શરીર પાછું ઘટી જતાં પ્રદેશો સંકોચાઈ જાય છે. વળી જેવી રીતે તે પદ્મરાગરત્ન બીજા વધારે દૂધમાં નાખવામાં આવ્યું થયું સ્વપ્રભાસમૂહના વિસ્તાર વડે તે વધારે દૂધમાં વ્યાપે છે, તેવી જ રીતે જીવ બીજા મોટા શરીરમાં સ્થિતિ પામ્યો થકો સ્વપ્રદેશોના વિસ્તાર વડે તે મોટા શરીરમાં વ્યાપે છે. વળી જેવી રીતે તે પદ્મરાગરત્ન બીજા થોડા દૂધમાં નાખવામાં આવ્યું થયું સ્વપ્રભાસમૂહુના સંકોચ વડે તે થોડા દૂધમાં વ્યાપે છે, તેવી જ રીતે જીવ બીજા નાના
* અતિરિક્ત = અભિન્ન [ જેમ “સાકર એક દ્રવ્ય છે અને ગળપણ તેનો ગુણ છે' એવું કોઈ સ્થળે દષ્ટાંતમાં કહ્યું હોય તો તે સિદ્ધાંત તરીકે ન સમજવું જોઈએ, તેમ અહીં પણ જીવના સંકોચવિસ્તારરૂપ દાર્ટીતને સમજાવવા માટે રત્ન અને (દૂધમાં ફેલાયેલી) તેની પ્રજાને જે અતિરિક્તપણે કહ્યું છે તે સિદ્ધાંત તરીકે ન સમજવું. પુદગલાત્મક રત્નને દૃષ્ટાંત બનાવીને અસંખ્યપ્રદેશી જીવદ્રવ્યના સંકોચવિસ્તારનો કોઈ રીતે ખ્યાલ કરાવવાના હેતુથી અહીં રત્નની પ્રજાને રત્નથી અભિન્ન કહી છે (અર્થાત્ રત્નની પ્રભા સંકોચવિસ્તાર પામતાં જાણે કે રત્નના અંશો જરત્ન જ–સંકોચવિસ્તાર પામેલ હોય એમ ખ્યાલમાં લેવાનું કહ્યું છે).]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૩
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન स्वप्रदेशोपसंहारेण तव्याप्नोत्यणुशरीरमिति।।३३।।
सव्वत्थ अत्थि जीवो ण य एक्को एक्ककाय एक्कट्ठो। अज्झवसाणविसिट्ठो चिट्ठदि मलिणो रजमलेहिं।।३४।।
सर्वत्रास्ति जीवो न चैक एककाये ऐक्यस्थः। अध्यवसानविशिष्टश्चेष्टते मलिनो रजोमलैः ।। ३४।।
__ अत्र जीवस्य देहाद्देहांतरेऽस्तित्वं, देहात्पृथग्भूतत्वं, देहांतरसंचरणकारणं चोपन्यस्तम्।
શરીરમાં સ્થિતિ પામ્યો થકો સ્વપ્રદેશોના સંકોચ વડે તે નાના શરીરમાં વ્યાપે છે.
ભાવાર્થ- ત્રણ લોક અને ત્રણ કાળના સમસ્ત દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક સમયે પ્રકાશવામાં સમર્થ એવા વિશુદ્ધ-દર્શનજ્ઞાનસ્વભાવવાળા ચૈતન્યચમત્કારમાત્ર શુદ્ધજીવાસ્તિકાયથી વિલક્ષણ મિથ્યાત્વરાગાદિ વિકલ્પો વડે ઉપાર્જિત જે શરીરનામકર્મ તેનાથી જનિત (અર્થાત્ તે શરીરનામકર્મનો ઉદય જેમાં નિમિત્ત છે એવા) સંકોચવિસ્તારના આધીનપણે જીવ સર્વોત્કૃષ્ટ અવગાહે પરિણમતો થકો સહસ્રયોજન પ્રમાણ મહામચ્છના શરીરમાં વ્યાપે છે, જઘન્ય અવગાહે પરિણમતો થકો ઉત્સધ ઘનાંગુલના અસંખ્યમા ભાગ જેવડા લધ્યપર્યાપ્ત સૂક્ષ્મનિગોદના શરીરમાં વ્યાપે છે અને મધ્યમ અવગાહે પરિણમતો થકો મધ્યમ શરીરોમાં વ્યાપે છે. ૩૩.
તન તન ધરે જીવ, તન મહીં ઐકયસ્થ પણ નહિ એક છે, જીવ વિવિધ અધ્યવસાયયુત, રજમલમલિન થઈને ભમે. ૩૪.
અન્વયાર્થઃ- [ નીવડ] જીવ [ સર્વત્ર] સર્વત્ર (ક્રમવર્તી સર્વ શરીરમાં) [ સ્તિ] છે [૨] અને [ 1] કોઈ એક શરીરમાં [pજ્યW:] (ક્ષીરનીરવત) એકપણે રહ્યો હોવા છતાં [વ:] તેની સાથે એક નથી; [ અધ્યવસાનવિશિષ્ટ:] અધ્યવસાયવિશિષ્ટ વર્તતો થકો [૨નોમલૈ. મતિન: ] રજમળ (કર્મમળ) વડે મલિન હોવાથી [ વેeતે] તે ભમે છે.
ટીકા:- અહીં જીવનું દેહથી દેહાંતરમાં (એક શરીરથી અન્ય શરીરમાં) અસ્તિત્વ, દેહથી પૃથપણું અને દેહાંતરમાં ગમનનું કારણ કહેલ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
आत्मा हि संसारावस्थायां क्रमवर्तिन्यनवच्छिन्नशरीरसंताने यथैकस्मिन् शरीरे वृत्तः तथा क्रमेणान्येष्वपि शरीरेषु वर्तत इति तस्य सर्वत्रास्तित्वम्। न चैकस्मिन् शरीरे नीरे क्षीरमिवैक्येन स्थितोऽपि भिन्नस्वभावत्वात्तेन सहैक इति तस्य देहात्पृथग्भूतत्वम्। अनादिबंधनोपाधिविवर्तितविविधाध्यवसायविशिष्टत्वातन्मूलकर्मजालमलीमसत्वाच चेष्टमानस्यात्मनस्त-थाविधाध्यवसायकर्मनिवर्तितेतरशरीरप्रवेशो भवतीति देहांतरसंचरणकारणोपन्यास इति।।३४।।
तस्य
जेसिं जीवसहावो णत्थि अभावो य सव्वहा तस्स। ते होंति भिण्णदेहा सिद्धा वचिगोयरमदीदा।। ३५ ।।
येषां जीवस्वभावो नास्त्यभावश्च सर्वथा तस्य। ते भवन्ति भिन्नदेहाः सिद्धा वाग्गोचरमतीताः।। ३५।।
આત્મા સંસાર-અવસ્થામાં ક્રમવર્તી અચ્છિન્ન (અતૂટક) શરીરપ્રવાહને વિષે જેમ એક શરીરમાં વર્તે છે તેમ ક્રમથી અન્ય શરીરોમાં પણ વર્તે છે; એ રીતે તેને સર્વત્ર (-સર્વ શરીરોમાં) અસ્તિત્વ છે. વળી કોઈ એક શરીરમાં, પાણીમાં દૂધની માફક એકપણે રહ્યો હોવા છતાં, ભિન્ન સ્વભાવને લીધે તેની સાથે એક (તદ્રુપ) નથી; એ રીતે તેને દેહથી પૃથપણું છે. અનાદિ બંધનરૂપ ઉપાધિથી વિવર્તન (પરિવર્તન) પામતા વિવિધ અધ્યવસાયોથી વિશિષ્ટ હોવાને લીધે (-અનેક પ્રકારના અધ્યવસાયવાળો હોવાને લીધે) તથા તે અધ્યવસાયો જેનું નિમિત્ત છે એવા કર્મસમૂહથી મલિન હોવાને લીધે ભમતા આત્માને તથાવિધ અધ્યવસાયો અને કર્મોથી રચાતા (-તે પ્રકારના મિથ્યાત્વરાગાદિરૂપ ભાવકર્મો અને દ્રવ્યકર્મોથી રચાતા) અન્ય શરીરમાં પ્રવેશ થાય છે; એ રીતે તેને દેહાંતરમાં ગમન થવાનું કારણ કહેવામાં આવ્યું. ૩૪.
જીવત્વ નહિ ને સર્વથા તદભાવ પણ નહિ જેમને, તે સિદ્ધ છે-જે દેહવિરહિત વચનવિષયાતીત છે. ૩૫.
અન્વયાર્થ:- [ si] જેમને [ નીવરત્વમાવ:] જીવસ્વભાવ (-પ્રાણધારણરૂપ જીવત) [ન સ્તિ] નથી અને [સર્વથા] સર્વથા [તરૂચ સમાવ: ૨] તેનો અભાવ પણ નથી, [તે] તે [fમન્નવેદી:] દેહરહિત [ વીવરમ અતીતા:] વચનગોચરાતીત [સિદ્ધ: ભવન્તિ ] સિદ્ધો (સિદ્ધભગવંતો) છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૬૫
सिद्धानां जीवत्वदेहमात्रत्वव्यवस्थेयम्।
सिद्धानां हिं द्रव्यप्राणधारणात्मको मुख्यत्वेन जीवस्वभावो नास्ति। न च जीवस्वभावस्य सर्वथाभावोऽस्ति भावप्राणधारणात्मकस्य जीवस्वभावस्य मुख्यत्वेन सद्भावात्। न च तेषां शरीरेण सह नीरक्षीरयोरिवैक्येन वृत्तिः, यतस्ते तत्संपर्कहेतुभूतकषाययोगविप्रयोगादतीतानंतरशरीरमात्रावगाहपरिणतत्वेऽप्यत्यंतभिन्नदेहाः। वाचां गोचरमतीतश्च तन्महिमा, यतस्ते लौकिकप्राणधारणमंतरेण शरीरसंबंधमंतरेण च परिप्राप्तनिरुपाधिस्वरूपाः सततं प्रतપંતતિાારૂા
ण कुदोचि वि उप्पण्णो जम्हा कज्जं ण तेण सो सिद्धो। उप्पादेदि ण किंचि वि कारणमवि तेण ण स होदि।।३६।।
ટીકાઃ- આ, સિદ્ધોનાં (સિદ્ધભગવંતોનાં) જીવત્વ અને દેહપ્રમાણત્વની વ્યવસ્થા છે.
સિદ્ધોને ખરેખર દ્રવ્યપ્રાણના ધારણસ્વરૂપ જીવસ્વભાવ મુખ્યપણે નથી; (તેમને ) જીવસ્વભાવનો સર્વથા અભાવ પણ નથી, કારણ કે ભાવપ્રાણના ધારણસ્વરૂપ જીવસ્વભાવનો મુખ્યપણે સદ્દભાવ છે. વળી તેમને શરીરની સાથે, નીરક્ષીરની માફક, એકપણે વૃત્તિ નથી; કારણ કે શરીરસંયોગના હેતુભૂત કષાય અને યોગનો વિયોગ થયો હોવાથી તેઓ અતીત અનંતર શરીરપ્રમાણ અવગાહે પરિણત હોવા છતાં અત્યંત દેહરહિત છે. વળી વચનગોચરાતીત તેમનો મહિમા છે; કારણ કે લૌકિક પ્રાણના ધારણ વિના અને શરીરના સંબંધ વિના, સંપૂર્ણપણે પ્રાપ્ત કરેલા નિરુપાધિ સ્વરૂપ વડે તેઓ સતત પ્રતપે છે (-પ્રતાપવંત વર્તે છે ). ૩૫.
ઊપજે નહીં તો કારણે તે સિદ્ધ તેથી ન કાર્ય છે, ઉપજાવતા નથી કાંઈ પણ તેથી ન કારણ પણ ઠરે. ૩૬.
૧. વૃત્તિ = વર્તવું તે; યાતી. ૨. અતીત અનંતર = ભૂત કાળનું સૌથી છેલ્લે ચરમ. (સિદ્ધભગવંતોની અવગાહના ચરમશરીરપ્રમાણ
હોવાને લીધે તે છેલ્લા દેહની અપેક્ષા લઈને તેમને “દેહપ્રમાણપણું” કહી શકાતું હોવા છતાં, ખરેખર તેઓ અત્યંત દેહરહિત છે.) ૩. વચનગોચરાતીત = વચનગોચરપણાને અતિક્રમી ગયેલ; વચનવિષયાતીતઃ વચન-અગોચર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ] .
પંચાસ્તિકાયસંગ્રહ
| [ ભગવાનશ્રીકુંદકુંદ
न कुतश्चिदप्युत्पन्नो यस्मात् कार्यं न तेन सः सिद्धः। उत्पादयति न किंचिदपि कारणमपि तेन न स भवति।।३६ ।।
सिद्धस्य कार्यकारणभावनिरासोऽयम्।
यथा संसारी जीवो भावकर्मरूपयात्मपरिणामसंतत्या द्रव्यकर्मरूपया च पुद्गलपरिणामसंतत्या कारणभूतया तेन तेन देवमनुष्यतिर्यग्नारकरूपेण कार्यभूत उत्पद्यते न तथा सिद्धरूपेणापीति। सिद्धो ह्युभयकर्मक्षये स्वयमुत्पद्यमानो नान्यतः कुतश्चिदुत्पद्यत इति। यथैव च स एव संसारी भावकर्मरूपामात्मपरिणामसंततिं द्रव्यकर्मरूपां च पुद्गलपरिणामसंततिं कार्यभूतां कारणभूतत्वेन निर्वर्तयन् तानि तानि देवमनुष्यतिर्यग्नारकरूपाणि कार्याण्युत्पादयत्यात्मनो न तथा सिद्धरूपमपीति। सिद्धो ह्युभयकर्मक्षये स्वयमात्मानमुत्पादयन्नान्यत्किञ्चिदुत्पादयति।।३६।।।
અન્વયાર્થ- [ યસ્માત સ: સિદ્ધ:] તે સિદ્ધ [ pdશ્ચત પિ] કોઈ (અન્ય) કારણથી [ ન ઉત્પન્નઃ] ઊપજતા નથી [ તેન] તેથી [વાર્ય ન] કાર્ય નથી, અને [ વિવિત્ બાપ ] કાંઈ પણ (અન્ય કાર્યને ) [ન ઉત્પાવયતિ] ઉપજાવતા નથી [ તેન] તેથી [૪] તે [ કારણમ્ પ] કારણ પણ [ ન ભવતિ] નથી.
ટીકાઃ- આ, સિદ્ધને કાર્યકારભાવ હોવાનો નિરાસ છે (અર્થાત્ સિદ્ધભગવાનને કાર્યપણું અને કારણ પણું હોવાનું નિરાકરણ-ખંડન છે ).
જેમ સંસારી જીવ કારણભૂત એવી ભાવકર્મરૂપ *આત્મપરિણામસંતતિ અને દ્રવ્યકર્મરૂપ પુદ્ગલપરિણામસંતતિ વડે તે તે દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકના રૂપે કાર્યભૂતપણે ઊપજે છે, તેમ સિદ્ધરૂપે પણ ઊપજે છે એમ નથી; (અને) સિદ્ધ (સિદ્ધભગવાન) ખરેખર, બંને કર્મનો ક્ષય હોતાં, સ્વયં (સિદ્ધપણે ) ઊપજતા થકા અન્ય કોઈ કારણથી (-ભાવકર્મથી કે દ્રવ્યકર્મથી) ઊપજતા નથી.
વળી જેમ તે જ સંસારી (જીવ) કારણભૂત થઈને કાર્યભૂત એવી ભાવકર્મરૂપ આત્મપરિણામસંતતિ અને દ્રવ્યકર્મરૂપ પુદગલપરિણામસંતતિ રચતો થકો કાર્યભૂત એવાં તે તે દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકનાં રૂપો પોતાને વિષે ઉપજાવે છે, તેમ સિદ્ધનું રૂપ પણ (પોતાને વિષે) ઊપજાવે છે એમ નથી; (અને સિદ્ધ ખરેખર, બન્ને કર્મનો ક્ષય હોતાં, સ્વયં પોતાને ( સિદ્ધપણે) ઉપજાવતા થકા અન્ય કોઈ પણ (ભાવદ્રવ્યકર્મસ્વરૂપ કે દેવાદિસ્વરૂપ કાર્ય) ઉપજાવતા નથી. ૩૬.
* આત્મપરિણામસંતતિ = આત્માના પરિણામોની પરંપરા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૬૭
सस्सदमध उच्छेदं भव्वमभव्वं च सुण्णमिदरं च। विण्णाणमविण्णाणं ण वि जुज्जदि असदि सब्भावे।।३७।।
शाश्वतमथोच्छेदो भव्यमभव्यं च शून्यमितरच्च।
विज्ञानमविज्ञानं नापि युज्यते असति सद्भावे।। ३७।। अत्र जीवाभावो मुक्तिरिति निरस्तम्।
द्रव्यं द्रव्यतया शाश्वतमिति, नित्ये द्रव्ये पर्यायाणां प्रतिसमयमुच्छेद इति, द्रव्यस्य सर्वदा अभूतपर्यायैः भाव्यमिति, द्रव्यस्य सर्वदा भूतपर्यायैरभाव्यमिति, द्रव्यमन्यद्रव्यैः सदा शून्यमिति, द्रव्यं स्वद्रव्येण सदाऽशून्यमिति, क्वचिज्जीवद्रव्येऽनंतं ज्ञानं क्वचित्सांतं ज्ञानमिति , क्वचिज्जीवद्रव्येऽनंतं क्वचित्सांतमज्ञानमिति-एतदन्यथा
સદ્દભાવ જો નહિ હોય તો ધ્રુવ, નાશ, ભવ્ય, અભવ્ય ને
વિજ્ઞાન, અણવિજ્ઞાન, શૂન્ય, અશૂન્ય-એ કંઈ નવ ઘટે. ૩૭. અન્વયાર્થ- [સાવે શાંતિ] જો (મોક્ષમાં જીવનો) સદ્ભાવ ન હોય તો [ શાશ્વત{] શાશ્વત, [1થ ] નાશવંત, [ મધ્યમ] ભવ્ય (–થવાયોગ્ય), [ગમવ્યમ્ ૨] અભવ્ય (-નહિ થવાયોગ્ય), [શ્ચમ ] શૂન્ય, [ફતર ] અશૂન્ય, [વિજ્ઞાન] વિજ્ઞાન અને [વિજ્ઞાનમ] અવિજ્ઞાન [ન પિ યુષ્યતે] (જીવદ્રવ્યને વિષે) ન જ ઘટે. (માટે મોક્ષમાં જીવનો સદ્ભાવ છે જ.)
ટીકા- અહીં, “જીવનો અભાવ તે મુક્તિ છે” એ વાતનું ખંડન કર્યું છે.
(૧) દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે, (૨) નિત્ય દ્રવ્યમાં પર્યાયોનો પ્રત્યેક સમયે નાશ થાય છે, (૩) દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયોરૂપે ભાવ્ય (થવાયોગ્ય, પરિણમવાયોગ્ય) છે, (૪) દ્રવ્ય સર્વદા ભૂત પર્યાયોરૂપે અભાવ્ય (-નહિ થવાયોગ્ય) છે, (૫) દ્રવ્ય અન્ય દ્રવ્યોથી સદા શૂન્ય છે, (૬) દ્રવ્ય સ્વદ્રવ્યથી સદા અશૂન્ય છે, (૭) કોઈક જીવદ્રવ્યમાં અનંત જ્ઞાન અને કોઈકમાં સાંત જ્ઞાન છે, (૮) કોઈક જીવદ્રવ્યમાં અનંત અજ્ઞાન અને કોઈકમાં સાત અજ્ઞાન છે-આ બધું,
૧. જે સમ્યકત્વથી શ્રુત થવાનો ન હોય એવા સમ્યકત્વી જીવને અનંત જ્ઞાન છે અને જે વ્યુત થવાનો
હોય એવા સમ્યકત્વી જીવને સાંત જ્ઞાન છે. ૨. અભવ્ય જીવને અનંત અજ્ઞાન છે અને જેને કોઈ કાળે પણ જ્ઞાન થવાનું છે એવા અજ્ઞાની ભવ્ય
જીવને સાત અજ્ઞાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ભગવાન શ્રીકુંદકુંદ
૬૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ नुपपद्यमानं मुक्तौ जीवस्य सद्भावमावेदयतीति।। ३७ ।।
कम्माणं फलमेक्को एक्को कज्जं तु णाणमध एक्को। चेदयदि जीवरासी चेदगभावेण तिविहेण।।३८ ।।
कर्मणां फलमेकः एकः कार्यं तु ज्ञानमथैकः। चेतयति जीवराशिश्चेतकभावेन त्रिविधेन।।३८।।
चेतयितृत्वगुणव्याख्येयम्। एके हि चेतयितारः प्रकृष्टतरमोहमलीमसेन प्रकृष्टतरज्ञानावरणमुद्रितानुभावेन
*અન્યથા નહિ ઘટતું થયું, મોક્ષમાં જીવના સદ્દભાવને જાહેર કરે છે. ૩૭.
ત્રણવિધ ચેતકભાવથી કો જીવરાશિ “કાર્ય 'ને, કો જીવરાશિ “કર્મફળ ને, કોઈ ચેતે “જ્ઞાન”ને. ૩૮.
અન્વયાર્થ- [ ત્રિવિધેન વેતવમાવેન] ત્રિવિધ ચેતકભાવ વડે [g: નીવરાશિ ] એક જીવરાશિ [ર્મનાં પૂનમ ] કર્મોના ફળને, [5: ] એક જીવરાશિ [વાર્ય] કાર્યને [ અથ ] અને [p:] એક જીવરાશિ [ જ્ઞાન] જ્ઞાનને [ રેતયતિ] ચેતે (–વેદે ) છે.
ટીકાઃ- આ, ચેતયિતૃત્વગુણની વ્યાખ્યા છે.
કોઈ ચેતયિતાઓ અર્થાત્ આત્માઓ તો, જે અતિ પ્રકૃષ્ટ મોથી મલિન છે અને જેનો પ્રભાવ (શક્તિ ) અતિ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી બિડાઈ ગયો છે એવા ચેતક
૧. અન્યથા = અન્ય પ્રકારે; બીજી રીતે. [ મોક્ષમાં જીવની હયાતી જ ન રહેતી હોય તો ઉક્ત આઠ
ભાવો ઘટે જ નહિ. જો મોક્ષમાં જીવનો અભાવ જ થઈ જતો હોય તો, (૧) દરેક દ્રવ્ય દ્રવ્યપણે શાશ્વત છે-એ વાત કેમ ઘટે? (૨) દરેક દ્રવ્ય નિત્ય રહીને તેમાં પર્યાયોનો નાશ થયા કરે છે–એ વાત કેમ ઘટે ? (૩૬) દરેક દ્રવ્ય સર્વદા અનાગત પર્યાયે ભાવ્ય, સર્વદા અતીત પર્યાયે અભાવ્ય, સર્વદા પરથી શૂન્ય અને સર્વદા સ્વથી અશૂન્ય છે-એ વાતો કેમ ઘટે? (૭) કોઈક જીવદ્રવ્યમાં અનંત જ્ઞાન છે-એ વાત કેમ ઘટે ? અને (૮) કોઈક જીવદ્રવ્યમાં સાત અજ્ઞાન છે (અર્થાત્ જીવદ્રવ્ય નિત્ય રહીને તેમાં અજ્ઞાનપરિણામનો અંત આવે છે)–એ વાત કેમ ઘટે ? માટે આ આઠ ભાવો
દ્વારા મોક્ષમાં જીવની હયાતી સિદ્ધ થાય છે.] ૨. ચેતયિતૃત્વ = ચેતયિતાપણુંચેતનારપણું; ચેતકપણું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૬૯
चेतकस्वभावेन प्रकृष्टतरवीर्यांतरायावसादितकार्यकारणसामर्थ्याः सुखदुःखरूपं कर्मफलमेव प्राधान्येन चेतयंते। अन्ये तु प्रकृष्टतरमोहमलीमसेनापि प्रकृष्टज्ञानावरणमुद्रितानुभावेन चेतकस्वभावेन
मनाग्वीर्यांतरायक्षयोपशमासादितकार्यकारणसामर्थ्या: सुखदुःखरूपकर्मफलानुभवन-संवलितमपि कार्यमेव प्राधान्येन चेतयंते। अन्यतरे तु प्रक्षालितसकलमोहकलङ्केन समुच्छिन्न-कृत्मज्ञानावरणतयात्यंतमुन्मुद्रितसमस्तानुभावेन चेतकस्वभावेन समस्तवीर्यांतरायक्षयासादितानंतवीर्या अपि निर्जीर्णकर्मफलत्वादत्यंत
સ્વભાવ વડે સુખદુ:ખરૂપ “કર્મફળ'ને જ પ્રધાનપણે ચેતે છે, કારણ કે તેમને અતિ પ્રકૃષ્ટ વીર્યંતરાયથી કાર્ય કરવાનું (-કર્મચેતનારૂપે પરિણમવાનું) સામર્થ્ય નષ્ટ થયું છે.
બીજા ચેતયિતાઓ અર્થાત્ આત્માઓ, જે અતિ પ્રકૃષ્ટ મોહથી મલિન છે અને જેનો પ્રભાવ પ્રકૃષ્ટ જ્ઞાનાવરણથી બિડાઈ ગયો છે એવા ચેતકસ્વભાવ વડે- ભલે સુખદુ:ખરૂપ કર્મફળના અનુભવથી મિશ્રિતપણે પણ-કાર્ય ’ને જ પ્રધાનપણે ચેતે છે, કારણ કે તેમણે થોડા વિર્યંતરાયના ક્ષયોપશમથી કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે.
વળી બીજા ચેતયિતાઓ અર્થાત્ આત્માઓ, જેમાંથી સકળ મોકલંક ધોવાઈ ગયું છે અને સમસ્ત જ્ઞાનાવરણના વિનાશને લીધે જેનો સમસ્ત પ્રભાવ અત્યંત ખીલી ગયો છે એવા ચેતકસ્વભાવ વડે “જ્ઞાન ને જ-કે જે જ્ઞાન પોતાથી *અતિરિક્ત સ્વાભાવિક સુખવાળું છે તેને જ-ચેતે છે, કારણ કે તેમણે સમસ્ત વીઆંતરાયના ક્ષયથી અનંત વીર્યને પ્રાપ્ત કર્યું હોવા છતાં તેમને (વિકારી સુખદુ:ખરૂપ ).
૧. કર્મચેતનાવાળા જીવને જ્ઞાનાવરણ “પ્રકૃષ્ટ' હોય છે અને કર્મફળચેતનાવાળાને “અતિ પ્રકૃષ્ટ' હોય
૨. કાર્ય = (જીવ વડ) કરવામાં આવતું હોય તે; ઇચ્છાપૂર્વક ઇટાનિષ્ટ વિકલ્પરૂપ કર્મ. [ જે જીવોને
વીર્યનો કાંઈક વિકાસ થયો છે તેમને કર્મચેતનારૂપે પરિણમવાનું સામર્થ્ય પ્રગટયું છે તેથી તેઓ મુખ્યપણે કર્મચેતનારૂપે પરિણમે છે. આ કર્મચેતના કર્મફળચેતનાથી મિશ્રિત હોય છે.] ૩. અતિરિક્ત = અભિન્ન. (સ્વાભાવિક સુખ જ્ઞાનથી અભિન્ન છે તેથી જ્ઞાનચેતના સ્વાભાવિક
સુખના સંચેતન-અનુભવન-સહિત જ હોય છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ ]
कृतकृत्यत्वाच्च स्वतोऽव्यतिरिक्तस्वाभाविकसुखं ज्ञानमेव चेतयंत इति ।। ३८ ।।
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
सव्वे खलु कम्मफलं थावरकाया तसा हि कज्जजुदं । पाणित्तमदिक्कंता णाणं विंदंति ते जीवा ।। ३९।
अत्र कः किं चेतयत इत्युक्तम्।
चेतयंते
सर्वे खलु कर्मफलं स्थावरकायास्त्रसा हि कार्ययुतम् । प्राणित्वमतिक्रांता: ज्ञानं विंदन्ति ते जीवाः ।। ३९ ।।
अनुभवन्ति
उपलभंते
विंदंतीत्येकार्थाश्चेतनानुभूत्युपलब्धिवेदनानामेकार्थत्वात् । तत्र स्थावराः कर्मफलं चेतयंते, साः कार्यं चेतयंते, केवलज्ञानिनो
કર્મફળ નિર્જરી ગયું છે અને અત્યંત * કૃતકૃત્યપણું થયું છે (અર્થાત્ કાંઈ કરવાનું લેશમાત્ર પણ રહ્યું નથી ). ૩૮.
વેદે કરમફળ સ્થાવો, ત્રસ કાર્યયુત ફળ અનુભવે, પ્રાણિત્વથી અતિક્રાંત જે તે જીવ વેદે જ્ઞાનને. ૩૯.
અન્વયાર્થ:- [સર્વે સ્થાવાયા: ] સર્વ સ્થાવર જીવસમૂહો [વતુ] ખરેખર
[ ર્માં] કર્મફળને વેદે છે, [ ત્રસા: ] ત્રસો [ત્તિ ] ખરેખર [ાર્યયુતમ્] કાર્યસહિત કર્મફળને વેદે છે અને [પ્રાખિત્વમ્ અતિાંતા: ] જે પ્રાણિત્વને (–પ્રાણોને ) અતિક્રમી ગયા છે [તે નીવા: ] તે જીવો [ જ્ઞાન] જ્ઞાનને [વિવન્તિ] વેદે છે.
ટીકા:- અહીં, કોણ શું ચેતે છે (અર્થાત્ કયા જીવને કઈ ચેતના હોય છે) તે કહ્યું છે.
ચેતે છે, અનુભવે છે, ઉપલબ્ધ કરે છે અને વેદે છે-એ એકાર્થ છે (અર્થાત્ એ બધા શબ્દો એક અર્થવાળા છે), કારણ કે ચેતના, અનુભૂતિ, ઉપલબ્ધિ અને વેદનાનો એક અર્થ છે. ત્યાં, સ્થાવરો કર્મફળને ચેતે છે, ત્રસો કાર્યને ચેતે છે,
૧. કૃતકૃત્ય કૃતકાર્ય. [પરિપૂર્ણ જ્ઞાનવાળા આત્માઓ અત્યંત કૃતકાર્ય છે તેથી, જોકે તેમને અનંત વીર્ય પ્રગટ થયું છે તોપણ, તેમનું વીર્ય કાર્યચેતનાને (કર્મચેતનાને) રચતું નથી, (વળી વિકારી સુખદુઃખ વિનષ્ટ થયાં હોવાથી તેમનું વીર્ય કર્મફળચેતનાને પણ રચતું નથી,) જ્ઞાનચેતનાને જ રચે
છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૭૧
જ્ઞાને ચેતયંત તિા રૂા.
अथोपयोगगुणव्याख्यानम्। उवओगो खलु दुविहो णाणेण य दंसणेण संजुत्तो। जीवस्स सव्वकालं अणण्णभूदं वियाणीहि।। ४०।।
उपयोगः खलु द्विविधो ज्ञानेन च दर्शनेन संयुक्तः।
जीवस्य सर्वकालमनन्यभूतं विजानीहि।। ४०।। आत्मनश्चैतन्यानुविधायी परिणाम उपयोगः। सोऽपि द्विविधः-ज्ञानोपयोगो दर्शनोपयोगश्च। तत्र विशेषग्राहि ज्ञानं, सामान्यग्राहि दर्शनम्। उपयोगश्च सर्वदा
કેવળજ્ઞાનીઓ જ્ઞાનને ચેતે છે.
ભાવાર્થ - પાંચ પ્રકારના સ્થાવર જીવો અવ્યક્ત સુખદુઃખાનુભવરૂપ શુભાશુભકર્મફળને ચેતે છે. હદ્રિય આદિ ત્રસ જીવો તે જ કર્મફળને ઇચ્છાપૂર્વક ઇટાનિષ્ટ વિકલ્પરૂપ કાર્ય સહિત ચેતે છે. *પરિપૂર્ણ જ્ઞાનવંત ભગવંતો (અનંત સૌખ્ય સહિત) જ્ઞાનને જ ચેતે છે. ૩૯, હવે ઉપયોગગુણનું વ્યાખ્યાન છે.
છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો;
જીવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪૦. અન્વયાર્થઃ- [ જ્ઞાનેન ચ નેન સંયુ9:] જ્ઞાનથી અને દર્શનથી સંયુક્ત એવો [ રહેતુ દ્વિવિધ:] ખરેખર બે પ્રકારનો [૩પયો:] ઉપયોગ [ નીવસ્ય ] જીવને [સર્વવનિમ્] સર્વ કાળ [ અનન્યમૂર્ત ] અનન્યપણે [ વિનાનીદિ] જાણો.
ટીકાઃ- આત્માનો ચૈતન્ય-અનુવિધાયી (અર્થાત ચૈતન્યને અનુસરનારો ) પરિણામ તે ઉપયોગ છે. તે પણ બે પ્રકારનો છે-જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. ત્યાં, વિશેષને ગ્રહનારું જ્ઞાન છે અને સામાન્યને ગ્રહનારું દર્શન છે (અર્થાત્ વિશેષ જેમાં પ્રતિભાસે તે જ્ઞાન છે અને સામાન્ય જેમાં પ્રતિભાસે તે દર્શન છે). વળી
* અહીં પરિપૂર્ણ જ્ઞાનચેતનાની વિવક્ષા હોવાથી, કેવળીભગવંતોને અને સિદ્ધભગવંતોને જ જ્ઞાનચેતના
કહેવામાં આવી છે. આંશિક જ્ઞાનચેતનાની વિવક્ષાથી તો મુનિઓ, શ્રાવકો અને અવિરત સમ્યગ્દષ્ટિઓને પણ જ્ઞાનચેતના કહી શકાય છે, તેનો અહીં નિષેધ ન સમજવો, માત્ર વિવક્ષાભેદ છે એમ સમજવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદ
जीवादपृथग्भूत एव , एकास्तित्वनिर्वृत्तत्वादिति।। ४०।।
आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचभेयाणि। कुमदिसुदविभंगाणि य तिण्णि वि णाणेहिं संजुत्ते।। ४१।।
आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलानि ज्ञानानि पञ्चभेदानि।
कुमतिश्रुतविभङ्गानि च त्रीण्यपि ज्ञानैः संयुक्तानि।। ४१ ।। ज्ञानोपयोगविशेषाणां नामस्वरूपाभिधानमेतत्।
तत्राभिनिबोधिकज्ञानं श्रुतज्ञानमवधिज्ञानं मनःपर्ययज्ञानं केवलज्ञानं कुमतिज्ञानं कुश्रुत-ज्ञानं विभङ्गज्ञानमिति नामाभिधानम्। आत्मा ह्यनंतसर्वात्मप्रदेशव्यापिविशुद्ध
ઉપયોગ સર્વદા જીવથી *અપૃથભૂત જ છે, કારણ કે એક અસ્તિત્વથી રચાયેલ છે. ૪૦.
મતિ, ચુત, અવધિ, મન, કેવળ-પાંચ ભેદો જ્ઞાનના; કુમતિ, કુશ્રુત, વિસંગ-ત્રણ પણ જ્ઞાન સાથે જોડવાં. ૪૧.
અન્વયાર્થઃ- [મિનિવોધિશ્રુતાવધિમન:પર્યયવસાનિ] આભિનિબોધિક (મતિ), શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ-[ જ્ઞાનાનિ પશ્ચમેદ્રાનિ] એમ જ્ઞાનના પાંચ ભેદ છે; [ રુમતિકૃતવિમાન ર] વળી કુમતિ, કુશ્રુત અને વિભંગ-[ ત્રીnિ u] એ ત્રણ (અજ્ઞાન) પણ [જ્ઞાનૈ:] (પાંચ) જ્ઞાનો સાથે [સંયુplનિ] જોડવામાં આવ્યાં છે. (એ પ્રમાણે જ્ઞાનોપયોગના આઠ ભેદ છે.)
ટીકા - આ, જ્ઞાનોપયોગના ભેદોનાં નામ અને સ્વરૂપનું કથન છે.
ત્યાં, (૧) આભિનિબોધિકજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યયજ્ઞાન, (૫) કેવળજ્ઞાન, (૬) કુમતિજ્ઞાન, (૭) કુશ્રુતજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન-એ પ્રમાણે (જ્ઞાનોપયોગના ભેદોનાં) નામનું કથન છે.
(હવે તેમનાં સ્વરૂપનું કથન કરવામાં આવે છે:-) આત્મા ખરેખર અનંત, સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપક, વિશુદ્ધ જ્ઞાન સામાન્યસ્વરૂપ છે. તે (આત્મા) ખરેખર
* અપૃથભૂત = અભિન્ન. (ઉપયોગ સદા જીવથી અભિન્ન જ છે, કારણ કે તેઓ એક અસ્તિત્વથી નિષ્પન્ન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૭૩
ज्ञानसामान्यात्मा। स खल्वनादिज्ञानावरणकर्मावच्छन्नप्रदेश: सन्, यत्तदावरणक्षयोपशमादिन्द्रि-यानिन्द्रियावलम्बाच मूर्तामूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते तदाभिनिबोधिकज्ञानम्, यत्तदा-वरणक्षयोपशमादनिन्द्रियावलंबाच्च मूर्तामूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते तत् श्रुतज्ञानम्, यत्तदावरणक्षयोपशमादेव मूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते तदवधिज्ञानम्, यत्तदा-वरणक्षयोपशमादेव परमनोगतं मूर्तद्रव्यं विकलं विशेषेणावबुध्यते तन्मनःपर्ययज्ञानम् , यत्सकलावरणात्यंतक्षये केवल एव मूर्तामूर्तद्रव्यं सकलं विशेषेणावबुध्यते तत्स्वाभाविकं केवलज्ञानम्। मिथ्यादर्शनोदयसहचरितमाभिनिबोधिकज्ञानमेव कुमतिज्ञानम्, मिथ्यादर्शनोदय-सहचरितं
श्रुतज्ञानमेव
શ્રુતજ્ઞાનમ્, मिथ्यादर्शनोदयसहचरितमवधिज्ञानमेव विभङ्गज्ञानमिति स्वरूपाभिधानम्। इत्थं मतिज्ञानादिज्ञानोपयोगाष्टकं व्याख्यातम्।। ४१।।
અનાદિ જ્ઞાનાવરણકર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકો, (૧) તે પ્રકારના (અર્થાત્ મતિજ્ઞાનના) આવરણના ક્ષયોપશમથી અને ઇંદ્રિય-મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને "વિકળપણે વિશેષત: અવબોધે છે તે આભિનિબોધિકજ્ઞાન છે, (૨) તે પ્રકારના (અર્થાત્ શ્રુતજ્ઞાનના) આવરણના ક્ષયોપશમથી અને મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિકળપણે વિશેષતઃ અવબોધે છે તે શ્રુતજ્ઞાન છે, (૩) તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ મૂર્ત દ્રવ્યને વિકળપણે વિશેષત: અવબોધે છે તે અવધિજ્ઞાન છે, (૪) તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ પરમનોગત (-પારકાના મન સાથે સંબંધવાળા) મૂર્ત દ્રવ્યને વિકળપણે વિશેષતઃ અવબોધે છે તે મન:પર્યયજ્ઞાન છે, (૫) સમસ્ત આવરણના અત્યંત ક્ષયે, કેવળ જ (આત્મા એકલો જ), મૂર્ત-અમૂર્ત દ્રવ્યને સકળપણે વિશેષતઃ અવબોધે છે તે સ્વાભાવિક કેવળજ્ઞાન છે. (૬) મિથ્યાદર્શનના ઉદય સાથેનું આભિનિબોધિકજ્ઞાન જ કુમતિજ્ઞાન છે, (૭) મિથ્યાદર્શનના ઉદય સાથેનું શ્રુતજ્ઞાન જ કુશ્રુતજ્ઞાન છે, (૮) મિથ્યાદર્શનના ઉદય સાથેનું અવધિજ્ઞાન જ વિર્ભાગજ્ઞાન છે. –આ પ્રમાણે ( જ્ઞાનોપયોગના ભેદોનાં) સ્વરૂપનું કથન છે.
એ રીતે મતિજ્ઞાનાદિ આઠ જ્ઞાનોપયોગોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું.
ભાવાર્થ- પ્રથમ તો, નીચે પ્રમાણે પાંચ જ્ઞાનોનું સ્વરૂપ છે:
૧. વિકળપણે = અપૂર્ણપણે અંશે. ૨. વિશેષતઃ અવબોધવું = જાણવું. (વિશેષ અવબોધ અર્થાત્ વિશેષ પ્રતિભાસ તે જ્ઞાન છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૭૪ ]
[ ભગવાનશ્રીકુંદકુંદ
નિશ્ચયનયે અખંડ-એક-વિશુદ્ધજ્ઞાનમય એવો આ આત્મા વ્યવહારનયે સંસારાવસ્થામાં કર્માવૃત વર્તતો થકો, મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, પાંચ ઇંદ્રિયો અને મનથી મૂર્ત-અમૂર્ત વસ્તુને વિકલ્પરૂપે જે જાણે છે તે મતિજ્ઞાન છે. તે ત્રણ પ્રકારનું છે: ઉપલબ્ધિરૂપ, ભાવનારૂપ અને ઉપયોગરૂપ. મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી જનિત અર્થગ્રહણશક્તિ (-પદાર્થને જાણવાની શક્તિ ) તે ઉપલબ્ધિ છે, જાણેલા પદાર્થનું પુનઃ પુનઃ ચિંતન તે ભાવના છે અને ‘આ કાળું છે, ' ‘આ પીળું છે’ ઇત્યાદિરૂપે અર્થગ્રહણવ્યાપાર (-પદાર્થને જાણવાનો વ્યાપાર ) તે ઉપયોગ છે. એવી જ રીતે તે ( મતિજ્ઞાન ) અવગ્રહ, ઈહા, અવાય અને ધારણારૂપ ભેદો વડે અથવા કોષ્ઠબુદ્ધિ, બીજબુદ્ધિ, પદાનુસારીબુદ્ધિ અને સંભિન્નશ્રોતૃતાબુદ્ધિ એવા ભેદો વડે ચાર પ્રકારનું છે. (અહીં, એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે નિર્વિકાર શુદ્ધ અનુભૂતિ પ્રત્યે અભિમુખ જે મતિજ્ઞાન તે જ ઉપાદેયભૂત અનંત સુખનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે, તેના સાધનભૂત બહિરંગ મતિજ્ઞાન તો વ્યવહારથી ઉપાદેય છે.)
પંચાસ્તિકાયસંગ્રહ
તે જ પૂર્વોક્ત આત્મા, શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, મૂર્ત-અમૂર્ત વસ્તુને પરોક્ષરૂપે જે જાણે છે તેને જ્ઞાનીઓ શ્રુતજ્ઞાન કહે છે. તે લબ્ધિરૂપ અને ભાવનારૂપ છે તેમ જ ઉપયોગરૂપ અને નયરૂપ છે. ‘ ઉપયોગ 'શબ્દથી અહીં વસ્તુને ગ્રહનારું પ્રમાણ સમજવું અર્થાત્ આખી વસ્તુને જાણનારું જ્ઞાન સમજવું અને ‘નય ’શબ્દથી વસ્તુના (ગુણપર્યાયરૂપ) એક દેશને ગ્રહના૨ો એવો જ્ઞાતાનો અભિપ્રાય સમજવો. ( અહીં એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે વિશુદ્ધજ્ઞાનદર્શન જેનો સ્વભાવ એવા શુદ્ધ આત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ અભેદરત્નત્રયાત્મક જે ભાવશ્રુત તે જ ઉપાદેયભૂત પરમાત્મતત્ત્વનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે પરંતુ તેના સાધનભૂત બહિરંગ શ્રુતજ્ઞાન તો વ્યવહારથી ઉપાદેય છે.)
આ આત્મા, અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, મૂર્ત વસ્તુને જે પ્રત્યક્ષપણે જાણે છે તે અવધિજ્ઞાન છે. તે અવધિજ્ઞાન લબ્ધિરૂપ અને ઉપયોગરૂપ એમ બે પ્રકારે જાણવું. અથવા અવધિજ્ઞાન દેશાધિ, ૫૨માધિ અને સર્વાધિ એવા ભેદો વડે ત્રણ પ્રકારે છે. તેમાં, ૫૨માધિ અને સર્વાધિક ચૈતન્યના ઊછળવાથી ભરપૂર આનંદરૂપ પરમસુખામૃતના રસાસ્વાદસ્વરૂપ
સમરસીભાવે પરિણત ચરમદેહી તપોધનોને હોય છે. ત્રણે પ્રકારનાં અવધિજ્ઞાનો વિશિષ્ટ સમ્યક્ત્વાદિ ગુણથી નિશ્ચયે થાય છે. દેવો અને નારકોને થતું ભવપ્રત્યયી જે અવધિજ્ઞાન તે નિયમથી દેશાવધિ જ હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૭૫
આ આત્મા, મન:પર્યયજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, પરમનોગત મૂર્ત વસ્તુને જે પ્રત્યક્ષપણે જાણે છે તે મન:પર્યયજ્ઞાન છે. ઋજામતિ અને વિપુલમતિ એવા ભેદો વડે મન:પર્યયજ્ઞાન બે પ્રકારનું છે. ત્યાં, વિપુલમતિ મન:પર્યયજ્ઞાન પરના મનવચનકાય સંબંધી પદાર્થને, વર્ક તેમ જ અવક્ર બન્નેને, જાણે છે અને જામતિ મન:પર્યયજ્ઞાન તો જાને (અવકને) જ જાણે છે. નિર્વિકાર આત્માની ઉપલબ્ધિ અને ભાવના સહિત ચરમદેહી મુનિઓને વિપુલમતિ મન:પર્યયજ્ઞાન હોય છે. આ બન્ને મન:પર્યયજ્ઞાનો વીતરાગ આત્મતત્ત્વનાં સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનની ભાવના સહિત, પંદર પ્રમાદ રહિત અપ્રમત્ત મુનિને ઉપયોગમાં-વિશુદ્ધ પરિણામમાં ઉત્પન્ન થાય છે. અહીં મન:પર્યયજ્ઞાનના ઉત્પાદકાળે જ અપ્રમત્તપણાનો નિયમ છે. પછી પ્રમત્તપણામાં પણ તે સંભવે છે.
જે જ્ઞાન ઘટપટાદિ શેય પદાર્થોને અવલંબીને ઊપજતું નથી તે કેવળજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાનસ્વરૂપ પણ નથી. જોકે દિવ્યધ્વનિકાળે તેના આધારે ગણધરદેવ વગેરેને શ્રુતજ્ઞાન પરિણમે છે તોપણ તે શ્રુતજ્ઞાન ગણધરદેવ વગેરેને જ હોય છે, કેવળીભગવંતોને તો કેવળજ્ઞાન જ હોય છે. વળી, કેવળીભગવંતોને શ્રુતજ્ઞાન નથી એટલું જ નહિ, પણ તેમને જ્ઞાન-અજ્ઞાન પણ નથી અર્થાત્ તેમને કોઈ વિષયનું જ્ઞાન અને કોઈ વિષયનું અજ્ઞાન હોય એમ પણ નથીસર્વ વિષયોનું જ્ઞાન જ હોય છે; અથવા, તેમને મતિ-જ્ઞાનાદિ અનેક ભેદવાળું જ્ઞાન નથીકેવળજ્ઞાન એક જ છે.
અહીં જે પાંચ જ્ઞાનો વર્ણવવામાં આવ્યાં તે વ્યવહારથી વર્ણવવામાં આવ્યાં છે. નિશ્ચયથી તો વાદળા વિનાના સૂર્યની માફક આત્મા અખંડ-એક-જ્ઞાનપ્રતિભાસમય જ છે.
હવે અજ્ઞાનત્રય વિષે કહેવામાં આવે છેઃ
મિથ્યાત્વ દ્વારા અર્થાત્ ભાવ-આવરણ દ્વારા અજ્ઞાન (-કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન) અને અવિરતિભાવ હોય છે તથા જ્ઞયને અવલંબતા (-શય સંબંધી વિચાર અથવા જ્ઞાન કરતાં) તે તે કાળે દુઃનય અને દુઃપ્રમાણ હોય છે. (મિથ્યાદર્શનના સદ્ભાવમાં વર્તતું મતિજ્ઞાન તે કુમતિજ્ઞાન છે, શ્રુતજ્ઞાન તે કુશ્રુતજ્ઞાન છે, અવધિજ્ઞાન તે વિભંગજ્ઞાન છે; તેના સદભાવમાં વર્તતા નયો તે દુ:નયો છે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
दंसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं। अणिधणमणंतविसयं केवलियं चावि पण्णत्तं ।। ४२।।
दर्शनमपि चक्षुर्युतमचक्षुर्युतमपि चावधिना सहितम्।
अनिधनमनंतविषयं कैवल्यं चापि प्रज्ञप्तम्।। ४२।। दर्शनोपयोगविशेषाणां नामस्वरूपाभिधानमेतत्।
चक्षुर्दर्शनमचक्षुर्दर्शनमवधिदर्शनं केवलदर्शनमिति नामाभिधानम्। आत्मा ह्यनंतसर्वात्मप्रदेशव्यापिविशुद्धदर्शनसामान्यात्मा। स खल्वनादिदर्शनावरणकर्मावच्छन्नप्रदेशः सन्, यत्तदावरणक्षयोपशमाच्चक्षुरिन्द्रियावलम्बाच मूर्तद्रव्यं विकलं सामान्ये પ્રમાણ તે દુઃપ્રમાણ છે.) માટે એમ ભાવાર્થ સમજવો કે નિર્વિકાર શુદ્ધ આત્માની અનુભૂતિસ્વરૂપ નિશ્ચય સમ્યકત્વ ઉપાદેય છે. એ પ્રમાણે જ્ઞાનોપયોગોનું વર્ણન કરવામાં આવ્યું. ૪૧.
દર્શન તણા ચક્ષુ-અચક્ષુરૂપ, અવધિરૂપ ને
નિ:સીમવિષય અનિધન કેવળરૂપ ભેદ કહેલ છે. ૪૨. અવયાર્થઃ- [ ર્શનમ્ પ ] દર્શન પણ [ શુગૃતY] ચક્ષુદર્શન, [હ્યુતમ્ | a] અચક્ષુદર્શન, [વધિના સહિત{] અવધિદર્શન [ uિ] અને [વનંતવિષય] અનંત જેનો વિષય છે એવું [ નિધનમ] અવિનાશી [વવર્ત્ત ] કેવળદર્શન [ પ્રજ્ઞપ્તમ્ ]–એમ ચાર ભેદવાળું કહ્યું છે.
ટીકાઃ- આ, દર્શનોપયોગના ભેદોનાં નામ અને સ્વરૂપનું કથન છે.
(૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવળદર્શન –એ પ્રમાણે (દર્શનોપયોગના ભેદોનાં) નામનું કથન છે.
(હવે તેમનાં સ્વરૂપનું કથન કરવામાં આવે છે:-) આત્મા ખરેખર અનંત, સર્વ આત્મપ્રદેશોમાં વ્યાપક, વિશુદ્ધ દર્શનસામાન્યસ્વરૂપ છે. તે (આત્મા) ખરેખર અનાદિ દર્શનાવરણકર્મથી આચ્છાદિત પ્રદેશોવાળો વર્તતો થકો, (૧) તે પ્રકારના (અર્થાત્ ચક્ષુદર્શનના) આવરણના ક્ષયોપશમથી અને ચક્ષુ-ઇન્દ્રિયના અવલંબનથી મૂર્ત દ્રવ્યને વિકળપણે સામાન્યતઃ અવબોધે છે તે ચક્ષુદર્શન છે, (૨) તે પ્રકારના
* સામાન્યતઃ અવબોધવું = દેખવું. (સામાન્ય અવબોધ અર્થાત્ સામાન્ય પ્રતિભાસ તે દર્શન છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૭૭
नावबुध्यते तचक्षुर्दर्शनम्, यत्तदावरणक्षयोपशमाचक्षुर्वर्जितेतरचतुरिन्द्रियानिन्द्रियावलम्बाच मूर्ता-मूर्तद्रव्यं विकलं सामान्येनावबुध्यते तदचक्षुर्दर्शनम् , यत्तदावरणक्षयोपशमादेव मूर्तद्रव्यं विकलं सामान्येनावबुध्यते तदवधिदर्शनम्, यत्सकलावरणात्यंतक्षये केवल एव मूर्तामूर्तद्रव्यं सकलं सामान्येनावबुध्यते तत्स्वाभाविकं केवलदर्शनमिति स्वरूपाभिधानम्।।४२।।
ण वियप्पदि णाणादो णाणी णाणाणि होति णेगाणि। तम्हा दु विस्सरूवं भणियं दवियत्ति णाणीहिं।। ४३।।
न विकल्प्यते ज्ञानात् ज्ञानी ज्ञानानि भवंत्यनेकानि।
तस्मात्तु विश्वरूपं भणितं द्रव्यमिति ज्ञानिभिः।। ४३।। एकस्यात्मनोऽनेकज्ञानात्मकत्वसमर्थनमेतत्। न तावज्ज्ञानी ज्ञानात्पृथग्भवति, द्वयोरप्येकास्तित्वनिर्वृत्तत्वेनैकद्रव्यत्वात्,
આવરણના ક્ષયોપશમથી અને ચક્ષુ સિવાય બાકીની ચાર ઇંદ્રિયો તથા મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિકળપણે સામાન્યત: અવબોધે છે તે અચક્ષુદર્શન છે, (૩) તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ મૂર્ત દ્રવ્યને વિકળપણે સામાન્યતઃ અવબોધે છે તે અવધિદર્શન છે, (૪) સમસ્ત આવરણના અત્યંત ક્ષયે, કેવળ જ (–આત્મા એકલો જ), મૂર્ત-અમૂર્ત દ્રવ્યને સકળપણે સામાન્યત: અવબોધે છે તે સ્વાભાવિક કેવળદર્શન છે.-આ પ્રમાણે (દર્શનોપયોગના ભેદોનાં) સ્વરૂપનું કથન છે. ૪૨.
છે જ્ઞાનથી નહિ ભિન્ન જ્ઞાની, જ્ઞાન હોય અનેક છે; તે કારણે તો વિશ્વરૂપ કહ્યું દરવને જ્ઞાનીએ. ૪૩.
અયાર્થઃ- [ જ્ઞાનાત્] જ્ઞાનથી [ જ્ઞાની ન વિચહે] જ્ઞાનીનો (-આત્માનો) ભેદ પાડવામાં આવતો નથી; [જ્ઞાનાનિ અનેomનિ અવંતિ] તોપણ જ્ઞાનો અનેક છે. [ તરત ] તેથી તો [જ્ઞાનિમિ:] જ્ઞાનીઓએ [ દ્રવ્યું] દ્રવ્યને [ વિશ્વરુપમ્ તિ મળત{] વિશ્વરૂપ (અનેકરૂપ) કહ્યું છે.
ટીકાઃ- એક આત્મા અનેક જ્ઞાનાત્મક હોવાનું આ સમર્થન છે.
પ્રથમ તો જ્ઞાની (-આત્મા) જ્ઞાનથી પૃથક નથી; કારણ કે બન્ને એક અસ્તિત્વથી રચાયાં હોવાથી બન્નેને એકદ્રવ્યપણું છે, બન્નેના અભિન્ન પ્રદેશો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદद्वयोरप्यभिन्नप्रदेशत्वेनैकक्षेत्रत्वात्,
द्वयोरप्येकसमयनिर्वृत्तत्वेनैककालत्वात्, द्वयोरप्येकस्वभाव-त्वेनैकभावत्वात्। चैवमुच्यमानेप्येकस्मिन्नात्मन्याभिनिबोधिकादीन्यनेकानि ज्ञानानि विरुध्यंते, द्रव्यस्य विश्वरूपत्वात्। द्रव्यं हि सहक्रमप्रवृत्तानंतगुणपर्यायाधारतयानंतरूपत्वादेकमपि विश्वરુપમમિયત તિરા રૂપા
जदि हवदि दव्वमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे। दव्वाणंतियमधवा दव्वाभावं पकुव्वंति।। ४४।।
यदि भवति द्रव्यमन्यद्गुणतश्च गुणाश्च द्रव्यतोऽन्ये। द्रव्यानंत्यमथवा द्रव्याभावं प्रकृर्वन्ति।। ४४ ।।
द्रव्यस्य गुणेभ्यो भेदे, गुणानां च द्रव्याद्भेदे दोषोपन्यासोऽयम्।
હોવાથી બન્નેને એકક્ષેત્રપણું છે, બન્ને એક સમયે રચાતાં હોવાથી બન્નેને એકકાળપણું છે, બન્નેનો એક સ્વભાવ હોવાથી બન્નેને એકભાવપણું છે. પરંતુ આમ કહેવામાં આવતું હોવા છતાં, એક આત્મામાં આભિનિબોધિક (–મતિ) આદિ અનેક જ્ઞાનો વિરોધ પામતાં નથી, કારણ કે દ્રવ્ય વિશ્વરૂપ છે. દ્રવ્ય ખરેખર સહવર્તી અને કમવર્તી એવા અનંત ગુણો અને પર્યાયોનો આધાર હોવાને લીધે અનંતરૂપવાળું હોવાથી, એક હોવા છતાં પણ, *વિશ્વરૂપ કહેવાય છે. ૪૩.
જો દ્રવ્ય ગુણથી અન્ય ને ગુણ અન્ય માનો દ્રવ્યથી, તો થાય દ્રવ્ય-અનંતતા વા થાય નાસ્તિ દ્રવ્યની. ૪૪.
અન્વયાર્થ:- [ ચઢિ] જો [ટ્રબં] દ્રવ્ય [ કુળત:] ગુણથી [અન્યત્ ૨ ભવતિ] અન્ય (-ભિન્ન) હોય [ TIT: ] અને ગુણો [ દ્રવ્યત: જો] દ્રવ્યથી અન્ય હોય તો [દ્રવ્યાનંત્યમ] દ્રવ્યની અનંતતા થાય [ અથવા] અથવા [ દ્રવ્યામાવં] દ્રવ્યનો અભાવ [પ્રવુર્વત્તિ ] થાય.
ટીકાઃ- દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય અને ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો દોષ આવે છે તેનું આ કથન છે.
* વિશ્વરૂપ = અનેકરૂપ. [ એક દ્રવ્ય સહવર્તી અનંત ગુણોનો અને ક્રમવર્તી અનંત પર્યાયોનો આધાર હોવાને લીધે અનંતરૂપવાળું પણ છે તેથી તેને વિશ્વરૂપ (અનેકરૂપ) પણ કહેવામાં આવે છે. માટે એક આત્મા અનેક જ્ઞાનાત્મક હોવામાં વિરોધ નથી.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૭૯
गुणा हि क्वचिदाश्रिताः । यत्राश्रितास्तद्द्रव्यम् । तचेदन्यद्गुणेभ्यः । पुनरपि गुणाः क्वचिदाश्रिताः। यत्राश्रितास्तद्द्रव्यम्। तदपि अन्यचेद्गुणेभ्यः । पुनरपि गुणाः क्वचिदाश्रिताः। यत्राश्रिताः तद्द्रव्यम्। तदप्यन्यदेव गुणेभ्यः । एवं द्रव्यस्य गुणेभ्यो भेदे भवति द्रव्या नंत्यम् । द्रव्यं हि गुणानां समुदायः। गुणाश्चेदन्ये समुदायात्, को नाम समुदायः । एव गुणानां द्रव्याद्भेदे ભવતિ દ્રવ્યામાવ રૂતિ।।૪૪।।
अविभत्तमणण्णत्तं दव्वगुणाणं विभत्तमण्णत्तं। णिच्छंति णिच्चयण्डू तव्विवरीदं हि वा तेसिं ।। ४५ ।।
अविभक्तमनन्यत्वं द्रव्यगुणानां विभक्तमन्यत्वम् ।
नेच्छन्ति निश्चयज्ञास्तद्विपरीतं हि वा तेषाम् ।। ४५ ।।
द्रव्यगुणानां स्वोचितानन्यत्वोक्तिरियम्।
ગુણો ખરેખર કોઈકના આશ્રયે હોય; (તેઓ) જેના આશ્રયે હોય તે દ્રવ્ય હોય. તે (– દ્રવ્ય ) જો ગુણોથી અન્ય (ભિન્ન ) હોય તો-ફરીને પણ, ગુણો કોઈકના આશ્રયે હોય; (તેઓ ) જેના આશ્રયે હોય તે દ્રવ્ય હોય. તે જો ગુણોથી અન્ય હોય તો-ફરીને પણ, ગુણો કોઈકના આશ્રયે હોય; (તેઓ ) જેના આશ્રયે હોય તે દ્રવ્ય હોય. તે પણ ગુણોથી અન્ય જ હોય.... એ પ્રમાણે, જો દ્રવ્યનું ગુણોથી ભિન્નપણું હોય તો, દ્રવ્યનું અનંતપણું થાય.
ખરેખર દ્રવ્ય એટલે ગુણોનો સમુદાય. ગુણો જો સમુદાયથી અન્ય હોય તો સમુદાય કેવો ? ( અર્થાત્ જો ગુણોને સમુદાયથી ભિન્ન માનવામાં આવે તો સમુદાય કયાંથી ઘટે? એટલે કે દ્રવ્ય જ કયાંથી ઘટે?) એ પ્રમાણે, જો ગુણોનું દ્રવ્યથી ભિન્નપણું હોય તો, દ્રવ્યનો અભાવ થાય.
૪૪.
ગુણ-દ્રવ્યને અવિભક્તરૂપ અનન્યતા બુધમાન્ય છે;
પણ ત્યાં વિભક્ત અનન્યતા વા અન્યતા નહિ માન્ય છે. ૪૫.
અન્વયાર્થ:- [દ્રવ્યમુનાનામ્ ] દ્રવ્ય અને ગુણોને [ અવિમમ્ અનન્યત્વમ્] અવિભક્તપણારૂપ અનન્યપણું છે; [નિશ્ચયજ્ઞા: દિ] નિશ્ચયના જાણનારાઓ [તેષામ્] તેમને [વિમમ્ અન્યત્વમ્] વિભક્તપણારૂપ અન્યપણું [વા] કે [ તદ્વિપરીત] (વિભક્તપણારૂપ ) અનન્યપણું [ન રૂઘ્ધત્તિ] માનતા નથી.
ટીકા:- આ, દ્રવ્ય અને ગુણોના સ્વોચિત અનન્યપણાનું ન છે (અર્થાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
अविभक्तप्रदेशत्वलक्षणं द्रव्यगुणानामनन्यत्वमभ्युपगम्यते। विभक्तप्रदेशत्वलक्षणं त्वन्यत्व-मनन्यत्वं च नाभ्युपगम्यते। तथा हि-यथैकस्य परमाणोरेकेनात्मप्रदेशेन सहाविभक्तत्वादनन्य-त्वं, तथैकस्य परमाणोस्तद्वर्तिनां स्पर्शरसगंधवर्णादिगुणानां चाविभक्तप्रदेशत्वादनन्यत्वम्। यथा त्वत्यंतविप्रकृष्टयोः सह्यविंध्ययोरत्यंतसन्निकृष्टयोश्च मिश्रितयोस्तोयपयसोर्विभक्तप्रदेशत्वलक्षण-मन्यत्वमनन्यत्वं च, न तथा द्रव्यगुणानां विभक्तप्रदेशत्वाभावादन्यत्वमनन्यत्वं चेति।।४५।।
ववदेसा संठाणा संखा विसया य होंति ते बहुगा। ते तेसिमणण्णत्ते अण्णत्ते चावि विज्जंते।।४६ ।।
દ્રવ્ય અને ગુણોને કેવું અનન્યપણું ઘટે છે તે અહીં કહ્યું છે).
દ્રવ્ય અને ગુણોને *અવિભક્તપ્રદેશ–સ્વરૂપ અનન્યપણું સ્વીકારવામાં આવે છે; પરંતુ વિભક્તપ્રદેશ–સ્વરૂપ અન્યપણું તથા ( વિભક્તપ્રદેશ–સ્વરૂપ) અનન્યપણું સ્વીકારવામાં આવતું નથી. તે સ્પષ્ટ સમજાવવામાં આવે છેજેમ એક પરમાણુને એક સ્વપ્રદેશ સાથે અવિભક્તપણું હોવાથી અનન્યપણું છે, તેમ એક પરમાણુને અને તેમાં રહેલા સ્પર્શ-રસ-ગંધ-વર્ણ વગેરે ગુણોને અવિભક્ત પ્રદેશો હોવાથી (અવિભક્ત-પ્રદેશ–સ્વરૂપ) અનન્યપણું છે; પરંતુ જેમ અત્યંત દૂર એવા સહ્ય અને વિંધ્યને વિભક્તપ્રદેશ–સ્વરૂપ અન્યપણું છે તથા અત્યંત નિકટ એવાં મિશ્રિત “ક્ષીર-નીરને વિભક્તપ્રદેશવસ્વરૂપ અનન્યપણું છે, તેમ દ્રવ્ય અને ગુણોને વિભક્ત પ્રદેશો નહિ હોવાથી (વિભક્તપ્રદેશવસ્વરૂપ) અન્યપણું તથા (વિભક્તપ્રદેશવસ્વરૂપ) અનન્યપણું નથી. ૪૫.
વ્યપદેશ ને સંસ્થાન, સંખ્યા, વિષય બહુ યે હોય છે; તે તેમના અન્યત્વ તેમ અનન્યતામાં પણ ઘટે. ૪૬.
* અવિભક્ત = અભિન્ન. (દ્રવ્ય અને ગુણોના પ્રદેશો અભિન્ન છે તેથી દ્રવ્ય અને ગુણોને | અભિન્નપ્રદેશવસ્વરૂપ અનન્યપણું છે.) ૧. અત્યંત દૂર રહેલા સત્ય અને વિંધ્ય નામના પર્વતોને ભિન્નપ્રદેશત્વસ્વરૂપ અન્યપણું છે. ૨. અત્યંત નજીક રહેલાં મિશ્રિત દૂધ-જળને ભિન્નપ્રદેશવસ્વરૂપ અનન્યપણું છે. દ્રવ્ય અને ગુણોને એવું
અનન્યપણું નથી, પરંતુ અભિન્નપ્રદેશ–સ્વરૂપ અનન્યપણું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૮૧
व्यपदेशाः संस्थानानि संख्या विषयाश्च भवन्ति ते बहुकाः। ते तेषामनन्यत्वे अन्यत्वे चापि विद्यते।। ४६ ।।
व्यपदेशादीनामेकांतेन द्रव्यगुणान्यत्वनिबंधनत्वमत्र प्रत्याख्यातम्।
यथा देवदत्तस्य गौरित्यन्यत्वे षष्ठीव्यपदेशः, तथा वृक्षस्य शाखा द्रव्यस्य गुणा इत्यनन्यत्वेऽपि। यथा देवदत्तः फलमङ्कुशेन धनदत्ताय वृक्षाद्वाटिकायामवचिनोतीत्यन्यत्वे कारकव्यपदेशः, तथा मृत्तिका घटभावं स्वयं स्वेन स्वस्मै स्वस्मात् स्वस्मिन् करोतीत्यात्मात्मानमात्मनात्मने आत्मन आत्मनि जानातीत्यनन्यत्वेऽपि। यथा प्रांशोर्देवदत्तस्य प्रांशु}रित्यन्यत्वे संस्थानं, तथा प्रांशोवृक्षस्य प्रांशुः शाखाभरो मूर्तद्रव्यस्य मूर्ता गुणा इत्यनन्यत्वेऽपि। यथैकस्य देवदत्तस्य दश गाव
અન્વયાર્થઃ- [ પવેશ:] વ્યપદેશો, [ સંરથાનાનિ] સંસ્થાનો, [ સંરહ્યા: ] સંખ્યાઓ [૨] અને [ વિષયા: ] વિષયો [ તે વહુવા: મવત્તિ] ઘણાં હોય છે. [ā] તે (વ્યપદેશ વગેરે), [તેષામ્] દ્રવ્ય-ગુણોના [ બન્યત્વે] અન્યપણામાં [ઝનન્યત્વે વ પ ] તેમ જ અનન્યપણામાં પણ [ વિદ્યતે] હોઈ શકે છે.
ટીકા:- અહીં *વ્યપદેશ વગેરે એકાંતે દ્રવ્ય-ગુણોના અન્યપણાનું કારણ હોવાનું ખંડન કર્યું છે.
જેવી રીતે “દેવદત્તની ગાય' એમ અન્યપણામાં પઠ્ઠીવ્યપદેશ (-છઠ્ઠી વિભક્તિનું કથન) હોય છે, તેવી રીતે “વૃક્ષની શાખા,” “દ્રવ્યના ગુણો' એમ અનન્યપણામાં પણ (ષષ્ઠીવ્યપદેશ) હોય છે. જેવી રીતે “દેવદત્ત ફળને અંકુશ વડે ધનદત્તને માટે વૃક્ષ પરથી વાડીમાં તોડે છે” એમ અન્યપણામાં કારકવ્યપદેશ હોય છે, તેવી રીતે “માટી પોતે ઘટભાવને (-ઘડારૂપ પરિણામને ) પોતા વડે પોતાને માટે પોતામાંથી પોતામાં કરે છે', “આત્મા આત્માને આત્મા વડે આત્માને માટે આત્મામાંથી આત્મામાં જાણે છે” એમ અનન્યપણામાં પણ (કારકવ્યપદેશ) હોય છે. જેવી રીતે “ઊંચા દેવદત્તની ઊંચી ગાય' એમ અન્યપણામાં સંસ્થાન હોય છે, તેવી રીતે “વિશાળ વૃક્ષનો વિશાળ શાખા સમુદાય', મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો’ એમ અનન્યપણામાં પણ (સંસ્થાન) હોય છે. જેવી રીતે “એક દેવદત્તની દસ ગાયો”
* વ્યપદેશ = કથન; અભિધાન. (આ ગાથામાં એમ સમજાવ્યું છે કે-જ્યાં ભેદ હોય ત્યાં જ વ્યપદેશ વગેરે ઘટે એવું કાંઈ નથી; જ્યાં અભેદ હોય ત્યાં પણ તેઓ ઘટે છે. માટે દ્રવ્ય-ગુણોમાં જે વ્યપદેશ વગેરે હોય છે તે કાંઈ એકાંતે દ્રવ્ય-ગુણોના ભેદને સિદ્ધ કરતા નથી.).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८२ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ भगवानश्री ६६
इत्यन्यत्वे संख्या, तथैकस्य वृक्षस्य दश शाखा: एकस्य द्रव्यस्यानंता गुणा इत्यनन्यत्वेऽपि । यथा गोष्ठे गाव इत्यन्यत्वे विषयः, तथा वृक्षे शाखाः द्रव्ये गुणा इत्यनन्यत्वेऽपि। ततो न व्यपदेशादयो द्रव्यगुणानां वस्तुत्वेन भेदं साधयंतीति।। ४६ ।।
णाणं धणं च कुव्वदि धणिणं जह णाणिणं च दुविधेहिं । भण्णंति तह पुधत्तं एयत्तं चावि तच्चण्हू ।। ४७ ।।
ज्ञानं धनं च करोति धनिनं यथा ज्ञानिनं च द्विविधाभ्याम् । भणंति तथा पृथक्त्वमेकत्वं चापि तत्त्वज्ञाः।। ४७।।
वस्तुत्वभेदाभेदोदाहरणमेतत्।
यथा धनं भिन्नास्तित्वनिर्वृत्तं भिन्नास्तित्वनिर्वृत्तस्य, भिन्नसंस्थानं भिन्नसंस्था
એમ અન્યપણામાં સંખ્યા હોય છે, તેવી રીતે ‘એક વૃક્ષની દસ શાખાઓ ’, ‘એક દ્રવ્યના અનંત गुशो' खेम अनन्यपशामा पए (संख्या) होय छे. ठेवी रीते 'वाडामां गायो' खेम अन्ययशमां विषय (-आधार ) होय छे, तेवी रीते 'वृक्षमां शाषाओ', 'द्रव्यमां गुणो' सेम अनन्यपशमां पए। (विषय) होय छे. माटे ( खेम समभवं } ) व्यपदेश वगेरे, द्रव्य-गुणोमां વસ્તુપણે ભેદ સિદ્ધ કરતા નથી. ૪૬.
धनथी 'धनी ' ने ज्ञानथी 'ज्ञानी '-द्विधा व्यपदेश छे, તે રીત તત્ત્વજ્ઞો કહે એકત્વ તેમ પૃથને ૪૭.
अन्वयार्थ:- [ यथा ] ठेवी रीते [ धनं ] धन [च] अने [ ज्ञानं ] ज्ञान [ धनिनं ] ( पुरुषने ) ' धनी' [च] अने [ ज्ञानिनं ] 'ज्ञानी' [ करोति ] ९रे छे - [ द्विविधाभ्याम् भणति ] ओम जे प्रारे हेवामां आवे छे, [ तथा ] तेवी रीते [ तत्त्वज्ञा: ] तत्त्वज्ञो [ पृथक्त्वम् ] पृथत्व [ च अपि ] तेम ४ [ एकत्वम् ] श्रेऽत्वने हे छे.
टीडी :- खा, वस्तुयो भेट अने ( वस्तुपो ) अमेहनुं उछाहरए छे. ठेवी रीते (१) भिन्न अस्तित्वथी स्यायेसुं, (२) भिन्न संस्थानवाणुं,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૮૩ नस्य, भिन्नसंख्यं भिन्नसंख्यस्य, भिन्नविषयलब्धवृत्तिकं भिन्नविषयलब्धवृत्तिकस्य पुरुषस्य धनीति व्यपदेशं पृथक्त्वप्रकारेण कुरुते, यथा ज्ञानमभिन्नास्तित्वनिर्वृत्तमभिन्नास्तित्वनिर्वृत्तस्याभिन्नसंस्थानमभिन्नसंस्थानस्याभिन्नसंख्यमभिन्नसंख्यस्याभिन्नविषयलब्धवृत्तिकमभिन्नविषयलब्धवृत्ति कस्य पुरुषस्य ज्ञानीति व्यपदेशमेकत्वप्रकारेण कुरुते; तथान्यत्रापि। यत्र द्रव्यस्य भेदेन व्यपदेशादिः तत्र पृथक्त्वं, यत्राभेदेन तत्रैकत्वमिति।। ४७।।
णाणी णाणं च सदा अत्यंतरिदा दु अण्णमण्णस्स। दोण्हं अचेदणत्तं पसजदि सम्मं जिणावमदं।। ४८।।
ज्ञानी ज्ञानं च सदार्थांतरिते त्वन्योऽन्यस्य। द्वयोरचेतनत्वं प्रसजति सम्यग जिनावमतम्।। ४८ ।।
(૩) ભિન્ન સંખ્યાવાળું અને (૪) ભિન્ન વિષયમાં રહેલું એવું ધન (૧) ભિન્ન અસ્તિત્વથી રચાયેલા, (૨) ભિન્ન સંસ્થાનવાળા, (૩) ભિન્ન સંખ્યાવાળા અને (૪) ભિન્ન વિષયમાં રહેલા એવા પુરુષને “ધની ' એવો વ્યપદેશ પૃથcપ્રકારથી કરે છે, તથા જેવી રીતે (૧) અભિન્ન અસ્તિત્વથી રચાયેલું, (૨) અભિન્ન સંસ્થાનવાળું, (૩) અભિન્ન સંખ્યાવાળું અને (૪) અભિન્ન વિષયમાં રહેલું એવું જ્ઞાન (૧) અભિન્ન અસ્તિત્વથી રચાયેલા, (૨) અભિન્ન સંસ્થાનવાળા, (૩) અભિન્ન સંખ્યાવાળા અને (૪) અભિન્ન વિષયમાં રહેલા એવા પુરુષને “જ્ઞાની' એવો વ્યપદેશ એકત્વપ્રકારથી કરે છે, તેવી રીતે અન્યત્ર પણ સમજવું. જ્યાં દ્રવ્યના ભેદથી વ્યપદેશ વગેરે હોય ત્યાં પૃથકત્વ છે, જ્યાં (દ્રવ્યના) અભેદથી (વ્યપદેશ વગેરે) હોય ત્યાં એકત્વ છે. ૪૭.
જો હોય અર્થાતરપણું અન્યોન્ય જ્ઞાની-જ્ઞાનને, બન્ને અચેતનતા લહે-જિનદેવને નહિ માન્ય છે. ૪૮.
અન્વયાર્થ:- [ જ્ઞાની] જો જ્ઞાની (-આત્મા) [૨] અને [ જ્ઞાન] જ્ઞાન [ સા ] સદા [અન્યોન્યસ્ય] પરસ્પર [અર્થાતરિતે તુ] અર્થાતરભૂત (ભિન્નપદાર્થભૂત) હોય તો [ કયો:] બન્નેને [ વેતનવં પ્રસંગતિ] અચેતનપણાનો પ્રસંગ આવે-[ સભ્ય નિનાવમતમ્] કે જે જિનોને સમ્યક પ્રકારે અસંમત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
द्रव्यगुणानामांतरभूतत्वे दोषोऽयम्।
ज्ञानी ज्ञानाद्यद्यांतरभूतस्तदा
स्वकरणांशमंतरेण परशुरहितदेवदत्तवत्करणव्यापारा-समर्थत्वादचेतयमानोऽचेतन एव स्यात्। ज्ञानञ्च यदि ज्ञानिनोऽर्थांतरभूतं
તવા
तत्कज्रशमंतरेण देवदत्तरहितपरशुवत्तत्कर्तृत्वव्यापारासमर्थत्वादचेतयमानमचेतनमेव स्यात्। न च ज्ञानज्ञानिनो-र्युतसिद्धयोस्संयोगेन चेतनत्वं द्रव्यस्य निर्विशेषस्य गुणानां निराश्रयाणां શૂન્યત્વાલિતિા ૪૮ાા
ટીકા:- દ્રવ્ય અને ગુણોને અર્થાતરપણું હોય તો આ (નીચે પ્રમાણે) દોષ આવે.
જો જ્ઞાની (આત્મા) જ્ઞાનથી અર્થાતરભૂત હોય તો (આત્મા) પોતાના કરણ-અંશ વિના, કુહાડી વિનાના દેવદત્તની માફક, કરણનો વ્યાપાર કરવામાં અસમર્થ થવાથી નહિ ચેતતો (-જાણતો) થકો અચેતન જ હોય. અને જો જ્ઞાન જ્ઞાનીથી (આત્માથી) અર્થાતરભૂત હોય તો જ્ઞાન તેના કર્ત-અંશ વિના, દેવદત્ત વિનાની કુહાડીની માફક, તેના કર્તાનો વ્યાપાર કરવામાં અસમર્થ થવાથી નહિ ચેતતું (–જાણતું ) થકું અચેતન જ હોય. વળી યુતસિદ્ધ એવા જ્ઞાન અને જ્ઞાનીને (-જ્ઞાન અને આત્માને) સંયોગથી ચેતનપણું હોય એમ પણ નથી, કારણ કે નિર્વિશેષ દ્રવ્ય અને નિરાશ્રય ગુણો શૂન્ય હોય. ૪૮.
૧. કરણનો વ્યાપાર = સાધનનું કાર્ય. [ આત્મા કર્તા છે અને જ્ઞાન કરણ છે. જો આત્મા જ્ઞાનથી ભિન્ન
જ હોય તો આત્મા સાધનનો વ્યાપાર અર્થાત્ જ્ઞાનનું કાર્ય કરવામાં અસમર્થ થવાથી જાણી શકે
નહિ તેથી આત્માને અચેતનપણું આવે.] ૨. કર્તાનો વ્યાપાર = કર્તાનું કાર્ય. [ જ્ઞાન કરણ છે અને આત્મા કર્તા છે. જો જ્ઞાન આત્માથી ભિન્ન જ હોય તો જ્ઞાન કર્તાનો વ્યાપાર અર્થાત્ આત્માનું કાર્ય કરવામાં અસમર્થ થવાથી જાણી શકે નહિ તેથી
જ્ઞાનને અચેતનપણું આવે.] ૩. યુતસિદ્ધ = જોડાઈને સિદ્ધ થયેલ સમવાયથી–સંયોગથી સિદ્ધ થયેલ. [ જેમ લાકડી અને માણસ
જુદાં હોવા છતાં લાકડીના યોગથી માણસ “લાકડીવાળો' થાય છે તેમ જ્ઞાન અને આત્મા જુદાં હોવા છતાં જ્ઞાન સાથે જોડાઈને આત્મા “જ્ઞાનવાળો (–જ્ઞાની)' થાય છે એમ પણ નથી. લાકડી અને માણસની જેમ જ્ઞાન અને આત્મા કદી જાદાં હોય જ ક્યાંથી ? વિશેષરહિત દ્રવ્ય હોઈ શકે જ નહિ, તેથી જ્ઞાન વિનાનો આત્મા કેવો? અને આશ્રય વિના ગુણ હોઈ શકે જ નહિ, તેથી આત્મા વિના જ્ઞાન કેવું? માટે “લાકડી” અને “લાકડીવાળા’ની માફક “જ્ઞાન” અને “જ્ઞાની ”નું યુતસિદ્ધપણું ઘટતું નથી.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૮૫
ण हि सो समवायादो अत्यंतरिदो दु णाणदो णाणी। अण्णाणीति च वयणं एगत्तप्पसाधगं होदि।। ४९ ।।
न हि सः समवायादार्थंतरितस्तु ज्ञानतो ज्ञानी। अज्ञानीति च वचनमेकत्वप्रसाधकं भवति।। ४९।।
ज्ञानज्ञानिनोः समवायसंबंधनिरासोऽयम्।
न खलुज्ञानादर्थान्तरभूतः पुरुषो ज्ञानसमवायात् ज्ञानी भवतीत्युपपन्नम्। स खलु ज्ञानसमवायात्पूर्वं किं ज्ञानी किमज्ञानी ? यदि ज्ञानी तदा ज्ञानसमवायो निष्फलः । अथाज्ञानी तदा किमज्ञानसमवायात्, किमज्ञानेन सहैकत्वात् ? न तावदज्ञानसमवायात्; अज्ञानिनो ह्यज्ञानसमवायो निष्फलः, ज्ञानित्वं तु ज्ञानसमवायाभावान्नास्त्येव। ततोऽज्ञानीति वचनमज्ञानेन सहैकत्वमवश्यं साधयत्येव। सिद्धे
રે! જીવ જ્ઞાનવિભિન્ન નહિ સમવાયથી જ્ઞાની બને; અજ્ઞાની” એવું વચન તે એકત્વની સિદ્ધિ કરે. ૪૯.
અન્વયાર્થઃ- [ જ્ઞાનત: અર્થાતરિત: તુ] જ્ઞાનથી અર્થાતરભૂત [ સા ] એવો તે (–આત્મા) [ સમવાયીત્] સમવાયથી [ જ્ઞાની] જ્ઞાની થાય છે [૨ દિ] એમ ખરેખર નથી. [ અજ્ઞાની] “અજ્ઞાની” [તિ રે વનમ્] એવું વચન [ણવત્વપ્રસારું ભવતિ ] (ગુણગુણીના) એકત્વને સિદ્ધ કરે છે.
ટીકા:- આ, જ્ઞાન અને જ્ઞાનીને સમવાયસંબંધ હોવાનું નિરાકરણ (ખંડન) છે.
જ્ઞાનથી અર્થાતરભૂત આત્મા જ્ઞાનના સમવાયથી જ્ઞાની થાય છે એમ માનવું ખરેખર યોગ્ય નથી. (આત્મા જ્ઞાનના સમવાયથી જ્ઞાની થતો માનવામાં આવે તો અમે પૂછીએ છીએ કે ) તે (–આત્મા) જ્ઞાનનો સમવાય થયા પહેલાં ખરેખર જ્ઞાની છે કે અજ્ઞાની? જો જ્ઞાની છે ( એમ કહેવામાં આવે, તો જ્ઞાનનો સમવાય નિષ્ફળ છે. હવે જો અજ્ઞાની છે એમ કહેવામાં આવે) તો (પૂછીએ છીએ કે) અજ્ઞાનના સમવાયથી અજ્ઞાની છે કે અજ્ઞાનની સાથે એકત્વથી અજ્ઞાની છે? પ્રથમ, અજ્ઞાનના સમવાયથી અજ્ઞાની હોય શકે નહિ; કારણ કે અજ્ઞાનીને અજ્ઞાનનો સમવાય નિષ્ફળ છે અને જ્ઞાનીપણું તો જ્ઞાનના સમવાયનો અભાવ હોવાથી છે જ નહિ. માટે “અજ્ઞાની” એવું વચન અજ્ઞાનની સાથે એકત્વને અવશ્ય સિદ્ધ કરે છે જ. અને એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૮૬ ]
चैवमज्ञानेन सहैकत्वे ज्ञानेनापि सहैकत्वमवश्यं सिध्यतीति ।। ४९ ।।
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
समवत्ती समवाओ अपुधब्भूदो य अजुदसिद्धो य । तम्हा दव्वगुणाणं अजुदा सिद्धि त्ति णिद्दिठ्ठा ।। ५० ।।
समवर्तित्वं समवायः अपृथग्भूतत्वमयुतसिद्धत्वं च । तस्माद्द्रव्यगुणानां अयुता सिद्धिरिति निर्दिष्टा ।। ५० ।।
समवायस्य पदार्थान्तरत्वनिरासोऽयम्।
રીતે અજ્ઞાનની સાથે એકત્વ સિદ્ધ થતાં જ્ઞાનની સાથે પણ એકત્વ અવશ્ય સિદ્ધ થાય છે.
ભાવાર્થ:- આત્માને અને જ્ઞાનને એકત્વ એમ અહીં યુક્તિથી સમજાવ્યું છે.
પ્રશ્ન:- છદ્મસ્થદશામાં જીવને માત્ર અલ્પજ્ઞાન જ હોય છે અને કેવળીદશામાં તો પરિપૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાન થાય છે; માટે ત્યાં તો કેવળીભગવાનને જ્ઞાનનો સમવાય (−કેવળજ્ઞાનનો સંયોગ ) થયો ને ?
ઉત્ત૨:- ના, એમ નથી. જીવને અને જ્ઞાનગુણને સદાય એકત્વ છે, અભિન્નતા છે. છદ્મસ્થદશામાં પણ તે અભિન્ન જ્ઞાનગુણને વિષે શક્તિરૂપે કેવળજ્ઞાન હોય છે. કેવળીદશામાં, તે અભિન્ન જ્ઞાનગુણને વિષે શક્તિરૂપે રહેલું કેવળજ્ઞાન વ્યક્ત થાય છે; કેવળજ્ઞાન કયાંય બહારથી આવીને કેવળીભગવાનના આત્મા સાથે સમવાય પામે છે એમ નથી. છદ્મસ્થદશામાં અને કેવળીદશામાં જે જ્ઞાનનો તફાવત જણાય છે તે માત્ર શક્તિ-વ્યક્તિરૂપ તફાવત સમજવો. ૪૯.
સમવર્તિતા સમવાય છે, અપૃથક્ત્વ તે, અયુતત્વ તે; તે કા૨ણે ભાખી અયુતસિદ્ધિ ગુણો ને દ્રવ્યને. ૫૦.
અન્વયાર્થ:- [ સમવર્તિત્વ સમવાય: ] સમવર્તીપણું તે સમવાય છે; [ અપૃથ તત્વમ્] તે જ, અપૃથપણું [૬] અને [ગયુતસિદ્ધત્વમ્] અયુતસિદ્ધપણું છે. [તસ્માત્] તેથી [દ્રવ્યમુળાનામ્ ] દ્રવ્ય અને ગુણોની [ અયુતા સિદ્ધિ: તિ] અયુતસિદ્ધિ [નિર્વિષ્ટા] (જિનોએ )
કહી છે.
ટીકાઃ- આ, સમવાયને વિષે પદાર્થાંત૨૫ણું હોવાનું નિરાકરણ (ખંડન ) છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૮૭ द्रव्यगुणानामेकास्तित्वनिर्वृत्तित्वादनादिरनिधना सहवृत्तिर्हि समवर्तित्वम्; स एव समवायो जैनानाम्; तदेव संज्ञादिभ्यो भेदेऽपि वस्तुत्वेनाभेदादपृथग्भूतत्वम्; तदेव युतसिद्धिनिबंधनस्यास्तित्वान्तरस्याभावादयुतसिद्धत्वम्। ततो
द्रव्यगुणानां समवर्तित्वलक्षणसमवायभाजामयुतसिद्धिरेव, न पृथग्भूतत्वमिति।।५०।।
वण्णरसगंधफासा परमाणुपरूविदा विसेसेहिं। दव्वादो य अणण्णा अण्णत्तपगासगा होति।। ५१।। दंसणणाणाणि तहा जीवणिबद्धाणि णण्णभूदाणि। ववदेसदो पुधत्तं कुव्वंति हि णो सभावादो।। ५२।।
દ્રવ્ય અને ગુણો એક અસ્તિત્વથી રચાયાં હોવાથી તેમની જે અનાદિ-અનંત સહવૃત્તિ (-સાથે રહેવાપણું ) તે ખરેખર સમવર્તીપણું છે; તે જ, જૈનોના મતમાં સમવાય છે; તે જ, સંજ્ઞાદિથી ભેદ હોવા છતાં (-દ્રવ્ય અને ગુણોને સંજ્ઞા- લક્ષણ-પ્રયોજન વગેરેની અપેક્ષાએ ભેદ હોવા છતાં) વસ્તપણે અભેદ હોવાથી અમૃથપણું છે; તે જ, યુતસિદ્ધિના કારણભૂત *અસ્તિત્વોતરનો અભાવ હોવાથી અયુતસિદ્ધપણું છે. તેથી સમવર્તિત્વસ્વરૂપ સમવાયવાળાં દ્રવ્ય અને ગુણોને અયુતસિદ્ધિ જ છે, પૃથકપણું નથી. ૫૦.
પરમાણુમાં પ્રરૂપિત વરણ, રસ, ગંધ તેમ જ સ્પર્શ છે, અણુથી અભિન્ન રહી વિશેષ વડે પ્રકાશે ભેદને; ૫૧. ત્યમ જ્ઞાનદર્શન જીવનિયત અનન્ય રહીને જીવથી, અન્યત્વના કર્તા બને વ્યપદેશથી-ન સ્વભાવથી. ૫૨.
* અસ્તિત્વાંતર = ભિન્ન અસ્તિત્વ. [ યુતસિદ્ધિનું કારણ ભિન્ન ભિન્ન અસ્તિત્વો છે. લાકડી અને
લાકડીવાળાની માફક ગુણ અને દ્રવ્યનાં અસ્તિત્વો કદીયે ભિન્ન નહિ હોવાથી તેમને યુતસિદ્ધપણું
હોઈ શકે નહિ.] ૧. સમવાયનું સ્વરૂપ સમવર્તીપણું અર્થાત્ અનાદિ-અનંત સહવૃત્તિ છે. દ્રવ્ય અને ગુણોને આવો
સમવાય (અનાદિ-અનંત તાદાભ્યમય સહવૃત્તિ) હોવાથી તેમને અયુતસિદ્ધિ છે, કદીયે પૃથપણું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૮૮ ]
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
वर्णरसगंधस्पर्शाः परमाणुप्ररूपिता विशेषैः। द्रव्याच्च अनन्याः अन्यत्वप्रकाशका भवन्ति ।। ५१ । । दर्शनज्ञाने तथा जीवनिबद्धे अनन्यभूते । व्यपदेशतः पृथक्त्वं कुरुते हि नो स्वभावात् ।। ५२ ।।
दृष्टांतदार्शन्तिकार्थपुरस्सरो द्रव्यगुणानामनर्थान्तरत्वव्याख्योपसंहारोऽयम्।
वर्णरसगंधस्पर्शा हि परमाणोः प्ररूप्यंते; ते च परमाणोरविभक्तप्रदेशत्वेनानन्येऽपि संज्ञादिव्यपदेशनिबंधनैर्विशेषैरन्यत्वं प्रकाशयन्ति । एवं ज्ञानदर्शने अप्यात्मनि संबद्धे आत्मद्रव्यादविभक्तप्रदेशत्वेनानन्येऽपि संज्ञादिव्यपदेशनिबंधनैर्विशेषैः पृथक्त्वमासादयतः, स्वभावतस्तु नित्यमपृथक्त्वमेव बिभ्रतः ।। ५१-५२ ।।
-इतिउपयोगगुणव्याख्यानं समाप्तम्।
અન્વયાર્થ:- [પરમાણુપ્રવિતા: ] ૫૨માણુને વિષે પ્રરૂપવામાં આવતાં એવાં [ વર્ણરસાંધસ્પર્શી: ] વર્ણ-૨સ-ગંધ-સ્પર્શ [દ્રવ્યાત્ અનન્યા: 7] દ્રવ્યથી અનન્ય વર્તતાં થકાં [ વિશેષ: ] ( વ્યપદેશના કારણભૂત ) વિશેષો વડે [અન્યત્વપ્રાશા: ભવન્તિ] અન્યત્વને પ્રકાશનારાં થાય છે (-સ્વભાવથી અન્યરૂપ નથી ); [તથા] એવી રીતે [ નીવનિવૃદ્ધે] જીવને વિષે સંબદ્ધ એવાં [ વર્શનજ્ઞાને] દર્શન-જ્ઞાન [અનન્યમૂર્ત ] ( જીવદ્રવ્યથી ) અનન્ય વર્તતાં થકાં [વ્યપવેશત: ] વ્યપદેશ દ્વારા [પૃથવત્તું તે ૢિ] પૃથક્પણાને કરે છે. [નો સ્વમાવાત્]
સ્વભાવથી નહિ.
ટીકા:- દષ્ટાંતરૂપ અને *દાર્માંતરૂપ પદાર્થપૂર્વક, દ્રવ્ય અને ગુણોના અભિન્નપદાર્થપણાના વ્યાખ્યાનનો આ ઉપસંહાર છે.
વર્ણ-૨સ-ગંધ-સ્પર્શ ખરેખર પરમાણુને વિષે પ્રરૂપવામાં આવે છે; તેઓ ૫૨માણુથી અભિન્ન પ્રદેશવાળાં હોવાને લીધે અનન્ય હોવા છતાં, સંજ્ઞાદિ વ્યપદેશના કારણભૂત વિશેષો વડે અન્યત્વને પ્રકાશે છે. એવી રીતે આત્માને વિષે સંબદ્ધ જ્ઞાન-દર્શન પણ આત્મદ્રવ્યથી અભિન્ન પ્રદેશવાળાં હોવાને લીધે અનન્ય હોવા છતાં, સંજ્ઞાદિ વ્યપદેશના કારણભૂત વિશેષો વડે પૃથક્પણાને પામે છે, પરંતુ સ્વભાવથી સદા અપૃથક્પણાને જ ધારે છે. ૫૧-૫૨.
આ રીતે ઉપયોગગુણનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
* દાષ્કૃત દષ્ટાંત વડે સમજાવવાની હોય તે વાત; ઉપમેય. (અહીં ૫૨માણુ ને વર્ણાદિક દષ્ટાંતરૂપ પદાર્થો છે તથા જીવ ને જ્ઞાનાદિક દાર્માંતરૂપ પદાર્થો છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૮૯ अथ कर्तृत्वगुणव्याख्यानम्। तत्रादिगाथात्रयेण तदुपोद्धातः
जीवा अणाइणिहणा संता णंता य जीवभावादो। सब्भावदो अणंता पंचग्गगुणप्पधाणा य।। ५३।।
जीवा अनादिनिधनाः सांता अनंताश्च जीवभावात्।
સદ્ગાવતોડનંતા: પશી પ્રાણપ્રધાના: વાા ૬૨ ) जीवा हि निश्चयेन परभावानामकरणात्स्वभावानां कर्तारो भविष्यन्ति। तांश्च कुर्वाणाः किमनादिनिधनाः, किं सादिसनिधनाः, किं साद्यनिधमाः, किं तदाकारेण परिणताः, किमपरिणताः भविष्यतीत्याशङ्कयेदमुक्तम्।
जीवा हि सहजचैतन्यलक्षणपारिणामिकभावेनानादिनिधनाः। त एवौदयिक
હવે કર્તુત્વગુણનું વ્યાખ્યાન છે. તેમાં, શરૂઆતની ત્રણ ગાથાઓથી તેનો ઉપોદઘાત કરવામાં આવે છે.
જીવો અનાદિ-અનંત, સાંત, અનંત છે જીવભાવથી,
સભાવથી નહિ અંત હોય; પ્રધાનતા ગુણ પાંચથી. પ૩. અન્વયાર્થ- [ નીવા: ] જીવો [ સનાિિનયા: ] (પારિણામિકભાવથી) અનાદિઅનંત છે, [ સાંતા:] (ત્રણ ભાવોથી) સાંત (અર્થાત્ સાદિ-સાંત) છે [૨] અને [ નીવમાવત્ વનંતી] જીવભાવથી અનંત છે (અર્થાત્ જીવના સદ્ભાવરૂપ ક્ષાયિકભાવથી સાદિ-અનંત છે) [સાવત: અનંતા:] કારણ કે સદ્ભાવથી જીવો અનંત જ હોય છે. [પશ્ચી ગુણપ્રથાના: ૨] તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે.
ટીકા:- નિશ્ચયથી પર-ભાવોનું કરવાપણું નહિ હોવાથી જીવો સ્વ-ભાવોના કર્તા હોય છે; અને તેમને (-પોતાના ભાવોને) કરતા થકા, શું તેઓ અનાદિ-અનંત છે? શું સાદિ-સાત છે? શું સાદિ-અનંત છે? શું તદાકારે (તે-રૂપે ) પરિણત છે? શું (તદાકારે) અપરિણત છે?— એમ આશંકા કરીને આ કહેવામાં આવ્યું છે (અર્થાત તે આશંકાઓના સમાધાનરૂપે આ ગાથા કહેવામાં આવી છે).
જીવો ખરેખર *સહજચૈતન્યલક્ષણ પારિણામિક ભાવથી અનાદિ-અનંત છે.
* જીવના પારિણામિક ભાવનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ સહજ-ચૈતન્ય છે. આ પરિણામિક ભાવ
અનાદિ-અનંત હોવાથી આ ભાવની અપેક્ષાએ જીવો અનાદિ-અનંત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ | [ ભગવાનશ્રીકુંદકુંદक्षायोपशमिकौपशमिकभावैः सादिसनिधनाः। त एव क्षायिकभावेन साद्यनिधनाः। न च सादित्वात्सनिधनत्वं क्षायिकभावस्याशयम्। स खलूपाधिनिवृत्तौ प्रवर्तमानः सिद्धभाव इव सद्भाव एव जीवस्य; सद्भावेन चानंता एव जीवाः प्रतिज्ञायंते। न च तेषामनादिनिधनसहजचैतन्यलक्षणैकभावानां सादिसनिधनानि साद्यनिधनानि भावांतराणि नोपपद्यंत इति वक्तव्यम्; ते खल्वनादिकर्ममलीमसाः
पंकसंपृक्ततोयवत्तदाकारेण परिणतत्वात्पञ्चप्रधानगुणप्रधानत्वेनैवानुभूयंत इति।। ५३।।
एवं सदो विणासो असदो जीवस्स होइ उप्पादो। इदि जिणवरेहिं भणिदं अण्णोण्णविरुद्धमविरुद्धं ।। ५४।।
તેઓ જ ઔદયિક, લાયોપથમિક અને ઔપથમિક ભાવોથી સાદિ-સાંત છે. તેઓ જ ક્ષાયિક ભાવથી સાદિ-અનંત છે.
ક્ષાયિક ભાવ સાદિ હોવાથી તે સાંત હશે” એવી આશંકા કરવી યોગ્ય નથી. (કારણ આ પ્રમાણે છે:-) તે ખરેખર ઉપાધિની નિવૃત્તિ હોતાં પ્રવર્તતો થકો, સિદ્ધભાવની માફક, જીવનો સદ્દભાવ જ છે ( અર્થાત્ કર્મોપાધિના ક્ષયે પ્રવર્તતો હોવાથી ક્ષાયિક ભાવ જીવનો સદ્દભાવ જ છે); અને સભાવથી તો જીવો અનંત જ સ્વીકારવામાં આવે છે. (માટે ક્ષાયિક ભાવથી જીવો અનંત જ અર્થાત્ વિનાશરહિત જ છે.)
વળી “અનાદિ-અનંત સહજચૈતન્યલક્ષણ એક ભાવવાળા તેમને સાદિ–સાંત અને સાદિઅનંત ભાવાંતરો ઘટતા નથી (અર્થાત્ જીવોને એક પારિણામિક ભાવ સિવાય અન્ય ભાવો ઘટતા નથી)” એમ કહેવું યોગ્ય નથી; (કારણ કે, તેઓ ખરેખર અનાદિ કર્મથી મલિન વર્તતા થકા કાદવથી *સમૃત જળની માફક તદાકારે પરિણત હોવાને લીધે, પાંચ પ્રધાન * ગુણોથી પ્રધાનતાવાળા જ અનુભવાય છે. પ૩.
એ રીત સ-વ્યય ને અસ-ઉત્પાદ જીવને હોય છે -ભાખ્યું જિને, જે પૂર્વ-અપર વિરુદ્ધ પણ અવિરુદ્ધ છે. ૫૪.
* કાદવથી સંગૃક્ત = કાદવનો સંપર્ક પામેલ કાદવના સંસર્ગવાળું. ( જોકે જીવો દ્રવ્યસ્વભાવથી શુદ્ધ છે
તોપણ વ્યવહારથી અનાદિ કર્મબંધનને વશ, કાદવવાળા જળની માફક, ઔદયિકાદિ ભાવે પરિણત
છે. )
* જીવના ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક અને પારિણામિક એ પાંચ ભાવોને જીવના
પાંચ પ્રધાન ગુણો કહેવામાં આવ્યા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૯૧
एवं सतो विनाशोऽसतो जीवस्य भवत्युत्पादः। इति जिनवरैर्भणितमन्योऽन्यविरुद्धमविरुद्धम्।। ५४ ।।
जीवस्य भाववशात्सादिसनिधनत्वे साद्यनिधनत्वे च विरोधपरिहारोऽयम्।
एवं हि पञ्चभिर्भावैः स्वयं परिणममानस्यास्य जीवस्य कदाचिदौदयिकेनैकेन मनुष्यत्वादिलक्षणेन भावेन सतो विनाशस्तथापरेणौदयिकेनैव देवत्वादिलक्षणेन भावेन असत उत्पादो भवत्येव। एतच्च ‘न सतो विनाशो नासत उत्पाद' इति पूर्वोक्तसूत्रेण सह विरुद्धमपि न विरुद्धम्; यतो जीवस्य द्रव्यार्थिकनयादेशेन न सत्प्रणाशो नासदुत्पादः, तस्यैव पर्यायार्थिकनयादेशेन सत्प्रणाशोऽसदुत्पादश्च। न चैतदनुपपन्नम्, नित्ये जले कल्लोलानामનિત્યસ્વર્શનાલિતિા ફ8ા
અન્વયાર્થઃ- [gd] એ રીતે [ નીવચ્ચ] જીવને [સત: વિનાશ:] સનો વિનાશ અને [ સત: ઉત્પા: ] અસનો ઉત્પાદ [ ભવતિ] હોય છે[તિ] એવું [ નિનવરે: મણિતમ્] જિનવરોએ કહ્યું છે, [ અન્યોન્યવિરુદ્ધમ] કે જે અન્યોન્ય વિરુદ્ધ (૧૯ મી ગાથાના કથન સાથે વિરોધવાળું ) છતાં [વિરુદ્ધમૂ ] અવિરુદ્ધ છે.
ટીકાઃ- આ, જીવને ભાવવશાત્ (ઔદયિકાદિ ભાવોને લીધે) સાદિ-સાતપણું અને અનાદિ-અનંતપણું હોવામાં વિરોધનો પરિહાર છે.
એ રીતે ખરેખર પાંચ ભાવરૂપે સ્વયં પરિણમતા આ જીવને કદાચિત્ ઔદયિક એવા એક મનુષ્યત્વાદિસ્વરૂપ ભાવની અપેક્ષાએ સનો વિનાશ અને ઔદયિક જ એવા બીજા દેવત્વાદિસ્વરૂપ ભાવની અપેક્ષાએ અસનો ઉત્પાદ થાય છે જ. અને આ (કથન) “સનો વિનાશ નથી ને અસનો ઉત્પાદ નથી' એવા પૂર્વોક્ત સૂત્રની (–૧૯મી ગાથાની) સાથે વિરોધવાળું હોવા છતાં (ખરેખર) વિરોધવાળું નથી; કારણ કે જીવને દ્રવ્યાર્થિકનયના કથનથી સનો નાશ નથી ને અસહ્નો ઉત્પાદ નથી તથા તેને જ પર્યાયાર્થિકનયના કથનથી સનો નાશ છે અને અસનો ઉત્પાદ છે. અને આ * અનુપપન્ન નથી, કેમ કે નિત્ય એવા જળમાં કલ્લોલોનું અનિત્યપણું જોવામાં આવે છે.
* અહીં ‘સારિ'ને બદલે ‘નારિ' હોવું જોઈએ એમ લાગે છે; તેથી ગુજરાતીમાં “અનાદિ' એમ
અનુવાદ કર્યો છે. * અનુપપન્ન = અયુક્ત, અસંગત; અઘટિત ન બની શકે એવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
णेरइयतिरियमणुआ देवा इदि णामसंजुदा पयडी। कुव्वंति सदो णासं असदो भावस्स उप्पादं ।। ५५ ।।
नारकतिर्यमनुष्या देवा इति नामसंयुताः प्रकृतयः। कुर्वन्ति सतो नाशमसतो भावस्योत्पादम्।।५५।।
जीवस्य सदसद्भावोच्छित्त्युत्पत्तिनिमित्तोपाधिप्रतिपादनमेतत्।
ભાવાર્થ - પ૩ મી ગાથામાં જીવને સાદિ-સાતપણું તેમ જ અનાદિ-અનંતપણું કહેવામાં આવ્યું. ત્યાં પ્રશ્ન સંભવે છે કે-સાદિ-સાતપણું અને અનાદિ-અનંતપણે પરસ્પર વિરુદ્ધ છે; પરસ્પર વિરુદ્ધ ભાવો એકીસાથે જીવને કેમ ઘટે? તેનું સમાધાન આ પ્રમાણે છે: જીવ દ્રવ્યપર્યાયાત્મક વસ્તુ છે. તેને સાદિ-સાતપણું અને અનાદિ-અનંતપણે બન્ને એક જ અપેક્ષાએ કહેવામાં આવ્યાં નથી, ભિન્ન ભિન્ન અપેક્ષાએ કહેવામાં આવ્યાં છે; સાદિ-સાતપણું કહેવામાં આવ્યું છે તે પર્યાય-અપેક્ષાએ છે અને અનાદિ-અનંતપણું દ્રવ્ય-અપેક્ષાએ છે. માટે એ રીતે જીવને સાદિ-સાતપણું તેમ જ અનાદિ-અનંતપણું એકીસાથે બરાબર ઘટે છે.
(અહીં જોકે જીવને અનાદિ-અનંત તેમ જ સાદિ-સાંત કહેવામાં આવ્યો તોપણ તાત્પર્ય એમ ગ્રહવું કે પર્યાયાર્થિકનયના વિષયભૂત સાદિ-સાત જીવનો આશ્રય કરવાયોગ્ય નથી પરંતુ દ્રવ્યાર્થિકનયના વિષયભૂત એવું જે અનાદિ-અનંત, ટંકોત્કીર્ણજ્ઞાયકસ્વભાવી, નિર્વિકાર, નિત્યાનંદસ્વરૂપ જીવદ્રવ્ય તેનો જ આશ્રય કરવાયોગ્ય છે.) ૫૪.
તિર્યંચ-નાક-દેવ-માનવ નામની છે પ્રકૃતિ જે, તે વ્યય કરે સત્ ભાવનો, ઉત્પાદ અસત તણો કરે. ૫૫.
અન્વયાર્થઃ- [વારવતિર્યમનુષ્યતેવા: ] નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ [ તિ નામસંયુતા:] એવાં નામવાળી [9તય:] (નામકર્મની) પ્રકૃતિઓ [સત: નાશ ] સત્ ભાવનો નાશ અને [બત: માવસ્ય ઉત્પા” ] અસત્ ભાવનો ઉત્પાદ [દુર્વત્તિ ] કરે છે.
ટીકા:- જીવને સત્ ભાવના ઉચ્છેદ અને અસત્ ભાવના ઉત્પાદમાં નિમિત્તભૂત ઉપાધિનું આ પ્રતિપાદન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૯૩
यथा हि जलराशेर्जलराशित्वेनासदुत्पादं सदुच्छेदं चाननुभवतश्चतुर्थ्य: ककुब्बिभागेभ्यः क्रमेण वहमानाः पवमानाः कल्लोलानामसदुत्पादं सदुच्छेदं च कुर्वन्ति, तथा जीवस्यापि जीवत्वेन सदुच्छेदमसदुत्पत्तिं चाननुभवतः क्रमेणोदीयमानाः नारकतिर्यङ्मनुष्यदेवनामप्रकृतयः सदुच्छेदमसदुत्पादं च कुर्वंतीति।। ५५।।
उदयेण उवसमेण य खयेण दुहिं मिस्सिदेहिं परिणामे। जुत्ता ते जीवगुणा बहुसु य अत्थेसु विच्छिण्णा।। ५६ ।।
उदयेनोपशमेन च क्षयेण द्वाभ्यां मिश्रिताभ्यां परिणामेन।
युक्तास्ते जीवगुणा बहुषु चार्थेषु विस्तीर्णाः।। ५६ ।। जीवस्य भावोदयवर्णनमेतत्।
જેમ સમુદ્રપણે અસનો ઉત્પાદ અને સનો ઉચ્છેદ નહિ અનુભવતા એવાં સમુદ્રને ચાર દિશાઓમાંથી ક્રમે વહેતા પવનો કલ્લોલોસંબંધી અસનો ઉત્પાદ અને સનો ઉચ્છેદ કરે છે (અર્થાત અવિધમાન તરંગના ઉત્પાદમાં અને વિદ્યમાન તરંગના નાશમાં નિમિત્ત બને છે), તેમ જીવપણે સનો ઉચ્છેદ અને અસનો ઉત્પાદ નહિ અનુભવતા એવા જીવને ક્રમે ઉદય પામતી નારક-તિર્યંચ-મનુષ્ય-દેવ નામની (નામકર્મની) પ્રકૃતિઓ (ભાવોસંબંધી, પર્યાયોસંબંધી) સનો ઉચ્છેદ અને અસનો ઉત્પાદ કરે છે (અર્થાત્ વિદ્યમાન પર્યાયના નાશમાં અને અવિધમાન પર્યાયના ઉત્પાદમાં નિમિત્ત બને છે). ૫૫.
પરિણામ, ઉદય, ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે, તે પાંચ જીવગુણ જાણવા; બહુ ભેદમાં વિસ્તીર્ણ છે. ૫૬.
અન્વયાર્થ- [૩યેન ] ઉદયથી યુક્ત, [૩પશમેન] ઉપશમથી યુક્ત, [ ક્ષયેળ] ક્ષયથી યુક્ત, [ કામ્યાં નિશ્રિતામ્યાં] ક્ષયોપશમથી યુક્ત [૨] અને [પરિણામેન યુp:] પરિણામથી યુક્ત-[ તે] એવા [ નીવIST: ] (પાંચ) જીવગુણો (-જીવના ભાવો) છે; [૨] અને [વહુ" કર્યેષુ વિસ્તીર્ષા: ] તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે.
ટીકાઃ- જીવને ભાવોના ઉદયનું (-પાંચ ભાવોની પ્રગટતાનું) આ વર્ણન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
___ कर्मणां फलदानसमर्थतयोद्भतिरुदयः, अनुद्भतिरुपशमः, उद्भूत्यनुद्भूती क्षयोपशमः, अत्यंतविश्लेषः क्षयः, द्रव्यात्मलाभहेतुक: परिणामः। तत्रोदयेन युक्त औदयिकः, उपशमेन युक्त औपशमिकः, क्षयोपशमेन युक्तः क्षायोपशमिकः, क्षयेण युक्तः क्षायिकः, परिणामेन युक्तः पारिणामिकः। त एते पञ्च जीवगुणाः। तत्रोपाधिचतुर्विधत्वनिबंधनाश्चत्वारः, स्वभावनिबंधन एकः। एते चोपाधिभेदात्स्वरूपभेदाच भिद्यमाना बहुष्वर्थेषु विस्तार्यंत इति।। ५६ ।।
कम्मं वेदयमाणो जीवो भावं करेदि जारिसयं। सो तस्स तेण कत्ता हवदि त्ति य सासणे पढिदं ।। ५७।।
કર્મોનો ફળદાનસમર્થપણે ઉદ્દભવ તે “ઉદય” છે, અનુભવ તે “ઉપશમ છે, ઉદ્દભવ તેમ જ અનુભવ તે “ક્ષયોપશમ ' છે, 'અત્યંત વિશ્લેષ તે “ક્ષય” છે, દ્રવ્યનો આત્મલાભ (યાતી) જેનો હેતુ છે તે “પરિણામ” છે. ત્યાં, ઉદયથી યુક્ત તે “ઔદયિક' છે, ઉપશમથી યુક્ત તે “ઔપશમિક” છે, ક્ષયોપશમથી યુક્ત તે “ક્ષાયોપથમિક' છે, કૈક્ષયથી યુક્ત તે “ક્ષાયિક' છે, "પરિણામથી યુક્ત તે “પારિણામિક' છે.-એવા આ પાંચ જીવગુણો છે. તેમાં (આ પાંચ ગુણોમાં) ઉપાધિનું ચતુર્વિધપણું જેમનું કારણ (નિમિત્ત) છે એવા ચાર છે, સ્વભાવ જેનું કારણ છે એવો એક છે. ઉપાધિના ભેદથી અને સ્વરૂપના ભેદથી ભેદ પાડતાં, તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે. પ૬.
પુદ્ગલકરમને વેદતાં આત્મા કરે જે ભાવને, તે ભાવનો તે જીવ છે કર્તા-કહ્યું જિનશાસને. ૨૭.
૧. ફળદાનસમર્થ = ફળ દેવામાં સમર્થ ૨. અત્યંત વિશ્લેષ = અત્યંત વિયોગ; આત્યંતિક નિવૃત્તિ. ૩. આત્મલાભ = સ્વરૂપ પ્રાપ્તિનું સ્વરૂપને ધારી રાખવું તે; પોતાને ધારી રાખવું તે; હયાતી. (દ્રવ્ય
પોતાને ધારી રાખે છે અર્થાત પોતે ક્યાત રહે છે તેથી તેને “પરિણામ’ છે.) ૪. ક્ષયથી યુક્ત = ક્ષય સહિત; ક્ષય સાથે સંબંધવાળો. (વ્યવહારે કર્મોનો ક્ષયની અપેક્ષા જીવના જે
ભાવમાં આવે તે “ક્ષાયિક' ભાવ છે.) ૫. પરિણામથી યુક્ત = પરિણામમય: પરિણામાત્મક; પરિણામસ્વરૂપ. ૬. કર્મોપાધિની ચાર પ્રકારની દશા (–ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય) જેમનું નિમિત્ત છે એવા ચાર ભાવો છે; જેમાં કર્મોપાધિરૂપ નિમિત્તે બિલકુલ નથી, માત્ર દ્રવ્યસ્વભાવ જ જેનું કારણ છે એવો એક પારિણામિક ભાવ છે.
૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ८५
कर्म वेदयमानो जीवो भावं करोति यादृशकम्।
स तस्य तेन कर्ता भवतीति च शासने पठितम्।। ५७ ।। जीवस्यौदयिकादिभावानां कर्तृत्वप्रकारोक्तिरियम्।
जीवेन हि द्रव्यकर्म व्यवहारनयेनानुभूयते; तचानुभूयमानं जीवभावानां निमित्तमात्रमुपवर्ण्यते। तस्मिन्निमित्तमात्रभूते जीवेन कर्तृभूतेनात्मनः कर्मभूतो भावः क्रियते। अमुना यो येन प्रकारेण जीवेन भाव: क्रियते, स जीवस्तस्य भावस्य तेन प्रकारेण कर्ता भवतीति।। ५७॥
कम्मेण विणा उदयं जीवस्स ण विज्जदे उवसमं वा। खइयं खओवसमियं तम्हा भावं तु कम्मकदं।। ५८।।
कर्मणा विनोदयो जीवस्य न विद्यत उपशमो वा। क्षायिकः क्षायोपशमिकस्तस्माद्भावस्तु कर्मकृतः।। ५८ ।।
अन्वयार्थ:- [कर्म वेदयमानः] भने पेहतो थो [जीवः] 4. [ यादृश-कम् भावं] ४१भावने [ करोति] ३२. छ, [ तस्य ] ते मायनो [ तेन] ते १२. [ सः] ते [कर्ता भवति ] ऽा छ-[इति च ] मेम [ शासने पठितम् ] सनम युं छे.
ટીકા:- આ, જીવના ઔદયિકાદિ ભાવોના કર્તુત્વપ્રકારનું કથન છે.
જીવ વડે દ્રવ્યકર્મ વ્યવહારનયથી અનુભવાય છે; અને તે અનુભવાતું થયું જીવભાવોનું નિમિત્તમાત્ર કહેવાય છે. તે (દ્રવ્યકર્મ) નિમિત્તમાત્ર હોતાં, જીવ વડે કર્તાપણે પોતાનો કર્મરૂપ (કાર્યરૂપ) ભાવ કરાય છે. તેથી જે ભાવ જે પ્રકારે જીવ વડે કરાય છે, તે ભાવનો તે પ્રકારે તે ५ ता छ. ५७.
પુદ્ગલકરમ વિણ જીવને ઉપશમ, ઉદય, ક્ષાયિક અને
લાયોપથમિક ન હોય, તેથી કર્મકૃત એ ભાવ છે. ૫૮. अन्वयार्थ:- [कर्मणा विना] धर्भ विना [जीवस्य ] »पने [उदयः ] ४५, [ उपशमः] ५शम, [क्षायिक:] यि [वा] अथवा [क्षायोपशमिक:] क्षयोपशमि [न विद्यते ] होतो नथी, [ तस्मात् तु] तथा [ भावः ] (मा. (-यतुर्विध मा) [ कर्मकृतः ] કર્મકૃત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
द्रव्यकर्मणां निमित्तमात्रत्वेनौदयिकादिभावकर्तृत्वमत्रोक्तम्।।
न खलु कर्मणा विना जीवस्योदयोपशमौ क्षयक्षायोपशमावपि विद्येते; ततः क्षायिकक्षायोपशमिकश्चौदयिकौपशमिकश्च भावः कर्मकृतोऽनुमंतव्यः। पारिणामिकस्त्वनादिनिधनो निरुपाधिः स्वाभाविक एव। क्षायिकस्तु स्वभावव्यक्तिरूपत्वादनंतोऽपि कर्मणः क्षयेणोत्पद्य-मानत्वात्सादिरिति कर्मकृत एवोक्तः। औपशमिकस्तु कर्मणामुपशमे समुत्पद्यमानत्वादनुपशमे समुच्छिद्यमानत्वात् कर्मकृत एवेति।
अथवा उदयोपशमक्षयक्षयोपशमलक्षणाश्चतस्रो द्रव्यकर्मणामेवावस्थाः, न पुनः परिणाम-लक्षणैकावस्थस्य जीवस्य; तत उदयादिसंजातानामात्मनो भावानां निमित्त
ટીકા:- અહીં, (ઔદયિકાદિ ભાવોનાં) નિમિત્ત માત્ર તરીકે દ્રવ્યકર્મોને ઔદયિકાદિ ભાવોનું કર્તાપણું કહ્યું છે.
(એક રીતે વ્યાખ્યા કરતાં-) કર્મ વિના જીવને ઉદય-ઉપશમ તેમ જ ક્ષય-ક્ષયોપશમ હોતા નથી (અર્થાત્ દ્રવ્યકર્મ વિના જીવને ઔદયિકાદિ ચાર ભાવો હોતા નથી); તેથી ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક કે ઔપથમિક ભાવ કર્મકૃત સંમત કરવો. પરિણામિક ભાવ તો અનાદિ-અનંત, નિરુપાધિ, સ્વાભાવિક જ છે. (ઔદયિક અને ક્ષાયોપથમિક ભાવો કર્મ વિના હોતા નથી અને તેથી કર્મકૃત કહી શકાય-એ વાત તો સ્પષ્ટ સમજાય એવી છે; ક્ષાયિક અને ઔપથમિક ભાવોની બાબતમાં નીચે પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવે છે ) ક્ષાયિક ભાવ, જોકે સ્વભાવની વ્યક્તિરૂપ (-પ્રગટતારૂપ) હોવાથી અનંત (-અંત વિનાનો) છે તોપણ, કર્મના ક્ષય વડે ઉત્પન્ન થતો હોવાને લીધે સાદિ છે તેથી કર્મકૃત જ કહેવામાં આવ્યો છે. ઔપશમિક ભાવ કર્મના ઉપશમે ઉત્પન્ન થતો હોવાથી અને અનુપશમે નષ્ટ થતો હોવાથી કર્મકૃત જ છે. (આમ ઔદયિકાદિ ચાર ભાવો કર્મકૃત સંમત કરવા.)
અથવા (બીજી રીતે વ્યાખ્યા કરતાં)-ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમસ્વરૂપ ચાર (અવસ્થાઓ) દ્રવ્યકર્મની જ અવસ્થાઓ છે, પરિણામસ્વરૂપ એક અવસ્થાવાળા જીવની નહિ ( અર્થાત્ ઉદય વગેરે અવસ્થાઓ દ્રવ્યકર્મની જ છે, પરિણામ” જેનું સ્વરૂપ છે એવી એક અવસ્થાએ અવસ્થિત જીવની-પરિણામિક ભાવરૂપે રહેલા જીવની-તે ચાર અવસ્થાઓ નથી ); તેથી ઉદયાદિક વડે ઉત્પન્ન થતા
* નિરુપાધિ = ઉપાધિ વિનાનો; ઔપાધિક ન હોય એવો. (જીવનો પારિણામિક ભાવ સર્વ
કર્મોપાધિથી નિરપેક્ષ હોવાને લીધે નિરુપાધિ છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૯૭
मात्रभूततथाविधावस्थत्वेन स्वयं परिणमना:व्यकर्मापि व्यवहारनयेनात्मनो भावानां कर्तृत्वमापद्यत इति।।५८।।
भावो जदि कम्मकदो अत्ता कम्मस्स होदि किध कत्ता। ण कुणदि अत्ता किंचि वि मुत्ता अण्णं सगं भावं ।। ५९ ।।
भावो यदि कर्मकृत आत्मा कर्मणो भवति कथं कर्ता।
न करोत्यात्मा किंचिदपि मुक्त्वान्यत् स्वकं भावम्।। ५९ ।। जीवभावस्य कर्मकर्तृत्वे पूर्वपक्षोऽयम्।
यदि खल्वौदयिकादिरूपो जीवस्य भावः कर्मणा क्रियते, तदा जीवस्तस्य कर्ता न भवति। न च जीवस्याकर्तृत्वामिष्यते। ततः पारिशेष्येण द्रव्यकर्मणः कर्तापद्यते। तत्तु कथम् ? यतो निश्चयनयेनात्मा स्वं भावमुज्झित्वा नान्यत्किमपि
આત્માના ભાવોને નિમિત્તમાત્રભૂત એવી તે પ્રકારની અવસ્થાઓરૂપે (દ્રવ્યકર્મ) સ્વયં પરિણમતું હોવાને લીધે દ્રવ્યકર્મ પણ વ્યવહારનયથી આત્માના ભાવોના કર્તાપણાને પામે છે. ૫૮.
જો ભાવકર્તા કર્મ, તો શું કર્મકર્તા જીવ છે? જીવ તો કદી કરતો નથી નિજ ભાવ વિણ કંઈ અન્યને. પ૯.
અન્વયાર્થ:- | ઃિ ભાવ: વર્મવૃત:] જો ભાવ (-જીવભાવ) કર્મકૃત હોય તો [ શાત્મા ગા: »ર્તા ભવતિ] આત્મા કર્મનો (-દ્રવ્યકર્મનો ) કર્તા હોવો જોઈએ. [ N] તે તો કેમ બને? [માત્મા] કારણ કે આત્મા તો [સ્વરું ભાવે મુફ્તી] પોતાના ભાવને છોડીને [ કન્ય વિચિત્ ]િ બીજાં કાંઈ પણ દૂર કરોતિ] કરતો નથી.
ટીકાઃ- કર્મને જીવભાવનું કર્તાપણું હોવાની બાબતમાં આ *પૂર્વપક્ષ છે.
જો ઔદયિકાદિરૂપ જીવનો ભાવ કર્મ વડે કરવામાં આવતો હોય, તો જીવ તેનો (ઔદયિકાદિરૂપ જીવભાવનો) કર્તા નથી એમ ઠરે છે. અને જીવનું અકર્તાપણું તો ઇષ્ટ (–માન્ય) નથી. માટે, બાકી એ રહ્યું કે જીવ દ્રવ્યકર્મનો કર્તા હોવો જોઈએ. પણ તે તો કેમ બને? કારણ કે નિશ્ચયનયથી આત્મા પોતાના ભાવને છોડીને બીજાં
* પૂર્વપક્ષ = ચર્ચા કે નિર્ણય માટે કોઈ શાસ્ત્રીય વિષયની બાબતમાં રજૂ કરેલો પક્ષ કે પ્રશ્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
રોતીતિ શા
भावो कम्मणिमित्तो कम्मं पुण भावकारणं हवदि। ण दु तेसिं खलु कत्ता ण विणा भूदा दु कत्तारं।। ६०।।
भावः कर्मनिमित्तः कर्म पुनर्भावकारणं भवति।
न तु तेषां खलु कर्ता न विना भूतास्तु कर्तारम्।। ६० ।। पूर्वसूत्रोदितपूर्वपक्षसिद्धांतोऽयम्।
व्यवहारेण निमित्तमात्रत्वाज्जीवभावस्य कर्म कर्तृ, कर्मणोऽपि जीवभावः कर्ता; निश्चयेन तु न जीवभावानां कर्म कर्तृ, न कर्मणो जीवभावः। न च ते कर्तारमंतरेण संभूयेते; यतो निश्चयेन जीवपरिणामानां जीवः कर्ता, कर्मपरिणामानां कर्म कर्तृ इति।।६०॥
કાંઈ પણ કરતો નથી.
( આ પ્રમાણે પૂર્વપક્ષ રજૂ કરવામાં આવ્યો.) ૫૯.
રે! ભાવ કર્મનિમિત્ત છે ને કર્મ ભાવનિમિત્ત છે, અન્યોન્ય નહિ કર્તા ખરે; કર્તા વિના નહિ થાય છે. ૬O.
અન્વયાર્થઃ- [ ભાવ: વનિમિત્ત: ] જીવભાવનું કર્મ નિમિત્ત છે [પુનઃ] અને [ કર્મ ભાવાર મવતિ] કર્મનું જીવભાવ નિમિત્ત છે, [તુ તેષાં વેનું વર્તા] પરંતુ ખરેખર એકબીજાનાં કર્તા નથી; [ન તુ ર્તારમ્ વિના મૂતા:] કર્તા વિના થાય છે એમ પણ નથી.
ટીકાઃ- આ, પૂર્વ સૂત્રમાં ( ૫૯ મી ગાથામાં) કહેલા પૂર્વપક્ષના સમાધાનરૂપ સિદ્ધાંત
વ્યવહારથી નિમિત્તમાત્રપણાને લીધે જીવભાવનું કર્મ કર્તા છે (–ઔદયિકાદિ જીવભાવનું કર્તા દ્રવ્યકર્મ છે), કર્મનો પણ જીવભાવ કર્તા છે; નિશ્ચયથી તો જીવભાવોનું નથી કર્મ કર્તા, કર્મનો નથી જીવભાવ કર્તા. તેઓ (જીવભાવ અને દ્રવ્યકર્મ) કર્તા વિના થાય છે એમ પણ નથી; કારણ કે નિશ્ચયથી જીવપરિણામોનો જીવ કર્તા છે અને કર્મપરિણામોનું કર્મ (-પુગલ) કર્તા છે. ૬O.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
__ [ ८८
कुव्वं सगं सहावं अत्ता कत्ता सगस्स भावस्स। ण हि पोग्गलकम्माणं इति जिणवयणं मुणेयव्वं ।। ६१।।
कुर्वन् स्वकं स्वभावं आत्मा कर्ता स्वकस्य भावस्य।
न हि पुद्गलकर्मणामिति जिनवचनं ज्ञातव्यम्।।६१।। निश्चयेन जीवस्य स्वभावानां कर्तृत्वं पुद्गलकर्मणामकर्तृत्वं चागमेनोपदर्शितमत्र इति ।।१।।
कम्मं पि सगं कुव्वदि सेण सहावेण सम्ममप्पाणं। जीवो वि य तारिसओ कम्मसहावेण भावेण।।६२।।
कर्मापि स्वकं करोति स्वेन स्वभावेन सम्यगात्मानम्। जीवोऽपि च तादृशकः कर्मस्वभावेन भावेन।।६२।।
નિજ ભાવ કરતો આતમા કર્તા ખરે નિજ ભાવનો, sतनि हालभनो;-64हेश निनो यो. ६१.
अन्वयार्थ:- [स्वकं स्वभावं ] पोतान॥ *स्वमायने [ कुर्वन् ] २तो [आत्मा ] मात्मा [हि] ५२५२ [स्वकस्य भावस्य ] पोतन मानो [कर्ता] 5 छ, [न पुद्गलकर्मणाम् ] Y६ नो नहि; [इति] माम [जिनवचनं] निवयन [ज्ञातव्यम् ] જાણવું.
ટીકા:- નિશ્ચયથી જીવને પોતાના ભાવોનું કર્તાપણું છે અને પુદ્ગલકર્મોનું અકર્તાપણું છે એમ અહીં આગમ વડે દર્શાવવામાં આવ્યું છે. ૬૧.
રે ! કર્મ આપસ્વભાવથી નિજ કર્મપર્યયને કરે, આત્માય કર્મસ્વભાવરૂપ નિજ ભાવથી નિજને કરે. ૬૨.
अन्वयार्थ:- [कर्म अपि] धर्भ ५९॥ [ स्वेन स्वभावेन ] पोताना स्वाभाथी [स्वकं करोति ] पोताने छ [च] भने [ तादृशक: जीवः अपि] तपो ५९॥
* જોકે શુદ્ધનિશ્ચયથી કેવળજ્ઞાનાદિ શુદ્ધભાવો “સ્વભાવો' કહેવાય છે તોપણ અશુદ્ધનિશ્ચયથી રાગાદિક
५९ 'स्वमायो' उपाय छे.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧00 ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદअत्र निश्चयनयेनाभिन्नकारकत्वात्कर्मणो जीवस्य च स्वयं स्वरूपकर्तृत्वमुक्तम्।
कर्म खलु कर्मत्वप्रवर्तमानपुद्गलस्कंधरूपेण कर्तृतामनुबिभ्राणं, कर्मत्वगमनशक्तिरूपेण करणतामात्मसात्कुर्वत्, प्राप्यकर्मत्वपरिणामरूपेण कर्मतां कलयत्, पूर्वभावव्यपायेऽपि ध्रुवत्वा-लंबनादुपात्तापादानत्वम्, उपजायमानपरिणामरूपकर्मणाश्रीयमाणत्वादुपोढसंप्रदानत्वम्,
आधीयमानपरिणामाधारत्वाद्गृहीताधिकरणत्वं, स्वयमेव षट्कारकीरूपेण व्यवतिष्ठमानं न कारकांतरम-पेक्षते। एवं जीवोऽपि भावपर्यायेण प्रवर्तमानात्मद्रव्यरूपेण कर्तृतामनुबिभ्राणो, भावपर्यायगमन-शक्तिरूपेण करणतामात्मसात्कुर्वन् , प्राप्यभावपर्यायरूपेण कर्मतां कलयन्, पूर्वभावपर्याय-व्यपायेऽपि
ध्रुवत्वालंबनादुपात्तापादानत्वम् , उपजायमानभावपर्यायरूपकर्मणाश्रीयमाणत्वादुपोढ-संप्रदानत्व;,
[ ર્મસ્વભાવેન ભાવેન] કર્મસ્વભાવ ભાવથી (–ઔદયિકાદિ ભાવથી) [ સભ્ય આત્માન+] બરાબર પોતાને કરે છે.
ટીકા- નિશ્ચયનયે અભિન્ન કારકો હોવાથી કર્મ અને જીવ સ્વયં સ્વરૂપના (પોતપોતાના રૂપના) કર્તા છે એમ અહીં કહ્યું છે.
કર્મ ખરેખર (૧) કર્મપણે પ્રવર્તતા પુગલસ્કંધરૂપે કર્તાપણાને ધરતું, (૨) કર્મપણું પામવાની શક્તિરૂપે કરણપણાને અંગીકૃત કરતું, (૩) પ્રાપ્ય એવા કર્મcપરિણામરૂપે કર્મપણાને અનુભવતું, (૪) પૂર્વ ભાવનો નાશ થવા છતાં ધ્રુવપણાને અવલંબતું હોવાથી જેણે અપાદાનપણાને પ્રાપ્ત કર્યું છે એવું, (૫) ઊપજતા પરિણામરૂપ કર્મ વડે સમાશ્રિત થતું હોવાથી ( અર્થાત્ ઉપજતા પરિણામરૂપ કાર્ય પોતાને દેવામાં આવતું હોવાથી) સંપ્રદાનપણાને પામેલું અને (૬) ધારી રાખવામાં આવતા પરિણામનો આધાર હોવાથી જેણે અધિકરણપણાને ગ્રહ્યું છે એવુંસ્વયમેવ પકારકરૂપે વર્તતું થયું અન્ય કારકની અપેક્ષા રાખતું નથી.
એ પ્રમાણે જીવ પણ (૧) ભાવપર્યાયે પ્રવર્તતા આત્મદ્રવ્યરૂપે કર્તાપણાને ધરતો, (૨) ભાવપર્યાય પામવાની શક્તિરૂપે કરણપણાને અંગીકૃત કરતો, (૩) પ્રાપ્ય એવા ભાવપર્યાયરૂપે કર્મપણાને અનુભવતો, (૪) પૂર્વ ભાવપર્યાયનો નાશ થવા છતાં ધ્રુવપણાને અવલંબતો હોવાથી જેણે અપાદાનપણાને પ્રાપ્ત કર્યું છે એવો, (૫) ઊપજતા ભાવપર્યાયરૂપ કર્મ વડ સમાશ્રિત થતો હોવાથી (અર્થાત્ ઊપજતા ભાવપર્યાયરૂપ કાર્ય પોતાને દેવામાં આવતું હોવાથી) સંપ્રદાનપણાને પામેલો અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૦૧ आधीयमानभावपर्यायाधारत्वाद्गृहीताधिकरणत्वः, स्वयमेव षट्कारकीरूपेण व्यवतिष्ठमानो न कारकांतरमपेक्षते। अतः कर्मण: कर्तुर्नास्ति जीवः कर्ता, जीवस्य कर्तुर्नास्ति कर्म कर्तृ નિશ્ચયેનેતિના દ૨ાા
(૬) ધારી રાખવામાં આવતા ભાવપર્યાયનો આધાર હોવાથી જેણે અધિકરણપણાને ગ્રહ્યું છે એવો –સ્વયમેવ પકારકરૂપે વર્તતો થકો અન્ય કારકની અપેક્ષા રાખતો નથી.
માટે નિશ્ચયથી કર્મરૂપ કર્તાને જીવ કર્તા નથી અને જીવરૂપ કર્તાને કર્મ કર્તા નથી. (જયાં કર્મ કર્તા છે ત્યાં જીવ કર્તા નથી અને જ્યાં જીવ કર્તા છે ત્યાં કર્મ કર્તા નથી.)
ભાવાર્થ:- (૧) પુદ્ગલ સ્વતંત્રપણે દ્રવ્યકર્મને કરતું હોવાથી પુગલ પોતે જ કર્તા છે; (૨) પોતે દ્રવ્યકર્મરૂપે પરિણમવાની શક્તિવાળું હોવાથી પુદ્ગલ પોતે જ કરણ છે; (૩) દ્રવ્યકર્મને પ્રાપ્ત કરતું- પહોંચતું હોવાથી દ્રવ્યકર્મ કર્મ છે, અથવા દ્રવ્યકર્મથી પોતે અભિન્ન હોવાથી પુદ્ગલ પોતે જ કર્મ (-કાર્ય) છે; (૪) પોતાનામાંથી પૂર્વ પરિણામનો વ્યય કરીને દ્રવ્યકર્મરૂપ પરિણામ કરતું હોવાથી અને પુદ્ગલદ્રવ્યરૂપે ધ્રુવ રહેતું હોવાથી પુદ્ગલ પોતે જ અપાદાન છે; (૫) પોતાને દ્રવ્યકર્મરૂપ પરિણામ દેતું હોવાથી પુગલ પોતે જ સંપ્રદાન છે; (૬) પોતાનામાં અર્થાત્ પોતાના આધારે દ્રવ્યકર્મ કરતું હોવાથી પુગલ પોતે જ અધિકરણ છે.
એ જ પ્રમાણે (૧) જીવ સ્વતંત્રપણે જીવભાવને કરતો હોવાથી જીવ પોતે જ કર્તા છે; (૨) પોતે જીવભાવરૂપે પરિણમવાની શક્તિવાળો હોવાથી જીવ પોતે જ કારણ છે; (૩) જીવભાવને પ્રાપ્ત કરતો- પહોંચતો હોવાથી જીવભાવ કર્મ છે, અથવા જીવભાવથી પોતે અભિન્ન હોવાથી જીવ પોતે જ કર્મ છે; (૪) પોતાનામાંથી પૂર્વ ભાવનો વ્યય કરીને (નવીન ) જીવભાવ કરતો હોવાથી અને જીવદ્રવ્યરૂપે ધ્રુવ રહેતો હોવાથી જીવ પોતે જ અપાદાન છે; (૫) પોતાને જીવભાવ દેતો હોવાથી જીવ પોતે જ સંપ્રદાન છે; (૬) પોતાનામાં અર્થાત પોતાના આધારે જીવભાવ કરતો હોવાથી જીવ પોતે જ અધિકરણ છે.
આ રીતે પુદ્ગલની કર્મોદયાદિરૂપે કે કર્મબંધાદિરૂપે પરિણમવાની ક્રિયાને વિષે ખરેખર પુદ્ગલ જ સ્વયમેવ છે કારકરૂપે વર્તતું હોવાથી તેને અન્ય કારકોની અપેક્ષા નથી તથા જીવની ઔદયિકાદિ ભાવરૂપે પરિણમવાની ક્રિયાને વિષે ખરેખર જીવ જ સ્વયમેવ છ કારકરૂપે વર્તતો હોવાથી તેને અન્ય કારકોની અપેક્ષા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
कम्मं कम्मं कुव्वदि जदि सो अप्पा करेदि अप्पाणं। किध तस्स फलं भुजदि अप्पा कम्मं च देदि फलं।।६३।।
कर्म कर्म करोति यदि स आत्मा करोत्यात्मानम्। कंथ तस्य फलं भुक्ते आत्मा कर्म च ददाति फलम्।। ६३।।
कर्मजीवयोरन्योन्याकर्तृत्वेऽन्यदत्तफलान्योपभोगलक्षणदूषणपुरःसरः પૂર્વપક્ષોગ્યમ્ ક્િરૂા
પુદગલની અને જીવની ઉપરોક્ત ક્રિયાઓ એક જ કાળે વર્તતી હોવા છતાં પણ પૌલિક ક્રિયાને વિષે વર્તતાં પુદ્ગલનાં છ કારકો જીવકારકોથી તદ્દન ભિન્ન અને નિરપેક્ષ છે તથા જીવભાવરૂપ ક્રિયાને વિષે વર્તતાં જીવનાં છ કારકો પુદ્ગલકારકોથી તદ્દન ભિન્ન અને નિરપેક્ષ છે. ખરેખર કોઈ દ્રવ્યના કારકોને કોઈ અન્ય દ્રવ્યના કારકોની અપેક્ષા હોતી નથી. ૬ર.
જો કર્મ કર્મ કરે અને આત્મા કરે બસ આત્મને, કયમ કર્મ ફળ દે જીવને? કયમ જીવ તે ફળ ભોગવે ? ૬૩.
અન્વયાર્થઃ- [ યદ્રિ] જો [ વર્મ] કર્મ [ કર્મ કરોતિ] કર્મને કરે અને [સ: માત્મા] આત્મા [ ગાત્માનમ્ રોતિ] આત્માને કરે તો [^] કર્મ [ત્તમ્ થં વવાતિ ] આત્માને ફળ કેમ આપે [૨] અને [ નીત્મા] આત્મા [ તસ્ય છત્ત મુર્જી] તેનું ફળ કેમ ભોગવે?
ટીકા:- જો કર્મ અને જીવને અન્યોન્ય અકર્તાપણું હોય, તો “અન્ય દીધેલું ફળ અન્ય ભોગવે' એવો પ્રસંગ આવે; - આવો દોષ બતાવીને અહીં પૂર્વપક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
ભાવાર્થ:- શાસ્ત્રોમાં કહ્યું છે કે ( પૌદ્ગલિક) કર્મ જીવને ફળ આપે છે અને જીવ (પૌદ્ગલિક) કર્મનું ફલ ભોગવે છે. હવે જો જીવ કર્મને કરતો જ ન હોય તો જીવથી નહિ કરાયેલું કર્મ જીવને ફળ કેમ આપે અને જીવ પોતાથી નહિ કરાયેલા કર્મના ફળને કેમ ભોગવે ? જીવથી નહિ કરાયેલું કર્મ જીવને ફળ આપે અને જીવ તે ફળ ભોગવે એ કોઈ રીતે ન્યાયયુક્ત નથી. આ રીતે, “કર્મ” કર્મને જ કરે છે અને
* આ ગાથાને મળતી ગાથા શ્રી પ્રવચનસારમાં ૧૬૮ મી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૦૩
अथ सिद्धांतसुत्राणि
*ओगाढगाढणिचिदो पोग्गलकायेहि सव्वदो लोगो। सुहमेहिं बादरेहिं य णंताणंतेहिं विविधेहिं।। ६४।।
अवगाढगाढनिचितः पुद्गलकायैः सर्वतो लोकः।
सुक्ष्मैर्बादरैश्चानंतानंतैर्विविधैः।। ६४।। कर्मयोग्यपुद्गला अञ्जनचूर्णपूर्णसमुद्गकन्यायेन सर्वलोकव्यापित्वाद्यत्रात्मा तत्रानानीता વાવતિષ્ઠત કૃત્યત્રૌમૂતા ૬૪
अत्ता कुणदि सभावं तत्थ गदा पोग्गला सभावहिं। गच्छंति कम्मभावं अण्णोण्णागाहमवगाढा।।६५।।
આત્મા આત્માને જ કરે છે” એ વાતમાં પૂર્વોકત દોષ આવતો હોવાથી એ વાત ઘટતી નથીએમ અહીં પૂર્વપક્ષ રજૂ કરવામાં આવ્યો છે. ૬૩.
હવે સિદ્ધાંતસૂત્રો છે (અર્થાત્ હવે ૬૩મી ગાથામાં કહેલા પૂર્વપક્ષના નિરાકરણપૂર્વક સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારી ગાથાઓ કહેવામાં આવે છે ).
અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદગલકાયથી આ લોક બાદર-સુક્ષ્મથી, વિધવિધ અનંતાનંતથી. ૬૪.
અન્વયાર્થઃ- [ નોવ:] લોક [સર્વત: ] સર્વત:[ વિવિધૈ: ] વિવિધ પ્રકારના, [અનંતાનંતૈ: ] અનંતાનંત [સૂક્ષ્મ વીરે. ૧] સૂક્ષ્મ તેમ જ બાદર [પુત્રછાયે] પુદ્ગલકાયો (પુદ્ગલસ્કંધો) વડ [વઢિઢિનિવિત:] (વિશિષ્ટ રીતે) અવગાહાઈને ગાઢ ભરેલો છે.
ટીકા:- અહીં એમ કહ્યું છે કે –કર્મયોગ્ય પુદ્ગલો (કાર્માણવર્ગણારૂપ પુદ્ગલસ્કંધો ) અંજનચૂર્ણથી (આંજણના ઝીણા ભૂકાથી) ભરેલી ડાબલીના ન્યાયે આખા લોકમાં વ્યાપેલા છે; તેથી જ્યાં આત્મા છે ત્યાં, વિના લાવ્યે જ (કયાંયથી લાવવામાં આવ્યા વિના જ), તેઓ રહેલાં છે. ૬૪
આત્મા કરે નિજ ભાવ જ્યાં, ત્યાં પુદ્ગલો નિજ ભાવથી કર્મસ્વરૂપે પરિણમે અન્યોન્ય-અવગાહિત થઈ. ૬૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
आत्मा करोति स्वभावं तत्र गताः पुद्गलाः स्वभावैः।
गच्छन्ति कर्मभावमन्योन्यावगाहावगाढा।। ६५ ।। अन्याकृतकर्मसंभूतिप्रकारोक्तिरियम्।
आत्मा
संसारावस्थायां पारिणामिकचैतन्यस्वभावमपरित्यजन्नेवानादिबंधनबद्धत्वादनादिमोहरागद्वेषग्निग्धैरविशुद्धैरेव भावैर्विवर्तते। स खलु यत्र यदा मोहरूपं रागरूपं द्वेषरूपं वा स्वस्य भावमारभते, तत्र तदा तमेव निमित्तीकृत्य जीवप्रदेशेषु परस्परावगाहेनानुप्रविष्टा स्वभावैरेव पुद्गलाः कर्मभावमापद्यंत इति।।६५।।
અન્વયાર્થઃ- [માત્મા ] આત્મા [સ્વભાવ ] (મોહરાગદ્વેષરૂપ) પોતાના ભાવને [ રોતિ] કરે છે; [ તત્ર તા: પુદતા: ] ( ત્યારે ) ત્યાં રહેલાં પુદ્ગલો [સ્વમાવે.] પોતાના ભાવોથી [બન્યોન્યાવાદાવIઢી:] જીવને વિષે (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહરૂપે પ્રવેશ્યાં થકાં [વર્મમાવત્ ઋત્તિ ] કર્મભાવને પામે છે.
ટીકા:- અન્ય વડે કરવામાં આવ્યા વિના કર્મની ઉત્પત્તિ કઈ રીતે થાય છે તેનું આ કથન છે.
આત્મા ખરેખર સંસાર-અવસ્થામાં પારિણામિક ચૈતન્યસ્વભાવને છોડ્યા વિના જ અનાદિ બંધન વડે બદ્ધ હોવાથી અનાદિ મોહરાગદ્વેષ વડે * સ્નિગ્ધ એવા અવિશુદ્ધ ભાવરૂપે જ વિવર્તન પામે છે (- પરિણમે છે). તે (સંસારસ્થ આત્મા) ખરેખર જ્યાં અને જ્યારે મોહરૂપ, રાગરૂપ કે દ્વેષરૂપ એવા પોતાના ભાવને કરે છે. ત્યાં અને ત્યારે તે જ ભાવને નિમિત્ત કરીને પુગલો પોતાના ભાવોથી જ જીવના પ્રદેશોમાં (વિશિષ્ટતાપૂર્વક) પરસ્પર અવગાહરૂપે પ્રવેશ્યાં થક કર્મભાવને પામે છે.
ભાવાર્થ:- આત્મા જે ક્ષેત્રે અને જે કાળે અશુદ્ધ ભાવે પરિણમે છે, તે જ ક્ષેત્રે રહેલા કાર્માણવર્ગણારૂપ પુદ્ગલસ્કંધો તે જ કાળે સ્વયં પોતાના ભાવોથી જ જીવના પ્રદેશોમાં ખાસ પ્રકારે પરસ્પર અવગાહરૂપે પ્રવેશ્યા થકા કર્મપણાને પામે છે.
આ રીતે, જીવથી કરાયા વિના જ પુદગલો સ્વયં કર્મપણે પરિણમે છે. ૬૫.
* સ્નિગ્ધ=ચીકણા, ચીકાશવાળા. (મોહરાગદ્વેષ કર્મબંધના નિમિતભૂત હોવાને લીધે મોહરાગદ્વેષને સ્નિગ્ધતાની ઉપમા આપવામાં આવે છે. તેથી અહીં અવિશુદ્ધ ભાવોને “મોહરાગદ્વેષ વડ સ્નિગ્ધ” કહ્યા છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૧૦૫
जह पुग्गलदव्वाणं बहुप्पयारेहिं खंधणिव्वत्ती। अकदा परेहिं दिट्ठा तह कम्माणं वियाणाहि।। ६६ ।।
यथा पुद्गलदव्याणां बहुप्रकारैः स्कंधनिवृत्तिः। अकृता परैदृष्टा तथा कर्मणां विजानीहि।।६६।।
अनन्यकृतत्वं कर्मणां वैचित्र्यस्यात्रोक्तम्।
यथा हि स्वयोग्यचंद्रार्कप्रभोपलंभे। संध्याभेंद्रचापपरिवेषप्रभृतिभिर्बहुभिः प्रकारैः पुद्गलस्कंधविकल्पाः कंत्रतरनिरपेक्षा एवोत्पद्यते, तथा स्वयोग्यजीवपरिणामोपलंभे ज्ञानावरणप्रभृति-भिर्बहुभिः प्रकारैः कर्माण्यपि कंत्रतरनिरपेक्षाण्येवोत्पद्यते इति।।६६।।
જ્યમ સ્કંધરચના બહુવિધા દેખાય છે પુદ્ગલ તણી પરથી અકૃત, તે રીત જાણો વિવિધતા કર્મો તણી. ૬૬.
અન્વયાર્થઃ- [ યથા: ] જેમ [ પુતદ્રવ્યાનાં ] પુદ્ગલદ્રવ્યોની [ વદુરૂવારે ] બહુ પ્રકારે [ સ્વ નિવૃત્તિ:] સ્કંધરચના [પરે: વૃકતા ] પરથી કરાયા વિના [ દET ] થતી જોવામાં આવે છે, [ તથા ] તેમ [ ર્મળાં ] કર્મોની બહુપ્રકારતા [ વિનાનાદિ] પરથી અકૃત જાણો.
ટીકાઃ- કર્મોની વિચિત્રતા (બહુપ્રકારના) અન્ય વડે કરવામાં આવતી નથી એમ અહીં કહ્યું છે.
જેમ પોતાને યોગ્ય ચંદ્ર-સૂર્યના પ્રકાશની ઉપલબ્ધિ હોતાં, સંધ્યા-વાદળાં ઈદ્રધનુષપ્રભામંડળ ઇત્યાદિ ઘણા પ્રકારે પુગલસ્કંધભેદો અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઊપજે છે, તેમ પોતાને યોગ્ય જીવ-પરિણામની ઉપલબ્ધિ હોતાં, જ્ઞાનાવરણાદિ ઘણા પ્રકારે કર્મો પણ અન્ય કર્તાની અપેક્ષા વિના જ ઊપજે છે.
ભાવાર્થ- કર્મોની વિવિધ પ્રકૃતિ-પ્રદેશ-સ્થિતિ અનુભાગરૂપ વિચિત્રતા પણ જીવકૃત નથી, પુદ્ગલ જ છે. ૬૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
जीवा पुग्गलकाया अण्णोण्णागाढगहणपडिबद्धा। काले विजुज्जमाणा सहदुक्खं दिति भुंजंति।।६७।।
जीवाः पुद्गलकायाः अन्योन्यावगाढग्रहणप्रतिबद्धाः। काले वियुज्यमानाः सुखदुःखं ददति भुअन्ति।। ६७।।
निश्चयेन जीवकर्मणोश्चैककर्तृत्वेऽपि व्यवहारेण कर्मदत्तफलोपलंभो जीवस्य न विरुध्यत इत्यत्रोक्तम्।
जीवा हि मोहरागद्वेषन्निग्धत्वात्पुद्गलस्कंधाश्च स्वभावम्निग्धत्वाबंधावस्थायां परमाणुद्वंद्वानीवान्योन्यावगाहग्रहणप्रतिबद्धत्वेनावतिष्ठते। यदा तु ते परस्परं वियुज्यंते, तदोदितप्रच्यवमाना निश्चयेन सुखदुःखरूपात्मपरिणामानां व्यवहारेणेष्टा
જીવ-પુદ્ગલો અન્યોન્યમાં અવગાહુ ગ્રહીને બદ્ધ છે; કાળે વિયોગ લહે તદા સુખદુ:ખ આપે-ભોગવે. ૬૭.
અન્વયાર્થઃ- [ નીવા. પુત્રછાયા: ] જીવો અને પુદ્ગલકાયો [ સન્યોજાવાઢિપ્રણપ્રતિવઠ્ઠ:] (વિશિષ્ટ પ્રકારે) અન્યોન્ય-અવગાહને ગ્રહવા વડે (પરસ્પર) બદ્ધ છે; [ 17 વિયુષમાના:] કાળે છુટા પડતાં [ સુ દુ:વું ઢતિ મુક્તિ] સુખદુ:ખ આપે છે અને ભોગવે છે (અર્થાત્ પુદ્ગલકાયો સુખદુઃખ આપે છે અને જીવો ભોગવે છે).
ટીકા:- નિશ્ચયથી જીવ અને કર્મને એકનું (નિજ નિજ રૂપનું જ) કર્તાપણું હોવા છતાં, વ્યવહારથી જીવને કર્મે દીધેલા ફળનો ભોગવટો વિરોધ પામતો નથી (અર્થાત્ “કર્મ જીવને ફળ આપે છે અને જીવ તેને ભોગવે છે” એ વાત પણ વ્યવહારથી ઘટે છે) એમ અહીં કહ્યું છે.
જીવો મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ હોવાને લીધે અને પુદ્ગલસ્કંધો સ્વભાવથી સ્નિગ્ધ હોવાને લીધે, (તેઓ) બંધ-અવસ્થામાં- *પરમાણુદ્ધોની માફક-(વિશિષ્ટ પ્રકારે) અન્યોન્યઅવગાહના ગ્રહણ વડ બદ્ધપણે રહે છે. જ્યારે તેઓ પરસ્પર છૂટા પડે છે ત્યારે (નીચે પ્રમાણે પુદ્ગલસ્કંધો ફળ આપે છે અને જીવો તેને ભોગવે છે)- ઉદય પામીને ખરી જતા પુદ્ગલકાયો સુખદુ:ખરૂપ આત્મપરિણામોના નિમિત્તમાત્ર
* પરમાણુદ્ધ= બે પરમાણુઓનું જોડકું; બે પરમાણુઓનો બનેલો સ્કંધ; દ્વિ-અણક સ્કંધ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૦૭
निष्टविषयाणां निमित्तमात्रत्वात्पुद्गलकायाः सुखदुःखरूपं फलं प्रयच्छन्ति । जीवाश्च निश्चयेन निमित्तमात्रभुतद्रव्यकर्मनिर्वर्तितसुखदुःखरूपात्मपरिणामानां व्यवहारेण
*
હોવાની અપેક્ષાએ *નિશ્ચયથી, અને ઈષ્ટાનિષ્ટ વિષયોના નિમિત્તમાત્ર હોવાની અપેક્ષાએ વ્યવહારથી *સુખદુઃખરૂપ ફળ આપે છે; તથા જીવો નિમિત્તમાત્રભૂત દ્રવ્યકર્મથી નિષ્પન્ન થતા સુખદુઃખરૂપ આત્મપરિણામોના ભોક્તા હોવાની અપેક્ષાએ નિશ્ચયથી, અને (નિમિત્તમાત્રભૂત ) દ્રવ્યકર્મના ઉદયથી સંપાદિત ઈષ્ટાનિષ્ટ વિષયોના ભોક્તા હોવાની અપેક્ષાએ વ્યવહારથી, તે પ્રકારનું (સુખદુઃખરૂપ ) ફળ ભોગવે છે (અર્થાત્ નિશ્ચયથી સુખદુઃખપરિણામરૂપ અને વ્યવહા૨થી ઈષ્ટાનિા વિષયરૂપ ફળ ભોગવે છે).
* (૧) સુખદુઃખપરિણામોમાં તથા (૨) ઈષ્ટાનિષ્ટ વિષયોના સંયોગમાં શુભાશુભ કર્મો નિમિત્તભૂત હોય છે, તેથી તે કર્મોને તેમના નિમિત્તમાત્રપણાની અપેક્ષાએ જ “(૧) સુખદુઃખપરિણામરૂપ ( ફળ ) તથા (૨) ઈષ્ટાનિષ્ટ વિષયરૂપ ફળ ‘ દેનારાં ’’ ( ઉપચારથી ) કહી શકાય છે. હવે, (૧) સુખદુ:ખપરિણામ તો જીવના પોતાના જ પર્યાયરૂપ હોવાથી જીવ સુખદુઃખપરિણામને તો ‘નિશ્ચયથી ’ ભોગવે છે, અને તેથી સુખદુઃખપરિણામમાં નિમિત્તભૂત વર્તતાં શુભાશુભ કર્મો વિષે પણ ( -જેમને ‘‘ સુખદુ:ખપરિણામરૂપ ફળ દેનારા '' કહ્યાં હતાં તેમના વિષે પણ) તે અપેક્ષાએ એમ કહી શકાય છે કે ‘‘તેઓ જીવને ‘નિશ્ચયથી ' સુખદુઃખપરિણામરૂપ ફળ દે છે;” તથા (૨) ઈટાનિષ્ટ વિષયો તો જીવથી તદ્દન ભિન્ન હોવાથી જીવ ઈષ્ટાનિષ્ટ વિષયોને તો ‘વ્યવહારથી ’ ભોગવે છે, અને તેથી ઈષ્ટાનિષ્ટ વિષયોમાં નિમિત્તભૂત વર્તતાં શુભાશુભ કર્મો વિષે પણ (–જેમને “ઈષ્ટાનિષ્ટ વિષયરૂપ ફળ દેનારા ” કહ્યાં હતાં તેમના વિષે પણ) તે અપેક્ષાએ એમ કહી શકાય છે કે “તેઓ જીવને ‘ વ્યવહારથી ’ ઈષ્ટાનિષ્ટ વિષયરૂપ ફળ દે છે. ’ ’
અહીં (ટીકાના બીજા ફકરામાં ) જે ‘નિશ્ચય’ અને ‘વ્યવહાર' એવા બે ભંગ પાડયા છે તે માત્ર એટલો ભેદ સૂચવવા માટે જ પાડયા છે કે ‘ કર્મનિમિત્તક સુખદુઃખપરિણામો જીવમાં થાય છે અને કર્મનિમિત્તક ઈટાનિષ્ટ વિષયો જીવથી તદ્દન ભિન્ન છે.’ પરંતુ અહીં કહેલા નિશ્ચયરૂપ ભંગથી એમ ન સમજવું કે ‘પૌદ્ગલિક કર્મ જીવને ખરેખર ફળ આપે છે અને જીવ ખરેખર કર્મે દીધેલા ફળને ભોગવે છે.
૫૨માર્થે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યને ફળ આપી શકતું નથી અને કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્ય પાસેથી ફળ મેળવીને ભોગવી શકતું નથી. જો ૫૨માર્થે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યને ફળ આપે અને તે અન્ય દ્રવ્ય તેને ભોગવે તો બંને દ્રવ્યો એક થઈ જાય. અહીં એ ધ્યાનમાં રાખવું ખાસ આવશ્યક છે કે ટીકાના પહેલા ફકરામાં આખી ગાથાના કથનનો સાર કહેતાં શ્રી ટીકાકાર આચાર્યદેવે પોતે જ, જીવને કર્મે દીધેલા ફળનો ભોગવટો વ્યવહા૨થી જ કહ્યો છે, નિશ્ચયથી નહિ.
* સુખદુ:ખનાબે અર્થો થાય છેઃ (૧) સુખદુઃખપરિણામો, અને (૨) ઈષ્ટાનિષ્ટ વિષયો. જ્યાં ‘નિશ્ચયથી ’ કહ્યું છે ત્યાં ‘સુખદુઃખપરિણામો’ એવો અર્થ સમજવો અને જ્યાં ‘વ્યવહારથી ’કહ્યું છે ત્યાં ‘ઈષ્ટાનિષ્ટ ‘વિષયો’ એવો અર્થ સમજવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ] પંચાસ્તિકાયસંગ્રહ
ભગવાન શ્રીકુંદકુંદद्रव्यकर्मोदयापादितेष्टानिष्टविषयाणां भोक्तृत्वात्तथाविधं फलं भुञ्जन्ते इति। एतेन जीवस्य भोक्तृत्वगुणोऽपि व्याख्यातः।। ६७।।
तम्हा कम्मं कत्ता भावेण हि संजदोध जीवस्स। भोत्ता हु हवदि जीवो चेदगभावेण कम्मफलं।। ६८।।
तस्मात्कर्म कर्तृ भावेन हि संयुतमथ जीवस्य।
भोक्ता तु भवति जीवश्चेतकभावेन कर्मफलम्।।६८।। कर्तृत्वभोक्तृत्वव्याख्योपसंहारोऽयम्।
तत एतत् स्थित्त निश्चयेनात्मनः कर्म कर्तृ, व्यवहारेण जीवभावस्य; जीवोऽपि निश्चयेनात्मभावस्य कर्ता, व्यवहारणे कर्मण इति। यथात्रोभयनयाभ्यां कर्म कर्तृ, तथैकेनापि नयेन न भोक्तृ। कुतः ? चैतन्यपूर्वकानुभूतिसद्भावाभावात्। ततश्चेत
આથી (આ કથનથી) જીવના ભોકતૃત્વગુણનું પણ વ્યાખ્યાન થયું. ૬૭.
તેથી કરમ, જીવભાવથી સંયુક્ત કર્તા જાણવું; ભોકતાપણું તો જીવને ચેતકપણે તત્કળ તણું ૬૮.
અન્વયાર્થ:- [ તમાત્] તેથી [બથ નીવચ ભાવેન દિ સંયુમ્] જીવના ભાવથી સંયુક્ત એવું [ ] કર્મ (દ્રવ્યકર્મ) [ é] કર્તા છે. (-નિશ્ચયથી પોતાનું કર્તા અને વ્યવહારથી જીવભાવનું કર્તા, પરંતુ તે ભોકતા નથી). [ મોજીતુ] ભોકતા તો [ નીવ: મવતિ] (માત્ર) જીવ છે [વેતમાન] ચેતકભાવને લીધે [વર્મન] કર્મફળનો.
ટીકાઃ- આ, કર્તૃત્વ અને ભોકતૃત્વની વ્યાખ્યાનો ઉપસંહાર છે.
તેથી (પૂર્વોક્ત કથનથી) એમ નક્કી થયું કે-કર્મ નિશ્ચયથી પોતાનું કર્તા છે, વ્યવહારથી જીવભાવનું કર્તા છે; જીવ પણ નિશ્ચયથી પોતાના ભાવનો કર્તા છે, વ્યવહારથી કર્મનો કત
જેમ અહીં બંને નયોથી કર્મ કર્યા છે, તેમ એક પણ નથી તે ભોક્તા નથી. શા કારણે ? કારણ કે તેને *ચૈતન્યપૂર્વક અનુભૂતિનો સદ્ભાવ નથી. તેથી
* જે અનુભૂતિ ચૈતન્યપૂર્વક હોય તેને જ અહીં ભોકતૃત્વ કહેલ છે, તે સિવાયની અનુભૂતિને નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૦૯
नत्वात् केवल एव जीवः कर्मफलभूतानां कथंचिदात्मनः सुखदुःखपरिणामानां कथंचिदिष्टानिष्टविषयाणां भोक्ता प्रसिद्ध इति ।। ६८ ।।
एव कत्ता भोत्ता होजं अप्पा सगेहिं कम्मेहिं ।
हिडदि पारमपारं संसारं मोहसंछण्णो ।। ६९ ।।
एंव कर्ता भोक्ता भवन्नात्मा स्वकैः कर्मभिः ।
હિંતે પામપાર સંસાર મોસંછન્ન:।। ।।
कर्मसंयुक्तत्वमुखेन प्रभुत्वगुणव्याख्यानमेतत्।
प्रकटितप्रभुत्वशक्तिः
एवमयमात्मा
कर्मभिर्गृहीतकर्तृत्वभोक्तृत्वाधिकारोऽनादिमोहा-वच्छन्नत्वादुपजातविपरीताभिनिवेशः
प्रत्यस्तमितसम्यग्ज्ञानज्योतिः सांतमनंतं
ચેતનપણાને લીધે કેવળ જીવ જ કર્મફળનો કથંચિત્ આત્માના સુખદુઃખપરિણામોનો અને કથંચિત્ ઈટાનિષ્ટ વિષયોનો-ભોક્તા પ્રસિદ્ધ છે. ૬૮.
કર્તા અને ભોક્તા થતો એ રીત નિજ કર્મો વડે
જીવ મોહથી આચ્છન્ન સાંત અનંત સંસારે ભમે. ૬૯.
સ્વò:
અન્વયાર્થ:- [i] એ રીતે [સ્વò: ર્મમ: ] પોતાનાં કર્મોથી [ર્તા મોત્તા ભવન્] કર્તા-ભોક્તા થતો [ આત્મા] આત્મા [ મોહસંછન્ન: ] મોહાચ્છાદિત વર્તતો થકો [પારમ્ અપાર સંસાર] સાંત અથવા અનંત સંસારમાં [ હિંડતે ] પરિભ્રમણ કરે છે.
ટીકા:- આ, કર્મસંયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વગુણનું વ્યાખ્યાન છે.
એ રીતે પ્રગટ પ્રભુત્વશક્તિને લીધે જેણે પોતાનાં કર્મો વડે (નિશ્ચયથી ભાવકર્મો અને વ્યવહા૨થી દ્રવ્યકર્મો વડે) કર્તૃત્વ અને ભોકતૃત્વનો અધિકાર ગ્રહણ કર્યો છે એવા આ આત્માને, અનાદિ મોહાચ્છાદિતપણાને લીધે વિપરીત *અભિનિવેશ ઊપજ્યો હોવાથી સમ્યજ્ઞાનજ્યોતિ અસ્ત થઈ ગઈ છે, તેથી તે સાંત અથવા અનંત
* અભિનિવેશ =અભિપ્રાય; આગ્રહ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ | [ ભગવાનશ્રીકુંદકુંદવા સંસારું પરિભ્રમતતિા દ્દશા
उवसंतखीणमोहो मग्गं जिणभासिदेण समुवगदो। णाणाणुमग्गचारी णिव्वाणपुरं वजदि धीरो।।७०।।
उपशांतक्षीणमोहो मार्ग जिनभ षितेन समुपगतः।
ज्ञानानुमार्गचारी निर्वाणपुरं व्रजति धीरः।। ७०।। कर्मवियुक्तत्वमुखेन प्रभुत्वगुणव्याख्यानमेतत्। अयमेवात्मा
यदि
जिनाज्ञया मार्गमुपगम्योपशांतक्षीणमोहत्वात्प्रहीणविपरीताभिनिवेश: समुद्भिन्नसमज्ञानज्योतिः कर्तृत्वभोक्तृत्वाधिकारं परिसमाप्य सम्यक्प्रकटितप्रभुत्वशक्तिमा॑नस्यै-वानुमार्गेण चरति, तदा विशुद्धात्मतत्त्वोपलंभरूपमपवर्गनगरं સંસારમાં પરિભ્રમણ કરે છે.
(આ પ્રમાણે જીવના કર્મસહિતપણાની મુખ્યતાપૂર્વક પ્રભુત્વગુણનું વ્યાખ્યાન કરવામાં આવ્યું.) ૬૯.
જિનવચનથી લહી માર્ગ છે, ઉપશાંતક્ષીણમોહી બને, જ્ઞાનાન્માર્ગ વિષે ચરે, તે વીર શિવપુરને વરે. ૭૦.
અ યાર્થઃ- [બિનમાષિતેન મા સમુq+/ત:] જે (પુરુષ) જિનવચનથી માર્ગને પામીને [૩પશાંતલીખમોદ:] ઉપશાંતક્ષીણમોહ થયો થકો ( અર્થાત્ દર્શનમોહનો જેને ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ થયો છે એવો થયો થકો) [જ્ઞાનનુમાવારી] જ્ઞાનાન્માર્ગે ચરે છે (જ્ઞાનને અનુસરનારા માર્ગે પ્રવર્તે છે), [ ધીર:] તે ધીર પુરુષ [ નિર્વાણપુર વૃનતિ] નિર્વાણપુરને પામે છે.
ટીકાઃ- આ, કર્મવિયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વગુણનું વ્યાખ્યાન છે.
જ્યારે આ જ આત્મા જિનાજ્ઞા વડે માર્ગને પામીને, ઉપશાંતક્ષીણમોહપણાને લીધે (દર્શનમોહના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમને લીધે) જેને વિપરીત અભિનિવેશ નષ્ટ થયો હોવાથી સમ્યજ્ઞાનજ્યોતિ પ્રગટી છે એવો થયો થકો, કર્તૃત્વ અને ભોકતૃત્વના અધિકારને સમાપ્ત કરીને સમ્યકપણે પ્રગટ પ્રભુત્વશક્તિવાળો થયો થકો જ્ઞાનને જ અનુસરનારા માર્ગે ચરે છે (-પ્રવર્તે છે, પરિણમે છે, આચરણ કરે છે ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા |
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ १११
विगाहत इति।। ७०।।
अथ जीवविकल्पा उच्यन्ते।
एको चेव महप्पा सो दुवियप्पो तिलक्खणो होदि। चदुचंकमणो भणिदो पंचग्गगुणप्पधाणो य।।७१।। छक्कापक्कमजुतो उवउत्तो सत्तभङ्गसब्भावो। अट्ठासओ णवट्ठो जीवो दसट्ठाणगो भणिदो।। ७२।।
एक एव महात्मा स द्विविकल्पस्त्रिलक्षणो भवति। चतुश्चंक्रमणो भणितः पञ्चाग्रगुणप्रधानश्च ।। ७१।। षट्कापक्रमयुक्त: उपयुक्त: सप्तभङ्गसद्भावः। अष्टाश्रयो नवार्थो जीवो दशस्थानगो भणितः।। ७२।।
ત્યારે તે વિશુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિરૂપ અપવર્ગનગરને (મોક્ષપુર) પામે છે.
( આ પ્રમાણે જીવના કર્મરહિતપણાની મુખ્યતાપૂર્વક પ્રભુત્વગુણનું વ્યાખ્યાન કરવામાં मायु.)७०.
હવે જીવના ભેદો કહેવામાં આવે છે.
એક જ મહાત્મા તે દ્વિભેદ અને ત્રિલક્ષણ ઉક્ત છે, ચઉભ્રમણયુત, પંચાગ્રગુણ૫રધાન જીવ કહેલ છે; ૭૧. ઉપયોગી ષટ-અપક્રમસહિત છે, સમભંગીસત્ત્વ છે, 94 मष्ट-माश्रय, नव-२०, शस्थानात माल छे. ७२.
अन्वयार्थ:- [ सः महात्मा ] ते महात्मा [ एकः एव ] मे ४ छ, [ द्विविकल्पः] में मेवाणो छ भने [ त्रिलक्षण: भवति] त्रिसक्ष छ; [चतुश्चंक्रमणः] वणी तेने यतुविध भ्रमावाणो [च ] तथा [ पञ्चाग्रगुणप्रधानः ] पाय भुज्य गुपोथी प्रधानताको [ भणितः ] इत्यो छ. [ उपयुक्त: जीव: ] उपयोगी अवो ते ५ [षट्कापक्रमयुक्तः] छ *अ५म सहित, [ सप्तभंगसद्भावः ] सात मंगपूर्व स६qाणो, [अष्टाश्रयः ] 216न। माश्रय३५, [ नवार्थः] नव-अर्थ३५ भने [ दशस्थानगः]
* અપક્રમ=( સંસારી જીવને અન્ય ભવમાં જતાં) અનુશ્રેણી ગમન અર્થાત વિદિશાઓ છોડીને ગમન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ ]
પંચાસ્તિકાયસંગ્રહ
| [ ભગવાનશ્રીકુંદકુંદ
स खलु जीवो महात्मा नित्यचैतन्योपयुक्तत्वादेक एव, ज्ञानदर्शनभेदाद्विविकल्पः, कर्मफलकार्यज्ञानचेतनाभेदेन लक्ष्यमाणत्वात्रिलक्षणः ध्रौव्योत्पादविनाशभेदेन वा, चतसृषु गतिषु चंक्रमणत्वाच्चतुश्चंक्रमणः, पञ्चभिः पारिणामिकौदयिकादिभिरग्रगुणैः प्रधानत्वात्पञ्चाग्रगुणप्रधानः, चतसृषु दिसूर्ध्वमधश्चेति भवांतरसंक्रमणषट्केनापक्रमेण युक्तत्वात्षट्कापक्रमयुक्तः, असित-नास्त्यादिभिः सप्तभङ्गैः सद्भावो यस्येति सप्तभङ्गसद्भाव: अष्टानां कर्मणां गुणानां वा आश्रयत्वादष्टाश्रयः, नवपदार्थरूपेण वर्तनान्नवार्थः, पृथिव्यप्तेजोवायुवनस्पतिसाधारणप्रत्येक-द्वित्रिचतुः पञ्चेन्द्रियरूपेषु दशसु स्थानेषु गतत्वादृशस्थानग इति।। ७१-७२।।
पयडिट्ठिदिअणुभागप्पदेसबंधेहिं सव्वदो मुक्को। उ8 गच्छदि सेसा विदिसावज्जं गदिं जंति।।७३।।
દશસ્થાનગત [ મળત: ] કહેવામાં આવ્યો છે.
ટીકા- તે જીવ મહાત્મા (૧) ખરેખર નિત્યચૈતન્ય ઉપયોગી હોવાથી “એક જ' છે; (૨) જ્ઞાન ને દર્શન એવા ભેદોને લીધે “બે ભેદવાળો” છે; (૩) કર્મફળચેતના, કાર્યચેતના ને જ્ઞાનચેતના એવા ભેદો વડે અથવા ધ્રવ્ય, ઉત્પાદ ને વિનાશ એવા ભેદો વડે લક્ષિત હોવાથી ‘ત્રિલક્ષણ (ત્રણ લક્ષણવાળો)' છે; (૪) ચાર ગતિમાં ભમતો હોવાથી “ચતુર્વિધ ભ્રમણવાળો' છે; (૫) પારિણામિક ઔદયિક ઇત્યાદિ પાંચ મુખ્ય ગુણો વડે પ્રધાનપણું હોવાથી “પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળો” છે; (૬) ચાર દિશાઓમાં, ઊંચે અને નીચે એમ પવિધ ભવાંતરગમનરૂપ અપક્રમથી યુક્ત હોવાથી (અર્થાત્ અન્ય ભવમાં જતાં ઉપરોક્ત છ દિશાઓમાં ગમન થતું હોવાથી) “છ અપક્રમ સહિત” છે; (૭)અસ્તિ, નાસ્તિ આદિ સાત ભંગો વડે જેનો સભાવ છે એવો હોવાથી “સાત ભંગપૂર્વક સદ્ભાવવાળો ” છે; (૮) (જ્ઞાનાવરણીયાદિ) આઠ કર્મોના અથવા (સમ્યકત્વાદિ) આઠ ગુણોના આશ્રયભૂત હોવાથી “આઠના આશ્રયરૂપ ” છે; (૯) નવ પદાર્થરૂપે વર્તતો હોવાથી “નવ-અર્થરૂપ” છે; (૧૦) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, ઢીંદ્રિય, ટીંદ્રિય ચતુરિંદ્રિય અને પંચેદ્રિયરૂપ દશ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી “દશસ્થાનગત” છે. ૭૧-૭૨.
પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ- અનુભવબંધથી પરિમુક્તને ગતિ હોય ઊંચે; શેષને વિદિશા તજી ગતિ હોય છે. ૭૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૧૩
प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधैः सर्वतो मुक्तः। ऊर्ध्व गच्छति शेषा विदिग्वर्जा गतिं यांति।।७३।।
बद्धजीवस्य षङ्गतयः कर्मनिमित्ताः। मुक्तस्याप्यूर्ध्वगतिरेका स्वाभाविकीत्यत्रोक्तम्।।
૭૩ો .
-इति जीवद्रव्यास्तिकायव्याख्यानं समाप्तम्। अथ पुद्गलद्रव्यास्तिकायव्याख्यानम्।
खंधा य खंधदेसा खंधपदेसा य होंति परमाणू। इदि ते चदुव्वियप्पा पुग्गलकाया मुणेयव्वा।।७४।।
અન્વયાર્થ- [પ્રવૃતિચિત્યનુમા પ્રવેશવંધે:] પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી [સર્વત: મુp:] સર્વતઃ મુક્ત જીવ [ ઋતિ] ઊર્ધ્વગમન કરે છે; [ શેષ:] બાકીના જીવો (ભવાંતરમાં જતાં) [ વિવિજ્ઞ અતિં યાંતિ] વિદિશાઓ છોડીને ગમન કરે છે.
ટીકા:- બદ્ધ જીવને કર્મનિમિત્તક પવિધ ગમન (અર્થાત્ કર્મ જેમાં નિમિત્તભૂત છે એવું છ દિશાઓમાં ગમન) હોય છે; મુક્ત જીવને પણ સ્વાભાવિક એવું એક ઊર્ધ્વગમન હોય છે.- આમ અહીં કહ્યું છે.
ભાવાર્થ- સમસ્ત રાગાદિવિભાવ રહિત એવું જે શુદ્ધાત્માનુભૂતિલક્ષણ ધ્યાન તેના બળ વડે ચતુર્વિધ બંધથી સર્વથા મુક્ત થયેલો જીવ પણ, સ્વાભાવિક અનંત જ્ઞાનાદિ ગુણોથી યુક્ત વર્તતો થકો, એકસમયવર્તી અવિગ્રહગતિ વડે (લોકાગ્રપર્યત) સ્વાભાવિક ઊર્ધ્વગમન કરે છે. બાકીના સંસારી જીવો મરણાંતે વિદિશાઓ છોડીને પૂર્વોક્ત પ-અપક્રમસ્વરૂપ (કર્મનિમિત્તક) અનુશ્રેણીગમન કરે છે. ૭૩.
આ રીતે જીવદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે પુદ્ગલદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે.
જડરૂપ પુગલકાય કેરા ચાર ભેદો જાણવા; તે સ્કંધ તેનો દેશ, સ્કધપ્રદેશ, પરમાણુ કહ્યા. ૭૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
११४ ]
પંચાસ્તિકાયસંગ્રહ
स्कंधाश्च स्कंधदेशाः स्कंधप्रदेशाश्च भवन्ति परमाणवः । इति ते चतुर्विकल्पाः पुद्गलकाया ज्ञातव्याः ।। ७४ ।।
पुद्गलद्रव्यविकल्पादेशोऽयम् ।
[ भगवानश्री ६६
पुद्गलद्रव्याणि
हि कदाचित्स्कंधपर्यायेण,
कदाचित्स्कंधदेशपर्यायेण,
कदाचित्स्कंधप्रदेशपर्यायेण, कदाचित्परमाणुत्वेनात्र तिष्टन्ति । नान्या गतिरस्ति। इति तेषां चतुर्विकल्पत्वमिति।। ७४।।
खंधं सयलसमत्थं तस्स दु अद्धं भणंति देसो त्ति । अद्धद्धं च पदेसो परमाणू चेव अविभागी ।। ७५ ।।
स्कंध: सकलसमस्तस्तस्य त्वर्धं भणन्ति देश इति । अर्धार्ध च प्रदेश: परमाणुश्चैवाविभागी।। ७५ ।।
पुद्गलद्रव्यविकल्पनिर्देशोऽयम् ।
अन्वयार्थः- [ते पुद्गलकायाः ] पुछ्गलायना [ चतुर्विकल्पाः ] यार ह [ ज्ञातव्याः ] भरावा: [ स्कंधा: च ] स्टुंधो, [ स्कंधदेशाः ] स्टुंधहेशो [ स्कंधप्रदेशा: ] स्टुंधप्रदेशो[ च ] भने [ परमाणवः भवन्ति इति ] परमाशु.
टीडा:- आ, पुछ्गसद्रव्यना लेहोनुं स्थन छे.
પુદ્દગલદ્રવ્યો કદાચિત્ સ્કંધપર્યાય, કદાચિત્ સ્કંધદેશરૂપ પર્યાય, કદાચિત્ સ્કંધપ્રદેશરૂપ પર્યાયે અને કદાચિત્ પરમાણુપણે અહીં (લોકમાં) હોય છે; બીજી કોઈ ગતિ નથી. એ પ્રમાણે तेमना यार हो छे. ७४.
यूरा-सज्ज ते' संघ' छे ने अर्ध तेनुं 'हेश ' छे,
अर्घार्ध तेनुं ' अहेश ' ने अविभाग ते 'परमाशु 'छे. ७५.
अन्वयार्थः- [ सकलसमस्तः ] सण - समस्त (पुछ्गलपिंडात्म खाणी वस्तु ) ते [ स्कंध: ] स्÷६ छे. [ तस्य अर्धं तु ] तेना अर्धने [ देशः इति भणन्ति ] देश दुई छे, [ अर्धाधं ] अर्धनुं अर्ध ते [ प्रदेश: ] प्रदेश छे [च] अने [ अविभागी] विभागी ते [ परमाणुः एव ] रेजर परमाशु छे.
टीडा:- आ, पुछ्गसद्रव्यना भेोनुं वर्शन छे.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૧૫ अनंतानंतपरमाण्वारब्धोऽप्येक: स्कंधो नाम पर्यायः। तदर्ध स्कंधदेशो नाम पर्यायः। तदर्धाधु स्कंधप्रदेशो नाम पर्यायः। एवं भेदवशात् व्यणुकस्कंधादनंता: स्कंधप्रदेशपर्यायाः निर्विभागैकप्रदेशः स्कंधस्यांत्यो भेदः परमाणुरेकः। पुनरपि द्वयोः परमाण्वोः संधातादेको व्य णुकस्कंधपर्यायः। एवं संधातवशादनंता: स्कंधपर्यायाः। एवं भेदसंधाताभ्यामप्यनंता સવંતતિા .૭૬
અનંતાનંત પરમાણુનો બનેલો હોવા છતાં જે એક હોય તે સ્કંધ નામનો પર્યાય છે; તેનું અર્થ તે સ્કંધદેશ નામનો પર્યાય છે; તે અર્ધનું જે અર્થ તે સ્કંધપ્રદેશ નામનો પર્યાય છે. એ પ્રમાણે ભેદને લીધે (છૂટા પડવાને લીધે) દ્વિ-અણુક સ્કંધપર્યત અનંત સ્કંધપ્રદેશરૂપ પર્યાયો હોય છે. નિર્વિભાગ-એક-પ્રદેશવાળો, સ્કંધનો છેલ્લો ભાગ તે એક પરમાણુ છે. (આ રીતે *ભેદથી થતા પુદ્ગલવિકલ્પોનું વર્ણન થયું.)
વળી, બે પરમાણુઓના સંઘાતથી (ભેગા થવાથી) એક દિઅણુક-સ્કંધરૂપ પર્યાય થાય છે. એ રીતે સંઘાતને લીધે (દ્વિઅણુકન્કંધની માફક ત્રિઅણુક-સ્કંધ, ચતુરણક-સ્કંધ ઇત્યાદિ) અનંત સ્કંધરૂપ પર્યાયો થાય છે. (આ રીતે સંઘાતથી થતા પુદ્ગલવિકલ્પનું વર્ણન થયું. )
એ પ્રમાણે ભેદ-સંઘાત બંનેથી પણ (એકી સાથે ભેદ અને સંઘાત બંને થવાથી પણ) અનંત (સ્કંધરૂપ પર્યાયો) થાય છે. (આ રીતે ભેદ-સંઘાતથી થતા પુદ્ગલવિકલ્પનું વર્ણન થયું.) ૭૫.
* ભેદથી થતા પુગલવિકલ્પોનું (પુદ્ગલભેદોનું) ટીકાકાર શ્રી જયસેનાચાર્યદેવે જે વર્ણન કર્યું છે. તેનો સાર નીચે પ્રમાણે છે- અનંતપરમાણુપિંડાત્મક ઘટપટાદિરૂપ જે વિવક્ષિત આખી વસ્તુ તેને
સ્કંધ' સંજ્ઞા છે. ભેદ વડે તેના જે પુગલવિકલ્પો થાય છે તે નીચેના દાંત પ્રમાણે સમજવા. ધારો કે ૧૬ પરમાણુનો બનેલો એક પુદગલપિંડ છે અને તે તૂટીને તેના કકડા થયા છે. ત્યાં ૧૬ પરમાણુના આખા યુગલપિંડને “સ્કંધ' ગણીએ તો ૮ પરમાણુવાળો તેનો અર્ધભાગરૂપ કકડો તે દેશ” છે, ૪ પરમાણુવાળો તેનો ચતુર્થભાગરૂપ કકડો તે “પ્રદેશ” છે અને અવિભાગી નાનામાં નાનો કકડો તે “પરમાણુ' છે. વળી, જેમ ૧૬ પરમાણુવાળા આખા પિંડને “સ્કંધ' સંજ્ઞા છે, તેમ ૧૫ થી માંડીને ૯ પરમાણુ સુધીના તેના કોઈ પણ કકડાને પણ “સ્કંધ' સંજ્ઞા છે; જેમ ૮ પરમાણુવાળા તેના અર્ધભાગરૂપ કકડાને “દેશ' સંજ્ઞા છે, તેમ ૭ થી માંડીને ૫ પરમાણુ સુધીના તેના કોઈ પણ કકડાને પણ “દેશ' સંજ્ઞા છે; જેમ ૪ પરમાણુવાળા તેના ચતુર્થભાગરૂપ કકડાને
પ્રદેશ' સંજ્ઞા છે, તેમ ૩ થી માંડીને ર પરમાણુ સુધીના તેના કોઈ પણ કકડાને પણ પ્રદેશ” સંજ્ઞા છે. - આ દષ્ટાંત પ્રમાણે, ભેદ વડે થતા પુદગલવિકલ્પો સમજવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ ]
[ ભગવાનશ્રીકુંદકુંદ
बादरसुहुमगदाणं खंधाणं पुग्गलो त्ति ववहारो । ते होंति छप्पयारा तेलोक्कं जेहिं णिप्पण्णं ।। ७६ ।।
પંચાસ્તિકાયસંગ્રહ
बादरसौक्ष्म्यगतानां स्कंधानां पुद्गलः इति व्यवहारः । ते भवन्ति षट्प्रकारास्त्रैलोक्यं यैः निष्पन्नम् ।। ७६ ।।
स्कंधानां पुद्गलव्यवहारसमर्थनमेतत्।
स्पर्शरसगंधवर्णगुणविशेषैः षट्स्थानपतितवृद्धिहानिभिः पूरणगलनधर्मत्वात् स्कंधव्यक्त्याविर्भावतिरोभावाभ्यामपि च पूरणगलनोपपत्तेः परमाणवः पुद्गला इति निश्चीयते । स्कंधास्त्वनेकपुद्गलमयैकपर्यायत्वेन पुद्गलेभ्योऽनन्यत्वात्पुद्गला इति
સૌ સ્કંધ બાદર-સૂક્ષ્મમાં ‘ પુદ્ગલ ’ તણો વ્યવહા૨ છે; છ વિકલ્પ છે કંધો તણા, જેથી ત્રિજગ નિષ્પન્ન છે. ૭૬.
અન્વયાર્થ:- [ વાવ૨સૌક્ષ્યાતાનાં] બાદરને સૂક્ષ્મપણે પરિણત [ ંધાનાં] સ્કંધોને
[ પુર્વાન: ] ‘ પુદ્દગલ ' [ તિ] એવો [ વ્યવહાર: ] વ્યવહાર છે. [તે] તેઓ [ષદ્વ્રારા: ભવન્તિ ] છ પ્રકારના છે, [ ચૈ: ] જેમનાથી [Âજોવયં] ત્રણ લોક [ નિષ્પન્નમ્ ] નિષ્પન્ન છે.
ટીકા:- સ્કંધોને વિષે ‘પુદ્દગલ ’ એવો જે વ્યવહાર છે તેનું આ સમર્થન છે.
એવા
.
(૧) જેમાં પસ્થાનપતિત (છ સ્થાનોમાં સમાવેશ પામતી) વૃદ્ધિહાનિ થાય સ્પર્શ-૨સ-ગંધ-વર્ણરૂપ ગુણવિશેષોને લીધે (૫૨માણુઓ ) ‘પૂરણગલન’ ધર્મવાળા હોવાથી તથા (૨) સ્કંધવ્યકિતના ( –સ્કંધપર્યાયના ) આવિર્ભાવ અને તિરોભાવની અપેક્ષાએ (૫૨માણુઓમાં ) ‘ પૂરણ-ગલન' ઘટતાં હોવાથી ૫૨માણુઓ નિશ્ચયે
પણ
‘ ‘પુદ્દગલો ’ છે. સ્કંધો તો અે અનેકપુદ્દગલમય એકપર્યાયપણાને
૧ જેમાં (સ્પર્શ-૨સ-ગંધ-વર્ણની અપેક્ષાએ તથા સ્કંધપર્યાયની અપેક્ષાએ) પૂરણ અને ગલન થાય તે પુદ્દગલ છે. પૂરણ=પુરાવું તે; ભરાવું તે; પૂર્તિ; પુષ્ટિ; વૃદ્ધિ. ગલન=ગળવું તે; દુર્બળ થવું તે; કૃશતા; હાનિઃ ઘટાડોઃ [(૧) ૫૨માણુઓના વિશેષ ગુણો જે સ્પર્શ-૨સ-ગંધ-વર્ણ છે તેમનામાં થતી પસ્થાનપતિત વૃદ્ધિ તે પૂરણ છે અને ષસ્થાનપતિત હાનિ તે ગલન છે; માટે એ રીતે ૫૨માણુઓ પૂરણ-ગલનધર્મવાળા છે. (૨) ૫૨માણુઓમાં સ્કંધરૂપ પર્યાયનો આવિર્ભાવ થવો તે પૂરણ છે અને તિરોભાવ થવો તે ગલન છે; એ રીતે પણ પરમાણુઓમાં પૂરણગલન ઘટે છે. ]
૨ સ્કંધ અનેકપરમાણુમય એકપર્યાય છે તેથી તે પરમાણુઓથી અનન્ય છે; અને પરમાણુઓ તો પુદ્દગલો છે; તેથી સ્કંધ પણ વ્યવહારથી ‘પુદ્દગલ ’ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
[ ૧૧૭
व्यवह्नियंते, तथैव च बादरसूक्ष्मत्वपरिणामविकल्पैः षट्प्रकारतामापद्य त्रैलोक्यरूपेण निष्पद्य સ્થિતવંત રૂતિા તથા દિ-વાવરવાવરા:, બાવરા:, વાવ૨સૂક્ષ્મા:, સૂક્ષ્મવાવા:, સૂક્ષ્મા:, સૂક્ષ્મसूक्ष्मा इति। तत्र छिन्ना: स्वयं संधानासमर्थाः काष्ठपाषाणदयो बादरबादराः । छिन्ना: स्वयं संधानसमर्थाः क्षीरधृततैलतोयरसप्रभृतयो વાવા:। स्थूलोपलंभा अपि छेत्तुं भेत्तुमादातुमशक्याः छायातपतमोज्योत्स्त्रादयो बादरसूक्ष्माः । सूक्ष्मत्वेऽपि स्थूलोपलंभा: स्पर्शरसगंधशब्दाः सूक्ष्म - बादराः । सूक्ष्मत्वेऽपि हि करणानुपलभ्याः कर्मवर्गणादयः सूक्ष्माः। अत्यंतसूक्ष्माः कर्मवर्गणा-भ्योऽधो द्वयणुक स्कंधपर्यन्ताः सूक्ष्मसूक्ष्मा इति ।। ७६ ।।
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
सव्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाणू । सो सस्सदो असो एक्को अविभागी मुत्तिभवो ।। ७७ ।।
લીધે પુદ્દગલોથી અનન્ય હોવાથી વ્યવહારે ‘ પુદ્દગલો' છે, તેમ જ (તેઓ ) બાદરત્વ ને સૂક્ષ્મત્વરૂપ પરિણામોના ભેદો વડે છ પ્રકારોને પામીને ત્રણ લોકરૂપે થઈને રહ્યા છે. તે છ પ્રકારના સ્કંધો આ પ્રમાણે છેઃ- (૧) બાદરબાદ; ( ૨ ) બાદર; (૩) બાદરસૂક્ષ્મ; (૪) સૂક્ષ્મબાદર; (૫) સૂક્ષ્મ; (૬) સૂક્ષ્મસૂક્ષ્મ. ત્યાં, (૧) કાષ્ઠપાષાણાદિક (સ્કંધો) કે જે છેદાતા થકા સ્વયં સંધાઈ શકતા નથી તે (ઘન પદાર્થો ) ‘બાદરબાદર ’ છે; (૨) દૂધ, ઘી, તેલ, જળ, ૨સ વગેરે ( સ્કંધો ) કે જે છેદાતા થકા સ્વયં જોડાઈ જાય છે તે (પ્રવાહી પદાર્થો) ‘બાદર ’ છે; (૩) છાંયો, તડકો, અંધકાર, ચાંદની વગરે (સ્કંધો ) કે જે સ્થૂલ જણાતા હોવા છતાં છેદી, ભેદી કે (હસ્તાદિ વડે) ગ્રહી શકાતા નથી તે ‘બાદરસૂક્ષ્મ ’ છે; (૪) સ્પર્શ-રસ-ગંધ-શબ્દ કે જે સૂક્ષ્મ હોવા છતાં સ્કૂલ જણાય છે (અર્થાત્ ચક્ષુ સિવાયની ચાર ઇંદ્રિયોના વિષયભૂત સ્કંધો કે જે આંખથી નહિ દેખાતા હોવા છતાં સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાય છે, જીભથી આસ્વાદી શકાય છે, નાકથી સૂંધી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે) તે ‘સૂક્ષ્મબાદર’ છે; (૫) કર્મવર્ગણા વગેરે ( સ્કંધો ) કે જેમને સૂક્ષ્મપણું છે તેમ જ જેઓ ઈંદ્રિયોથી ન જણાય એવા છે તે ‘સૂક્ષ્મ ’ છે; (૬) કર્મવર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત દ્વિઅણુક-સ્કંધ સુધીના (સ્કંધો ) કે જે અત્યંત સૂક્ષ્મ છે તે ‘સૂક્ષ્મસૂક્ષ્મ ’ છે. ૭૬.
જે અંશ અંતિમ સ્કંધોનો, ૫૨માણુ જાણો તેહને;
તે એકને અવિભાગ, શાશ્વત, મૂર્તિપ્રભવ, અશબ્દ છે. ૭૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
सर्वेषां स्कंधानां योऽन्त्यस्तं विजानीहि परमाणुम्। स शाश्वतोऽशब्द: एकोऽविभागी भूर्तिभवः।। ७७।।
परमाणुव्याख्येयम्।
उक्तानां स्कंधरूपपर्यायाणां योऽन्त्यो भेदः स परमाणुः। स तु पुनर्विभागाभावादવિમાની, નિર્વિમાનપ્રવેશાવર, મૂર્તદ્રવ્યત્વેન સવાવિનશ્વરત્નાન્નિત્ય:, अनादिनिधनरूपादिपरिणामोत्पन्नत्वान्मूर्तिभवः, रूपादिपरिणामोत्पन्नत्वेऽपि शब्दस्य परमाणुगुणत्वाभावात्पुद्गलस्कंधपर्यायत्वेन वक्ष्यमाणत्वाचाशब्दो निश्चीयत इति।। ७७।।
आदेसमेत्तमुत्तो धादुचदुक्कस्स कारणं जो दु। सो णेओ परमाणू परिणामगुणो सयमसो।। ७८ ।।
અન્વયાર્થ- [ સર્વષ ધાનાં ] સર્વ સ્કંધોનો [ : :] જે અંતિમ ભાગ [ā] તેને [પરમાણુન્ વિનાનાદિ ] પરમાણુ જાણો. [ :] તે [ વિમાની ] અવિભાગી, [p:] એક, [ શાશ્વત: ], શાશ્વત [મૂર્તિમવ:] મૂર્તિપ્રભવ (મૂર્તિપણે ઊપજનારો ) અને [1શબ્દ: ] અશબ્દ છે.
ટીકાઃ- આ, પરમાણુની વ્યાખ્યા છે.
પૂર્વોકત સ્કંધરૂપ પર્યાયોનો જે અંતિમ ભેદ (નાનામાં નાનો ભાગ) તે પરમાણુ છે. અને તે તો, વિભાગના અભાવને લીધે અવિભાગી છે; નિર્વિભાગ-એકપ્રદેશવાળો હોવાથી એક છે; મૂર્તદ્રવ્યપણે સદાય અવિનાશી હોવાથી નિત્ય છેઃ અનાદિ-અનંત રૂપાદિના પરિણામે ઊપજતો હોવાથી *મૂર્તિપ્રભવ છે; અને રૂપાદિના પરિણામે ઊપજતો હોવા છતાં પણ અશબ્દ છે એમ નિશ્ચિત છે, કારણ કે શબ્દ પરમાણુનો ગુણ નથી તથા તેનું (શબ્દનું) હવે પછી (૭૯ મી ગાથામાં) પુદ્ગલસ્કંધપર્યાયપણે કથન છે.૭૭
આદેશમાત્રથી મૂર્ત, ધાતુચતુષ્કનો છે હેતુ જે, તે જાણવો પરમાણુ- જે પરિણામી, આપ અશબ્દ છે. ૭૮.
* મૂર્તિપ્રભવ =મૂર્તપણારૂપે ઊપજનારો અર્થાત રૂપ-ગંધ-રસ-સ્પર્શના પરિણામરૂપે જેનો ઉત્પાદ થાય
છે એવો. (મૂર્તિ મૂર્તપણું )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૧૯
आदेशमात्रमूर्तः धातुचतुष्कस्य कारणं यस्तु। स ज्ञेयः परमाणुः। परिणामगुणः स्वयमशब्दः।। ७८।।
परमाणूनां जात्यंतरत्वनिरासोऽयम्।
परमणोहि मूर्तत्वनिबंधनभूताः स्पर्शरसंगधवर्णा आदेशमात्रेणैव भियंते; वस्तुवस्तु यथा तस्य स एव प्रदेश आदिः स एव मध्यं, स एवांत: इति, एवं द्रव्यगुणयोरविभक्तप्रदेशत्वात् य एव परमाणोः प्रदेशः, स एव स्पर्शस्य , स एव रसस्य , स एव गंधस्य, स एव रूपस्येति। ततः क्वचित्परमाणौ गंधगुणे, क्वचित् गंधरसगुणयोः, क्वचित् गंधरसरूपगुणेषु अपकृष्यमाणेषु तदविभक्तप्रदेशः परमाणुरेव
અન્વયાર્થઃ- [: ] જે [માવેશમાત્રમૂર્તઃ] આદેશમાત્રથી મૂર્તિ છે. (અર્થાત્ માત્ર ભેદવિવક્ષાથી મૂર્તિત્વવાળો કહેવાય છે) અને [ ધાતુતુ IR[] જે (પૃથ્વી આદિ) ચાર ધાતુઓનું કારણ છે [ સા ] તે [પરમાણુ: શેય:] પરમાણુ જાણવોનું પરિણામપુન: ] કે જે પરિણામગુણવાળો છે અને [સ્વયમ્ શબ્દ ] સ્વયં અશબ્દ છે.
ટીકા:- પરમાણુઓ ભિન્ન ભિન્ન જાતિના હોવાનું આ ખંડન છે.
મૂર્તત્વના કારણભૂત સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો, પરમાણુથી *આદેશમાત્ર વડ જ ભેદ કરવામાં આવે છે; વસ્તુતઃ તો જેવી રીતે પરમાણુનો તે જ પ્રદેશ આદિ છે, તે જ પ્રદેશ મધ્ય છે. અને તે જ પ્રદેશ અંત છે, તેવી રીતે દ્રવ્ય અને ગુણના અભિન્ન પ્રદેશ હોવાથી, જે પરમાણુનો પ્રદેશ છે, તે જ સ્પર્શનો છે, તે જ રસનો છે, તે જ ગંધનો છે, તે જ રૂપનો છે. તેથી કોઈ પરમાણુમાં ગંધગુણ ઓછો હોય, કોઈ પરમાણુમાં ગંધગુણ અને રસગુણ ઓછા હોય, કોઈ પરમાણુમાં ગંધગુણ, રસગુણ અને રૂપગુણ ઓછા હોય, તો તે ગુણથી અભિન્ન પ્રદેશવાળો પરમાણુ જ વિનાશ પામે. માટે તે ગુણની ઓછપ યુક્ત (ઉચિત) નથી. [ કોઈ પણ પરમાણુમાં એક પણ ગુણ ઓછો હોય તો તે ગુણની સાથે અભિન્ન પ્રદેશવાળો પરમાણુ જ નાશ પામે; માટે બધા પરમાણુઓ સમાન ગુણવાળા જ છે, એટલે કે તેઓ ભિન્ન ભિન્ન જાતિના નથી.]
* આદેશ કથન (માત્ર ભેદકથન દ્વારા જ પરમાણુથી સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો ભેદ પાડવામાં આવે છે,
પરમાણુથી સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભેદ છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
विनश्यतीति। न तदपकर्षो युक्तः। ततः पृथिव्यप्तेजोवायुरूपस्य धातुचतुष्कस्यैक एव परमाणु: कारणं परिणामवशात् विचित्रो हि परमाणो: परिणामगुण: क्वचित्कस्यचिद्गुणस्य व्यक्ताव्यक्तत्वेन विचित्रां परिणतिमादधाति। यथा च तस्य परिणामवशादव्यक्तो गंधादिगुणोऽस्तीति प्रतिज्ञायते न तथा शब्दोऽप्यव्यक्तोऽस्तीति ज्ञातुं शक्यते शक्यते तस्यैकप्रदेशस्यानेकप्रदेशात्मकेन शब्देन सहैकत्वविरोधादिति।। ७८ ।।
सो खंधप्पभवो खंधो परमाणुसंगसंधादो। पुढेसु तेसु जायदि सद्दो उप्पादिगो णियदो।।७९।।
शब्द स्कंधप्रभवः स्कंध: परमाणुसङ्गसचातः। स्पृष्टेषु तेषु जायते शब्द उत्पादिको नियतः।। ७९।।
તેથી પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુરૂપ ચાર ધાતુઓનું, પરિણામને લીધ, એક જ પરમાણુ કારણ છે (અર્થાત્ પરમાણુઓ એક જ જાતિના હોવા છતાં તેઓ પરિણામને લીધે ચાર ધાતુઓનાં કારણ બને છે); કેમ કે વિચિત્ર એવો પરમાણુનો પરિણામ ગુણ કયાંક કોઈ ગુણની *વ્યક્તવ્યક્તતા વડે વિચિત્ર પરિણતિને ધારણ કરે છે.
વળી જેવી રીતે પરમાણુને પરિણામને લીધે * અવ્યક્ત ગંધાદિગુણ છે એમ જણાય છે તેવી રીતે શબ્દ પણ અવ્યક્ત છે એમ જાણી શકાતું નથી, કારણ કે એકપ્રદેશી પરમાણુને અનેકપ્રદેશાત્મક શબ્દ સાથે એકત્વ હોવામાં વિરોધ છે. ૭૮.
છે શબ્દ સ્કંધોત્પન્ન; સ્કંધો અણુસમૂહસંધાત છે, સ્કંધાભિધાતે શબ્દ ઊપજે, નિયમથી ઉત્પાદ્ય છે. ૭૯.
અન્વયાર્થઃ- [ શબ્દ: થપ્રમવ:] શબ્દ સ્કંધજન્ય છે. [: પરમાણુ સાત:] સ્કંધ પરમાણુદળનો સંઘાત છે, [તેવુ સૃષ્ટપુ] અને તે સ્કંધો સ્પર્શતાં અથડાતાં [સદ્ધ: નાયતે ] શબ્દ ઉત્પન્ન થાય છે; [નિયત: ઉત્પાદ્રિવ:] એ રીતે તે
* વ્યક્તવ્યક્તતા=વ્યક્તતા અથવા અવ્યક્તતા; પ્રગટતા અથવા અપ્રગટતા. (પૃથ્વીમાં સ્પર્શ, રસ,
ગંધ ને વર્ણ એ ચારે ગુણો વ્યક્ત (અર્થાત વ્યક્તપણે પરિણત) હોય છે; પાણીમાં સ્પર્શ, રસ, ને વર્ણ વ્યક્ત હોય છે અને ગંધ અવ્યક્ત હોય છે; અગ્નિમાં સ્પર્શ ને વર્ણ વ્યક્ત હોય છે અને
બાકીના બે અવ્યક્ત હોય છે; વાયુમાં સ્પર્શ વ્યક્ત હોય છે અને બાકીના ત્રણ અવ્યક્ત હોય છે. ] * જેવી રીતે પરમાણમાં ગંધાદિગુણ ભલે અવ્યક્તપણે પણ હોય છે તો ખરો જ તેવી રીતે પરમાણમાં
શબ્દ પણ અવ્યક્તણે રહેતો હશે એમ નથી, શબ્દ તો પરમાણુમાં વ્યક્તપણે કે અવ્યક્તપણે બિલકુલ હોતો જ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા
શ:
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
शब्दस्य पद्गलस्कंधपर्यायत्वख्यापनमेतत्।
इह हि बाह्यश्रवणेन्द्रियावलम्बितो भावेन्द्रियपरिच्छेद्यो ध्वनिः शब्दः । स खलु स्वरूपेणानंतपरमाणूनामेकस्कंधो नाम पर्यायः । बहिरङ्गसाधनीभूतमहास्कंधेभ्यः तथाविधपरिणामेन समुत्पद्यमानत्वात् स्कंधप्रभवः, यतो हि परस्पराभिहतेषु महास्कंधेषु समुपजायते। किं च स्वभावनिर्वृत्ताभिरेवानंतपरमाणुमयीभिः शब्दयोग्यवर्गणाभिरन्योन्यमनुप्रविश्य समंततोऽभिव्याप्य पूरितेऽपि सकले लोके । यत्र यत्र बहिरङ्गकारणसामग्री समदेति तत्र तत्र ताः शब्दत्वेनस्वयं व्यपरिणमंत इति शब्दस्य
(શબ્દ) નિયતપણે ઉત્પાધ છે.
[ ૧૨૧
ટીકા:- શબ્દ પુદ્દગલસ્કંધપર્યાય છે એમ અહીં દર્શાવ્યું છે.
૧
આ લોકમાં, બાહ્ય શ્રવણેંદ્રિય વડે અવલંબિત ભાવેંદ્રિય વડે જણાવાયોગ્ય એવો જે ધ્વનિ તે શબ્દ છે. તે (શબ્દ) ખરેખર સ્વરૂપે અનંત પરમાણુઓના એકસ્કંધરૂપ પર્યાય છે. બહિરંગ સાધનભૂત (-બાહ્ય-કારણભૂત) મહાસ્કંધો દ્વારા તથાવિધ પરિણામે (શબ્દપરિણામે ) ઊપજતો હોવાથી તે સ્કંધજન્ય છે, કારણ કે મહાકંધો પરસ્પર અથડાતાં શબ્દ ઉત્પન્ન થાય છે. વળી આ વાત વિશેષ સમજાવવામાં આવે છેઃ- એકબીજામાં પ્રવેશીને સર્વત્ર વ્યાપીને રહેલી એવી જે સ્વભાવનિષ્પન્ન જ (-પોતાના સ્વભાવથી જ બનેલી ), અનંતપરમાણુમયી શબ્દયોગ્યવર્ગણાઓ તેમનાથી આખો લોક ભરેલો હોવા છતાં જ્યાં જ્યાં બહિરંગકારણસામગ્રી ઉદિત થાય છે ત્યાં ત્યાં તે વર્ગણાઓ શબ્દપણે સ્વયં પરિણમે છે; એ રીતે શબ્દ નિત્યતપણે
૧. શબ્દ શ્રવણેંદ્રિયનો વિષય છે તેથી તે મૂર્ત છે. કેટલાક લોકો માને છે તેમ શબ્દ આકાશનો ગુણ નથી, કારણ કે અમૂર્ત આકાશનો અમૂર્ત ગુણ ઇંદ્રિયનો વિષય થઈ શકે નહિ.
૨. શબ્દના બે પ્રકાર છેઃ (૧) પ્રાયોગિક અને (૨) વૈશ્રસિક. પુરુષાદિના પ્રયોગથી ઉત્પન્ન થતો શબ્દ તે પ્રાયોગિક છે અને મેઘાદિથી ઉત્પન્ન થતો શબ્દ તે વૈશ્રસિક છે.
અથવા નીચે પ્રમાણે પણ શબ્દના બે પ્રકાર છે: (૧) ભાષાત્મક અને (૨) અભાષાત્મક. તેમાં ભાષાત્મક શબ્દ દ્વિવિધ છે- અક્ષરાત્મક અને અનક્ષરાત્મક. સંસ્કૃતપ્રાકૃતાદિભાષારૂપ તે અક્ષરાત્મક છે અને ઢીંદ્રિયાદિક જીવોના શબ્દરૂપ તથા (કેવળીભગવાનના ) દિવ્ય ધ્વનિરૂપ તે અનક્ષરાત્મક છે. અભાષાત્મક શબ્દ પણ દ્વિવિધ છે-પ્રાયોગિક અને વૈશ્રિસિક. વીણા, ઢોલ, ઝાંઝ, વાંસળી વગેરેથી ઉત્પન્ન થતો તે પ્રાયોગિક છે અને મેઘાદિથી ઉત્પન્ન થતો વૈશ્રસિક છે.
કોઈ પણ પ્રકારનો શબ્દ હો પરંતુ સર્વ શબ્દનું ઉપાદાનકારણ લોકમાં સર્વત્ર ભરેલી શબ્દયોગ્ય વર્ગણાઓ જ છે; તે વર્ગણાઓ જ સ્વયમેવ શબ્દપણે પરિણમે છે, જીભ-ઢોલ-મેધ વગેરે માત્ર નિમિત્તભૂત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ ]
પંચાસ્તિકાયસંગ્રહ
| [ ભગવાનશ્રીકુંદકુંદनियतमुत्पाद्यत्वात् स्कंधप्रभवत्वमिति।।७९।।
णिच्चो णाणवकासो ण सावकासो पदेसदो भेदा। खंधाणं पि य कत्ता पविहत्ता कालसंखाणं।। ८०।।
नित्यो नानवकाशो न सावकाशः प्रदेशतो भेत्ता।
स्कंधानामपि च कर्ता प्रविभक्ता कालसंख्यायाः।। ८०।। परमाणोरेकप्रदेशत्वख्यापनमेतत्।
परमाणु: स खल्वेकेन प्रदेशेन रूपादिगुणसामान्यभाजा सर्वदैवाविनश्वरत्वान्नित्यः। एकेन प्रदेशेन पदविभक्तवृत्तीनां स्पर्शादिगुणानामवकाशदानान्नानवकाशः।
( અવશ્ય ) * ઉત્પાધ છે; તેથી તે * સ્કંધજન્ય છે. ૭૯.
નહિ અનવકાશ, ન સાવકાશ પ્રદેશથી, અણુ શાશ્વતો, ભેરા રચયિતા સ્કંધનો, પ્રવિભાગી સંખ્યા-કાળનો. ૮૦.
અન્વયાર્થઃ- [પ્રવેશત:] પ્રદેશ દ્વારા [ નિત્ય:] પરમાણુ નિત્ય છે, [ન અનવશ:] અનવકાશ નથી, [ન સવિશ:] સાવકાશ નથી, [ છંધાના ક્ષેત્તા] સ્કંધોનો તોડનાર [ પિ
વર્તા] તેમ જ કરનાર છે તથા [ વાનસંધ્યાયા: વિમ91] કાળ ને સંખ્યાનો વિભાગનાર છે (અર્થાત્ કાળનો ભાગ પાડે છે અને સંખ્યાનું માપ કરે છે).
ટીકાઃ- આ, પરમાણુના એકપ્રદેશીપણાનું કથન છે.
જે પરમાણુ છે, તે ખરેખર એક પ્રદેશ વડે- કે જે રૂપાદિગુણસામાન્યવાળો છે તેના વડે - સદાય અવિનાશી હોવાથી નિત્ય છે; તે ખરેખર એક પ્રદેશ વડે તેનાથી (–પ્રદેશથી) અભિન્ન અસ્તિત્વવાળા સ્પર્ધાદિગુણોને અવકાશ દેતો હોવાને લીધે
૧. ઉત્પાધ-ઉત્પન્ન કરવા યોગ્ય; જેની ઉત્પત્તિમાં અન્ય કોઈ નિમિત્ત હોય છે એવો. ૨. સ્કંધજન્ય-સ્કંધો વડે ઉત્પન્ન થાય એવોઃ જેની ઉત્પત્તિમાં સ્કંધો નિમિત્ત હોય છે એવો[ આખા
લોકમાં સર્વત્ર વ્યાપેલી અનંતપરમાણમયી શબ્દયોગ્ય વર્ગણાઓ સ્વયમેવ શબ્દરૂપે પરિણમતી હોવા છતાં પવન-ગળું-તાળવું-જીભ-હોઠ, ઘંટ-મોગરી વગેરે મહાત્કંધોનું અથડાવું તે બહિરંગકારણસામગ્રી છે અર્થાત્ શબ્દરૂપ પરિણમનમાં તે મહાત્કંધો નિમિત્તભૂત છે તેથી તે અપેક્ષાએ (નિમિત્ત-અપેક્ષાએ) શબ્દને વ્યવહારથી સ્કંધજન્ય કહેવામાં આવે છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૨૩
एकेन प्रदेशेन व्यादिप्रदेशाभावादात्मादिनात्ममध्येनात्मांतेन न सावकाशः। एकेन प्रदेशेन स्कंधानां भेदनिमित्तत्वात् स्कंधानां भेत्ता। ऐकन प्रदेशेन स्कंधसंघातनिमित्तत्वात्स्कंधानां कर्ता एकेन प्रदेशेनैकाकाशप्रदेशातिवर्तितद्गतिपरिणामापन्नेन समयलक्षणकालविभागकरणात् कालस्य प्रविभक्ता। एकेन प्रदेशेन तत्सूत्रत्रितव्यादिभेदपूर्विकायाः स्कंधेषु द्रव्यसंख्यायाः एकेन प्रदेशेन तदवच्छिन्नैकाकाशप्रदेश
અનવકાશ નથી; તે ખરેખર એક પ્રદેશ વડે (તેનામાં) દ્વિ-આદિ પ્રદેશોનો અભાવ હોવાથી, પોતે જ આદિ, પોતે જ મધ્ય અને પોતે જ અંત હોવાને લીધે (અર્થાત્ નિરંશ હોવાને લીધે), સાવકાશ નથી; તે ખરેખર એક પ્રદેશ વડ સ્કંધોના ભેદનું નિમિત્ત હોવાથી (અર્થાત્ સ્કંધના વીખરાવાનું- તૂટવાનું નિમિત્ત હોવાથી) સ્કંધોનો તોડનાર છે; તે ખરેખર એક પ્રદેશ વડ સ્કંધના સંઘાતનું નિમિત્ત હોવાથી (અર્થાત્ સ્કંધના મળવાનું -રચાવાનું નિમિત્ત હોવાથી) સ્કંધોનો કરનાર છે; તે ખરેખર એક પ્રદેશ વડે – કે જે એક આકાશપ્રદેશને અતિક્રમનારા (ઓળંગનારા) તેના ગતિપરિણામને પામે છે તેના વડે-“સમય” નામનો કાળનો વિભાગ કરતો હોવાથી કાળનો વિભાગનાર છે તે ખરેખર એક પ્રદેશ વડે સંખ્યાનો પણ વિભાગનાર છે કારણ કે (૧) તે એક પ્રદેશ વડે તેનાથી રચાતા બે વગેરે ભેદોથી માંડીને (ત્રણ અણુ, ચાર અણુ, અસંખ્ય અણુ ઇત્યાદિ) દ્રવ્યસંખ્યાના વિભાગ સ્કંધોને વિષે કરે છે, (૨) તે એક પ્રદેશ વડે તેના જેટલી મર્યાદાવાળા એક “'આકાશપ્રદેશ” થી માંડીને (બે આકાશપ્રદેશ, ત્રણ આકાશપ્રદેશ, અસંખ્ય આકાશપ્રદેશ ઇત્યાદિ) ક્ષેત્ર સંખ્યાના
૧. વિભાગનાર = વિભાગ કરનાર; માપનાર. [ સ્કંધોને વિષે દ્રવ્યસંખ્યાનું માપ (અર્થાત્ તેઓ કેટલા
અણુઓના પરમાણુઓના બનેલા છે એવું મા૫) કરવામાં અણુઓની-પરમાણુઓની-અપેક્ષા આવે છે, એટલે કે તેનું માપ પરમાણુ દ્વારા થાય છે. ક્ષેત્રના માપનો એકમ “આકાશપ્રદેશ” છે અને આકાશપ્રદેશની વ્યાખ્યામાં પરમાણુની અપેક્ષા આવે છે, તેથી ક્ષેત્રનું માપ પણ પરમાણુ દ્વારા થાય છે. કાળના માપનો એકમ “સમય” છે અને સમયની વ્યાખ્યામાં પરમાણુની અપેક્ષા આવે છે; તેથી કાળનું માપ પણ પરમાણુ દ્વારા થાય છે. જ્ઞાનભાવના ( જ્ઞાનપર્યાયના) માપનો એકમ “પરમાણુમાં પરિણમતા જઘન્ય વર્ણાદિભાવને જાણે તેટલું જ્ઞાન છે અને તેમાં પરમાણુની અપેક્ષા આવે છે; તેથી ભાવનું ( જ્ઞાનભાવનું) માપ પણ પરમાણુ દ્વારા થાય છે. આ પ્રમાણે પરમાણુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ
ને ભાવ માપવામાં ગજ સમાન છે] ૨. એક પરમાણુપ્રદેશ જેવડા આકાશના ભાગને (ક્ષેત્રને) “આકાશપ્રદેશ' કહેવામાં આવે છે. આ
આકાશપ્રદેશ” તે ક્ષેત્રનો “એકમ’ છે. [ ગણતરી માટે, કોઈ વસ્તુના જેટલા પરિમાણને “એક માપ” સ્વીકારવામાં આવે, તેટલા પરિમાણને તે વસ્તુનો ‘એકમ' કહેવામાં આવે છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
पूर्विकायाः क्षेत्रसंख्यायाः
एकेन प्रदेशेनैकाकाशप्रदेशातिवर्तितद्गतिपरिणामावच्छिन्नसमयपूर्विकाया कालसंख्यायाः ऐकन प्रदेशेन पद्विवर्तिजघन्यवर्णादिभावावबोधपूर्विकाया भावसंख्यायाः प्रविभाग-करणात् प्रविभक्ता संख्याया अपीति।।८।।
एयरसवण्णगंधं दोफासं सद्दकारणमसदं। खंधंतरिदं दव्वं परमाणु तं वियाणाहि।। ८१।।
एकरसवर्णगंधं द्विस्पर्श शब्दकारणमशब्दम्।
स्कंधांतरितं द्रव्यं परमाणुं तं विजानिहि।। ८१ ।। परमाणुद्रव्ये गुणपर्यायवृत्तिप्ररूपणमेतत्।
सर्वत्रापि परमाणौ रसवर्णगंधस्पर्शाः सहभुवो गुणाः। ते च क्रमप्रवृत्तैस्तत्र स्वपर्यायैर्वर्तन्ते। तथा हि- पञ्चानां रसपर्यायाणामन्यतमेनैकेनैकदा रसो वर्तते।
વિભાગ કરે છે, (૩) તે એક પ્રદેશ વડે, એક આકાશપ્રદેશને અતિક્રમનારા તેના ગતિપરિણામના જેટલી મર્યાદાવાળા “સમય” થી માંડીને (બે સમય, ત્રણ સમય, અસંખ્ય સમય ઇત્યાદિ) કાળસંખ્યાના વિભાગ કરે છે, અને (૪) તે એક પ્રદેશ વડે તેનામાં વિવર્તન પામતા (-પલટાતા, પરિણમતા) જઘન્ય વર્ણાદિભાવને જાણનારા જ્ઞાનથી માંડીને ભાવસંખ્યાના વિભાગ કરે છે. ૮).
એક જ વરણ-રસ-ગંધ ને બે સ્પર્શયુત પરમાણુ છે, તે શબ્દતુ, અશબ્દ છે, ને સ્કંધમાં પણ દ્રવ્ય છે. ૮૧.
અન્વયાર્થ:- [ તે પરમાણું ] તે પરમાણુ [ રસવર્ણTધ] એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો તથા [ ક્રિસ્પર્શે] બે સ્પર્શવાળો છે, [ શબ્દરમ્ ] શબ્દનું કારણ છે, [ શબ્દમ્] અશબ્દ છે અને [પાંતરિત] સ્કંધની અંદર હોય તોપણ [દ્રવ્ય] (પરિપૂર્ણ સ્વતંત્ર) દ્રવ્ય છે એમ [વિનાની દિ] જાણો.
ટીકા- આ, પરમાણુદ્રવ્યમાં ગુણ-પર્યાય વર્તવાનું( ગુણ અને પર્યાય હોવાનું) કથન છે.
સર્વત્ર પરમાણુમાં રસ-વર્ણ-ગંધ-સ્પર્શ સહભાવી ગુણો હોય છે, અને તે ગુણો તેમાં ક્રમવર્તી નિજ પર્યાયો સહિત વર્તે છે. તે આ પ્રમાણેઃ- પાંચ રસપર્યાયોમાંથી એક વખતે કોઈ એક (રસપર્યાય) સહિત રસ વર્તે છે; પાંચ વર્ણપર્યાયોમાંથી
૧. પરમાણુને એક આકાશપ્રદેશથી બીજા અનંતર આકાશપ્રદેશે (મંદગતિથી) જતાં જે વખત લાગે તેને
‘સમય’ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૨૫ पञ्चानां वर्णपर्यायाणामन्यतमेनैकेनैकदा वर्णो वर्तते। उभयोर्गंधपर्याययोरन्यतरेणैकेनैकदा गंधो वर्तते। चतुर्णां शीतस्निग्धशीतरूक्षोष्णस्निग्धोष्णरूक्षरूपाणां स्पर्शपर्यायद्वंद्वानामन्यतमेनैकेनैकदा स्पर्शो वर्तते। एवमयमुक्तगुणवृत्तिः परमाणु: शब्दस्कंधपरिणतिशक्तिस्वभावात
शब्दकारणम्।
एकप्रदेशत्वेन शब्दपर्यायपरिणतिवृत्त्यभावादशब्दः। निग्धरूक्षत्वप्रत्ययबंधवशादनेकपरमाण्वेकत्वपरिणतिरूपस्कंधांतरितोऽपि स्वभावमपरित्यजन्नुपात्तसंख्यत्वादेक एव द्रव्यमिति।। ८१।।
उवभोजमिंदिएहिं य इंदियकाया मणो य कम्माणि। जं हवदि मुत्तमण्णं तं सव्वं पुग्गलं जाणे।। ८२।।
उपभोग्यमिन्द्रियैश्चेन्द्रियकाया मनश्च कर्माणि। यद्भवति मूर्तमन्यत् तत्सर्वं पुद्गलं जानीयात्।। ८२।।
એક વખતે કોઈ એક (વર્ણપર્યાય) સહિત વર્ણ વર્તે છે; બે ગંધ પર્યાયોમાંથી એક વખતે કોઈ એક (ગંધપર્યાય) સહિત ગંધ વર્તે છે; શીત-સ્નિગ્ધ, શીત-રૂક્ષ, ઉષ્ણ-સ્નિગ્ધ ને ઉષ્ણ-રૂક્ષ એ ચાર સ્પર્શપર્યાયોનાં જોડકામાંથી એક વખતે કોઈ એક જોડકા સહિત સ્પર્શ વર્તે છે. આ પ્રમાણે જેમાં ગુણોનું વર્તવું (-અસ્તિત્વ) કહેવામાં આવ્યું એવો આ પરમાણુ શબ્દસ્કંધરૂપે પરિણમવાની શક્તિરૂપ સ્વભાવવાળો હોવાથી શબ્દનું કારણ છે; એકપ્રદેશી હોવાને લીધે શબ્દપર્યાયરૂપ પરિણતિ નહિ વર્તતી હોવાથી અશબ્દ છે; અને 1 સ્નિગ્ધ-રૂક્ષત્વના કારણે બંધ થવાને લીધે અનેક પરમાણુઓની એકત્વપરિણતિરૂપ સ્કંધની અંદર રહ્યો હોય તોપણ સ્વભાવને નહિ છોડતો થકો, સંખ્યાને પ્રાપ્ત હોવાથી (અર્થાત્ પરિપૂર્ણ એક તરીકે જુદો ગણતરીમાં આવતો હોવાથી) * એકલો જ દ્રવ્ય છે. ૮૧.
ઇંદ્રિય વડે ઉપભોગ્ય, ઇંદ્રિય, કાય, મન ને કર્મ જે, વળી અન્ય જે કંઈ મૂર્ત તે સઘળુંય પુદ્ગલ જાણજે. ૮૨.
અન્વયાર્થ- [ન્દ્રિઃ ૩પમોચન ૨] ઇંદ્રિયો વડે ઉપભોગ્ય વિષયો, [ફન્દ્રિયTય:] ઈદ્રિયો, શરીરો, [મન] મન, [વર્માળ] કર્મો [૨] અને [અન્યત્ વત્
૧. સ્નિગ્ધ-રૂક્ષત્વ=ચીકાશ અને લૂખાશ ૨. અહીં એમ બતાવ્યું છે કે સ્કંધને વિષે પણ પ્રત્યેક પરમાણુ સ્વયં પરિપૂર્ણ છે, સ્વતંત્ર છે, પરની
સહાય વિનાનો છે, પોતાથી જ પોતાના ગુણપર્યાયમાં સ્થિત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
| [ ભગવાનશ્રીકુંદકુંદ
सकलपुद्गलविकल्पोपसंहारोऽयम्।
इन्द्रियविषयाः स्पर्शरसगंधवर्णशब्दाश्च , द्रव्येन्द्रियाणि स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणि, काया: औदारिकवैक्रियकाहारकतैजसकार्मणानि, द्रव्यमनः, द्रव्यकर्माणि, नोकर्माणि, विचित्र-पर्यायोत्पत्तिहेतवोऽनंता अनंताणुवर्गणाः, अनंता असंख्येयाणुवर्गणाः, अनंता संख्येयाणुवर्गणाः व्यणुकस्कंधपर्यंताः, परमाणवश्च, यदन्यदपि मूर्तं तत्सर्वं पुद्गलविकल्पत्वेनोपसंहर्तव्य-मिति।।८।।
-इति पुद्गलद्रव्यास्तिकायव्याख्यानं समाप्तम्। બીજું જે કાંઈ [ મૂર્ત ભવતિ] મૂર્ત હોય [ તત્ સર્વ ] તે સઘળું [ પુત્રીનં નાનીયાત ] પુદ્ગલ જાણો.
ટીકાઃ- આ, સર્વ પુદ્ગલભેદોનો ઉપસંહાર છે.
સ્પર્શ, રસ, ગંધ, વર્ણ ને શબ્દરૂપ (પાંચ) ઇંદ્રિયવિષયો, સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ ને શ્રોત્રરૂપ (પાંચ) દ્રલેંદ્રિયો. ઔદારિક, વૈક્રિયિક, આહારક, તેજસ ને કાર્યણરૂપ (પાંચ) કાયો. દ્રવ્યમન, દ્રવ્યકર્મો, નોકર્મો, વિચિત્ર પર્યાયોની ઉત્પત્તિના હેતુભૂત (અર્થાત્ અનેક પ્રકારના પર્યાયો ઊપજવાના કારણભૂત) *અનંત અનંતાણુક વર્ગણાઓ, અનંત અસંખ્યાતાણુક વર્ગણાઓ અને દ્વિ-અણુક સ્કંધ સુધીની અનંત સંખ્યાતાણુક વર્ગણાઓ તથા પરમાણુઓ, તેમ જ બીજું પણ જે કાંઈ મૂર્ત હોય તે સઘળું પુગલના ભેદ તરીકે સંકેલવું.
ભાવાર્થ- વીતરાગ અતીન્દ્રિય સુખના સ્વાદથી રહિત જીવોને ઉપભોગ્ય પંચંદ્રિયવિષયો, અતીન્દ્રિય આત્મસ્વરૂપથી વિપરીત પાંચ ઈદ્રિયો, અશરીર આત્મ પદાર્થની પ્રતિપક્ષભૂત પાંચ શરીરો, મનોગત-વિકલ્પજાળરહિત શુદ્ધજીવાસ્તિકાયથી વિપરીત મન, કર્મરહિત આત્મદ્રવ્યથી પ્રતિકૂળ આઠ કર્મો અને અમૂર્ત આત્મસ્વભાવથી પ્રતિપક્ષભૂત બીજાં પણ જે કાંઈ મૂર્ત હોય તે બધું પુદ્ગલ જાણો.
આ રીતે પુદ્ગલદ્રભાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
* લોકમાં અનંત પરમાણુની બનેલી વર્ગણાઓ અનંત છે, અસંખ્યાત પરમાણુની બનેલી વર્ગણાઓ
પણ અનંત છે અને (દ્ધિ-અણુક સ્કંધ, ત્રિ-અણુક સ્કંધ ઇત્યાદિ) સંખ્યા પરમાણુની બનેલી વર્ગણાઓ પણ અનંત છે. (અવિભાગી પરમાણુઓ પણ અનંત છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૨૭
अथ धर्माधर्मद्रव्यास्तिकायव्याख्यानम्।
धम्मत्थिकायमरसं अवण्णगंधं असद्दमप्फासं। लोगागाढं पुढे पिहुलमसंखादियपदेसं।। ८३।।
धर्मास्तिकायोऽरसोऽवर्णगंधोऽशब्दोऽस्पर्शः।
लोकावगाढः स्पृष्टः पृथुलोऽसंख्यातप्रदेशः।। ८३।। धर्मस्वरूपाख्यानमेतत्।
धर्मो हि स्पर्शरसगंधवर्णानामत्यंताभावादमूर्तस्वभावः। तत एव चाशब्दः। सकललोकाकाशाभिव्याप्यावस्थितत्वाल्लोकावगाढः। अयुतसिद्धप्रदेशत्वात् स्पष्टः। स्वभावादेव सर्वतो विस्तृतत्वात्पृथुलः। निश्चयनयेनैकप्रदेशोऽपि व्यवहारनयेनासंख्यातप्रदेश इति।। ८३।।
હવે ધર્મદ્રવ્યાસ્તિકાય અને અધર્મદ્રભાસ્તિકાયનું વ્યાખ્યાન છે.
ધર્માસ્તિકાય અવર્ણગંધ, અશબ્દરસ, અસ્પર્શ છે; લોકાવગાહી, અખંડ છે, વિસ્તૃત, અસંખ્યપ્રદેશ. ૮૩.
અવયાર્થઃ- [ ધર્માસ્તિવાય] ધર્માસ્તિકાય [ પ ] અસ્પર્શ, [ ગર:] અરસ, [અવધિ: ] અગંધ, અવર્ણ અને [ શબ્દ ] અશબ્દ છે; [ નો વિઢિ:] લોકવ્યાપક છેઃ [મૃદ:] અખંડ, [પૃથ7:] વિશાળ અને [ સંધ્યાતપ્રવેશ: ] અસંખ્યાતપ્રદેશી છે.
ટીકાઃ- આ, ધર્મના (ધર્માસ્તિકાયના) સ્વરૂપનું કથન છે.
સ્પર્શ, રસ, ગંધ અને વર્ણનો અત્યંત અભાવ હોવાથી ધર્મ (ધર્માસ્તિકાય) ખરેખર અમૂર્તસ્વભાવવાળો છે; અને તેથી જ અશબ્દ છે; સમસ્ત લોકાકાશમાં વ્યાપીને રહેલો હોવાથી લોકવ્યાપક છે; ' અયુતસિદ્ધ પ્રદેશવાળો હોવાથી અખંડ છે; સ્વભાવથી જ સર્વતઃ વિસ્તૃત હોવાથી વિશાળ છે; નિશ્ચયનયે “એકપ્રદેશી' હોવા છતાં વ્યવહારનયે અસંખ્યાતપ્રદેશી છે. ૮૩.
૧. યુતસિદ્ધ=જોડાયેલ; સંયોગસિદ્ધ. (ધર્માસ્તિકાયને વિષે જુદા જુદા પ્રદેશોનો સંયોગ થયેલો છે એમ
નથી, તેથી તેમાં વચ્ચે વ્યવધાન-અંતર-અવકાશ નથી; માટે ધર્માસ્તિકાય અખંડ છે. ] ૨. એકપ્રદેશી=અવિભાજ્ય-એકક્ષેત્રવાળો. (નિશ્ચયનયે ધર્માસ્તિકાય અવિભાજ્ય-એકપદાર્થ હોવાથી
અવિભાજ્ય-એકક્ષેત્રવાળો છે. )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
अगुरुगलघुगेहिं सया तेहिं अणंतेहिं परिणदं णिचं। गदिकिरियाजुत्ताणं कारणभूदं सयमकजं ।। ८४।।
अगुरुकलघुकैः सदा तैः अनंतैः परिणतः नित्यः।
गतिक्रियायुक्तानां कारणभूतः स्वयमकार्यः।। ८४ ।। धर्मस्यैवावशिष्टस्वरूपाख्यानमेतत्।
अपि च धर्मः अगुरुलघुभिर्गुणैरगुरुलघुत्वाभिधानस्य स्वरूपप्रतिष्ठत्वनिबंधनस्य स्वभाव-स्याविभागपरिच्छेदैः प्रतिसमयसंभवत्षट्स्थानपतितवृद्धिहानिभिरनंतै: सदा परिणतत्वादुत्पाद-व्ययवत्त्वेऽपि स्वरूपादप्रच्यवनान्नित्यः। गतिक्रियापरिणतानामुदा
જે અગુરુલધુક અનંત તે-રૂપ સર્વદા એ પરિણમે, છે નિત્ય, આપ અકાર્ય છે, ગતિપરિણમિતને હેતુ છે. ૮૪.
અન્વયાર્થઃ- [નંત: સૈ: નિધુ.] તે (ધર્માસ્તિકાય) અનંત એવા જે અનુલઘુ (ગુણો, અંશો) તે રૂપે [ સા પરિણત: ] સદા પરિણમે છે, [નિત્ય: ] નિત્ય છે, [ ગતિક્રિયાયુજીનાં ] ગતિક્રિયાયુક્તને [ વારળમૂત: ] કારણભૂત (નિમિત્તરૂપ) છે અને [ સ્વયમ્ કાર્ય:] પોતે અકાર્ય છે.
ટીકાઃ- આ, ધર્મના જ બાકીના સ્વરૂપનું કથન છે.
વળી ધર્મ (ધર્માસ્તિકાય) અનુલઘુ ગુણોરૂપે એટલે કે અગુરુલઘુત્વ નામનો જે સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણભૂત સ્વભાવ તેના અવિભાગ પરિચ્છેદોરૂપે – કે જેઓ પ્રતિસમય થતી પસ્થાનપતિત વૃદ્ધિહાનિવાળા અનંત છે તેમના રૂપે - સદા પરિણમતો હોવાથી ઉત્પાદવ્યયવાળો છે, તો પણ સ્વરૂપથી શ્રુત નહિ થતો હોવાથી નિત્ય છે; ગતિક્રિયાપરિણતને (ગતિક્રિયારૂપે પરિણમતાં જીવ-પુગલોને ) ° ઉદાસીન
૧. ગુણ-અંશઃ અવિભાગ પરિચ્છેદ (સર્વ દ્રવ્યોની માફક ધર્માસ્તિકાયમાં અગુરુલઘુત્વ નામનો સ્વભાવ
છે. તે સ્વભાવ ધર્માસ્તિકાયને સ્વરૂપ પ્રતિત્વના (અર્થાત સ્વરૂપમાં રહેવાનાં) કારણભૂત છે. તેના
અવિભાગ પરિચ્છેદોને અહીં અગુરુલઘુ ગુણો (–અંશો) કહ્યા છે.]. ૨. પસ્થાનપતિત વૃદ્ધિહાનિક સ્થાનમાં સમાવેશ પામતી વૃદ્ધિહાનિક પદ્ગણ વૃદ્ધિાનિ.
[ અગુરુલઘુત્વસ્વભાવના અનંત અંશોમાં સ્વભાવથી જ સમયે સમયે પગુણ વૃદ્ધિહાનિ થયા કરે
૩. જેમ સિદ્ધભગવાન, ઉદાસીન હોવા છતાં, સિદ્ધગુણોના અનુરાગરૂપે પરિણમતા ભવ્ય જીવોને સિદ્ધગતિના સહકારી કારણભૂત છે, તેમ ધર્મ પણ, ઉદાસીન હોવા છતાં, પોતપોતાના ભાવોથી જ ગતિરૂપે પરિણમતાં જીવ-પુદગલોને ગતિનું સહકારી કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૨૯
सीनाविनाभूतसहायमात्रत्वात्कारणभूतः । स्वास्तित्वमात्रनिर्वृत्तत्वात् स्वयमकार्य इति।।
૮૪।।
उदयं जह मच्छाणं गमणाणुग्गहकरं हवदि लोए । तह जीवपुग्गलोणं धम्मं दव्वं वियाणाहि ।। ८५ ।।
उदकं यथा मत्स्यानां गमनानुग्रहकरं भवति लोके । तथा जीवपुद्गलानां धर्मद्रव्यं विजानीहि ।। ८५ ।।
धर्मस्य गतिहेतुत्वे दृष्टांतोऽयम्।
यथोदकं स्वयमगच्छदगमयच्च स्वयमेव गच्छतां मत्स्यानामुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन गमनमनुगृह्णाति तथा धर्मोऽपि स्वयमगच्छन् अगमयंश्च
*અવિનાભાવી સહાયમાત્ર હોવાથી ( ગતિક્રિયાપરિણતને ) કારણભૂત છે; પોતાના અસ્તિત્વમાત્રથી નિષ્પન્ન હોવાને લીધે પોતે અકાર્ય છે (અર્થાત્ સ્વયંસિદ્ધ હોવાને લીધે કોઈ અન્યથી ઉત્પન્ન થયો નથી તેથી કોઈ અન્ય કારણના કાર્યરૂપ નથી ). ૮૪.
જ્યમ જગતમાં જળ મીનને અનુગ્રહ કરે છે ગમનમાં, ત્યમ ધર્મ પણ અનુગ્રહ કરે જીવ-પુદ્ગલોને ગમનમાં. ૮૫.
અન્વયાર્થ:- [યથા ] જે[ લોò] જગતમાં [વર્ઝ] પાણી [ મત્સ્યાનાં ] માછલાંઓને [મનાનુપ્રદ મવતિ] ગમનમાં અનુગ્રહ કરે છે, [તથા] તેમ [ધર્મદ્રવ્ય] ધર્મદ્રવ્ય [ નીવપુલૢજ્ઞાનાં] જીવ-પુદ્દગલોને ગમનમાં અનુગ્રહ કરે છે (નિમિત્તભૂત હોય છે) એમ [વિજ્ઞાનીદિ] જાણો.
ટીકા:- આ, ધર્મના ગતિòતુત્વ વિષે દષ્ટાંત છે.
જેમ પાણી પોતે ગમન નહિ કરતું થયું અને ( ૫૨ને ) ગમન નહિ કરાવતું થયું, સ્વયમેવ ગમન કરતાં માછલાંઓને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે ગમનમાં અનુગ્રહ કરે છે, તેમ ધર્મ (ધર્માસ્તિકાય ) પણ પોતે ગમન નહિ
* જો કોઈ એક, કોઈ બીજા વિના ન હોય, તો પહેલાને બીજાનું અવિનાભાવી કહેવામાં આવે છે. અહીં ધર્મદ્રવ્યને ‘ ગતિક્રિયાપરિણતનું અવિનાભાવી સહાયમાત્ર' કહ્યું છે. તેનો અર્થ એ છે કેગતિક્રિયાપરિણત જીવ-પુદ્દગલો ન હોય તો ત્યાં ધર્મદ્રવ્ય તેમને સહાયમાત્રરૂપ પણ નથી; જીવપુદ્દગલો સ્વયં ગતિક્રિયારૂપે પરિણમતાં હોય તો જ ધર્મદ્રવ્ય તેમને ઉદાસીન સહાયમાત્રરૂપ (નિમિત્તમાત્રરૂપ ) છે, અન્યથા નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦ ].
પંચાસ્તિકાયસંગ્રહ
ભગવાનશ્રીકુંદકુંદ
स्वयमेव गच्छतां जीवपुद्गलानामुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन गमनमुनगृह्णाति રૂતિ ૮૬
जह हवदि धम्मदव्वं तह तं जाणेह दव्वमधमक्खं। ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव।।८६।।
यथा भवति धर्मद्रव्यं तथा तज्जानीहि द्रव्यमधर्माख्यम्।
स्थितिक्रियायुक्तानां कारणभूतं तु पृथिवीव।। ८६ ।। अधर्मस्वरूपाख्यानमेतत्।
यथा धर्मः प्रज्ञापितस्तथाधर्मोपि प्रज्ञापनीयः। अयं तु विशेषः। स गतिक्रियायुक्तानामुदकवत्कारणभूत; एषः पुनः स्थितिक्रियायुक्तानां पृथिवीवत्कारणभूतः।
કરતો થકો અને (પર) ગમન નહિ કરાવતો થકો, સ્વયમેવ ગમન કરતાં જીવ-પુદ્ગલોને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે ગમનમાં *અનુગ્રહ કરે છે. ૮૫.
જ્યમ ધર્મનામક દ્રવ્ય તેમ અધર્મનામક દ્રવ્ય છે; પણ દ્રવ્ય આ છે પૃથ્વી માફક હેતુ થિતિ પરિણમિતને. ૮૬.
અન્વયાર્થઃ- [ Fથા] જેમ [ ધર્મદ્રવ્ય ભવતિ] ધર્મદ્રવ્ય છે [તથા] તેમ [ ધર્માધ્યમ દ્રવ્યમ] અધર્મ નામનું દ્રવ્ય પણ [નાનીદિ] જાણો; [તત્ તુ] પરંતુ તે (ગતિક્રિયાયુક્તને કારણભૂત હોવાને બદલે) [ રિથતિક્રિયાયુplની ] સ્થિતિક્રિયાયુક્તને [પૃથિવી ફુવ] પૃથ્વીની માફક [ વારળમૂત{] કારણભૂત છે (અર્થાત્ સ્થિતિક્રિયા પરિણત જીવ-પુદ્ગલોને નિમિત્તભૂત
ટીકાઃ- આ, અધર્મના સ્વરૂપનું કથન છે.
જેમ ધર્મનું પ્રજ્ઞાપન કરવામાં આવ્યું, તેમ અધર્મનું પણ પ્રજ્ઞાપન કરવા યોગ્ય છે. પરંતુ આ (નીચે પ્રમાણે) તફાવત છે: પેલો (-ધર્માસ્તિકાય) ગતિક્રિયાયુક્તને પાણીની માફક કારણભૂત છે અને આ (અધર્માસ્તિકાય ) સ્થિતિક્રિયાયુક્તને
* ગમનમાં અનુગ્રહ કરવો એટલે ગમનમાં ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ (નિમિત્તરૂપ )
કારણમાત્ર હોવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૩૧
यथा पृथिवी स्वयं पूर्वमेव तिष्ठंती परमस्थापयंती च स्वयेव तिष्ठतामश्वादीना मुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन स्थितिमनुगृह्णाति तथाऽधर्माऽपि स्वयं पूर्वमेव तिष्ठन् परमस्थापयंश्च स्वयमेव तिष्ठतां जीवपुद्गलानामुदासीनाविनाभूतसहायकारणमात्रत्वेन સ્થિતિમનુવૃદ્ઘાતીતિ।।૬।।
जादो अलोगलोगो जेसिं सब्भावदो य गमणठिदी । दो विय मया विभत्ता अविभत्ता लोयमेत्ता य ।। ८७ ।।
जातमलोकलोकं ययोः सद्भावतश्च गमनस्थिती ।
द्वावपि च मतौ विभक्तावविभक्तौ लोकमात्रौ च ।। ८७ ।।
धर्माधर्मसद्भावे हेतूपन्यासोऽयम्
धर्माधर्मौ विद्येते। लोकालोकविभागान्यथानुपपत्तेः। जीवादिसर्वपदार्थानामेकत्र
પૃથ્વીની માફક કારણભૂત છે. જેમ પૃથ્વી પોતે પહેલેથી જ સ્થિતિરૂપે (સ્થિર) વર્તતી થકી અને ૫૨ને સ્થિતિ (–સ્થિરતા ) નહિ કરાવતી થકી, સ્વયમેવ સ્થિતિરૂપે પરિણમતા અશ્વાદિકને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે સ્થિતિમાં અનુગ્રહ કરે છે, તેમ અધર્મ (અધર્માસ્તિકાય ) પણ પોતે પહેલેથી જ સ્થિતિરૂપે વર્તતો થકો અને પરને સ્થિતિ નહિ કરાવતો થકો, સ્વયમેવ । સ્થિતિરૂપે પરિણમતાં જીવ-પુદ્દગલોને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે સ્થિતિમાં અનુગ્રહ કરે છે. ૮૬.
ધર્માધ૨મ હોવાથી લોક-અલોક ને સ્થિતિગતિ બને; તે ઉભય ભિન્ન-અભિન્ન છે ને સકળલોકપ્રમાણ છે. ૮૭.
અન્વયાર્થ:- [મનસ્થિતી ] ( જીવ-પુદ્દગલની )
ગતિ-સ્થિતિ
[૬] તથા [અોનોŌ] અલોક ને લોકનો વિભાગ, [થયો: સદ્રાવત: ] તે બે દ્રવ્યોના સદ્ભાવથી [નાતમ્] થાય છે. [] વળી [ૌ અપિ] તે બંને [વિમાઁ] વિભક્ત, [અવિમૌ] અવિભક્ત [ ] અને [ તોમાત્રૌ] લોકપ્રમાણ [મૌ] કહેવામાં આવ્યાં છે.
ટીકા:- આ, ધર્મ અને અધર્મના સદ્દભાવની સિદ્ધિ માટે હેતુ દર્શાવવામાં આવ્યો છે.
ધર્મ અને અધર્મ વિધમાન છે, કારણ કે લોક અને અલોકનો વિભાગ અન્યથા બની શકે નહિ. જીવાદિ સર્વ પદાર્થોના એકત્ર-અસ્તિત્વરૂપ લોક છે; શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૧૩૨]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
वृत्तिरूपो लोकः। शुद्धैकाकाशवृत्तिरूपोऽलोकः । तत्र जीवपुद्गलौ स्वरसत एव गतितत्पूर्वस्थितिपरिणामापन्नौ । तयोर्यदि गतिपरिणामं तत्पूर्वस्थितिपरिणामं स्वयमनुभवतोर्बहिरङ्गहेतू भवेताम्,
न
तयोर्निरर्गलगतिस्थितिपरिणामत्वादलोकेऽपि वृत्तिः केन वार्येत । ततो न लोकालोकविभागः सिध्येत। धर्माधर्मयोस्तु जीवपुद्गलयोर्गतितत्पूर्वस्थित्योर्बहिरङ्गहेतुत्वेन सद्भावेऽभ्युपगम्यमाने लोकालोकविभागो जायत કૃતિા किञ्च धर्माधर्मो द्वावपि परस्परं पृथग्भूतास्तित्वनिर्वृत्तत्वाद्विभक्तौ । एकक्षेत्रावगाढत्वादभिक्तौ । सकललोकवर्तिनो-र्जीवपुद्गलयोर्गतिस्थित्युपग्रहकरणाल्लोकमात्राविति।। ८७ ।।
निष्क्रियत्वेन
धर्माधर्मो
ण य गच्छदि धम्मत्थी गमणं ण करेदि अण्णदवियस्स । हवदि गदि स्स प्पसरो जीवाणं पुग्गलाणं च ।। ८८ ।।
એક આકાશના અસ્તિત્વરૂપ અલોક છે. ત્યાં, જીવ અને પુદ્ગલ સ્વરસથી જ (સ્વભાવથી જ ) ગતિપરિણામને તથા ગતિપૂર્વક સ્થિતિપરિણામને પ્રાપ્ત હોય છે. જો ગતિપરિણામ અથવા ગતિપૂર્વક સ્થિતિપરિણામને સ્વયં અનુભવતાં એવાં તે જીવ-પુદ્દગલને બહિરંગ હેતુઓ ધર્મ અને અધર્મ ન હોય, તો જીવ-પુદ્દગલને *નિરર્ગળ ગતિપરિણામ અને સ્થિતિપરિણામ થવાથી અલોકમાં પણ તેમનું (જીવ-પુદ્દગલનું) હોવું કોનાથી વારી શકાય? (કોઈથી ન જ વારી શકાય.) તેથી લોક અને અલોકનો વિભાગ સિદ્ધ ન થાય. પરંતુ જો જીવ-પુદ્દગલની ગતિના અને ગતિપૂર્વક સ્થિતિના બહિરંગ હેતુઓ તરીકે ધર્મ અને અધર્મનો સદ્ભાવ સ્વીકારવામાં આવે તો લોક અને અલોકનો વિભાગ (સિદ્ધ) થાય છે. ( માટે ધર્મ અને અધર્મ વિધમાન છે.) વળી (તેમના વિષે વિશેષ હકીકત એ છે કે), ધર્મ અને અધર્મ બંને પરસ્પર પૃથભૂત અસ્તિત્વથી નિષ્પન્ન હોવાથી વિભક્ત (ભિન્ન ) છે; એકક્ષેત્રાવગાહી હોવાથી અવિભક્ત ( અભિન્ન ) છે; સમસ્ત લોકમાં વર્તનારાં જીવ-પુદ્દગલને ગતિસ્થિતિમાં નિષ્ક્રિયપણે અનુગ્રહ કરતા હોવાથી (-નિમિત્તરૂપ થતા હોવાથી) લોકપ્રમાણ છે. ૮૭.
ધર્માસ્તિ ગમન કરે નહી, ન કરાવતો ૫૨દ્રવ્યને; જીવ-પુદ્ગલોના ગતિપ્રસા૨ તણો ઉદાસીન હેતુ છે. ૮૮.
* નિરર્ગળ=નિરંકુશ; અમર્યાદ.
वा
तदा
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૩૩
न च गच्छति धर्मास्तिको गमनं न करोत्यन्यद्रव्यस्य। भवति गतेः सः प्रसरो जीवानां पुद्गलानां च।। ८८ ।।
धर्माधर्मयोर्गतिस्थितिहेतुत्वेऽप्यंतौदासीन्याख्यापनमेतत्।
यथा हि गतिपरिणतः प्रभञ्जनो वैजयंतीनां गतिपरिणामस्य हेतुकर्ताऽवलोक्यते न तथा धर्मः। स खलु निष्क्रियत्वात् न कदाचिदपि गतिपरिणाममेवापद्यते। कुतोऽस्य सहकारित्वेन परेषां गतिपरिणामस्य हेतुकर्तृत्वम्। किंतु सलिल
અન્વયાર્થઃ- [ ધર્માસ્તિવ: ધર્માસ્તિકાય [ ન ઋતિ] ગમન કરતો નથી [૨] અને [ ૧દ્રવ્યસ્ય] અન્ય દ્રવ્યને [ મ ન કરોતિ] ગમન કરાવતો નથી; [ 1 ] તે,
પૂતાનાં ઘ| જીવો તથા પુદગલોને (ગતિપરિણામમાં આશ્રયમાત્રરૂપ હોવાથી) [ મતે: પ્રસર:] ગતિનો ઉદાસીન પ્રસારનાર (અર્થાત્ ગતિપ્રસારમાં ઉદાસીન નિમિત્તભૂત) [ ભવતિ ] છે.
T નીવ
ટીકાઃ- ધર્મ અને અધર્મ ગતિ અને સ્થિતિના હેતુઓ હોવા છતાં તેઓ અત્યંત ઉદાસીન છે એમ અહીં કથન છે.
જેવી રીતે ગતિપરિણત પવન ધજાઓના ગતિપરિણામનો હેતુકર્તા જોવામાં આવે છે, તેવી રીતે ધર્મ (જીવ-પુદ્ગલોના ગતિપરિણામનો હેતુકર્તા) નથી. તે (ધર્મ) ખરેખર નિષ્ક્રિય હોવાથી કયારેય ગતિપરિણામને જ પામતો નથી; તો પછી તેને (પરના) *સહકારી તરીકે પરના ગતિપરિણામનું હેતુકર્તાપણું ક્યાંથી હોય ?
* સહકારી સાથે કાર્ય કરનાર અર્થાત્ સાથે ગતિ કરનાર. (ધજાની સાથે પવન પણ ગતિ કરતો હોવાથી અહીં પવનને (ધજાના) સહકારી તરીકે હતુકર્તા કહ્યો છે; અને જીવ-પુદ્ગલોની સાથે ધર્માસ્તિકાય ગમન નહિ કરતાં (અર્થાત સહકારી નહિ બનતાં), માત્ર તેમને (ગતિમાં) આશ્રયરૂપ કારણ બનતો હોવાથી ધર્માસ્તિકાયને ઉદાસીન નિમિત્ત કહ્યો છે. પવનને હેતુકર્તા કહ્યો તેનો એવો અર્થ કદી ન સમજવો કે પવન ધજાઓના ગતિપરિણામને કરાવતો હશે. ઉદાસીન નિમિત્ત હો કે હેતુકર્તા હો- બંને પરમાં અકિંચિત્કર છે. તેમનામાં માત્ર ઉપર કહ્યો તેટલો જ તફાવત છે. હવે પછીની ગાથાની ટીકામાં આચાર્યદેવ પોતે જ કહેશે કે “ખરેખર સમસ્ત ગતિસ્થિતિમાન પદાર્થો પોતાના પરિણામોથી જ નિશ્ચયે ગતિસ્થિતિ કરે છે. માટે ધજા, સવાર ઇત્યાદિ બધાંય, પોતાના પરિણામોથી જ ગતિસ્થિતિ કરે છે, તેમાં ધર્મ તેમ જ પવન, તથા અધર્મ તેમ જ અશ્વ અવિશેષપણે અકિંચિકર છે એમ નિર્ણય કરવો.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
मिव मत्स्यानां जीवपुद्गलानामाश्रयकारणमात्रत्वेनोदासीन एवासौ गतेः प्रसरो भवति। अपि च यथा गतिपूर्वस्थितिपरिणतस्तुङ्गोऽश्ववारस्य स्थितिपरिणामस्य हेतुकर्तावलोक्यते न तथाऽधर्मः। स खलु निष्क्रियत्वात् न कदाचिदपि गतिपूर्वस्थितिपरिणाममेवापद्यते। कुतोऽस्य सहस्थायित्वेन परेषां गतिपूर्वस्थितिपरिणामस्य हेतुकर्तृत्वम्। किं तु पृथिवीवत्तुरङ्गस्य जीवपुद्गलानामाश्रय-कारणमात्रत्वेनोदासीन एवासौ गतिपूर्वस्थितेः प्रसरो भवतीति।।८८।।
विजदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि। ते सगपरिणामेहिं दु गमणं ठाणं च कुव्वंति।।८१।।
(ન જ હોય.) પરંતુ જેવી રીતે પાણી માછલાંઓને (ગતિપરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિનું ઉદાસીન જ પ્રસારનાર છે, તેવી રીતે ધર્મ જીવ-પુગલોને (ગતિપરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિનો ઉદાસીન જ પ્રસારનાર (અર્થાત્ ગતિપ્રસારનું ઉદાસીન જ નિમિત્ત) છે.
વળી ( અધર્માસ્તિકાય વિષે પણ એમ છે કે )-જેવી રીતે ગતિપૂર્વકસ્થિતિપરિણત અથ સવારના (ગતિપૂર્વક) સ્થિતિ પરિણામનો હેતુકર્તા જોવામાં આવે છે, તેવી રીતે અધર્મ (જીવપુગલોના ગતિપૂર્વક સ્થિતિ પરિણામનો હેતુકર્તા) નથી. તે (અધર્મ) ખરેખર નિષ્ક્રિય હોવાથી કયારેય ગતિપૂર્વક સ્થિતિ પરિણામને જ પામતો નથી; તો પછી તેને (પરના) *સહસ્થાયી તરીકે પરના ગતિપૂર્વક સ્થિતિપરિણામનું હેતુકર્તાપણું કયાંથી હોય? (ન જ હોય, પરંતુ જેવી રીતે પૃથ્વી અશ્વને (ગતિપૂર્વક સ્થિતિ પરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિપૂર્વક સ્થિતિની ઉદાસીન જ પ્રસારનાર છે, તેવી રીતે અધર્મ જીવ-પુદગલોને (ગતિપૂર્વક સ્થિતિ પરિણામમાં) માત્ર આશ્રયરૂપ કારણ તરીકે ગતિપૂર્વક સ્થિતિનો ઉદાસીન જ પ્રસારનાર (અર્થાત્ ગતિપૂર્વકસ્થિતિપ્રસારનું ઉદાસીન જ નિમિત્ત ) છે. ૮૮.
રે! જેમને ગતિ હોય છે, તેઓ જ વળી સ્થિર થાય છે; તે સર્વ નિજ પરિણામથી જ કરે ગતિસ્થિતિભાવને. ૮૯.
* સહસ્થાયી=સાથે સ્થિતિ (સ્થિરતા) કરનાર. [ અશ્વ સવારની સાથે સ્થિતિ કરે છે, તેથી અહીં
અશ્વને સવારના સહસ્થાયી તરીકે સવારની સ્થિતિ પરિણામનો હેતુકર્તા કહ્યો છે. અધર્માસ્તિકાય તો ગતિપૂર્વક સ્થિતિને પામનારાં જીવ-પુદગલોની સાથે સ્થિતિ કરતો નથી, પહેલેથી જ સ્થિત છે; આ રીતે તે સહસ્થાયી નહિ હોવાથી જીવ-પુદગલોના ગતિપૂર્વક સ્થિતિ પરિણામનો હેતુકર્તા નથી.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પડદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૩૫
विद्यते येषां गमनं स्थानं पुनस्तेषामेव संभवति। ते स्वकपरिणामैस्तु गमनं स्थानं च कुर्वन्ति।। ८९ ।।
धर्माधर्मयोरौदासीन्ये हेतूपन्यासोऽयम्।
धर्मः किल न जीवपुद्गलानां कदाचिद्गतिहेतुत्वमभ्यस्यति, न कदाचित्स्थितिहेतुत्वमधर्मः। तौ हि परेषां गतिस्थित्योर्यदि मुख्यहेतू स्यातां तदा येषां गतिस्तेषां गतिरेव न स्थितिः, येषां स्थितिस्तेषां स्थितिरेव न गतिः। तत एकेषामपि गतिस्थितिदर्शनादनुमीयते न तौ तयोर्मुख्यहेतू। किं तु व्यवहारनयव्यवस्थापितौ उदासीनौ। कथमेवं गतिस्थितिमतां पदार्थोनां गतिस्थिती भवत इति चेत्, सर्वे हि
અન્વયાર્થઃ- [ ચેષ મન વિદ્યતે] (ધર્મ-અધર્મ ગતિ-સ્થિતિના મુખ્ય હેતુઓ નથી, કારણ કે ) જેમને ગતિ હોય છે [ તેષા ઇવ પુન: સ્થાને રમવતિ] તેમને જ વળી સ્થિતિ થાય છે (અને જેમને સ્થિતિ હોય છે તેમને જ વળી ગતિ થાય છે). [ તે તુ] તેઓ (ગતિસ્થિતિમાન પદાર્થો) તો [સ્વપરિણામૈ: ] પોતાના પરિણામોથી [ મ રથાને ] ગતિ અને સ્થિતિ [ ર્વત્તિ] કરે છે.
ટીકાઃ- આ, ધર્મ અને અધર્મના ઉદાસીનપણાની બાબતમાં હતુ કહેવામાં આવ્યો છે.
ખરેખર (નિશ્ચયથી) ધર્મ જીવ-પુદ્ગલોને કદી ગતિહેતુ થતો નથી, અધર્મ કદી સ્થિતિહેતુ થતો નથી; કારણ કે તેઓ પરને ગતિસ્થિતિના જો મુખ્ય હેતુ (નિશ્ચયહેતુ) થાય, તો જેમને ગતિ હોય તેમને ગતિ જ રહેવી જોઇએ, સ્થિતિ ન થવી જોઇએ, અને જેમને સ્થિતિ હોય તેમને સ્થિતિ જ રહેવી જોઈએ, ગતિ ન થવી જોઈએ. પરંતુ એકને જ (–તેના તે જ પદાર્થને) ગતિ અને સ્થિતિ થતી જોવામાં આવે છે; તેથી અનુમાન થઈ શકે છે કે તેઓ (ધર્મઅધર્મ) ગતિસ્થિતિના મુખ્ય હેતુ નથી, પરંતુ વ્યવહારનયસ્થાપિત (વ્યવહારનય વડે સ્થાપવામાં–કહેવામાં આવેલા ) ઉદાસીન હેતુ છે.
પ્રશ્ન- એ પ્રમાણે હોય તો ગતિસ્થિતિમાન પદાર્થોને ગતિસ્થિતિ કઈ રીતે થાય છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
गतिस्थितिमंतः पदार्थाः स्वपरिणामैरेव निश्चयेन गतिस्थिती कुर्वंतीति।।८९ ।।
__ -इति धर्माधर्मद्रव्यास्तिकायव्याख्यानं समाप्तम्। अथ आकाशद्रव्यास्तिकायव्याख्यानम्।
सव्वेसिं जीवाणं सेसासं तह य पुग्गलाणं च। जं देदि विवरमखिलं तं लोगे हवदि आगासं।। ९०।।
सर्वेषां जीवानां शेषाणां तथैव पुद्गलानां च।
यदृदाति विवरमखिलं तल्लोके भवत्याकाशम्।। ९०।। आकाशस्वरूपाख्यानमेतत्। षड्द्रव्यात्मके लोके सर्वेषां शेषद्रव्याणां यत्समस्तावकाशनिमित्तं विशुद्धक्षेत्ररूपं
ઉત્તર- ખરેખર સમસ્ત ગતિસ્થિતિમાન પદાર્થો પોતાના પરિણામોથી જ નિશ્ચય ગતિસ્થિતિ કરે છે. ૮૯.
આ રીતે ધર્મદ્રભાસ્તિકાય અને અધર્મદ્રભાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું. હવે આકાશદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન છે.
જે લોકમાં જીવ-પુદગલોને, શેષ દ્રવ્ય સમસ્તને
અવકાશ દે છે પૂર્ણ, તે આકાશનામક દ્રવ્ય છે. ૯૦. અન્વયાર્થઃ- [ નોવો] લોકમાં [નીવાનામ્] જીવોને [૨] અને [પુતાનામ્ ] પુદ્ગલોને [ તથા ઈવ] તેમ જ [ સર્વેક્ષાત્ શેષાન] બધાં બાકીના દ્રવ્યોને [૬] જે [ વિનં વિવરં] સંપૂર્ણ અવકાશ [વાતિ] આપે છે, [ તત્] તે [ ગાવાન્ ભવતિ] આકાશ
ટીકાઃ- આ, આકાશના સ્વરૂપનું કથન છે. પદ્રવ્યાત્મક લોકમાં *બધાં બાકીનાં દ્રવ્યોને જે પૂરેપૂરા અવકાશનું નિમિત્ત
* નિશ્ચયનયે નિત્યનિરંજન-જ્ઞાનમય પરમાનંદ જેમનું એક લક્ષણ છે એવા અનંતાનંત જીવો,
તેમનાથી અનંતગુણાં પુદ્ગલો, અસંખ્ય કાળાણુઓ અને અસંખ્યપ્રદેશી ધર્મ તથા અધર્મ- એ બધાંય દ્રવ્યો વિશિષ્ટ અવગાહગુણ વડે લોકાકાશમાં–જોકે તે લોકાકાશ માત્ર અસંખ્યપ્રદેશી જ છે તોપણ અવકાશ મેળવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૩૭
तदाकाशमिति।।९।।
जीवा पुग्गलकाया धम्माधम्मा य लोगदोणण्णा। तत्तो अणण्णमण्णं आयासं अंतवदिरित्तं ।। ९१।।
जीवाः पुद्गलकायाः धर्माधर्मों च लोकतोऽनन्ये।
ततोऽनन्यदन्यदाकाशमंतव्यतिरिक्तम्।। ९१ ।। लोकाहिराकाशसूचनेयम्।
जीवादीनि शेषद्रव्याण्यवधृतपरिमाणत्वाल्लोकादनन्यान्येव। आकाशं त्वनंतत्वाल्लोकाद-नन्यदन्यचेति।।९१।।
आगासं अवगासं गमणट्ठिदिकारणेहिं देदि जदि।
उड्गदिप्पधाणा सिद्धा चिटुंति किध तत्थ।। ९२।। છે, તે આકાશ છે-કે જે ( આકાશ ) વિશુદ્ધક્ષેત્રરૂપ છે. ૯૦.
જીવ-
પુલાદિક શેષ દ્રવ્ય અનન્ય જાણો લોકથી;
નભ અંતશૂન્ય અનન્ય તેમ જ અન્ય છે એ લોકથી. ૯૧. અન્વયાર્થઃ- [ નીવ: પુત્રિવેTય: ઘધન ] જીવો, પુદ્ગલકાયો, ધર્મ અને અધર્મ (તેમ જ કાળ ) [ નોત: મનજો] લોકથી અનન્ય છે; [ સંતવ્યતિરિરૂમ 1શન] અંત રહિત એવું આકાશ [તત:] તેનાથી (લોકથી) [ અનન્યત્ અન્યત્] અનન્ય તેમ જ અન્ય છે.
ટીકા:- આ, લોકની બહાર (પણ) આકાશ હોવાની સૂચના છે.
જીવ વગેરે બાકીના દ્રવ્યો (-આકાશ સિવાયના દ્રવ્યો) મર્યાદિત પરિમાણવાળાં હોવાને લીધે લોકથી *અનન્ય જ છે; આકાશ તો અનંત હોવાને લીધે લોકથી અનન્ય તેમ જ અન્ય છે.
૯૧.
અવકાશદાયક આભ ગતિથિતિહેતુતા પણ જો ધરે, તો ઊર્ધ્વગતિષરધાન સિદ્ધો કેમ તેમાં સ્થિતિ લહે? ૯૨.
* અહીં જોકે સામાન્યપણે પદાર્થોનું લોકથી અનન્યપણું કહ્યું છે. તોપણ નિશ્ચયથી અમૂર્તપણું
કેવળજ્ઞાનપણું સહજપરમાનંદપણું, નિત્યનિરંજનપણું ઇત્યાદિ લક્ષણો વડે જીવોનું ઈતર દ્રવ્યોથી અન્યપણું છે અને પોતપોતાનાં લક્ષણો વડે ઈતર દ્રવ્યોનું જીવોથી ભિન્નપણું છે એમ સમજવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ ]
પંચાસ્તિકાયસંગ્ર
[ ભગવાનશ્રીકુંદકુંદ
आकाशमवकाशं गमनस्थितिकारणाभ्यां ददाति यदि।
ऊर्ध्वंगतिप्रधानाः सिद्धाः तिष्ठन्ति कथं तत्र।। ९२।। आकाशस्यावकाशैकहेतोगतिस्थितिहेतुत्वशङ्कायां दोषोपन्यासोऽयम्।
यदि खल्वाकाशमवगाहिनामवगाहहेतुरिव गतिस्थितिमतां गतिस्थितिहेतुरपि स्यात्, तदा सर्वोत्कृष्टस्वाभाविकोर्ध्वगतिपरिणता भगवंतः सिद्धा बहिरङ्गांतरङ्गसाधनसामग्यां सत्यामपि कृतस्तत्राकाशे तिष्ठति इति।।९२।।
जम्हा उवरिट्ठाणं सिद्धाणं जिणवरेहिं पण्णत्तं। तम्हा गमणट्ठाणं आयासे जाण णत्थि त्ति।। ९३।।
यस्मादुपरिस्थानं सिद्धानां जिनवरैः प्रज्ञप्तम्। तस्माद्गमनस्थानमाकाशे जानीहि नास्तीति।। ९३ ।।
અન્વયાર્થઃ- [વરિ સવાશન] જો આકાશ [ીમનરિથતિરાચાર્] ગતિસ્થિતિના કારણ સહિત [ સવાશ રાતિ] અવકાશ આપતું હોય (અર્થાત્ જો આકાશ અવકાશ હેતુ પણ હોય અને ગતિ-સ્થિતિહતુ પણ હોય) તો [Öાતિપ્રથાના: સિદ્ધી:] ઊર્ધ્વગતિપ્રધાન સિદ્ધો [તત્ર] તેમાં (આકાશમાં) [ 5થમ ] કેમ [ તિત્તિ] સ્થિર હોય? (આગળ ગમન કેમ ન કરે?)
ટીકાઃ- જે કેવળ અવકાશનો જ હેતુ છે એવું જે આકાશ તેને વિષે ગતિસ્થિતિહેતુત્વ (પણ) હોવાની શંકા કરવામાં આવે તો દોષ આવે છે તેનું આ કથન છે.
જો આકાશ, જેમ તે *અવગાહવાળાઓને અવગાહુહેતુ છે તેમ, ગતિસ્થિતિવાળાઓને ગતિ-સ્થિતિહેતુ પણ હોય, તો સર્વોત્કૃષ્ટ સ્વાભાવિક ઊર્ધ્વગતિએ પરિણત સિદ્ધભગવંતો, બહિરંગ-અંતરંગ સાધનરૂપ સામગ્રી હોવા છતાં પણ, કેમ (-કયા કારણે) તેમાં-આકાશમાંસ્થિર હોય ? ૯૨.
ભાખી જિનોએ લોકના અગ્રે સ્થિતિ સિદ્ધો તણી,
તે કારણે જાણો-ગતિસ્થિતિ આભમાં હોતી નથી. ૯૩. અન્વયાર્થઃ- [ યાત] જેથી [ નિનવરે ] જિનવરોએ [ સિદ્ધાનામ] સિદ્ધોની [૩પરિસ્થાન] લોકના ઉપર સ્થિતિ [પ્રજ્ઞH] કહી છે, [ તસ્નાત્] તેથી [ નમન
* અવગાહુ=લીન થવું તે; મસ્જિત થવું તે; અવકાશ પામવો તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૧૩૯
स्थितिपक्षोपन्यासोऽयम्।
यतो गत्वा भगवंतः सिद्धाः लोकोपर्यवतिष्ठते, ततो गतिस्थितिहेतुत्वमाकाशे नास्तीति निश्चेतव्यम्। लोकालोकावच्छेदकौ धर्माधर्मावेव गतिस्थितिहेतु मंतव्याविति।। શરૂT
जदि हवदि गमणहेदू आगसं ठाणकारणं तेसिं। पसजदि अलोगहाणी लोगस्स च अंतपरिवड्डी।।९४ ।।
यदि भवति गमनहेतुराकाशं स्थानकारणं तेषाम्।
प्रसजत्यलोकहानिर्लोकस्य चांतपरिवृद्धिः।। ९४।। आकाशस्य गतिस्थितिहेतुत्वाभावे हेतूपन्यासोऽयम्।
नाकाशं गतिस्थितिहेतुः लोकालोकसीमव्यवस्थायास्तथोपपत्तेः। यदि गति
રથાનમ્ ગાવાશે ન સ્તિ] ગતિ-સ્થિતિ આકાશમાં હોતી નથી (અર્થાત ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે નથી) [તિ નાનીદિ] એમ જાણો.
ટીકા:- (ગતિપક્ષ સંબંધી કથન કર્યા પછી) આ, સ્થિતિપક્ષ સંબંધી કથન છે.
જેથી સિદ્ધભગવંતો ગમન કરીને લોકના ઉપર સ્થિર થાય છે (અર્થાત્ લોકના ઉપર ગતિપૂર્વક સ્થિતિ કરે છે), તેથી ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે નથી એમ નિશ્ચય કરવો; લોક અને અલોકનો વિભાગ કરનારા ધર્મ તથા અધર્મને જ ગતિ તથા સ્થિતિના હેતુ માનવા. ૯૩.
નભ હોય જો ગતિeતુ ને સ્થિતિહેતુ પુગલ-જીવને. તો હાનિ થાય અલોકની, લોકાન્ત પામે વૃદ્ધિને. ૯૪.
અન્વયાર્થ- [રિ] જો [ સવાશ ] આકાશ [ તેષાન] જીવ-પુગલોને [૧મનદેતુ:] ગતિeતુ અને [ સ્થાન ૨i ] સ્થિતિ હેતુ [ ભવતિ] હોય તો [કનોદાનઃ] અલોકની હાનિનો [૨] અને [ નોર્ચ સંતપરિવૃદ્ધિ ] લોકના અંતની વૃદ્ધિનો [પ્રસંગતિ] પ્રસંગ આવે.
ટીકા:- અહીં, આકાશને ગતિસ્થિતિહત્ત્વનો અભાવ હોવા વિષે હેતુ રજૂ કરવામાં આવ્યો છે.
આકાશ ગતિ-સ્થિતિનો હેતુ નથી, કારણ કે લોક અને અલોકની સીમાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદस्थित्योराकाशमेव निमित्तमिष्येत्, तदा तस्य सर्वत्र सद्भावाज्जीवपुद्गलानां गतिस्थित्योर्नि: सीमत्वात्प्रतिक्षणमलोको हीयते, पूर्वं पूर्वं व्यवस्थाप्यमानश्चांतो लोकस्योत्तरोत्तरपरिवृद्ध्या विघटते। ततो न तत्र तद्धेतुरिति।।९४ ।।
तम्हा धम्माधम्मा गमणट्ठिदिकारणाणि णागासं। इदि जिणवरेहिं भणिदं लोगसहावं सुणंताणं ।। ९५ ।।
तस्माद्धर्माधर्मी गमनस्थितिकारणे नाकाशम्।
इति जिनवरैः भणितं लोकस्वभावं शृण्वताम्।। ९५ ।। आकाशस्य गतिस्थितिहेतुत्वनिरासव्याख्योपसंहारोऽयम्। धर्माधर्मावेव गतिस्थितिकारणे नाकाशमिति।।९५।।
धम्माधम्मागासा अपुधब्भुदा समाणपरिमाणा। पुधगुवलद्धिविसेसा करिति एगत्तमण्णत्तं ।। ९६।।
વ્યવસ્થા એ રીતે જ બની શકે છે. જો આકાશને જ ગતિ-સ્થિતિનું નિમિત્ત માનવામાં આવે, તો આકાશનો સદ્દભાવ સર્વત્ર હોવાને લીધે જીવ-પુગલોની ગતિસ્થિતિની કોઈ સીમા નહિ રહેવાથી પ્રતિક્ષણ અલોકની હાનિ થાય અને પહેલાં પહેલાં વ્યવસ્થાપિત્ત થયેલા લોકનો અંત ઉત્તરોત્તર વૃદ્ધિને પામવાથી લોકનો અંત જ તૂટી પડે (અર્થાત્ પહેલાં પહેલાં નિશ્ચિત થયેલો લોકનો અંત પછી પછી આગળ વધતો જવાથી લોકનો અંત જ બની શકે નહિ). માટે આકાશને વિષે ગતિ-સ્થિતિનો હેતુ નથી ૯૪.
તેથી ગતિસ્થિતિહેતુઓ ધર્માધરમ છે, નભ નહી; ભાનું જિનોએ આમ લોકસ્વભાવના શ્રોતા પ્રતિ. ૯૫.
અન્વયાર્થઃ- [તસ્માત] તેથી [ મનસ્થિતિને ] ગતિ અને સ્થિતિનાં કારણ [ ઘધર્મો] ધર્મ અને અધર્મ છે, [ ન ગાવાશ] આકાશ નહિ. [તિ] આમ [નો સ્વભાવ શુqતામ્] લોકસ્વભાવના શ્રોતાઓ પ્રત્યે [નિનવર: ભગત ] જિનવરોએ કહ્યું છે.
ટીકાઃ- આ, આકાશને ગતિસ્થિતિહેતુત્વ હોવાના ખંડન સંબંધી કથનનો ઉપસંહાર છે. ધર્મ અને અધર્મ જ ગતિ અને સ્થિતિનાં કારણ છે, આકાશ નહિ ૯૫.
ધર્માધ૨મ-નભને સમાનપ્રમાણયુત અપૃથકત્વથી, વળી ભિન્નભિન્ન વિશેષથી, એકત્વ ને અન્યત્વ છે. ૯૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
धर्माधर्माकाशान्यपृथग्भूतानि समानपरिमाणानि । पृथगुपलब्धिविशेषाणि कुवैत्येकत्वमन्यत्वम्।। ९६ ।।
धर्माधर्मलोकाकाशानामवगाहवशादेकत्वेऽपि वस्तुत्वेनान्यत्वमत्रोक्तम्।
[ ૧૪૧
धर्माधर्मलोकाकाशानि
हि
समानपरिमाणत्वात्सहावस्थानमात्रेणैवैकत्वभाञ्जि।
वस्तुतस्तु व्यवहारेण गतिस्थित्यवगाहहेतुत्वरूपेण निश्चयेन विभक्तप्रदेशत्वरूपेण विशेषेण पृथगुप-लभ्यमानेनान्यत्वभाञ्ज्येव भवंतीति ।। ९६ ।।
-इति आकाशद्रव्यास्तिकायव्याख्यानं समाप्तम् ।
અન્વયાર્થ:- [ ધર્માધર્માજાશાનિ] ધર્મ, અધર્મ અને આકાશ ( લોકાકાશ ) [સમાનપરિમાળાનિ] સમાન પરિમાણવાળાં [અપૃથભૂતાનિ] અપૃથભૂત હોવાથી તેમ જ [ પૃથાપતિિવશેષાīિ] પૃથક-ઉપલબ્ધ (ભિન્નભિન્ન ) વિશેષવાળાં હોવાથી [yત્વમ્ અન્યત્વમ્ ] એકત્વ તેમ જ અન્યત્વને [જીવંતિ] કરે છે.
ટીકા:- અહીં, ધર્મ અધર્મ અને લોકાકાશનું અવગાહની અપેક્ષાએ એકત્વ હોવા છતાં વસ્તુપણે અન્યત્વ કહેવામાં આવ્યું છે.
ધર્મ, અધર્મ અને લોકાકાશ સમાન પરિમાણવાળાં હોવાને લીધે સાથે રહેલાં હોવામાત્રથી જ (−માત્ર એકક્ષેત્રાવગાહની અપેક્ષાએ જ) એકત્વવાળાં છે; વસ્તુતઃ તો (૧) વ્યવહારે ગતિòતુત્વ, સ્થિતિતુત્વ અને અવગાહેતુત્વરૂપ (પૃથક-ઉપલબ્ધ વિશેષ વડે) તથા (૨) નિશ્ચયે 'વિભકતપ્રદેશત્વરૂપ પૃથક્–ઉપલબ્ધ વિશેષ વડે, તેઓ અન્યત્વવાળાં જ છે.
ભાવાર્થ:- ધર્મ, અધર્મ અને લોકાકાશનું એકત્વ તો કેવળ એકક્ષેત્રાવગાહની અપેક્ષાએ જ કહી શકાય છે; વસ્તુપણે તો તેમને અન્યત્વ જ છે, કારણ કે (૧) તેમનાં લક્ષણો ગતિòતુત્વ, સ્થિતિહેતુત્વ અને અવગાહહેતુત્વરૂપ ભિન્નભિન્ન છે તથા (૨) તેમના પ્રદેશો પણ ભિન્નભિન્ન છે. ૯૬.
આ રીતે આકાશદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
૧. વિભક્ત=ભિન્ન. [ ધર્મ, અધર્મ અને આકાશને ભિન્નપ્રદેશપણું છે. ]
૨. વિશેષ=ખાસિયત; વિશિષ્ટતા; વિશેષતા. [ વ્યવહારે તથા નિશ્ચયે ધર્મ, અધર્મ અને આકાશના વિશેષ પૃથક્ ઉપલબ્ધ છે અર્થાત્ ભિન્નભિન્ન જોવામાં આવે છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ ].
પંચાસ્તિકાયસંગ્રહ
| [ ભગવાનશ્રીકુંદકુંદ
अथ चूलिका।
आगासकालजीवा धम्माधम्मा य मुत्तिपरिहीणा। मुत्तं पुग्गलदव्वं जीवो खलु चेदणो तेसु।।९७।।
आकाशकालजीवा धर्माधर्मी च मूर्तिपरिहीनाः।
मूर्तं पुद्गलद्रव्यं जीवः खलु चेतनस्तेषु ।। ९७ ।। अत्र द्रव्याणां मूर्तामूर्तत्वं चेतनाचेतनत्वं चोक्तम्।
स्पर्शरसगंधवर्णसद्भावस्वभावं मूर्तं, स्पर्शरसगंधवर्णाभावस्वभावममूर्तम्। चैतन्यसद्भाव-स्वभावं चेतनं, चैतन्याभावस्वभावमचेतनम्। तत्रामूर्तमाकाशं , अमूर्तः कालः, अमूर्तः स्वरूपेण जीवः पररूपावेशान्मूर्तोऽपि अमूर्तो धर्मः अमूर्ताऽधर्म:, मूर्तः
હવે ચૂલિકા છે.
આત્મા અને આકાશ, ધર્મ અધર્મ, કાળ અમૂર્ત છે,
છે મૂર્ત પુગલદ્રવ્યઃ તેમાં જીવ છે ચેતન ખરે. ૯૭. અન્વયાર્થઃ- [સવાશાનનીવા:] આકાશ, કાળ જીવ, [ ધર્માદ ચ] ધર્મ અને અધર્મ [ મૂર્તિપરિટ્ટીના: ] અમૂર્ત છે, [ પુત્રદ્રવ્ય મૂર્ણ ] પુદ્ગલદ્રવ્ય મૂર્તિ છે. [ તેy] તેમાં [ નીવડ] જીવ [૩] ખરેખર [ વેતન: ] ચેતન છે.
ટીકા- અહીં દ્રવ્યોનું મૂૉમૂર્તપણે (-મૂર્તપણું અથવા અમૂર્તપણું ) અને ચેતનાતનપણું (-ચેતનપણું અથવા અચેતનપણું ) કહેવામાં આવ્યું છે.
સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો સદ્ભાવ જેનો સ્વભાવ છે તે મૂર્તિ છે; સ્પર્શ-રસ-ગંધવર્ણનો અભાવ જેનો સ્વભાવ છે તે અમૂર્ત છે. ચૈતન્યનો સદ્ભાવ જેનો સ્વભાવ છે તે ચેતન છે; ચૈતન્યનો અભાવ જેનો સ્વભાવ છે તે અચેતન છે. ત્યાં આકાશ અમૂર્તિ છે, કાળ અમૂર્ત છે, જીવ સ્વરૂપે અમૂર્ત છે, પરરૂપમાં પ્રવેશ દ્વારા (–મૂર્ત
૧. ચૂલિકા=શાસ્ત્રમાં નહિ કહેવાઈ ગયેલાનું વ્યાખ્યાન કરવું અથવા કહેવાઈ ગયેલાનું વિશેષ વ્યાખ્યાન
કરવું અથવા બન્નેનું યથાયોગ્ય વ્યાખ્યાન કરવું તે. ૨. જીવ નિશ્ચયે અમૂર્ત-અખંડ-એકપ્રતિભાસમય હોવાથી અમૂર્ત છે, રાગાદિરહિત સહજાનંદ જેનો એક
સ્વભાવ છે એવા આત્મતત્ત્વની ભાવનારહિત જીવ વડે ઉપાર્જિત જે મૂર્ત કર્મ તેના સંસર્ગ દ્વારા વ્યવહારે મૂર્ત પણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૪૩
पुद्गल एवैक इति। अचेतनमाकाशं, अचेतनः कालः अचेतनो धर्मः अचेतनोऽधर्मः अचेतनः પુન:, ચેતનો નીવ વૈવ તિરા ૧૭ ના
जीवा पुग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा। पुग्गलकरणा जीवा खंधा खलु कालकरणा दु।। ९८।।
जीवाः पुद्गलकायाः सह सक्रिया भवन्ति न च शेषाः। पुद्गलकरणा जीवाः स्कंधा खलु कालकरणास्तु।। ९८ ।।
अत्र सक्रियनिष्क्रियत्वमुक्तम्।
प्रदेशांतरप्राप्तिहेतु: परिस्पंदनरूपपर्यायः क्रिया। तत्र सक्रिया बहिरङ्गसाधनेन सहभूताः जीवाः, सक्रिया बहिरङ्गसाधनेन सहभूताः पुद्गलाः। निष्क्रियमाकाशं, निष्क्रियो धर्म:, निष्क्रियोऽधर्मः, निष्क्रियः कालः। जीवानां सक्रियत्वस्य बहिरङ्ग
દ્રવ્યના સંયોગની અપેક્ષાએ) મૂર્ત પણ છે, ધર્મ અમૂર્ત છે, અધર્મ અમૂર્ત છે; પુદ્ગલ જ એક મૂર્ત છે. આકાશ અચેતન છે, કાળ અચેતન છે, ધર્મ અચેતન છે, અધર્મ અચેતન છે, પુદ્ગલ અચેતન છે; જીવ જ એક ચેતન છે. ૯૭.
જીવ-
પુલો સહભૂત છે સક્રિય, નિષ્ક્રિય શેષ છે; છે કાળ પુદ્ગલને કરણ, પુગલ કરણ છે જીવને. ૯૮.
અન્વયાર્થઃ- [ સદ નીવા: પુ છાયા:] બાહ્ય કરણ સહિત રહેલા જીવો અને પુદ્ગલો [ સક્રિય: મવત્તિ] સક્રિય છે, [ન શેષ: ] બાકીનાં દ્રવ્યો સક્રિય નથી (નિષ્ક્રિય છે); [ નીવડ] જીવો [પુનિશRTI:] પુગલકરણવાળા (-જેમને સક્રિયપણામાં પુદ્ગલ બહિરંગ સાધન હોય એવા) છે [ રૂંધા: તું છત્ત૨TT: તુ અને સ્કંધો અર્થાત્ યુગલો તો કાળકરણવાળા (જેમને સક્રિયપણામાં કાળ બહિરંગ સાધન હોય એવા) છે.
ટીકા- અહીં (દ્રવ્યોનું) સક્રિય-નિષ્ક્રિયપણું કહેવામાં આવ્યું છે.
પ્રદેશાંતરપ્રાપ્તિનો હેતુ (-અન્ય પ્રદેશની પ્રાપ્તિનું કારણ) એવો જે પરિસ્પંદરૂપ પર્યાય, તે ક્રિયા છે. ત્યાં, બહિરંગ સાધન સાથે રહેલા જીવો સક્રિય છે; બહિરંગ સાધન સાથે રહેલા પુગલો સક્રિય છે. આકાશ નિષ્ક્રિય છે; ધર્મ નિષ્ક્રિય છે; અધર્મ નિષ્ક્રિય છે; કાળ નિષ્ક્રિય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૪૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
साधनं कर्मनोकर्मोपचयरूपाः पुद्गला इति ते पुद्गलकरणाः। तदभावान्निः क्रियत्वं सिद्धानाम्। पुद्गलानां सक्रियत्वस्य बहिरङ्गसाधनं परिणामनिर्वर्तकः काल इति ते कालकरणाः न च कार्मादीनामिव कालस्याभावः । ततो न सिद्धानामिव निष्क्रियत्वं पुद्गलानामिति।। ९८ ।।
जे खलु इंदियगेज्झा विसया जीवेहि हौंति ते मुत्ता। सेसं हवदि अमूत्तं चित्तं उभयं समादियादि ।। ९९ ।।
ये खलु इन्द्रियग्राह्या विषया जीवैर्भवन्ति ते मूर्तोः । शेषं भवत्यमूर्तं चितमुभयं समाददाति ।। ९९ ।।
मूर्तीमूर्तलक्षणाख्यानमेतत्।
જીવોને સક્રિયપણાનું બહિરંગ સાધન કર્મ-નોકર્મના સંચયરૂપ પુદ્દગલો છે; તેથી જીવો પુદ્દગલકરણવાળા છે. તેના અભાવને લીધે ( -પુદ્દગલકરણના અભાવને લીધે ) સિદ્ધોને નિષ્ક્રિયપણું છે ( અર્થાત્ સિદ્ધોને કર્મ-નોકર્મના સંચયરૂપ પુદ્દગલોનો અભાવ હોવાથી તેઓ નિષ્ક્રિય છે. ) પુદ્દગલોને સક્રિયપણાનું બહિરંગ સાધન પરિણામનિષ્પાદક કાળ છે; તેથી પુદ્દગલો કાળકરણવાળા છે.
કર્માદિકની માફક ( અર્થાત્ જેમ કર્મ-નોકર્મરૂપ પુદ્દગલોનો અભાવ થાય છે તેમ) કાળનો અભાવ હોતો નથી; તેથી સિદ્ધોની માફક (અર્થાત્ જેમ સિદ્ધોને નિષ્ક્રિયપણું હોય છે તેમ ) પુદ્દગલોને નિષ્ક્રિયપણું હોતું નથી. ૯૮.
છે જીવને જે વિષય ઇંદ્રિયગ્રાહ્ય, તે સૌ મૂર્ત છે; બાકી બધુંય અમૂર્ત છે; મન જાણતું તે ઉભય ને. ૯૯.
અન્વયાર્થ:- [યે જીતુ] જે પદાર્થો [ નીર્વે: રૂન્દ્રિયગ્રાહ્યા:વિષયા: ] જીવોના ઇંદ્રિયગ્રાહ્ય વિષયો છે [તે મૂર્તા: ભવન્તિ] તેઓ મૂર્ત છે અને [શેષં] બાકીનો પદાર્થસમૂહ [ અમૂર્ત મવતિ] અમૂર્ત છે. [વિત્તભ્] ચિત્ત [૩મયં] તે બંનેને [સમાવવાતિ] ગ્રહણ કરે છે ( –જાણે છે ).
ટીકાઃ- આ, મૂર્ત અને અમૂર્તનાં લક્ષણનું કથન છે.
* પરિણામનિષ્પાદક=પરિણામનો નિપજાવનારો; પરિણામ નીપજવામાં જે નિમિત્તભૂત (બહિરંગ સાધનભૂત ) છે એવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
| [ ૧૪૫
इह हि जीवैः स्पर्शनरसनध्राणचक्षुभिरिन्द्रियैस्तद्विषयभूताः स्पर्शरसगंधवर्णस्वभावा अर्था गृह्यते।। श्रोत्रेन्द्रियेण तु त एव तद्विषयहेतुभूतशब्दाकारपरिणता गृह्यते। ते कदाचित्स्थूल-स्कंधत्वमापन्नाः कदाचित्सूक्ष्मत्वमापन्ना: कदाचित्परमाणुत्वमापन्नाः इन्द्रियग्रहणयोग्यतासद्भावाद् गृह्यमाणा अगृह्यमाणा वा मूर्ता इत्युच्यते। शेषमितरत् समस्तमप्यर्थजातं
स्पर्शरस-गंधवर्णाभावस्वभावमिन्द्रियग्रहणयोग्यताया अभावादमूर्तमित्युच्यते। चित्तग्रहणयोग्यतासगाव-भाग्भवति तदुभयमपि, चितं, ह्यनियतविषयमप्राप्यकारि मतिश्रुतज्ञानसाधनीभूतं मूर्तममूर्तं च समाददातीति।।९९।।
-રુતિ ગૂતિ સમાસTI
આ લોકમાં જીવો વડે સ્પર્શનેન્દ્રિય, રસનેંદ્રિય, ધ્રાણેદ્રિય અને ચક્ષુરિદ્રિય દ્વારા તેમના (તે દ્રિયોના) વિષયભૂત, સ્પર્શ-રસ-ગંધવર્ણસ્વભાવવાળા પદાર્થો (–સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ જેમનો સ્વભાવ છે એવા પદાર્થો) ગ્રહાય છે (-જણાય છે); અને શ્રોત્રંદ્રિય દ્વારા તે જ પદાર્થો તેના (શ્રોત્રંદ્રિયના) ૧ વિષયહેતુભૂત શબ્દાકારે પરિણમ્યા થકા ગ્રહાય છે. તેઓ (તે પદાર્થો), કદાચિત્ સ્થૂલસ્કંધપણાને પામતા થકા, કદાચિત્ સૂક્ષ્મત્વને (સૂક્ષ્મસ્કંધપણાને) પામતા થકા અને કદાચિત્ પરમાણુપણાને પામતા થકા ઈદ્રિયો દ્વારા ગ્રાતા હોય કે ન ગ્રહણતા હોય, ઈદ્રિયો વડે ગ્રહાવાની યોગ્યતાનો (સદા) સદ્દભાવ હોવાથી “મૂર્ત' કહેવાય છે.
સ્પર્શ-રસ-ગંધ-વર્ણનો અભાવ જેનો સ્વભાવ છે એવો બાકીનો અન્ય સમસ્ત પદાર્થસમૂહું ઈદ્રિયો વડે ગ્રહણવાની યોગ્યતાના અભાવને લીધે “અમૂર્ત” કહેવાય છે.
તે બંને (-પૂર્વોક્ત બંને પ્રકારના પદાર્થો) ચિત્ત વડે ગ્રહાવાની યોગ્યતાના સભાવવાળા છે; ચિત્ત-કે જે * અનિયત વિષયવાળું, ‘અપ્રાપ્યકારી અને મતિશ્રુતજ્ઞાનના સાધનભૂત (મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનમાં નિમિત્તભૂત ) છે તેમૂર્ત તેમ જ અમૂર્તને ગ્રહણ કરે છે (જાણે છે). ૯૯.
આ રીતે ચૂલિકા સમાપ્ત થઈ.
૧. તે સ્પર્શ-રસ-ગંધ-વર્ણસ્વભાવવાળા પદાર્થોને (અર્થાત પુદગલોને) શ્રોત્રંદ્રિયના વિષય થવામાં
હેતુભૂત શબ્દાકારપરિણામ છે, તેથી તે પદાર્થો (પુદગલો) શબ્દાકારે પરિણમ્યા થકા શ્રોત્રંદ્રિય દ્વારા
ગ્રહાય છે. ૨. અનિયત અનિશ્ચિત. [ જેમ પાંચ ઈન્દ્રિયોમાંની પ્રત્યેક ઈન્દ્રિયનો વિષય નિયત છે તેમ મનનો
વિષય નિયત નથી, અનિયત છે.] ૩. અપ્રાપ્યકારીemય વિષયોને સ્પર્યા વિના કાર્ય કરનાર –જાણનાર. [ મન અને ચક્ષુ અપ્રાપ્યકારી
છે, ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथ कालद्रव्यव्याख्यानम्।
कालो परिणामभवो परिणामो दव्वकालसंभूदो। दोण्हं एस सहावो कालो खणभंगुरो णियदो।।१००।।
कालः परिणामभवः परिणामो द्रव्यकालसंभूतः।
द्वयोरेष स्वभावः कालः क्षणभङ्गुरो नियतः।। १०० ।। व्यवहारकालस्य निश्चयकालस्य च स्वरूपाख्यानमेतत्।
तत्र क्रमानुपाती समयाख्यः पर्यायो व्यवहारकालः, तदाधारभूतं द्रव्यं निश्चयकालः। तत्र
व्यवहारकालो निश्चयकालपर्यायरूपोपि जीवपुद्गलानां परिणामेनावच्छिद्यमानत्वात्तत्परिणामभव इत्युपगीयते, जीवपुद्गलानां परिणामस्तु बहिरङ्गनिमित्तभूतद्रव्यकालसद्भावे सति संभूतत्वाव्य-कालसंभूत इत्यभिधीयते। तत्रेदं तात्पर्यं-व्यवहारकालो जीवपुद्गलपरिणामेन निश्चीयते, निश्चय-कालस्तु तत्परिणामान्यथा
હવે કાળદ્રવ્યનું વ્યાખ્યાન છે.
પરિણમાભવ છે કાળ, કાળપદાર્થભવ પરિણામ છે;
-આ છે સ્વભાવો ઉભયના; ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે. ૧૦૦. અન્વયાર્થઃ- [વાના પરિણામમવ: ] કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે (અર્થાત્ વ્યવહારકાળ જીવ-પુગલોના પરિણામથી મપાય છે); [પરિણામ: દ્રવ્યોમૂત:] પરિણામ દ્રવ્યકાળથી ઉત્પન્ન થાય છે.-[કયો: g: સ્વભાવ:] આ, બંનેનો સ્વભાવ છે. [ નિ: ક્ષણમુ.ફુર: નિયત:] કાળ ક્ષણભંગુર તેમ જ નિત્ય છે.
ટીકા- આ, વ્યવહારકાળ તથા નિશ્ચયકાળના સ્વરૂપનું કથન છે.
ત્યાં, “સમય” નામનો જે ક્રમિક પર્યાય તે વ્યવહારકાળ છે; તેના આધારભૂત દ્રવ્ય તે નિશ્ચયકાળ છે.
ત્યાં, વ્યવહારકાળ નિશ્ચયકાળના પર્યાયરૂપ હોવા છતાં જીવ-પુદગલોના પરિણામથી અપાતો-જણાતો હોવાને લીધે “જીવ-પુદ્ગલોના પરિણામથી ઉત્પન્ન થતો” કહેવાય છે, અને જીવ-પુદ્ગલોના પરિણામ બહિરંગ-નિમિત્તભૂત દ્રવ્યકાળના સભાવમાં ઉત્પન્ન થતા હોવાને લીધે દ્રવ્યકાળથી ઉત્પન્ન થતા' કહેવાય છે. ત્યાં, તાત્પર્ય એ છે કે- વ્યવહારકાળ જીવ-પુદ્ગલોના પરિણામ વર્ડ નક્કી થાય છે; અને નિશ્ચયકાળ જીવ-પુદ્ગલોના પરિણામથી અન્યથા અનુપપત્તિ વડે (અર્થાત્ જીવ-પુદ્ગલોના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૪૭
नुपपत्त्येति। तत्र क्षणभङ्गी व्यवहारकालः सूक्ष्मपर्यायस्य तावन्मात्रत्वात्, नित्यो निश्चयकालः खगुणपर्यायाधारद्रव्यत्वेन सर्वदैवाविनश्वरत्वादिति।। १०० ।।
कालो त्तिय ववदेसो सब्भावपरुवगो हवदि णिच्चो । उप्पण्णप्पद्धंसी अवरो વી ંતરકાડ્।। ૬૦ ||
काल इति च व्यपदेश: सद्भावप्ररूपको भवति नित्यः । उत्पन्नप्रध्वंस्यपरो ની તરસ્થાયી।। ?? ||
नित्यक्षणिकत्वेन कालविभागख्यापनमेतत्।
यो हि द्रव्यविशेष: ' अयं काल:, अयं काल:' इति सदा व्यपदिश्यते स खलु स्वस्य सद्भावमावेदयन् भवति नित्यः । यस्तु पुनरुत्पन्नमात्र एव प्रध्वंस्यते
પરિણામ બીજી રીતે નહિ બની શકતા હોવાથી) નક્કી થાય છે.
ત્યાં, વ્યવહારકાળ *ક્ષણભંગી છે, કારણ કે સૂક્ષ્મ પર્યાય એવડો જ માત્ર (-ક્ષણમાત્ર જેવડો જ, સમયમાત્ર જેવડો જ) છે; નિશ્ચયકાળ નિત્ય છે, કારણ કે તે પોતાના ગુણ-પર્યાયોના આધારભૂત દ્રવ્યપણે સદાય અવિનાશી તે. ૧૦૦.
છે ‘ કાળ ’ સંજ્ઞા સત્પ્રરૂપક તેથી કાળ સુનિત્ય છે; ઉત્પન્નધ્વંસી અન્ય જે તે દીર્ઘસ્થાયી પણ ઠરે. ૧૦૧.
અન્વયાર્થ:- [ાત: કૃતિ 7 વ્યવવેશ: ] ‘ કાળ ’ એવો વ્યપદેશ [સદ્ભાવપ્રપ: ] સદ્દભાવનો પ્રરૂપક છે તેથી [નિત્ય: મવતિ] કાળ (નિશ્ચયકાળ) નિત્ય છે. [ ઉત્પન્નધ્વંસી અપર: ] ઉત્પન્નધ્વંસી એવો જે બીજો કાળ (અર્થાત્ ઉત્પન્ન થતાં વેંત જ નષ્ટ થનારો જે વ્યવહારકાળ ) તે [ વીર્માંતરસ્થાયી ] ( ક્ષણિક હોવા છતાં પ્રવાહઅપેક્ષાએ ) દીર્ધ સ્થિતિનો પણ ( કહેવાય ) છે.
ટીકા:- કાળના ‘નિત્ય ’ અને ‘ ક્ષણિક’ એવા બે વિભાગનું આ કથન છે.
આ કાળ છે, આ કાળ છે' એમ કરીને જે દ્રવ્યવિશેષનો સદા વ્યપદેશ (નિર્દેશ, કથન ) કરવામાં આવે છે, તે (વ્યવિશેષ અર્થાત્ નિશ્ચયકાળરૂપ ખાસ દ્રવ્ય ) ખરેખર પોતાના સદ્દભાવને જાહેર કરતું થકું નિત્ય છે; અને જે ઉત્પન્ન થતાં
* ક્ષણભંગી=ક્ષણે ક્ષણે નાશ પામનારો; પ્રતિસમય જેનો ધ્વંસ થાય છે એવો; ક્ષણભંગુર; ક્ષણિક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
स खलु तस्यैव द्रव्यविशेषस्य समयाख्यः पर्याय इति। स तूत्संगितक्षणभंगोऽप्युपदर्शितस्वसंतानो नयबलाटीर्धातरस्थाय्युपगीयमानो न दुष्यति; ततो न खल्वावलिकापल्योपमसागरोपमादिव्यवहारो विप्रतिषिध्यते। तदत्र निश्चयकालो नित्यः द्रव्यरूपत्वात्, व्यवहारकालः क्षणिक: पर्यायरूपत्वादिति।। १०१।।
एदे कालागासा धम्माधम्मा य पुग्गला जीवा। लभंति दव्वसण्णं कालस्स दु णत्थि कायत्तं ।। १०२।।
एते कालाकाशे धर्माधर्मौ च पुद्गला जीवाः। लभंते द्रव्यसंज्ञां कालस्य तु नास्ति कायत्वम्।। १०२।।
कालस्य द्रव्यास्तिकायत्वविधिप्रतिषेधविधानमेतत्। यथा खलु जीवपुद्गलधर्माधर्माकाशानि सकलद्रव्यलक्षणसद्भावाद्र्व्यव्यपदेश
વંત જ નષ્ટ થાય છે, તે (વ્યવહારકાળ) ખરેખર તે જ દ્રવ્યવિશેષનો “સમય” નામનો પર્યાય છે. તે ક્ષણભંગી હોવા છતાં પણ પોતાની સંતતિને (પ્રવાહને) દર્શાવતો હોવાને લીધે તેને નયના બળથી “લાંબા વખત સુધી ટકનારો' કહેવામાં દોષ નથી; તેથી આવલિકા, પલ્યોપમ, સાગરોપમ ઇત્યાદિ વ્યવહારનો નિષેધ કરવામાં આવતો નથી.
એ રીતે અહીં એમ કહ્યું કે-
નિશ્ચયકાળ દ્રવ્યરૂપ હોવાથી નિત્ય છે, વ્યવહારકાળ પર્યાયરૂપ હોવાથી ક્ષણિક છે. ૧૦૧.
આ જીવ, પુદ્ગલ, કાળ, ધર્મ, અધર્મ તેમ જ નભ વિષે છે “દ્રવ્ય” સંજ્ઞા સર્વને, કાયત્વ છે નહિ કાળને ૧૦૨.
અન્વયાર્થઃ- [ક્ત] આ [ વાનાવાશે] કાળ, આકાશ [ ધર્માદ] ધર્મ, અધર્મ [પુનિ :] પુદ્ગલો [૨] અને [ નીવડ] જીવો (બધા) [ દ્રવ્યસંજ્ઞાં નમંતે] “દ્રવ્ય' સંજ્ઞાને પામે છે; [ ની તુ] પરંતુ કાળને [ વાયત્વમ્] કાયપણું [ન રિત ] નથી.
ટીકાઃ- આ, કાળને દ્રવ્યપણાના વિધાનનું અને અસ્તિકાયપણાના નિષેધનું કથન છે ( અર્થાત્ કાળને દ્રવ્યપણું છે પણ અસ્તિકાયપણું નથી એમ અહીં કહ્યું છે ).
જેમ ખરેખર જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશને દ્રવ્યના સઘળાં લક્ષણોનો સદ્દભાવ હોવાથી તેઓ “દ્રવ્ય' સંજ્ઞાને પામે છે, તેમ કાળ પણ (તેને દ્રવ્યના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૪૯
भाञ्जि भवन्ति, तथा कालोऽपि । इत्येवं षड्द्रव्याणि । किंतु यथा जीवपुद्गलधर्माधर्माकाशानां द्व्यादिप्रदेशलक्षणत्वमस्ति अस्तिकायत्वं, न तथा लोकाकाशप्रदेशसंख्यानामपि कालाणूनामेक-प्रदेशत्वादस्त्यस्तिकायत्वम्। अत एव च पञ्चास्तिकायप्रकरणे न हीह जीवपुद्गलपरिणामावच्छिद्यमानपर्यायत्वेन
मुख्यत्वेनोपन्यस्तः
ગત:ા
तत्परिणामान्यथानुपपत्यानुमीयमानद्रव्यत्वेना-त्रैवांतर्भावितः।। १०२।।
-इति कालद्रव्यव्याख्यानं समाप्तम्।
एवं पवयणसारं पंचत्थियसंगहं वियाणित्ता। जो मुयदि रागदासे सो गाहदि दुक्खपरिमोक्खं ।। १०३ ।।
સઘળાં લક્ષણોનો સદ્દભાવ હોવાથી ) ‘દ્રવ્ય ’ સંજ્ઞાને પામે છે. એ પ્રમાણે છ દ્રવ્યો છે. પરંતુ જેમ જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ અને આકાશને દ્વિ-આદિ પ્રદેશો જેનું લક્ષણ છે એવું અસ્તિકાયપણું છે, તેમ કાળાણુઓને-જોકે તેમની સંખ્યા લોકાકાશના પ્રદેશો જેટલી (અસંખ્ય ) છે તોપણએકપ્રદેશીપણાને લીધે અસ્તિકાયપણું નથી. અને આમ હોવાથી જ (અર્થાત્ કાળ અસ્તિકાય નહિ હોવાથી જ) અહીં પંચાસ્તિકાયના પ્રકરણમાં મુખ્યપણે કાળનું કથન કરવામાં આવ્યું નથી; ( પરંતુ ) જીવ-પુદ્દગલોના પરિણામ દ્વારા જે જણાય છે- મપાય છે એવા તેના પર્યાય હોવાથી તથા જીવ-પુદ્દગલોના પરિણામની અન્યથા અનુપપત્તિ દ્વારા જેનું અનુમાન થાય છે એવું તે દ્રવ્ય હોવાથી તેને અહીં અંતર્ભત કરવામાં આવ્યો છે. ૧૦૨
આ રીતે કાળદ્રવ્યનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
એ રીતે પ્રવચનસારરૂપ ‘ પંચાસ્તિસંગ્રહ ’ જાણીને જે જીવ છોડે રાગદ્વેષ, લહે સકળદુખમોક્ષને. ૧૦૩.
૧. દ્વિ–આદિ=બે અથવા વધારે; બેથી માંડીને અનંત પર્યંત.
૨. અંતર્ભૂત કરવું=અંદર સમાવી લેવું સમાવિષ્ટ કરવું; સમાવેશ કરવો (આ ‘પંચાસ્તિકાયસંગ્રહ નામના શાસ્ત્રમાં કાળનું મુખ્યપણે વર્ણન નથી, પાંચ અસ્તિકાયોનું મુખ્યપણે વર્ણન છે. ત્યાં જીવાસ્તિકાય અને પુદ્દગલાસ્તિકાયના પરિણામોનું વર્ણન કરતાં, તે પરિણામો દ્વારા જેના પરિણામો જણાય છે- મપાય છે તે પદાર્થને (કાળને) તથા તે પરિણામોની અન્યથા અનુપપત્તિ દ્વારા જેનું અનુમાન થાય છે તે પદાર્થને (કાળને ) ગૌણપણે વર્ણવવો ઉચિત છે એમ ગણીને અહીં પંચાસ્તિકાયપ્રકરણની અંદર ગૌણપણે કાળના વર્ણનનો સમાવેશ કરવામાં આવ્યો છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદ
एवं प्रवचनसार पञ्चास्तिकायसंग्रहं विज्ञाय। यो मुञ्चति रागद्वेषौ स गाहते दुःखपरिमोक्षम्।। १०३।।
तदवबोधफलपुरस्सरः पञ्चास्तिकायव्याख्योपसंहारोऽयम्।
न खलु कालकलितपञ्चास्तिकायेभ्योऽन्यत् किमपि सकलेनापि प्रवचनेन प्रतिपाद्यते। ततः प्रवचनसार एवायं पञ्चास्तिकायसंग्रहः। यो हि नामामुं समस्तवस्तुतत्त्वाभिधायिनमर्थतोऽ-र्थितयावबुध्यात्रैव जीवास्तिकायांतर्गतमात्मानं स्वरूपेणात्यंतविशुद्धचैतन्यस्वभावं
निश्चित्य स्परकार्यकारणीभूतानादिरागद्वेषपरिणामकर्मबंधसंतति
પર
અન્વયાર્થઃ- [વસ્] એ પ્રમાણે [પ્રવચનસારં] પ્રવચનના સારભૂત [ પશ્ચાસ્તિકાયસંગ્ર૬] “પંચાસ્તિકાયસંગ્રહને [ વિજ્ઞાય] જાણીને [ :જે [Rષી ] રાગદ્વેષને [મુગ્નતિ] છોડે છે, [ :] તે [:પરિમોક્ષમ્ રાહત ] દુ:ખથી પરિમુક્ત થાય છે.
ટીકા:- અહીં પંચાસ્તિકાયના અવબોધનું ફળ કહીને પંચાસ્તિકાયના વ્યાખ્યાનનો ઉપસંહાર કરવામાં આવ્યો છે.
ખરેખર સઘળુંય (દ્વાદશાંગરૂપે વિસ્તીર્ણ) પ્રવચન કાળ સહિત પંચાસ્તિકાયથી અન્ય કાંઈ પણ પ્રતિપાદિત કરતું નથી; તેથી પ્રવચનનો સાર જ આ “પંચાસ્તિકાયસંગ્રહ છે. જે પુરુષ ખરેખર સમસ્તવસ્તુતત્વના કહેનારા આ “પંચાસ્તિકાયસંગ્રહ' ને 'અર્થતઃ અર્થીપણે જાણીને, એમાં જ કહેલા જીવાસ્તિકાયને વિષે અંતર્ગત રહેલા પોતાને (નિજ આત્માને) સ્વરૂપે અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો નિશ્ચિત કરીને ‘પરસ્પર કાર્યકારણભૂત એવા અનાદિ રાગદ્વેષપરિણામ
૧. અર્થત=અર્થ પ્રમાણે; વાચ્યને અનુલક્ષીને; વાચ્યસાપેક્ષ, વાસ્તવિક રીતે. ૨. અર્થીપણે=ગરજાપણે; યાચકપણે, સેવકપણે; કાંઈક પ્રાપ્ત કરવાના પ્રયોજનથી (અર્થાત્ હિતપ્રાપ્તિના
હેતુથી). ૩. જીવાસ્તિકાયની અંદર પોતે (નિજ આત્મા) સમાઈ જાય છે, તેથી જેવું જીવાસ્તિકાયનું સ્વરૂપ
વર્ણવવામાં આવ્યું છે તેવું જ પોતાનું સ્વરૂપ છે અર્થાત પોતે પણ સ્વરૂપથી અત્યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવવાળો છે. ૪. રાગદ્વેષપરિણામ અને કર્મબંધ અનાદિ કાળથી એકબીજાને કાર્યકારણરૂપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૫૧
समारोपितस्वरूपविकारं तदात्वेऽनुभूयमानमवलोक्य तत्कालोन्मीलितविवेकज्योतिः कर्मबंधसंततिप्रवर्तिकां रागद्वेषपरिणतिमत्यस्यति, स खलु जीर्यमाणस्नेहो जघन्यस्नेहगुणाभिमुखपरमाणु-बद्भाविबंधपराङ्मुखः
पूर्वबंधात्प्रच्यवमानः शिखितप्तोदकदौस्थ्यानुकारिणो दुःखस्य परिमोक्षं विगाहत इति।।१०३।।
मुणिऊण एतदटुं तदणुगमणुज्जदो णिहदमोहो। पसमियरागद्दोसो हवदि हदपरापरो जीवो।।१०४।।
અને કર્મબંધની પરંપરાથી જેનામાં સ્વરૂપવિકાર આરોપાયેલો છે એવો પોતાને (નિજ આત્માને) તે કાળે અનુભવાતો અવલોકીને, તે કાળે વિવેકજ્યોતિ પ્રગટ હોવાથી (અર્થાત્
યંત વિશુદ્ધ ચૈતન્યસ્વભાવનું અને વિકારનું ભેદજ્ઞાન તે કાળે જ પ્રગટ વર્તતું હોવાથી) કર્મબંધની પરંપરાને પ્રવર્તાવનારી રાગદ્વેષપરિણતિને છોડે છે, તે પુરુષ, ખરેખર જેને સ્નેહ જીર્ણ થતો જાય છે એવો, જઘન્ય 'સ્નેહગુણની સંમુખ વર્તતા પરમાણુની માફક ભાવી બંધથી પરાફમુખ વર્તતો થકો, પૂર્વ બંધથી છૂટતો થકો, અગ્નિતત જળની દુઃસ્થિતિ સમાન જે દુઃખ તેનાથી પરિમુક્ત થાય છે. ૧૦૩.
આ અર્થ જાણી, અનુગમન-ઉધમ કરી, હણી મોહને, પ્રશમાવી રાગદ્વેષ, જીવ ઉત્તર-પૂરવ વિરહિત બને. ૧૦૪.
૧. સ્વરૂપવિકાર = સ્વરૂપનો વિકાર[ સ્વરૂપ બે પ્રકારે છેઃ (૧) દ્રવ્યાર્થિક નયના વિષયભૂત સ્વરૂપ,
અને (૨) પર્યાયાર્થિક નયના વિષયભૂત સ્વરૂપ. જીવમાં જે વિકાર થાય છે તે પર્યાયાર્થિક નયના વિષયભૂત સ્વરૂપને વિષે થાય છે, દ્રવ્યાર્થિક નયના વિષયભૂત સ્વરૂપને વિષે નહિ; તે (દ્રવ્યાર્થિક
નયના વિષયભૂત) સ્વરૂપ તો સદાય અત્યંત વિશુદ્ધ ચૈતન્યાત્મક છે. ] ૨. આરોપાયેલો = (નવો અર્થાત ઔપાધિકરૂપે) કરાયેલો. [ સ્ફટિકમણિમાં પાધિકરૂપે થતી રંગિત - દશાની માફક જીવમાં ઔપાધિકરૂપે વિકારપર્યાય થતો કદાચિત અનુભવાય છે. ] ૩. સ્નેહું = રાગાદિરૂપ ચીકાશ ૪. સ્નેહ = સ્પર્શગુણના પર્યાયરૂપ ચીકાશ. (જેમ જઘન્ય ચીકાશની સંમુખ વર્તતો પરમાણુ ભાવી
બંધથી પરામુખ છે, તેમ જેને રાગાદિ જીર્ણ થતા જાય છે એવો પુરુષ ભાવી બંધથી પરામુખ
૫. દુ:સ્થિતિ = અશાંત સ્થિતિ (અર્થાત્ તળે-ઉપર થવું તે, ખદખદ થવું તે): અસ્થિરતા; ખરાબ
કફોડી સ્થિતિ. [ જેમ અગ્નિતપ્ત જળ ખદખદ થાય છે, તળે-ઉપર થયા કરે છે, તેમ દુઃખ આકુળતામય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર ]
પંચાસ્તિકાયસંગ્રહ
ज्ञात्वैतदर्थं तदनुगमनोद्यतो निहतमोहः। प्रशमितरागद्वेषो भवति हतपरापरो जीवः ।। १०४ ।।
दुःखविमोक्षकरणक्रमाख्यानमेतत्।
एतस्य शास्त्रस्यार्थभूतं शुद्धचैतन्यस्वभाव मात्मानं कश्चिज्जीवस्तावज्जानीते। ततस्तमे-वानुगंतुमुद्यमते। ततोऽस्य क्षीयते दृष्टिमोहः। ततः स्वरूपपरिचयादुन्मज्जति ज्ञानज्योतिः। ततो रागद्वेषौ प्रशाम्यतः। ततः उत्तर: पूर्वश्च बंधो विनश्यति। ततः पुनबंधहेतुत्वाभावात् स्वरूपस्थो नित्यं प्रतपतीति।। १०४।।
इति समयव्याख्यायामंतींतषड्द्रव्यपञ्चास्तिकायवर्णनः प्रथमः श्रुतस्कंधः समाप्तः।।
અવયાર્થઃ- [ નીવડ] જીવ [તદ્ અર્થ જ્ઞાત્વા] આ અર્થને જાણીને (આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધાત્માને જાણીને), [ તદ્દનુમામનોદ્યત:] તેને અનુસરવાનો ઉધમ કરતો થકો [ નિદતમોદ:] હતમોહ થઈને (-જેને દર્શનમોહનો ક્ષય થયો હોય એવો થઈને), [ પ્રશમિતરાષ:] રાગદ્વેષને પ્રશમિત-નિવૃત્ત કરીને, [હતારાપર: મવતિ] ઉત્તર અને પૂર્વ બંધનો જેને નાશ થયો છે એવો થાય છે.
ટીકાઃ- આ, દુઃખથી વિમુક્ત થવાના કમનું કથન છે.
પ્રથમ, કોઈ જીવ આ શાસ્ત્રના અર્થભૂત શુદ્ધચૈતન્યસ્વભાવવાળા (નિજ) આત્માને જાણે છે; તેથી (પછી) તેને જ અનુસરવાનો ઉદ્યમ કરે છે; તેથી તેને દષ્ટિમોહનો ક્ષય થાય છે; તેથી સ્વરૂપના પરિચયને લીધે જ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે; તેથી રાગદ્વેષ પ્રશમી જાય છે-નિવૃત્ત થાય છે; તેથી ઉત્તર અને પૂર્વ (-પછીનો અને પહેલાંનો) બંધ વિનાશ પામે છે; તેથી ફરીને બંધ થવાના હેતુપણાનો અભાવ હોવાથી સ્વરૂપસ્થપણે સદા પ્રતાપે છે–પ્રતાપવંત વર્તે છે (અર્થાત્ તે જીવ સદાય સ્વરૂપસ્થિત રહી પરમાનંદજ્ઞાનાદિરૂપે પરિણમે છે). ૧૦૪.
આ રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી પંચાસ્તિકાયસંગ્રહુ શાસ્ત્રની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત) સમયવ્યાખ્યા નામની ટીકામાં પદ્રવ્યપંચાસ્તિકાયવર્ણન નામનો પ્રથમ શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
卐
5
-૨
卐
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
द्रव्यस्वरूपप्रतिपादनेन
शुद्धं बुधानामिह तत्त्वमुक्तम्। पदार्थभङ्गेन कृतावतारं प्रकीर्त्यते संप्रति वर्त्म तस्य॥७॥
卐
अभिवंदिऊण सिरसा अपुणब्भवकारणं महावीरं । तेसिं पयत्थभंगं मग्गं मोक्खस्स वोच्छामि ।। १०५ ।।
[પ્રથમ, શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ પહેલા શ્રુતસ્કંધને વિષે શું કહેવામાં આવ્યું અને બીજા શ્રુતસ્કંધને વિષે શું કહેવામાં આવશે તે બ્લોક દ્વારા અતિ સંક્ષેપમાં દર્શાવે છે: ]
[ શ્લોકાર્થ:- ] અહીં (આ શાસ્ત્રમાં પ્રથમ શ્રુતસ્કંધને વિષે ) દ્રવ્યસ્વરૂપના પ્રતિપાદન વડે બુધ પુરુષોને (સમજુ જીવોને ) શુદ્ધ તત્ત્વ (શુદ્ધાત્મતત્ત્વ) ઉપદેશવામાં આવ્યું. હવે પદાર્થભેદ વડે ઉપોદ્ઘાત કરીને (–નવ પદાર્થરૂપ ભેદ વડે પ્રારંભ કરીને) તેનો માર્ગ (-શુદ્ધાત્મતત્ત્વનો માર્ગ અર્થાત્ તેના મોક્ષનો માર્ગ) વર્ણવવામાં આવે છે. [૭]
[હવે આ બીજા શ્રુતસ્કંધને વિષે શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવવિરચિત ગાથાસૂત્ર શરૂ ક૨વામાં આવે છેઃ ]
શિરસા નમી અપુનર્જનમના હેતુ શ્રી મહાવી૨ને,
ભાખું પદાર્થવિકલ્પ તેમ જ મોક્ષ કેરા માર્ગને. ૧૦૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
अभिवंद्य शिरसा अपुनर्भवकारणं महावीरम्। तेषां पदार्थभङ्ग मार्ग मोक्षस्य वक्ष्यामि।। १०५ ।।
आप्तस्तुतिपुरस्सरा प्रतिज्ञेयम्।
अमुना हि प्रवर्तमानमहाधर्मतीर्थस्य मूलकर्तृत्वेनापुनर्भवकारणस्य भगवतः परमभट्टारक-महादेवाधिदेवश्रीवर्द्धमानस्वामिनः सिद्धिनिबंधनभूतां भावस्तुतिमासूत्र्य, कालकलितपञ्चास्ति-कायानां पदार्थविकल्पो मोक्षस्य मार्गश्च वक्तव्यत्वेन प्रतिज्ञात इति।। ૨૦૬Tી
सम्मत्तणाणजुत्तं चारित्तं रागदोसपरिहीणं। मोक्खस्स हवदि मग्गो भव्वाणं लद्धबुद्धीणं ।। १०६ ।।
અન્વયાર્થ- [ સપુનર્મવીર ] અપુનર્ભવના કારણ [ મહાવીર ] શ્રી મહાવીરને [ શિરસા સમિવં] શિરસા વંદન કરીને, [ તેષાં પાર્થમ] તેમનો પદાર્થભેદ (-કાળ સહિત પંચાસ્તિકાયનો નવ પદાર્થરૂપ ભેદ) તથા [ મોક્ષશ્ય મા ] મોક્ષનો માર્ગ [ વક્ષ્યામિ] કહીશ.
ટીકાઃ- આ, આપ્તની સ્તુતિપૂર્વક પ્રતિજ્ઞા છે.
પ્રવર્તમાન મહાધર્મતીર્થના મૂળ કર્તા તરીકે જેઓ *અપુનર્ભવના કારણ છે એવા ભગવાન, પરમ ભટ્ટારક, મહાદેવાધિદેવ શ્રી વર્ધમાનસ્વામીની, સિદ્ધત્વના નિમિત્તભૂત ભાવસ્તુતિ કરીને, કાળ સહિત પંચાસ્તિકાયનો પદાર્થભેદ (અર્થાત્ છ દ્રવ્યોનો નવ પદાર્થરૂપ ભેદ) તથા મોક્ષનો માર્ગ કહેવાની આ ગાથાસૂત્રમાં પ્રતિજ્ઞા કરવામાં આવી છે. ૧૦૫.
સમ્યકત્વજ્ઞાન સમેત ચારિત રાગદ્વેષવિહીન જે, તે હોય છે નિર્વાણમારગ લબ્ધબુદ્ધિ ભવ્યને. ૧૦૬.
* અપુનર્ભવ = મોક્ષ. [ પરમ પૂજ્ય ભગવાન શ્રી વર્ધમાનસ્વામી, હાલમાં પ્રવર્તતું જે રત્નત્રયાત્મક
મહાધર્મતીર્થ તેના મૂળ પ્રતિપાદક હોવાથી, મોક્ષસુખરૂપી સુધારસના પિપાસુ ભવ્યોને મોક્ષના નિમિત્તભૂત છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૫૫
सम्यक्त्वज्ञानयुक्तं चारित्रं रागद्वेषपरिहीणम्। मोक्षस्य भवति मार्गो भव्यानां लब्धबुद्धीनाम्।।१०६ ।।
मोक्षमार्गस्यैव तावत्सूचनेयम्।
सम्यक्त्वज्ञानयुक्तमेव नासम्यक्त्वज्ञानयुक्तं , चारित्रमेव नाचारित्रं, रागद्वेषपरिहीणमेव न रागद्वेषापरिहीणम्, मोक्षस्यैव न भावतो बंधस्य, मार्ग एव नामार्गः, भव्यानामेव नाभव्यानां, लब्धबुद्धीनामेव नालब्धबुद्धीनां, क्षीणकषायत्वे भवत्येव न कषायसहितत्वेभवतीत्यष्टधा नियमोऽत्र द्रष्टव्यः ।। १०६ ।।।
અન્વયાર્થઃ- [ સચવત્ત્વજ્ઞાનયુ$] સમ્યકત્વ અને જ્ઞાનથી સંયુક્ત એવું [ચારિત્ર] ચારિત્ર-[ રાગદ્વેષપરિહીળમ્] કે જે રાગદ્વેષથી રહિત હોય તે, [ નશ્વયુદ્ધનામ્] લબ્ધબુદ્ધિ [ આવ્યાનાં] ભવ્યજીવોને [ મોક્ષ મા ] મોક્ષનો માર્ગ [ મવતિ] હોય છે.
ટીકા:- પ્રથમ, મોક્ષમાર્ગની જ આ સૂચના છે.
સમ્યકત્વ અને જ્ઞાનથી યુક્ત જનહિ કે અસમ્યકત્વ અને અજ્ઞાનથી યુક્ત, ચારિત્ર જનહિ કે અચારિત્ર, રાગદ્વેષ રહિત હોય એવું જ (ચારિત્ર)-નહિ કે રાગદ્વેષ સહિત મોક્ષનો જ-ભાવતઃ નહિ કે બંધનો, માર્ગ જનહિ કે અમાર્ગ, ભવ્યોને જ નહિ કે અભવ્યોને, *લબ્ધબુદ્ધિઓને જનહિ કે અલબ્ધબુદ્ધિઓને, ‘ક્ષીણકષાયપણામાં જ હોય છે-નહિ કે કષાયસહિતપણામાં હોય છે. આમ આઠ પ્રકારે નિયમ અહીં દેખવો (અર્થાત્ આ ગાથામાં ઉપરોક્ત આઠ પ્રકારે નિયમ કહ્યો છે એમ સમજવું ). ૧/૬.
૧. ભાવતઃ = ભાવ અનુસાર; આશય અનુસાર. (“મોક્ષનો' કહેતાં જ “બંધનો નહિ' એવો ભાવ
અર્થાત્ આશય સ્પષ્ટ સમજાય છે.) ૨. લબ્ધબુદ્ધિ = જેમણે બુદ્ધિ પ્રાપ્ત કરી હોય એવા. ૩. ક્ષણિકષાયપણામાં જ = ક્ષીણકષાયપણું હોતાં જ, ક્ષણિકષાયપણું હોય ત્યારે જ. [ સમ્યકત્વજ્ઞાનયુક્ત
ચારિત્ર-કે જે રાગદ્વેષરહિત હોય તે, લબ્ધબુદ્ધિ ભવ્યજીવોને, ક્ષીણકષાયપણું હોતાં જ, મોક્ષનો માર્ગ હોય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
ભગવાનશ્રીકુંદકુંદ
सम्मत्तं सद्दहणं भावाणं तेसिमधिगमो णाणं। चारित्तं समभावो विसयेसु विरूढमग्गाणं ।। १०७।।
सम्यक्त्वं श्रद्धानं भावानां तेषामधिगमो ज्ञानम्।
चारित्रं समभावो विषयेषु विरूढमार्गाणाम्।। १०७।। सम्यग्दर्शनज्ञानचारित्राणां सूचनेयम्।
भावाः खलु कालकलितपञ्चास्तिकायविकल्परूपा नव पदार्थाः। तेषां मिथ्यादर्शनोदया-वादिताश्रद्धानाभावस्वभावं भावांतरं श्रद्धानं सम्यग्दर्शनं, शुद्धचैतन्यरूपात्म
ભાવો ” તણી શ્રદ્ધા સુદર્શન, બોધ તેનો જ્ઞાન છે, વધુ રૂઢ માર્ગ થતાં વિષયમાં સામ્ય તે ચારિત્ર છે. ૧૦૭.
અન્વયાર્થઃ- [ભાવાનાં] ભાવોનું (-નવ પદાર્થોનું) [ શ્રદ્ધાનં] શ્રદ્ધાન [સચવત્વે ] તે સમ્યકત્વ છે; [તેષાનું ધામ:] તેમનો અવબોધ [ જ્ઞાન] તે જ્ઞાન છે; [ વિરુદ્ધમાન] (નિજ તત્ત્વમાં) જેમનો માર્ગ વિશેષ રૂઢ થયો છે તેમને [ વિષયેષ] વિષયો પ્રત્યે વર્તતો [ સમાવ:] સમભાવ [ વારિત્રમ] તે ચારિત્ર છે.
ટીકાઃ- આ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સૂચના છે.
કાળ સહિત પંચાસ્તિકાયના ભેદરૂપ નવ પદાર્થો તે ખરેખર “ભાવો” છે. તે “ભાવો ”નું મિથ્યાદર્શનના ઉદયથી પ્રાપ્ત થતું જે અશ્રદ્ધાન તેના અભાવસ્વભાવવાળો જે ભાવાંતર-શ્રદ્ધાન (અર્થાત્ નવ પદાર્થોનું શ્રદ્ધાન), તે સમ્યગ્દર્શન છે-કે જે (સમ્યગ્દર્શન) શુદ્ધચૈતન્યરૂપ આત્મતત્ત્વના વિનિશ્ચયનું બીજ છે. નૌકાગમનના
૧. ભાવાંતર = ભાવવિશેષ; ખાસ ભાવ; બીજો ભાવ; જુદો ભાવ. [ નવ પદાર્થોના અશ્રદ્ધાનનો
અભાવ જેનો સ્વભાવ છે એવો ભાવાતર (-નવ પદાથોના શ્રદ્ધાનરૂપ ભાવ) તે સમ્યગ્દર્શન છે. ] ૨. વિનિશ્ચય = નિશ્ચય; દઢ નિશ્ચય. ૩. જેવી રીતે નાવમાં બેઠેલા કોઈ મનુષ્યને નાવની ગતિના સંસ્કારવશ, પદાર્થો વિપરીત સ્વરૂપે
સમજાય છે (અર્થાત્ પોતે ગતિમાં હોવા છતાં સ્થિર હોય એમ સમજાય છે અને વૃક્ષ, પર્વત વગેરે સ્થિર હોવા છતાં ગતિમાં હોય એમ સમજાય છે), તેવી રીતે જીવને મિથ્યાદર્શનના ઉદયવશ નવ પદાર્થો વિપરીત સ્વરૂપે સમજાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૫૭
तत्त्वविनिश्चयबीजम्। तेषामेव मिथ्यादर्शनोदयान्नौयानसंस्कारादि स्वरूपविपर्ययेणाध्यवसीय-मानानां तन्निवृत्तौ समञ्जसाध्यवसायः सम्यग्ज्ञानं, मनाग्ज्ञानचेतनाप्रधानात्मतत्त्वोपलंभबीजम्। सम्यग्दर्शनज्ञानसन्निधानादमार्गेभ्यः समग्रेभ्यः परिच्युत्य स्वतत्त्वे विशेषेण रूढमार्गाणां सता-मिन्द्रियानिन्द्रियविषयभूतेष्वर्थेषु रागद्वेषपूर्वकविकाराभावान्निर्विकारावबोधस्वभाव:
સમભાવશારિત્ર, तदात्वायतिरमणीयमनणीयसोऽपुनर्भवसौख्यस्यैकबीजम्। इत्येष त्रिलक्षणो मोक्षमार्ग: पुरस्ता-न्निश्चयव्यवहाराभ्यां व्याख्यास्यते। इह तु सम्यग्दर्शनज्ञानयोर्विषयभूतानां नवपदार्थानामु-पोद्धातहेतुत्वेन सूचित इति।।१०७।।
સંસ્કારની માફક મિથ્યાદર્શનના ઉદયને લીધે જેઓ સ્વરૂપવિપર્યયપૂર્વક અધ્યવસિત થાય છે (અર્થાત્ વિપરીત સ્વરૂપે સમજાય છે-ભાસે છે) એવા તે “ભાવો ”નો જ (-નવ પદાર્થોનો જ ), મિથ્યાદર્શનના ઉદયની નિવૃત્તિ હોતાં, જે સમ્યક અધ્યવસાય (સત્ય સમજણ, યથાર્થ અવભાસ, સાચો અવબોધ) થવો, તે સમ્યજ્ઞાન છે-કે જે (સમ્યજ્ઞાન) કાંઈક અંશે જ્ઞાનચેતનાપ્રધાન આત્મતત્ત્વની ઉપલબ્ધિનું (અનુભૂતિનું ) બીજ છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના સદ્ભાવને લીધે સમસ્ત અમાર્ગોથી છૂટીને જેઓ સ્વતત્ત્વમાં વિશેષપણે રૂઢ માર્ગવાળા થયા છે તેમને ઇંદ્રિય અને મનના વિષયભૂત પદાર્થો પ્રત્યે રાગદ્વેષપૂર્વક વિકારના અભાવને લીધે જે નિર્વિકારજ્ઞાનસ્વભાવવાળો સમભાવ હોય છે, તે ચારિત્ર છે-કે જે (ચારિત્ર) તે કાળે અને આગામી કાળે રમણીય છે અને અપુનર્ભવના (મોક્ષના ) મહા સૌખ્યમાં એક બીજ છે.
–આવા આ ત્રિલક્ષણ (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક) મોક્ષમાર્ગનું આગળ નિશ્ચય અને વ્યવહારથી વ્યાખ્યાન કરવામાં આવશે. અહીં તો સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના વિષયભૂત નવ પદાર્થોના ઉપદ્યાતના હેતુ તરીકે તેનું સૂચન કરવામાં આવ્યું છે. ૧૦૭.
* અહીં ‘સંjરાઃિ 'ને બદલે ઘણું કરીને ‘સંજ્જારવિવ' હોવું જોઈએ એમ લાગે છે. ૧. રૂઢ = રીઢો; પાકો; પરિચયથી દઢ થયેલો. (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને લીધે જેમનો સ્વતત્ત્વગત
માર્ગ વિશેષ રૂઢ થયો છે તેમને ઇંદ્રિયમનના વિષયો પ્રત્યે રાગદ્વેષના અભાવને લીધે વર્તતો નિર્વિકારજ્ઞાનસ્વભાવી સમભાવ તે ચારિત્ર છે). ૨. ઉપોદઘાત = પ્રસ્તાવના [ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગનાં પ્રથમનાં બે અંગ જે
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તેમના વિષયો નવ પદાર્થ છે; તેથી હવેની ગાથાઓમાં નવ પદાર્થનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદजीवाजीवा भावा पुण्णं पावं च आसवं तेसिं। संवरणं णिज्जरणं बंधो मोक्खो य ते अट्ठा।। १०८।।
जीवाजीवौ भावो पुण्यं पापं चास्रवस्तयोः।
संवरनिर्जरबंधा मोक्षश्च ते अर्थाः।। १०८।। पदार्थानां नामस्वरूपाभिधानमेतत्।
નીવડ, મનીવડ, પુષ્ય, પાપં, ભાવ:, સંવર:, નિર્જરા, વંધ:, મોક્ષ ફતિ નવઘાર્થીનાં नामानि। तत्र चैतन्यलक्षणो जीवास्तिक एवेह जीवः। चैतन्याभावलक्षणोऽजीवः। स पञ्चधा पूर्वोक्त एव-पुद्गलास्तिकः, धर्मास्तिकः, अधर्मास्तिकः, आकाशास्तिकः, कालद्रव्यञ्चेति। इमौ हि जीवाजीवौ पृथग्भूतास्तित्वनिर्वृत्तत्वेन
બે ભાવ-જીવ અજીવ, તગત પુણ્ય તેમ જ પાપ ને આસરવ, સંવર, નિર્જરા, વળી બંધ, મોક્ષ-પદાર્થ છે. ૧૦૮.
અન્વયાર્થ:- [ નીવાની ભાવો] જીવ અને અજીવ-બે ભાવો ( અર્થાત્ મૂળ પદાર્થો) તથા [ તયો:] તે બેનાં [પુળ્યું] પુણ્ય, [પાપ ] પાપ, [ નીવ:] આસ્રવ, [ સંવનિર્ઝરવંધ:] સંવર, નિર્જરા, બંધ [૨] ને [મોક્ષ:] મોક્ષ-[તે 3ઝર્થી: ભવન્તિ ] એ (નવ) પદાર્થો છે.
ટીકાઃ- આ, પદાર્થોનાં નામ અને સ્વરૂપનું કથન છે.
જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ-એ પ્રમાણે નવ પદાર્થોના નામ છે.
તેમાં, ચૈતન્ય જેનું લક્ષણ છે એવો જીવાસ્તિક જ (-જીવાસ્તિકાય જ) અહીં જીવ છે. ચૈતન્યનો અભાવ જેનું લક્ષણ છે તે અજીવ છે; તે (અજીવ) પાંચ પ્રકારે પૂર્વે કહેલ જ છેપુદ્ગલાસ્તિક, ધર્માસ્તિક, અધર્માસ્તિક, આકાશાસ્તિક અને કાળદ્રવ્ય. આ જીવ અને અજીવ (બ) પૃથક અસ્તિત્વ વડે નિષ્પન્ન હોવાથી ભિન્ન જેમના સ્વભાવ છે એવા (બે) મૂળ પદાર્થો
વ્યાખ્યાન કરવામાં આવે છે. મોક્ષમાર્ગનું વિસ્તૃત વ્યાખ્યાન આગળ ઉપર કરવામાં આવશે. અહીં તો નવ પદાર્થના વ્યાખ્યાનની પ્રસ્તાવનાના હેતુ તરીકે તેનું માત્ર સૂચન કરવામાં આવ્યું છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૫૯ भिन्नस्वभावभूतौ मूलपदार्थों। जीवपुद्गलसंयोगपरिणामनिर्वृत्ताः सप्तान्ये पदार्थाः। शुभपरिणामो जीवस्य, तन्निमित्तः कर्मपरिणामः पुद्गलानाञ्च पुण्यम्। अशुभपरिणामो जीवस्य, तन्निमित्तः कर्म-परिणामः पुद्गलानाञ्च पापम्। मोहरागद्वेषपरिणामो जीवस्य, तन्निमित्त: कर्मपरिणामो योगद्वारेण प्रविशतां पुद्गलानाञ्चास्रवः। मोहरागद्वेषपरिणामनिरोधो जीवस्य, तन्निमित्तः कर्मपरिणामनिरोधो योगद्वारेण प्रविशतां पुद्गलानाञ्च संवरः। कर्मवीर्यशातनसमर्थो बहिरङ्गांतरङ्गतपोभिबृंहित-शुद्धोपयोगो जीवस्य, तदनुभावनीरसीभूतानामेकदेशसंक्षयः समुपात्तकर्मपुद्गलानाञ्च निर्जरा। मोहरागद्वेषनिग्धपरिणामो जीवस्य, तन्निमित्तेन कर्मत्वपरिणतानां जीवेन सहान्योन्यसंमूर्च्छनं पुद्गलानाञ्च बंधः। अत्यंतशुद्धात्मोपलम्भो जीवस्य , जीवेन सहात्यंत
જીવ અને પુદ્ગલના સંયોગપરિણામથી નીપજતા સાત બીજા પદાર્થો છે. (તેમનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે:-) જીવના શુભ પરિણામ (તે પુણ્ય છે ) તેમ જ તે (શુભ પરિણામ) જેનું નિમિત્ત છે એવા પુદ્ગલોના કર્મપરિણામ (–શુભકર્મરૂપ પરિણામ) તે પુણ્ય છે. જીવના અશુભ પરિણામ (તે પાપ છે) તેમ જ તે (અશુભ પરિણામ) જેનું નિમિત્ત છે એવા પુદ્ગલોના કર્મપરિણામ (-અશુભકર્મરૂપ પરિણામ) તે પાપ છે. જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામ (તે આસ્રવ છે) તેમ જ તે (મોહરાગદ્વેષરૂપ પરિણામ) જેનું નિમિત્ત છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદગલોના કર્મપરિણામ તે આસ્રવ છે. જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ (તે સંવર છે) તેમ જ તે (મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ) જેનું નિમિત્ત છે એવો જે યોગદ્વારા પ્રવેશતા પુગલોના કર્મપરિણામનો નિરોધ) તે સંવર છે. કર્મના વીર્યનું (-કર્મની શક્તિનું) શાતન કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ (બાર પ્રકારનાં) તપો વડ વૃદ્ધિ પામેલો જીવનો શુદ્ધોપયોગ (તે નિર્જરા છે) તેમ જ તેના પ્રભાવથી (–વૃદ્ધિ પામેલા શુદ્ધોપયોગના નિમિત્તથી) નીરસ થયેલા એવાં ઉપાર્જિત કર્મપુદ્ગલોનો એકદેશ સંક્ષય તે નિર્જરા છે. જીવના, મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ પરિણામ (તે બંધ છે) તેમ જ તેના (સ્નિગ્ધ પરિણામના ) નિમિત્તથી કર્મપણે પરિણત પુદગલોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન (વિશિષ્ટ શક્તિ સહિત એકત્રાવગાહસંબંધ) તે બંધ છે. જીવની અત્યંત શુદ્ધ આત્મોપલબ્ધિ (તે મોક્ષ છે) તેમ જ કર્મપુદ્ગલોનો જીવથી અત્યંત વિશ્લેષ (વિયોગ) તે
૧. શાતન કરવું = પાતળું કરવું હીન કરવું; ક્ષીણ કરવું; નષ્ટ કરવું. ૨. સંક્ષય = સમ્યક્ પ્રકારે ક્ષય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬0 ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
विश्लेषः कर्मपुद्गलानां च मोक्ष इति।। १०८।। अथ जीवपदार्थानां व्याख्यानं प्रपञ्चयति।
जीवा संसारत्था णिव्वादा चेदणापगा दुविहा। उवओगलक्खणा वि य देहादेहप्पवीचारा।।१०९ ।।
जीवाः संसारस्था निर्वृत्ताः चेतनात्मका द्विविधाः।
उपयोगलक्षणा अपि च देहादेहप्रवीचाराः ।। १०९।। जीवस्यरूपोद्देशोऽयम्।
जीवाः हि द्विविधाः, संसारस्था अशुद्धा निर्वृत्ताः शुद्धाश्च। ते खलूभयेऽपि चेतनास्वभावाः, चेतनापरिणामलक्षणेनोपयोगेन लक्षणीयाः। तत्र संसारस्था देहप्रवीचाराः, निर्वृत्ता अदेहप्रवीचारा इति।। १०९।।
મોક્ષ છે. ૧૦૮. હવે જીવપદાર્થનું વ્યાખ્યાન વિસ્તારથી કરવામાં આવે છે.
જીવો દ્વિવિધ-સંસારી, સિદ્ધો; ચેતનાત્મક ઉભય છે;
ઉપયોગલક્ષણ ઉભય; એક સદેહ, એક અદેહ છે. ૧૦૯. અન્વયાર્થ:- [ નીવા: દ્વિવિધા:] જીવો બે પ્રકારના છે; [ સંસારરથા: નિવૃત્તા:] સંસારી અને સિદ્ધ. [ વેતનાત્મb]:] તેઓ ચેતનાત્મક (-ચેતનાસ્વભાવવાળા) [ gિ ૨] તેમ જ [૩૫યો નક્ષTI: ] ઉપયોગલક્ષણવાળા છે. [ દાવેદપ્રવીવારી:] સંસારી જીવો દેહમાં વર્તનારા અર્થાત્ દેહુસહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહિ વર્તનારા અર્થાત્ દેહરહિત છે.
ટીકા:- આ, જીવના સ્વરૂપનું કથન છે.
જીવો બે પ્રકારના છે: (૧) સંસારી અર્થાત્ અશુદ્ધ, અને (૨) સિદ્ધ અર્થાત્ શુદ્ધ. તે બંનેય ખરેખર ચેતના સ્વભાવવાળા છે અને *ચેતના પરિણામસ્વરૂપ ઉપયોગ વડે લક્ષિત થવાયોગ્ય (ઓળખાવાયોગ્ય) છે. તેમાં, સંસારી જીવો દેહુમાં વર્તનારા અર્થાત્ દેસહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહિ વર્તનારા અર્થાત્ દેહરહિત છે. ૧૦૯.
* ચેતનાનો પરિણામ તે ઉપયોગ. આ ઉપયોગ જીવરૂપી લક્ષ્યનું લક્ષણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
૧૬૧
पुढवी य उदगमगणी वाउ वणप्फदि जीवसंसिदा काया। देंति खलु मोहबहुलं फासं बहुगा वि ते तेसिं।। ११०।।
पृथिवी चोदकमग्निर्वायुर्वनस्पतिः जीवसंश्रिताः कायाः। ददति खलु मोहबहुलं स्पर्श बहुका अपि ते तेषाम्।।११०।।
पृथिवीकायिकादिपञ्चभेदोद्देशोऽयम्।
પૃથિવીવાય, અપાય, તેન:વાયા:, વાયુવેTયા:, વનસ્પતિયા: ફત્યેતે પુરતपरिणामा बंधवशाज्जीवानुसंश्रिताः, अवांतरजातिभेदाबहुका अपि स्पर्शनेन्द्रियावरणक्षयोपशम-भाजां जीवानां बहिरङ्गस्पर्शनेन्द्रियनिर्वृत्तिभूताः कर्मफलचेतनाप्रधान
ભૂ-જલ-અનલ-વાયુ-વનસ્પતિકાય જીવસહિત છે; બહુ કાય તે અતિમોહસંયુત સ્પર્શ આપે જીવને. ૧૧૦.
અન્વયાર્થ:- [ પૃથિવી ] પૃથ્વીકાય, [૩૬મ્] અકાય, [ન: ] અગ્નિકાય, [ વાયુ: ] વાયુકાય [૨] અને [વનસ્પતિ:] વનસ્પતિકાય-[વાયા:] એ કાયો [ નીવસંશ્રિતા:] જીવસહિત છે. [વ૬T: મપિ તે] (અવાંતર જાતિઓની અપેક્ષાએ) તેમની ઘણી સંખ્યા હોવા છતાં તેઓ બધીયે [ તેષામ] તેમાં રહેલા જીવોને [7] ખરેખર [ મોદવ૬ ] પુષ્કળ મોહથી સંયુક્ત [ સ્પર્શ રતિ] સ્પર્શ આપે છે (અર્થાત્ સ્પર્શજ્ઞાનમાં નિમિત્ત થાય છે).
ટીકા - આ, (સંસારી જીવોના ભેદોમાંથી) પૃથ્વીકાયિક વગેરે પાંચ ભેદોનું કથન છે.
“પૃથ્વીકાય, અકાય, તેજ:કાય, વાયુકાય અને વનસ્પતિકાય એવા આ પુદ્ગલપરિણામો બંધવશાત્ (બંધને લીધે) જીવસહિત છે. અવાંતર જાતિરૂપ ભેદો પાડતાં તેઓ ઘણા હોવા છતાં તે બધાય (પુદ્ગલપરિણામો), સ્પર્શનેંદ્રિયાવરણના ક્ષયોપશમવાળા જીવોને બહિરંગ સ્પર્શનેંદ્રિયની રચનાભૂત વર્તતા થકા,
૧. કાય = શરીર. (પૃથ્વીકાય વગેરે કાયો પુદ્ગલપરિણામો છે; તેમનો જીવ સાથે બંધ હોવાને લીધે
તેઓ જીવસહિત હોય છે.) ૨. અવાંતર જાતિ = પેટા-જાતિ. (પૃથ્વીકાય, અપકાય, તેજ:કાય અને વાયુકાય-એ ચારમાંના દરેકના
સાત લાખ પેટા-જાતિરૂપ ભેદો છે; વનસ્પતિકાયના દસ લાખ ભેદો છે.).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
त्वान्मोहबहुलमेव स्पर्शोपलंभं संपादयन्तीति।।११०।।
ति त्थावरतणुजोगा अणिलाणलकाइया य तेसु तसा। मणपरिणामविरहिदा जीवा एइंदिया णेया।। १११ ।।
त्रयः स्थावरतनुयोगा अनिलानलकायिकाश्च तेषु त्रसाः। मनःपरिणामविरहिता जीवा एकेन्द्रिया ज्ञेयाः।। १११ ।।
एदे जीवाणिकाया पंचविधा पुढविकाइयादीया। मणपरिणामविरहिदा जीवा एगेंदिया भणिया।। ११२।।
કર્મફળચેતનાપ્રધાનપણાને લીધે પુષ્કળ મોહ સહિત જ સ્પર્શોપલબ્ધિ સંપ્રાપ્ત કરાવે છે. ૧૧૦.
ત્યાં જીવ ત્રણ સ્થાવરતનુ, ત્રસ જીવ અગ્નિ-સમીરના; એ સર્વ મનપરિણામવિરહિત એક-ઇંદ્રિય જાણવા. ૧૧૧.
અન્વયાર્થ:- [ તેવુ] તેમાં, [2:] ત્રણ (પૃથ્વીકાયિક, અપ્રકાયિક ને વનસ્પતિકાયિક) જીવો [ રાવતનુયોTT:] સ્થાવર શરીરના સંયોગવાળા છે [૨] તથા [નિતાનાયિT:] વાયુકાયિક ને અગ્નિકાયિક જીવો [21:] ત્રસ છે; [ મન:પરિણામવિદિતા: ] તે બધા મનપરિણામરહિત [ોન્દ્રિયા: નીવા: ] એકેંદ્રિય જીવો [ શેયા:] જાણવા. ૧૧૧.
આ પૃથ્વીકાયિક આદિ જીવનિકાય પાંચ પ્રકારની, સઘળાય મનપરિણામવિરહિત જીવ એકેંદ્રિય કહ્યા. ૧૧૨.
૧. સ્પર્શોપલબ્ધિ = સ્પર્શની ઉપલબ્ધિ; સ્પર્શનું જ્ઞાન; સ્પર્શનો અનુભવ. [ પૃથ્વીકાયિક વગેરે જીવોને
સ્પર્શનેંદ્રિયાવરણનો (–ભાવસ્પર્શનેંદ્રિયના આવરણનો) ક્ષયોપશમ હોય છે અને તે તે કાયો બાહ્ય સ્પર્શનેંદ્રિયની રચનારૂપ હોય છે, તેથી તે તે કાયો તે તે જીવોને સ્પર્શની ઉપલબ્ધિમાં નિમિત્તભૂત થાય છે. તે જીવોને થતી તે સ્પર્શોપલબ્ધિ પ્રબળ મોહ સહિત જ હોય છે, કારણ કે તે જીવો
કર્મફળચેતનાપ્રધાન હોય છે. ] ૨. વાયુકાયિક અને અગ્નિકાયિક જીવોને ચલનક્રિયા દેખીને વ્યવહારથી ત્રસ કહેવામાં આવે છે; નિશ્ચયથી તો તેઓ પણ સ્થાવરનામકર્માધીનપણાને લીધે-જોકે તેમને વ્યવહારથી ચલન છે તોપણ - સ્થાવર જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ १६३
एते जीवनिकायाः पञ्चविधाः पृथिवीकायिकाद्याः।
मनःपरिणामविरहिता जीवा एकेन्द्रिया भणिताः।। ११२।। पृथिवीकायिकादीनां पंचानामेकेन्द्रियत्वनियमोऽयम्।
पृथिवीकायिकादयो हि जीवाः स्पर्शनेन्द्रियावरणक्षयोपशमात् शेषेन्द्रियावरणोदये नोइन्द्रियावरणोदये च सत्येकेन्द्रियाअमनसो भवंतीति।। ११२।।
अंडेसु पवढेता गब्भत्था माणुसा य मुच्छगया। जारिसया तारिसया जीवा एगेंदिया णेया।। ११३।।
अंडेषु प्रवर्धमाना गर्भस्था मानुषाश्च मूच्र्छा गताः।
यादृशास्तादृशा जीवा एकेन्द्रिया ज्ञेयाः।। ११३।। एकेन्द्रियाणां चैतन्यास्तित्वे दृष्टांतोपन्यासोऽयम्।
सन्वयार्थ:- [ एते ] ॥ [ पृथिवीकायिकाद्याः ] पृथ्वी।यि. [ पञ्चविधाः ] पाय २॥ [जीवनिकायाः] पनियोने [मनःपरिणामविरहिताः] मनप२ि९॥मरहित [ एकेन्द्रियाः जीवाः ] मेद्रिय पो [ भणिताः ] ( सर्व ) ॥ ७.
टीs:- 241, पृथ्वीयि पोरे पाय (-५यविघ) पोन। मेद्रिय५९॥नो नियम छे.
પૃથ્વીકાયિક વગેરે જીવો, સ્પર્શનેંદ્રિયના (-ભાવસ્પર્શનેંદ્રિયના) આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઇંદ્રિયોના (-ચાર ભાદ્રિયોના) આવરણનો ઉદય તેમજ મનના (ભાવમનના) આવરણનો ઉદય હોવાથી, મનરહિત એકંદ્રિય છે. ૧૧ર.
જેવા જીવો અંડસ્થ, મૂર્ધાવસ્થ વા ગર્ભસ્થ છે; તેવા બધા આ પંચવિધ એકેંદ્ધિ જીવો જાણજે. ૧૧૩.
अन्वयार्थ:- [अंडेषु प्रवर्धमानाः] मां वृद्धि मत प्रामी, [ गर्भस्थाः ] गर्भमा २६८i प्रीमो [च] भने [ मूर्छा गताः मानुषाः ] भू पामेला मनुष्यो, [ यादृशाः] qi (बुद्धिपूर्व व्यापा२. विनानi) छ, [ तादृशाः] तवा [एकेन्द्रियाः जीवाः] मेद्रिय ®यो [ ज्ञेयाः ] 4.
ટીકાઃ- આ, એકંદ્રિયોને ચૈતન્યનું અસ્તિત્વ હોવા સંબંધી દષ્ટાંતનું કથન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદ
___ अंडांतीनानां, गर्भस्थानां, मूर्छितानां च बुद्धिपूर्वकव्यापारादर्शनेऽपि येन प्रकारेण जीवत्वं निश्चीयते, तेन प्रकारेणैकेन्द्रियाणामपि, उभयेषामपि बुद्धिपूर्वकव्यापारादर्शनस्य સમાન-સ્વાલિતિા રૂપો
संबुक्कमादुवाहा संखा सिप्पी अपादगा य किमी। जाणंति रसं फासं जे ते बेइंदिया जीवा।। ११४ ।।
शंबूकमातृवाहाः शङ्खाः शुक्तयोऽपादकाः च कृमयः।
जानन्ति रसं स्पर्शं ये ते द्वीन्द्रियाः जीवाः ।। ११४ ।। द्वीन्द्रियप्रकारसूचनेयम्।
ઇંડાની અંદર રહેલાં, ગર્ભમાં રહેલાં અને મૂછ પામેલાં (પ્રાણીઓ)ના જીવત્વનો, તેમને બુદ્ધિપૂર્વક વ્યાપાર નહિ જોવામાં આવતો હોવા છતાં, જે પ્રકારે નિશ્ચય કરાય છે, તે પ્રકારે એકેંદ્રિયોના જીવત્વનો પણ નિશ્ચય કરાય છે, કારણ કે બંનેમાં બુદ્ધિપૂર્વક વ્યાપારનું *અદર્શન સમાન છે.
ભાવાર્થ:- જેમ ગર્ભસ્થાદિ પ્રાણીઓમાં, ઈહાપૂર્વક વ્યવહારનો અભાવ હોવા છતાં, જીવત છે જ, તેમ એકંદ્રિયોમાં પણ, ઈહાપૂર્વક વ્યવહારનો અભાવ હોવા છતાં, જીવત્વ છે જ એમ આગમ, અનુમાન ઇત્યાદિથી નક્કી કરી શકાય છે.
અહીં એમ તાત્પર્ય ગ્રહવું કે-જીવ પરમાર્થ સ્વાધીન અનંત જ્ઞાન અને સૌખ્ય સહિત હોવા છતાં અજ્ઞાન વડે પરાધીન ઇન્દ્રિયસુખમાં આસક્ત થઈને જે કર્મ બાંધે છે તેના નિમિત્તે પોતાને એકંદ્રિય અને દુઃખી કરે છે. ૧૧૩.
શબૂક, છીપો, માતૃવાહો, શંખ, કૃમિ પગ-વગરના -જે જાણતા રસસ્પર્શને, તે જીવ દ્વીદ્રિય જાણવા. ૧૧૪.
અન્વયાર્થ- [ સંવૂવમાતૃવા€T: ] શબૂક, માતૃવાહ, [ શર્રી: ] શંખ, [શુpય: ] છીપ [ ] અને [પાવ: મય:] પગ વગરના કૃમિ[] કે જેઓ [ સાં સ્પર્શ] રસ અને સ્પર્શને [ નાનન્તિ] જાણે છે [તે] તેઓ[ફ્લીન્દ્રિયા: નીવાડ] હદ્રિય જીવો છે.
ટીકા- આ, ઢીદ્રિય જીવોના પ્રકારની સૂચના છે.
* અદર્શન = નહિ જોવામાં આવવું તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૬૫
एते स्पर्शनरसनेन्द्रियावरणक्षयोपशमात् शेषेन्द्रियावरणोदये नोइन्द्रियावरणोदये च सति स्पर्शरसयोः परिच्छेत्तारो द्वीन्द्रिया अमनसो भवंतीति।।११४ ।।
जूगागुंभीमक्कणपिपीलिया विच्छुयादिया कीडा। जाणंति रसं फासं गंधं तेइंदिया जीवा।। ११५।।
यूकाकुंभीमत्कुणपिपीलिका वृश्चिकादयः कीटाः। जानन्ति रसं स्पर्श गंधं त्रींद्रियाः जीवाः।। ११५ ।।
त्रीन्द्रियप्रकारसूचनेयम्।
एते स्पर्शनरसनघ्राणेंद्रियावरणक्षयोपशमात् शेषंद्रियावरणोदये नोइंद्रियावरणोदये च सति स्पर्शरसगंधानां परिच्छेत्तारस्त्रीन्द्रिया अमनसो भवंतीति।।११५ ।।
સ્પર્શનેંદ્રિય અને રસનેંદ્રિયના (-એ બે ભાદ્રિયોના) આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઇંદ્રિયોના (-ત્રણ ભાવેંદ્રિયોના) આવરણનો ઉદય તેમ જ મનના (-ભાવમનના) આવરણનો ઉદય હોવાથી સ્પર્શ અને રસને જાણનારા આ (શંબૂક વગેરે) જીવો મનરહિત દ્વીંદ્રિય જીવો છે. ૧૧૪.
જ કુંભી, માકડ, મકીડી તેમ જ વૃશ્ચિકાદિક જંતુ જે રસ, ગંધ તેમ જ સ્પર્શ જાણે, જીવ ત્રીદ્રિય તેહ છે. ૧૧૫.
અન્વયાર્થ- [ યુવાÉમીમવુપિવીતિવા: ] જૂ, કુંભી, માકડ, કીડી અને [વૃશ્ચિા :] વીંછી વગેરે [ વહીદા:] જંતુઓ [ સાં સ્પર્શ ઉં] રસ, સ્પર્શ અને ગંધને [ નાનન્તિ] જાણે છે; [ ટીંદ્રિય: નીવા: ] તે ત્રીદ્રિય જીવો છે.
ટીકાઃ- આ, ત્રીદ્રિય જીવોના પ્રકારની સૂચના છે.
સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય અને ધ્રાણેદ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે તથા બાકીની ઇંદ્રિયોના આવરણનો ઉદય તેમ જ મનના આવરણનો ઉદય હોવાથી સ્પર્શ, રસ અને ગંધને જાણનારા આ (જૂ વગેરે) જીવો મનરહિત ત્રક્રિય જીવો છે. ૧૧૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
उइंसमसयमक्खियमधुकरिभमरा पयंगमादीया। रूवं रसं च गंधं फासं पुण ते विजाणंति।।११६ ।।
उद्देशमशकमक्षिकामधुकरीभ्रमराः पतङ्गाद्याः। रूपं रसं च गंधं स्पर्शं पुनस्ते विजानन्ति।। ११६ ।।
चतुरिन्द्रियप्रकारसूचनेयम्।
एते स्पर्शनरसनघ्राणचक्षुरिन्द्रियावरणक्षयोपशमात श्रोत्रेन्द्रियावरणोदये नोइन्द्रियावरणोदये च सति स्पर्शरसगंधवर्णानां परिच्छेत्तारश्चतुरिन्द्रिया अमनसो भवंतीति।।११६ ।।
सुरणरणारयतिरिया वण्णरसप्फासगंधसद्दण्हू। जलचरथलचरखचरा बलिया पंचेंदिया जीवा।।११७।।
મધમાખ, ભ્રમર, પતંગ, માખી, ડાંસ, મચ્છર આદિ જે, તે જીવ જાણે સ્પર્શને, રસ, ગંધ તેમ જ રૂપને. ૧૧૬.
અન્વયાર્થઃ- [ પુન:] વળી [૩૬શમશવમક્ષિામધુરીભ્રમર : ] ડાંસ, મચ્છર, માખી, મધમાખી, ભમરા અને [પતfહ્ય: તે] પતંગિયાં વગેરે જીવો [૬] રૂપ, [૨] રસ, [Tધું] ગંધ [૨] અને [સ્પર્શ] સ્પર્શને [ વિનાનન્તિ] જાણે છે. (તે ચતુરિંદ્રિય જીવો છે.)
ટીકાઃ- આ, ચતુરિંદ્રિય જીવોના પ્રકારની સૂચના છે.
સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેદ્રિય અને ચક્ષુરિંદ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે તથા શ્રોત્રંદ્રિયના આવરણનો ઉદય તેમ જ મનના આવરણનો ઉદય હોવાથી સ્પર્શ, રસ, ગંધ અને વર્ણને જાણનારા આ (ડાંસ વગેરે ) જીવો મનરહિત ચતુરિંદ્રિય જીવો છે. ૧૧૬.
સ્પર્ધાદિ પંચક જાણતાં તિર્યંચ-નારક-સુર-નરો -જળચર, ભૂચર કે ખેચરો-બળવાન પંચેંદ્રિય જીવો. ૧૧૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ १६७
सुरनरनारकतिर्यचो वर्णरसस्पर्शगंधशब्दज्ञाः।
जलचरस्थलचरखचरा बलिन: पंचेन्द्रिया जीवाः।। ११७ ।। पञ्चेन्द्रियप्रकारसूचनेयम्।
अथ स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रेन्द्रियावरणक्षयोपशमात् नोइन्द्रियावरणोदये सति स्पर्श-रसगंधवर्णशब्दानां परिच्छेत्तार: पंचेन्द्रिया अमनस्काः। केचित्तु नोइन्द्रियावरणस्यापि क्षयोप-शमात् समनस्काश्च भवन्ति। तत्र देवमनुष्यनारकाः समनस्का एव, तिर्यंच उभयजातीया इति।।११७।।
देवा चउण्णिकाया मणुया पुण कम्मभोगभूमीया। तिरिया बहुप्पयारा णेरइया पुढविभेयगदा।।११८ ।।
देवाश्चतुर्णिकायाः मनुजाः पुनः कर्मभोगभूमिजाः। तिर्यंचः बहुप्रकाराः नारकाः पृथिवीभेदगताः।। ११८ ।।
अन्वयार्थ:- [वर्णरसस्पर्शगंधशब्दज्ञाः ] १, २स, स्पर्श, ३ भने ने ना२i[ सुरनरनारकतिर्यंञ्चः] हेव-मनुष्य-न॥२-तिर्यय-[जलचरस्थलचरखचराः] ४ो ४णयर, स्थणय पेय२. होय छे तमो-[बलिनः पंचेन्द्रियाः जीवाः ] भगवान पंद्रिय पो
9.
ટીકાઃ- આ, પંચેન્દ્રિય જીવોના પ્રકારની સૂચના છે.
સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેદ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રંદ્રિયના આવરણના ક્ષયોપશમને લીધે. મનના આવરણનો ઉદય હોતાં, સ્પર્શ, રસ, ગંધ. વર્ણ અને શબ્દને જાણનાર મનરહિત પચંદ્રિય જીવો છે, કેટલાક (પચંદ્રિય જીવો) તો, તેમને મનના આવરણનો પણ क्षयोपशम होपाथी, मनसहित (पंद्रिय पो) होय छे.
તેમાં, દેવો, મનુષ્યો અને નારકો મનસહિત જ હોય છે; તિર્યંચો બંને જાતિનાં (અર્થાત્ भनरहित तम ४ मनसहित) होय छे. ११७.
નર કર્મભૂમિજ ભોગભૂમિજ, દેવ ચાર પ્રકારના,
તિર્યંચ બહુવિધ, નારકોના પૃથ્વીગત ભેદો કહ્યા. ૧૧૮. अन्वयार्थ:- [ देवाः चतुर्णिकायाः ] हेयोन। य॥२ निजाय छ, [ मनुजाः कर्मभोग
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
इन्द्रियभेदेनोक्तानां जीवानां चतुर्गतिसंबंधत्वेनोपसंहारोऽयम्।
देवगतिनाम्नो देवायुषश्चोदयाद्देवाः, ते च भवनवासिव्यंतरज्योतिष्कवैमानिकनिकायभेदाचतुर्धा। मनुष्यगतिनाम्नो मनुष्यायुषश्च उदयान्मनुष्याः। ते कर्मभोगभूमिजभेदात् द्वेधा। तिर्यग्गतिनाम्नस्तिर्यगायुषश्च
उदयात्तिर्यञ्चः।
ते पृथिवीशम्बूकयूकोदंशजलचरोरगपक्षिपरिसर्प-चतुष्पदादिभेदादनेकधा। नरकगतिनाम्नो नरकायुषश्च उदयान्नारकाः।
ते
रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभाभूमिजभेदात्सप्तधा। तत्र देवमनुष्यनारकाः पंचेन्द्रिया एव। तिर्यंचस्तु જિત્વેન્દ્રિય,
મૂનિના:] મનુષ્યો કર્મભૂમિ અને ભોગભૂમિજ એમ બે પ્રકારના છે, [ તિર્યગ્ન: વહુBIRT:] તિર્યંચો ઘણા પ્રકારનાં છે [પુન:] અને [નારા: પૃથિવીમે તા:] નારકોના ભેદ તેમની પૃથ્વીઓના ભેદ જેટલા છે.
ટીકાઃ- આ, ઇંદ્રિયોના ભેદની અપેક્ષાએ કહેવામાં આવેલા જીવોનો ચતુર્ગતિસંબંધ દર્શાવતાં ઉપસંહાર છે (અર્થાત્ અહીં એકંદ્રિય-દ્વઢિયાદિરૂપ જીવભેદોનો ચાર ગતિ સાથે સંબંધ દર્શાવીને તે જીવભેદોનો ઉપસંહાર કરવામાં આવ્યો છે).
દેવગતિનામ અને દેવાયુના ઉદયથી (અર્થાત્ દેવગતિનામકર્મ અને દેવાયુકર્મના ઉદયના નિમિત્તથી) દેવો હોય છે; તેઓ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એવા 'નિકાયભેદોને લીધે ચાર પ્રકારના છે. મનુષ્યગતિનામ અને મનુષ્યાયુના ઉદયથી મનુષ્યો હોય છે; તેઓ કર્મભૂમિજ અને ભોગભૂમિજ એવા ભેદોને લીધે બે પ્રકારના છે. તિર્યંચગતિનામ અને તિર્યંચાયુના ઉદયથી તિર્યંચો હોય છે, તેઓ પૃથ્વી, શંબૂક, જૂ, ડાંસ, જળચર, ઉરગ, પક્ષી, પરિસર્પ, ચતુષ્પાદ (ચોપગાં) ઇત્યાદિ ભેદોને લીધે અનેક પ્રકારનાં છે. નરકગતિનામ અને નરકાયુના ઉદયથી નારકો હોય છે, તેઓ 'રત્નપ્રભાભૂમિજ, શર્કરા પ્રભાભૂમિ, વાલુકાપ્રભાભૂમિખ, પંકપ્રભાભૂમિજ, ધૂમપ્રભાભૂમિજ, તમઃપ્રભાભૂમિ અને મહતમ પ્રભાભૂમિજ એવા ભેદોને લીધે સાત પ્રકારના છે.
તેમાં, દેવો, મનુષ્યો અને નારકો પંચંદ્રિય જ હોય છે. તિર્યંચો તો કેટલાંક
૧. નિકાય = સમૂર્વ ૨. રત્નપ્રભાભૂમિજ = રત્નપ્રભા નામની ભૂમિમાં (–પ્રથમ નરકમાં) ઉત્પન્ન થયેલ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૬૯ વિલે-દ્વિ-ત્રિ-વતુરક્રિયા પતિ ૨૮ાા
खीणे पुव्वणिबद्धे गदिणामे आउसे य ते वि खलु। पाउण्णंति य अण्णं गदिमाउस्सं सलेस्सवसा।।११९ ।।
क्षीणे पूर्वनिबद्धे गतिनाम्नि आयुषि च तेऽपि खलु।
प्राप्नुवन्ति चान्यां गतिमायुष्कं स्वलेश्यावशात्।। ११९ ।। गत्यायुर्नामोदयनिर्वृत्तत्वाद्देवत्वादीनामनात्मस्वभावत्वोद्योतनमेतत्।
क्षीयते हि क्रमेणारब्धफलो गतिनामविशेष आयुर्विशेषश्च जीवानाम्। एवमपि तेषां गत्यंतरस्यायुरंतरस्य च कषायानुरंजिता योगप्रवृत्तिर्लेश्या भवति बीजं, પચંદ્રિય હોય છે અને કેટલાંક એકંદ્રિય, હદ્રિય, ત્રીદ્રિય અને ચતુરિંદ્રિય પણ હોય છે.
ભાવાર્થ- અહીં એમ તાત્પર્ય ગ્રહવું કે ચાર ગતિથી વિલક્ષણ, સ્વાસ્મોપલબ્ધિ જેનું લક્ષણ છે એવી જે સિદ્ધગતિ તેની ભાવનાથી રહિત જીવો અથવા સિદ્ધસદેશ નિશુદ્ધાત્માની ભાવનાથી રહિત જીવો જે ચતુર્ગતિનામકર્મ ઉપાર્જિત કરે છે તેના ઉદયવશ તેઓ દેવાદિ ગતિઓમાં ઊપજે છે. ૧૧૮.
ગતિનામ ને આયુષ્ય પૂર્વનિબદ્ધ જ્યાં ક્ષય થાય છે,
ત્યાં અન્ય ગતિ-આયુષ્ય પામે જીવ નિજલેશ્યાવશે. ૧૧૯. અન્વયાર્થ- [ પૂર્વનિવે] પૂર્વબદ્ધ [ ગતિનાનિ સાપુષિ ૨] ગતિનામકર્મ અને આયુષકર્મ [ક્ષીને] ક્ષીણ થતાં [તે પિ] જીવો [ સ્વનેશ્યાવશાત્ ] પોતાની વેશ્યાને વશ [7] ખરેખર [ બન્યાં ગતિમ્ ગાયુષ્ઠ ૨] અન્ય ગતિ અને આયુષ [ પ્રાનુવત્તિ] પ્રાપ્ત કરે
ટીકા:- અહીં, ગતિનામકર્મ અને આયુષકર્મના ઉદયથી નિષ્પન્ન થતાં હોવાથી દેવત્વાદિ અનાત્મસ્વભાવભૂત છે (અર્થાત્ દેવપણું, મનુષ્યપણું, તિર્યચપણું અને નારકપણું આત્માનો સ્વભાવ નથી ) એમ દર્શાવવામાં આવ્યું છે.
જીવોને, જેનું ફળ શરૂ થયું હોય છે એવું અમુક ગતિનામકર્મ અને અમુક આયુષકર્મ ક્રમે ક્ષય પામે છે. આમ હોવા છતાં તેમને *કપાય-અનુરંજિત યોગ પ્રવૃત્તિરૂપ લેશ્યા અન્ય ગતિ અને અન્ય આયુષનું બીજ થાય છે (અર્થાત્ લેશ્યા અન્ય
* કષાય-અનુરંજિત =કષાયરંજિત; કષાયથી રંગાયેલ. (કષાયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ તે વેશ્યા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૭૦ ]
[ ભગવાનશ્રીકુંદકુંદ
ततस्तदुचितमेव गत्यंतरमायुरंतरंच ते प्राप्नुवन्ति । एवं क्षीणाक्षीणाभ्यामपि पुनः पुनर्नवीभूताभ्यां गतिनामायुःकर्मभ्यामनात्मस्वभावभूताभ्यामपि संसरंत्यात्मानमचेतयमाना जीवा इति ।। ११९।।
चिरमनुगम्यमानाः
પંચાસ્તિકાયસંગ્રહ
एदे जीवणिकाया देहप्पविचारमस्सिदा भणिदा । देहविहूणा सिद्धा भव्वा संसारिणो अभव्वा य ।। १२० ।।
एते जीवनिकाया देहप्रवीचारमाश्रिताः भणिताः । વેહવિજ્ઞીના: સિદ્ધા: મવ્યા: સંસારિોમવ્યાÆ।।૨૦।।
ગતિનામકર્મ અને અન્ય આયુષકર્મનું કારણ થાય છે), તેથી તેને ઉચિત જ અન્ય ગતિ અને અન્ય આયુષ તેઓ પ્રાપ્ત કરે છે. આ રીતે *ક્ષીણ-અક્ષીણપણાને પ્રાપ્ત છતાં ફરીફરીને નવીન ઉત્પન્ન થતાં એવાં ગતિનામકર્મ અને આયુષકર્મ (પ્રવાહરૂપે )–જોકે તેઓ અનાત્મસ્વભાવભૂત છે તોપણચિરકાળ ( જીવોની) સાથે સાથે રહેતાં હોવાથી, આત્માને નહિ ચેતનારા જીવો સંસરણ કરે છે (અર્થાત્ આત્માને નહિ અનુભવનારા જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે).
ભાવાર્થ:- જીવોને દેવત્વાદિની પ્રાપ્તિમાં પૌદ્ગલિક કર્મ નિમિત્તભૂત છે તેથી દેવત્વાદિ જીવનો સ્વભાવ નથી.
[વળી, દેવ મરીને દેવ જ થયા કરે અને મનુષ્ય મરીને મનુષ્ય જ થયા કરે-એ માન્યતાનો પણ અહીં નિષેધ થયો. જીવોને પોતાની લેશ્યાને યોગ્ય જ ગતિનામકર્મ અને આયુષકર્મ બંધાય છે અને તેથી તેને યોગ્ય જ અન્ય ગતિઆયુષ પ્રાપ્ત થાય છે. ] ૧૧૯.
આ ઉક્ત જીવનિકાય સર્વે દેહસહિત કહેલ છે,
ને દેહવિરહિત સિદ્ધ છે; સંસારી ભવ્ય-અભવ્ય છે. ૧૨૦.
અન્વયાર્થ:
[ તે
जीवनिकायाः ] આ (પૂર્વોક્ત )
જીવનિકાયો
[ વેઠપ્રવીવારમાશ્રિતા: ] દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત [ મળિતા: ] કહેવામાં આવ્યા છે;
[ વેહવિજ્ઞીના: સિદ્ધા: ] દેહરહિત એવા સિદ્ધો છે. [ સંસારિ: ] સંસારીઓ
* પહેલાંનાં કર્મ ક્ષીણ થાય છે અને પછીનાં અક્ષીણપણે વર્તે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
उक्तजीवप्रपंचोपसंहारोऽयम् ।
एते ह्युक्तप्रकाराः सर्वे संसारिणो देहप्रवीचाराः, अदेहप्रवीचारा भगवंतः सिद्धाः शुद्धा जीवाः। तत्र देहप्रवीचारत्वादेकप्रकारत्वेऽपि संसारिणो द्विप्रकाराः भव्या अभव्याश्च। શુદ્ધस्वरूपोपलम्भशक्तिसद्भावासद्भावाभ्यां पाच्यापाच्यमुद्गवदभिधीयंत इति ।। १२० ।।
ण हि इंदियाणि जीवा काया पुण छप्पयार पण्णत्ता। जं हवदि तेसु णाणं जीवो त्ति य तं परूवेंति ।। १२१ ।।
न हीन्द्रियाणि जीवाः कायाः पुनः षट्प्रकाराः प्रज्ञप्ताः । यद्भवति तेषु ज्ञानं जीव इति च तत्प्ररूपयन्ति ।। १२१ ।।
[મવ્યા: સમવ્યા: ૬] ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે.
ટીકા:- આ ઉક્ત (-પૂર્વે કહેવામાં આવેલા ) જીવવિસ્તારનો ઉપસંહાર છે.
જેમના પ્રકારો ( પૂર્વે) કહેવામાં આવ્યા એવા આ સર્વ સંસારીઓ દેહમાં વર્તનારા ( અર્થાત્ દેહસહિત છે; દેહમાં નહિ વર્તનારા ( અર્થાત્ દેહરહિત ) એવા સિદ્ધભગવંતો છે-કે જેઓ શુદ્ધ જીવો છે. ત્યાં, દેહમાં વર્તવાની અપેક્ષાએ સંસારી જીવોનો એક પ્રકાર હોવા છતાં તેઓ ભવ્ય અને અભય એમ બે પ્રકારના છે. ‘‘પાચ્ય ’ અને ‘“અપાચ્ય' મગની માફક, જેમનામાં શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની શક્તિનો સદ્દભાવ છે તેમને ‘ભવ્ય ’ અને જેમનામાં શુદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિની શક્તિનો અસદ્દભાવ છે તેમને ‘અભવ્ય' કહેવામાં આવે છે. ૧૨૦.
=
[ ૧૭૧
રે ! દ્રિયો નહિ જીવ, ષડ્વિધ કાય પણ નહિ જીવ છે;
છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧.
અન્વયાર્થ:- [૬ દ્દિફેંદ્રિયાનિીવા: ] ( વ્યવહારથી કહેવામાં આવતા એકેંદ્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ ‘ જીવો ’માં ) ઇંદ્રિયો જીવ નથી અને [ષદ્વ્રારા: પ્રજ્ઞપ્તા: ળાયા: પુન: ] છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; [ તેવુ ] તેમનામાં
૧. પાચ્ય = - પાકવાયોગ્ય; રંધાવાયોગ્ય; ચડી જવાયોગ્ય; કોરડુ ન હોય એવા.
૨. અપાચ્ય = નહિ પાકવાયોગ્ય; રંધાવાની-ચડી જવાની યોગ્યતા રહિત; કોડું. ૩. ઉપલબ્ધિ પ્રાપ્તિ; અનુભવ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
व्यवहारजीवत्वैकांतप्रतिपत्तिनिरासोऽयम्।
य इमे एकेन्द्रियादयः पृथिवीकायिकादयश्चानादिजीवपुद्गलपरस्परावगाहमवलोक्य व्य-वहारनयेन जीवप्राधान्याञ्जीवा इति प्रज्ञाप्यते। निश्चयनयेन तेषु स्पर्शनादीन्द्रियाणि पृथिव्यादयश्च कायाः जीवलक्षणभूतचैतन्यस्वभावाभावान्न जीवा भवंतीति। तेष्वेव यत्स्वपरपरिच्छित्तिरूपेण प्रकाशमानं ज्ञानं तदेव गुणगुणिनोः कथञ्चिदभेदाज्जीवत्वेन પ્રસ્થત તિા. ૨૨ના
जाणदि पस्सदि सव्वं इच्छदि सुक्खं बिभेदि दुक्खादो। कुव्वदि हिदमहिदं वा भुंजदि जीवो फलं तेसिं।। १२२।।
जानाति पश्यति सर्वमिच्छति सौख्यं बिभेति दुःखात्। करोति हितमहितं वा भुंक्ते जीवः फलं तयोः ।। १२२ ।।
[ ય જ્ઞાન ભવતિ] જે જ્ઞાન છે [તત્ નીવ:] તે જીવ છે [ રૂતિ = પ્રાયત્તિ] એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે.
ટીકાઃ- આ, વ્યવહારજીવત્વના એકાંતની *પ્રતિપત્તિનું ખંડન છે (અર્થાત્ જેને માત્ર વ્યવહારનયથી જીવ કહેવામાં આવે છે તેનો ખરેખર જીવ તરીકે સ્વીકાર કરવો ઉચિત નથી એમ અહીં સમજાવ્યું છે).
જે આ એકેંદ્રિય વગેરે તથા પૃથ્વીકાયિક વગેરે, “જીવો' કહેવામાં આવે છે તે, અનાદિ જીવ-પુદગલનો પરસ્પર અવગાહુ દેખીને વ્યવહારનયથી જીવના પ્રાધાન્ય દ્વારા (-જીવને મુખ્યતા અર્પીને) “જીવો' કહેવામાં આવે છે. નિશ્ચયનયથી તેમનામાં સ્પર્શનાદિ ઇંદ્રિયો તથા પૃથ્વી-આદિ કાયો, જીવના લક્ષણભૂત ચૈતન્યસ્વભાવના અભાવને લીધે, જીવ નથી; તેમનામાં જ જે સ્વપરની જ્ઞપ્તિરૂપે પ્રકાશનું જ્ઞાન છે તે જ, ગુણ-ગુણીના કથંચિત્ અભેદને લીધે, જીવપણે પ્રરૂપવામાં આવે છે. ૧૨૧.
જાણે અને દેખે બધું, સુખ અભિષે, દુખથી ડરે,
હિત-અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે. ૧૨૨. અન્વયાર્થઃ- [નીવ: ] જીવ [સર્વ નાનાતિ પશ્યતિ] બધું જાણે છે અને દેખે છે, [ સૌરધ્યમ્ રૂઋતિ] સુખને ઇચ્છે છે, [ વાત્ વિમેતિ] દુ:ખથી ડરે છે, [ હિત
* પ્રતિપત્તિ = સ્વીકાર; માન્યતા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૧૭૩
अन्यासाधारणजीवकार्यख्यापनमेतत्।
चैतन्यस्वभावत्वात्कर्तृस्थायाः क्रियायाः ज्ञप्तेशेश्च जीव एव कर्ता, न तत्संबन्धः पुद्गलो, यथाकाशादि। सुखाभिलाषक्रियायाः दु:खोद्वेगक्रियायाः स्वसंवेदितहिताहितनिर्विर्तनक्रियायाश्च चैतन्यविवर्तरूपसङ्कल्पप्रभवत्वात्स एव कर्ता, नान्यः। शुभाशुभाकर्मफलभूताया
इष्टानिष्ट-विषयोपभोगक्रियायाश्च सुखदुःखस्वरूपस्वपरिणामक्रियाया इव स एव कर्ता, नान्यः। एतेनासाधारणकार्यानुमेयत्वं पुद्गलव्यतिरिक्तस्यात्मनो द्योतितमिति।। १२२ ।।
નં
હિતમ્ રોતિ] હિત-અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે [T] અને [તયો: મુંજી] તેમના ફળને ભોગવે છે.
ટીકાઃ- આ, અન્યથી અસાધારણ એવા જીવકાર્યોનું કથન છે (અર્થાત્ અન્ય દ્રવ્યોથી અસાધારણ એવા જે જીવના કાર્યો તે અહીં દર્શાવ્યાં છે ).
ચૈતન્યસ્વભાવપણાને લીધે, કનૃસ્થિત (કર્તામાં રહેલી) ક્રિયાનો-જ્ઞપ્તિ તથા દશિનો-જીવ જ કર્તા છે; તેના સંબંધમાં રહેલું પુદ્ગલ તેનું કર્તા નથી, જેમ આકાશાદિ નથી તેમ. (ચૈતન્યસ્વભાવને લીધે જાણવાની અને દેખવાની ક્રિયાનો જીવ જ કર્તા છે; જ્યાં જીવ છે ત્યાં ચાર અરૂપી અચેતન દ્રવ્યો પણ છે તોપણ તેઓ જેમ જાણવાની અને દેખવાની ક્રિયાના કર્તા નથી તેમ જીવની સાથે સંબંધમાં રહેલાં કર્મ-નોકર્મરૂપ પુદ્ગલો પણ તે ક્રિયાનાં કર્તા નથી.) ચૈતન્યના વિવર્તરૂપ (-પલટારૂપ) સંકલ્પની ઉત્પત્તિ (જીવમાં) થતી હોવાને લીધે, સુખની અભિલાષારૂપ ક્રિયાનો, દુઃખના ઉગરૂપ ક્રિયાનો તથા સ્વસંવેદિત હિત-અહિતની નિષ્પત્તિરૂપ ક્રિયાનો (પોતાથી ચેતવામાં આવતા શુભ-અશુભ ભાવોને રચવારૂપ ક્રિયાનો) જીવ જ કર્તા છે; અન્ય નહિ. શુભાશુભ કર્મના ફળભૂત *ઇષ્ટાનિખવિષયોપભોગક્રિયાનો, સુખ-દુ:ખસ્વરૂપ સ્વપરિણામક્રિયાની માફક, જીવ જ કર્તા છે; અન્ય નહિ.
આથી એમ સમજાવ્યું કે (ઉપરોક્ત) અસાધારણ કાર્યો દ્વારા પુદ્ગલથી ભિન્ન એવો આત્મા અનુમય (-અનુમાન કરી શકાવાયોગ્ય ) છે.
ભાવાર્થ:- શરીર, ઇંદ્રિય, મન, કર્મ વગેરે પુદ્ગલો કે અન્ય કોઈ અચેતન દ્રવ્યો કદાપિ જાણતાં નથી, દેખતાં નથી, સુખને ઇચ્છતાં નથી, દુઃખથી ડરતા નથી,
* ઇનિષ્ટ વિષયો જેમાં નિમિત્તભૂત હોય છે એવા સુખદુઃખ પરિણામોના ઉપભોગરૂપ ક્રિયાને જીવ
કરતો હોવાથી તેને ઇષ્ટાનિષ્ટ વિષયોના ઉપભોગરૂપ ક્રિયાનો કર્તા કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
ભગવાન શ્રી કુંદકુંદ
एवमभिगम्म जीवं अण्णेहिं वि पज्जएहिं बहुगेहिं। अभिगच्छदु अज्जीवं णाणंतरिदेहिं लिंगेहिं।। १२३ ।।
एवमभिगम्य जीवमन्यैरपि पर्यायैर्बहुकैः। अभिगच्छत्वजीवं ज्ञानांतरितैर्लिङ्गैः।। १२३ ।।
जीवाजीवव्याखयोपसंहारोपक्षेपसूचनेयम्।
एवमनया दिशा व्यवहारनयेन कर्मग्रंथप्रतिपादितजीवगुणमार्गणास्थानादि
હિત-અહિતમાં પ્રવર્તતાં નથી કે તેમનાં ફળને ભોગવતાં નથી; માટે જે જાણે છે અને દેખે છે, સુખની ઇચ્છા કરે છે, દુઃખના ભયની લાગણી કરે છે, શુભ-અશુભ ભાવોમાં પ્રવર્તે છે અને તેમનાં ફળને ભોગવે છે, તે, અચેતન પદાર્થોની સાથે રહ્યો હોવા છતાં સર્વ અચેતન પદાર્થોની ક્રિયાઓથી તદ્ન વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓને કરનારો, એક વિશિષ્ટ પદાર્થ છે. આમ જીવ નામનો ચૈતન્યસ્વભાવી પદાર્થવિશેષ-કે જેને જ્ઞાનીઓ સ્વયં સ્પષ્ટ અનુભવે છે તે-તેની અસાધારણ ક્રિયાઓ દ્વારા અનુમેય પણ છે. ૧૨૨.
બીજાય બહુ પર્યાયથી એ રીત જાણી જીવને, જાણો અજીવપદાર્થ જ્ઞાનવિભિન્ન જડ લિંગો વડે. ૧૨૩.
અન્વયાર્થ- [gવન ] એ રીતે [ અજો: પ વ૬: પર્યા: ] બીજા પણ બહુ પર્યાયો વડે [ નીવ મીચ ] જીવને જાણીને [ જ્ઞાનાંતરિતૈ: નિઃ] જ્ઞાનથી અન્ય એવા (જડ) લિંગો વડે [ શનીવમ્ માછ0] અજીવને જાણો.
ટીકાઃ- આ, જીવ-વ્યાખ્યાનના ઉપસંહારની અને અજીવ-વ્યાખ્યાનના પ્રારંભની સૂચના
એ રીતે આ નિર્દેશ પ્રમાણે (અર્થાત ઉપર સંક્ષેપમાં સમજાવ્યા પ્રમાણે), (૧) વ્યવહારનયથી કર્મગ્રંથપ્રતિપાદિત જીવસ્થાન-ગુણસ્થાન-માર્ગણાસ્થાન ઇત્યાદિ
૧. કર્મગ્રંથપ્રતિપાદિત = ગોમ્મસારાદિ કર્યપદ્ધતિના ગ્રંથોમાં પ્રરૂપવામાં-નિરૂપવામાં આવેલાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૭૫ प्रपञ्चितविवित्रविकल्परूपैः,
निश्चयनयेन मोहरागद्वेषपरिणतिसंपादितविश्वरूपत्वात्कदाचिदशुद्धैः कदाचित्तदभावाच्छुद्धैश्चैतन्यविवर्तग्रन्थिरूपैर्बहुभिः पर्यायैः जीवमधिगच्छेत्। अधिगम्य चैवमचैतन्य स्वभावत्वात् ज्ञानादर्थांतरभूतैरितः प्रपंच्यमानैर्लिङ्गैर्जीवसंबद्धमसंबद्धं वा स्वतो भेदबुद्धि-प्रसिद्ध्यर्थमजीवमधिगच्छेदिति।। १२३।।।
-इति जीवपदार्थव्याख्यानं समाप्तम्।
अथ अजीवपदार्थव्याख्यानम्।
आगासकालपोग्गलधम्माधम्मेसु णत्थि जीवगुणा। तेसिं अचेदणत्तं भणिदं जीवस्स चेदणदा।।१२४ ।।
દ્વારા પ્રપંચિત વિચિત્ર ભેદરૂપ બહુ પર્યાયો વડે, તથા (૨) નિશ્ચયનયથી મોહરાગદ્વષપરિણતિસંપ્રાસ 'વિશ્વરૂપતાને લીધે કદાચિત્ અશુદ્ધ (એવા) અને કદાચિત્ તેના (મોહરાગદ્વેષપરિણતિના) અભાવને લીધે શુદ્ધ એવા ચૈતન્યવિવર્તગ્રંથિરૂપ બહુ પર્યાયો વડે, જીવને જાણો. એ રીતે જીવને જાણીને, અચૈતન્યસ્વભાવને લીધે, 'જ્ઞાનથી અર્થાતરભૂત એવાં, અહીંથી (હવેની ગાથાઓમાં) કહેવામાં આવતાં લિંગો વડે, જીવ-સંબદ્ધ કે જીવ-અસંબદ્ધ અજીવને, પોતાથી ભેદબુદ્ધિની પ્રસિદ્ધિ અર્થે, જાણો. ૧૨૩.
આ રીતે જીવપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે અજીવપદાર્થનું વ્યાખ્યાન છે.
છે જીવગુણ નહિ આભ-ધર્મ-અધર્મ-પુગલ-કાળમાં; તેમાં અચેતનતા કહી, ચેતનપણું કહ્યું જીવમાં. ૧૨૪.
૧. પ્રપંચિત = વિસ્તારથી કહેવામાં આવેલા ૨. મોહરાગદ્વેષપરિણતિને લીધે જીવને વિશ્વરૂપતા અર્થાત્ અનેકરૂપતા પ્રાપ્ત થાય છે. ૩. ગ્રંથિ = ગાંઠ. [ જીવના કદાચિત અશુદ્ધ અને કદાચિત શુદ્ધ એવા પર્યાયો ચૈતન્યવિવર્તની
ચૈતન્યપરિણમનની-ગ્રંથિઓ છે; નિશ્ચયનયથી તેમના વડે જીવને જાણો.] ૪. જ્ઞાનથી અર્થાતરભૂત = જ્ઞાનથી અજવસ્તુભૂત; જ્ઞાનથી અન્ય અર્થાત્ જડ. [અજીવનો સ્વભાવ
અચૈતન્ય હોવાને લીધે જ્ઞાનથી અન્ય એવાં જડ ચિહ્નો વડે તે જણાય છે.] ૫. જીવ સાથે સંબદ્ધ કે જીવ સાથે અસંબદ્ધ એવા અજીવને જાણવાનું પ્રયોજન એ છે કે સમસ્ત અજીવ
પોતાથી (સ્વજીવથી) તદ્દન ભિન્ન છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
१७६ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ भगवान श्रीकुंकुं
आकाशकालपुद्गलधर्माधर्मेषु न सन्ति जीवगुणाः।
तेषामचेतनत्वं भणितं जीवस्य चेतनता।। १२४ ।। आकाशादीनामेवाजीवत्वे हेतूपन्यासोऽयम्।
आकाशकालपुद्गलधर्माधर्मेषु चैतन्यविशेषरूपा जीवगुणा नो विद्यते, आकाशादीनां तेषामचेतनत्वसामान्यत्वात्। अचेतनत्वसामान्यञ्चाकाशादीनामेव, जीवस्यैव चेतनत्वसामान्या-दिति।।१२४।।
सुहदुक्खजाणणा वा हिदपरियम्मं च अहिदभीरुत्तं। जस्स ण विज्जदि णिच्चं तं समणा बेंति अज्जीवं ।। १२५।।
सुखदु:खज्ञानं वा हितपरिकर्म चाहितभीरुत्वम्।
यस्य न विद्यते नित्यं तं श्रमणा विदंत्यजीवम्।। १२५।। आकाशादीनामचेतनत्वसामान्ये पुनरनुमानमेतत्।
अन्वयार्थ:- [आकाशकालपुद्गलधर्माधर्मेषु ] 20, ५६८, धर्म भने मधमा [जीवगुणाः न सन्ति ] 4॥ ॥ नथी; (१२४3) [ तेषाम् अचेतनत्वं भणितम् ] तमने अयेतन५j युं , [जीवस्य चेतनता] पने येतनता ही छे.
ટીકાઃ- આ, આકાશાદિનું જ અજીવપણું દર્શાવવા માટે હેતુનું કથન છે.
આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં ચૈતન્યવિશેષરૂપ જીવગુણો વિદ્યમાન નથી; કારણ કે તે આકાશાદિને અચેતનવસામાન્ય છે. અને અચેતનવસામાન્ય આકાશાદિને જ છે, કેમકે જીવને જ ચેતનત્વસામાન્ય છે. ૧૨૪.
સુખદુઃખસંચેતન, અહિતની ભીતિ, ઉધમ હિત વિષે જેને કદી હોતાં નથી, તેને અજીવ શ્રમણો કહે. ૧૨૫
अन्वयार्थ:- [सुखदुःखज्ञानं वा] सुप:५नुं न [हितपरिकर्म] हितनो उद्यम [च] भने [अहितभीरुत्वम् ] महितनो भय- [यस्य नित्यं न विद्यते] ४ने साय होता नथी, [तम् ] तेने [ श्रमणाः ] श्रम॥ [अजीवम् विदंति] २४०५ ४हे .
ટીકાઃ- આ વળી, આકાશાદિનું અચેતનવસામાન્ય નક્કી કરવા માટે અનુમાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૧૭૭
सुखदुःखज्ञानस्य हितपरिकर्मणोऽहितभीरुत्वस्य चेति चैतन्यविशेषाणां नित्यमनुपलब्धेर-विद्यमानचैतन्यसामान्या एवाकाशादयोऽजीवा इति।।१२५ ।।
संठाणा संघादा वण्णरसप्फासगंधसद्दा य। पोग्गलदव्वप्पभवा होति गुणा पज्जया य बहू।। १२६ ।। अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसई। जाण अलिंगग्गहणं जीवमणिद्दिट्ठसंठाणं ।। १२७।।
આકાશાદિને સુખદુ:ખનું જ્ઞાન, *હિતનો ઉધમ અને અહિતનો ભય-એ ચૈતન્યવિશેષોની સદા અનુપલબ્ધિ છે ( અર્થાત્ એ ચૈતન્યવિશેષો આકાશાદિને કોઈ કાળે જોવામાં આવતા નથી), તેથી (એમ નક્કી થાય છે કેઆકાશાદિ અજીવોને ચૈતન્યસામાન્ય વિધમાન નથી જ.
ભાવાર્થ- જેને ચેતનવસામાન્ય હોય તેને ચેતન–વિશેષો હોવા જ જોઈએ. જેને ચેતન–વિશેષો ન હોય તેને ચેતનવસામાન્ય પણ ન જ હોય. હવે, આકાશાદિ પાંચ દ્રવ્યોને સુખદુ:ખનું સંચેતન, હિત અર્થે પ્રયત્ન અને અહિતની ભીતિ-એ ચેતન–વિશેષો કદીયે જોવામાં આવતા નથી, તેથી નક્કી થાય છે કે આકાશાદિને ચેતનવસામાન્ય પણ નથી, અર્થાત્ અચેતનત્વસામાન્ય જ છે. ૧૨૫.
સંસ્થાન-સંધાતો, વરણ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ જે, તે બહુ ગુણો ને પર્યયો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૨૬. જે ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે, નિર્દિષ્ટ નહિ સંસ્થાન, ઇંદ્રિયગ્રાહ્ય નહિ, તે જીવ છે. ૧૨૭.
* હિત અને અહિત વિષે આચાર્યવર શ્રી જયસેનાચાર્યદવકૃત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં નીચે
પ્રમાણે વિવરણ છે:
અજ્ઞાની જીવો ફૂલની માળા, સ્ત્રી, ચંદન વગેરેને તથા તેમનાં કારણભૂત દાનપૂજાદિને હિત સમજે છે અને સર્પ, વિષ, કંટક વગેરેને અહિત સમજે છે. સમ્યજ્ઞાની જીવો અક્ષય અનંત સુખને તથા તેના કારણભૂત નિશ્ચયરત્નત્રયપરિણત પરમાત્મદ્રવ્યને હિત સમજે છે અને આકુળતાના ઉત્પાદક એવા દુ:ખને તથા તેના કારણભૂત મિથ્યાત્વરાગાદિપરિણત આત્મદ્રવ્યને અહિત સમજે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ ]
પંચાસ્તિકાયસંગ્રહું
[ ભગવાનશ્રી કુંદકુંદ
संस्थानानि संघाताः वर्णरसस्पर्शगंधशब्दाश्च। पुद्गलद्रव्यप्रभवा भवन्ति गुणाः पर्यायाश्च बहवः ।। १२६ ।। अरसमरूपमगंधमव्यक्तं चेतनागुणमशब्दम्। जानीह्यलिङ्गग्रहणं जीवमनिर्दिष्टसंस्थानम्।।१२७।।
जीवपुद्गलयोः संयोगेऽपि भेदनिबंधनस्वरूपाख्यानमेतत्।
यत्खलु
शरीरशरीरिसंयोगे स्पर्शरसगंधवर्णगुणत्वात्सशब्दत्वात्संस्थानसङ्घातादिपर्याय-परिणतत्वाच्च इन्द्रियग्रहणयोग्यं, तत्पुद्गलद्रव्यम्।
यत्पुनरस्पर्शरसगंधवर्णगुणत्वादशब्दत्वादनिर्दिष्टसंस्थानत्वादव्यक्तत्वादिपर्यायैः परिणतत्वाच नेन्द्रियग्रहणयोग्यं, तचेतना
અન્વયાર્થઃ- [ સંસ્થાનાનિ] (સમચતુરગ્નાદિ) સંસ્થાનો, [ સંધાતા:] (ઔદારિકાદિ શરીર સંબંધી) સંઘાતો, [વરસમ્પર્શTધશબ્દા: ] વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દ-[ વાવ: TUT: પર્યાયા: ૨] એમ જે બહુ ગુણો અને પર્યાયો છે, [ પુત્રદ્રવ્યામવ: મવત્તિ] તે પુદગલદ્રવ્યનિષ્પન્ન છે.
[અરરસન્ અપમ્ અધમૂ ] જે અરસ, અરૂપ તથા અગંધ છે, [ અવ્યક્ટ્રમ્ | અવ્યક્ત છે, [ શબ્દ ] અશબ્દ છે, [ નિર્વિરસંક્શનમ્ ] અનિર્દિષ્ટસંસ્થાન છે (અર્થાત્ જેનું કોઈ સંસ્થાન કહ્યું નથી એવો છે), [વેતના ] ચેતનાગુણવાળો છે અને [ સિદણમ્ ] ઇંદ્રિયો વડે અગ્રાહ્ય છે, [ નીવં નાનીદિ] તે જીવ જાણો.
ટીકાઃ- જીવ-પુગલના સંયોગમાં પણ, તેમના ભેદના કારણભૂત સ્વરૂપનું આ કથન છે (અર્થાત્ જીવ અને પુગલના સંયોગમાં પણ, જે વડ તેમનો ભેદ જાણી શકાય છે એવા તેમના ભિન્નભિન્ન સ્વરૂપનું આ કથન છે ).
શરીર અને શરીરના સંયોગમાં, (૧) જે ખરેખર સ્પર્શ-રસ-ગંધ-વર્ણ. ગુણવાળું હોવાને લીધે, સશબ્દ હોવાને લીધે તથા સંસ્થાન-સંઘાતાદિ પર્યાયોરૂપે પરિણત હોવાને લીધે ઇંદ્રિયગ્રહણયોગ્ય છે, તે પુદ્ગલદ્રવ્ય છે; અને (૨) જે સ્પર્શ-રસ-ગંધ-વર્ણગુણ વિનાનું હોવાને લીધે, અશબ્દ હોવાને લીધે, અનિર્દિષ્ટસંસ્થાન હોવાને લીધે તથા અવ્યક્તવાદિ પર્યાયોરૂપે પરિણત હોવાને લીધે ઇંદ્રિયગ્રહણયોગ્ય
૧. શરીરી = દેહી; શરીરવાળો (અર્થાત્ આત્મા). ૨. અવ્યક્તત્વાદિ = અવ્યક્તત્વ વગેરે; અપ્રકટત્વ વગેરે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૧૭૯
गुणत्वात् रूपिभ्योऽरूपिभ्यश्चाजीवेभ्यो विशिष्टं जीवद्रव्यम्। एवमिह जीवाजीवयोर्वास्तवो भेद: सम्यग्ज्ञानिनां मार्गप्रसिद्ध्यर्थं प्रतिपादित इति।।१२६-१२७।।
-इति अजीवपदार्थव्याख्यानं समाप्तम्। उक्तौ मूलपदार्थो। अथ संयोगपरिणामनिवृत्तेतरसप्तपदार्थानामुपोद्धातार्थं जीवपुद्गलकर्मचक्रमनुवर्ण्यते
जो खलु संसारत्थो जीवो तत्तो दु होदि परिणामो। परिणामादो कम्मं कम्मादो होदि गदिसु गदी।। १२८ ।।
નથી, તે, ચેતનાગુણમયપણાને લીધે રૂપી તેમ જ અરૂપી અજીવોથી *વિશિષ્ટ ( ભિન્ન) એવું જીવદ્રવ્ય છે.
આ રીતે અહીં જીવ અને અજીવનો વાસ્તવિક ભેદ સમ્યજ્ઞાનીઓના માર્ગની પ્રસિદ્ધિ અર્થે પ્રતિપાદિત કરવામાં આવ્યો.
[ ભાવાર્થ- અનાદિ મિથ્યાવાસનાને લીધે જીવોને પોતે કોણ છે તેનું વાસ્તવિક જ્ઞાન નથી અને પોતાને શરીરાદિરૂપ માને છે. તેમને જીવદ્રવ્ય અને અજીવ દ્રવ્યનો વાસ્તવિક ભેદ દર્શાવી મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરાવવા અર્થે અહીં જડ પુદ્ગલદ્રવ્યનાં અને ચેતન જીવદ્રવ્યનાં વીતરાગસર્વજ્ઞકથિત લક્ષણો કહેવામાં આવ્યાં. જે જીવ તે લક્ષણો જાણી, પોતાને એક સ્વત:સિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય તરીકે ઓળખી, ભેદવિજ્ઞાની અનુભવી થાય છે, તે નિજાભદ્રવ્યમાં લીન થઈ મોક્ષમાર્ગને સાધી શાશ્વત નિરાકુળ સુખનો ભોક્તા થાય છે.] ૧૨૬-૧૨૭.
આ રીતે અજીવપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
બે મૂળપદાર્થો કહેવામાં આવ્યા. હવે (તેમના) સંયોગપરિણામથી નિષ્પન્ન થતા અન્ય સાત પદાર્થોના ઉપોદઘાત અર્થે જીવકર્મ અને પુદ્ગલકર્મનું ચક્ર વર્ણવવામાં આવે છે.
સંસારગત જે જીવ છે પરિણામ તેને થાય છે, પરિણામથી કર્મો, કરમથી ગમન ગતિમાં થાય છે; ૧૨૮.
* વિશિષ્ટ = ભિન્ન, વિલક્ષણ; ખાસ પ્રકારનું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
१८० ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ भगवान श्री.छु
गदिमधिगदस्स देहो देहादो इंदियाणि जायंते। तेहिं दु विसयग्गहणं तत्तो रागो व दोसो वा।।१२९ ।। जायदि जीवस्सेवं भावो संसारचक्कवालम्मि। इदि जिणवरेहिं भणिदो अणादिणिधणो सणिधणो वा।।१३०।।
यः खलु संसारस्थो जीवस्ततस्तु भवति परिणामः। परिणामात्कर्म कर्मणो भवति गतिषु गतिः।। १२८ ।। गतिमधिगतस्य देहो देहादिन्द्रियाणि जायते। तैस्तु विषयग्रहणं ततो रागो वा द्वेषो वा।। १२९ ।। जायते जीवस्यैवं भावः संसारचक्रवाले।
इति जिनवरैर्भणितोऽनादिनिधनः सनिधनो वा।। १३०।। इह हि संसारिणो जीवादनादिबंधनोपाधिवशेन निग्धः परिणामो भवति।
ગતિપ્રાસને તન થાય, તનથી ઇંદ્રિયો વળી થાય છે, એનાથી વિષય ગ્રહાય, રાગદ્વેષ તેથી થાય છે. ૧૨૯. એ રીત ભાવ અનાદિનિધન અનાદિસાંત થયા કરે. સંસારચક્ર વિષે જીવોને-એમ જિનદેવો કહે ૧૩૦
अन्वयार्थ:- [ यः] ४ [ खलु ] ५२५२ [ संसारस्थः जीवः ] संसा२स्थित ७५ छ [ ततः तु परिणामः भवति] तनाथी ५२९॥म थाय छ (अर्थात, तेने स्नि५ ५२९॥म थाय छे), [परिणामात् कर्म ] परिमथी धर्भ मने [कर्मणः ] थी [गतिषु गतिः भवति ] गतिमोमi ગમન થાય છે.
[गतिम् अधिगतस्य देहः ] तितने हे थाय छ, [ देहात् इन्द्रियाणि जायंते ] हेच्थी छद्रियो थाय छ, [ तैः तु विषयग्रहणं] द्रियोथी विषय यह भने [ ततः रागः वा द्वेषः वा] विषयहाथी २॥२॥ अथवा द्वेष थाय छे.
[एवं भाव:] मे प्रमाणे भाव, [ संसारचक्रवाले ] संसारयम [जीवस्य ] पने [अनादिनिधनः सनिधन: वा] अनादि-अनंत अथवा अनाहि-सात [ जायते ] थय। २. छ[इति जिनवरैः भणित:] सेम निवरोमे ऽयुं छे.
ટીકા:- આ લોકમાં સંસારી જીવથી અનાદિ બંધનરૂપ ઉપાધિના વશે સિગ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૮૧
परिणामात्पुनः पुद्गलपरिणामात्मकं कर्म। कर्मणो नारकादिगतिषु गतिः। गत्यधिगमना-द्देहः। देहादिन्द्रियाणि। इन्द्रियेभ्यो विषयग्रहणम्। विषयग्रहणाद्रागद्वेषौ। रागद्वेषाभ्यां पुन: स्निग्ध: परिणामः। परिणामात्पुन: पुद्गलपरिणामात्मकं कर्म। कर्मण: पुनर्नारकादिगतिषु गतिः। गत्यधिगमनात्पुनर्देहः। देहात्पुनरिन्द्रियाणि। इन्द्रियेभ्य: पुनर्विषयग्रहणम्। विषयग्रहणात्पुना रागद्वेषौ। रागद्वेषाभ्यां पुनरपि निग्धः परिणामः। एवमिदमन्योन्यकार्यकारणभूतजीवपुद्गल-परिणामात्मकं कर्मजालं संसारचक्रे जीवस्यानाद्यनिधनं अनादिसनिधनं वा चक्रवत्परिवर्तते। तदत्र पुद्गलपरिणामनिमित्तो जीवपरिणामो जीवपरिणामनिमित्त: पुद्गलपरिणामश्च वक्ष्यमाण-पदार्थबीजत्वेन संप्रधारणीय રૂતિના ૨૮-૩૦ના
પરિણામ થાય છે, પરિણામથી પુદ્ગલપરિણામાત્મક કર્મ, કર્મથી નરકાદિ ગતિઓમાં ગમન, ગતિની પ્રાપ્તિથી દેહ, દેહથી ઇંદ્રિયો, ઇંદ્રિયોથી વિષયગ્રહણ, વિષયગ્રહણથી રાગદ્વેષ, રાગદ્વેષથી પાછા સિગ્ધ પરિણામ, પરિણામથી પાછું પુદ્ગલપરિણામાત્મક કર્મ, કર્મથી પાછું નરકાદિ ગતિઓમાં ગમન, ગતિની પ્રાપ્તિથી પાછો દેહ, દેહથી પાછી ઇંદ્રિયો, ઇંદ્રિયોથી પાછું વિષયગ્રહણ, વિષયગ્રહણથી પાછા રાગદ્વેષ, રાગદ્વેષથી વળી પાછા સિગ્ધ પરિણામ. એ પ્રમાણે આ અન્યોન્ય *કાર્યકારણભૂત જીવપરિણામાત્મક અને પુદ્ગલપરિણામાત્મક કર્મકાળ સંસારચક્રમાં જીવને અનાદિ-અનંતપણે અથવા અનાદિ-સાંતપણે ચક્રની માફક ફરીફરીને થયા કરે છે.
આ રીતે અહીં (એમ કહ્યું કે), પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવા જીવપરિણામ અને જીવપરિણામ જેનું નિમિત્ત છે એવા પુદ્ગલપરિણામ હવે પછી કહેવામાં આવનારા (પુણ્યાદિ સાત) પદાર્થોના બીજ તરીકે અવધારવા.
ભાવાર્થ- જીવ અને પુદ્ગલને પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકપણે પરિણામ થાય છે. તે પરિણામને લીધે પુણ્યાદિ પદાર્થો ઉત્પન્ન થાય છે, જેમનું વર્ણન હવેની ગાથાઓમાં કરવામાં આવશે.
પ્રશ્ન:- પુણાદિ સાત પદાર્થોનું પ્રયોજન જીવ અને અજીવ એ બેથી જ પૂરું થઈ જાય છે, કારણ કે તેઓ જીવ અને અજીવના જ પર્યાયો છે. તો પછી તે સાત
* કાર્ય એટલે નૈમિત્તિક, અને કારણ એટલે નિમિત્ત. [ જીવપરિણામાત્મક કર્મ અને
પુદગલપરિણામાત્મક કર્મ પરસ્પર કાર્યકારણભૂત અર્થાત્ નૈમિત્તિક-નિમિત્તભૂત છે. તે કર્મો કોઈ જીવને અનાદિ-અનંત અને કોઈ જીવને અનાદિ–સાંત હોય છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथ पुण्यपापपदार्थव्याख्यानम्।
પદાર્થો શા માટે કહેવામાં આવે છે?
ઉત્તર:- ભવ્યોને હેય તત્ત્વ અને ઉપાદેય તત્ત્વ (અર્થાત્ હેય તત્ત્વ અને ઉપાદેય તત્ત્વનું સ્વરૂપ તથા તેમનાં કારણો) દર્શાવવા અર્થે તેમનું કથન છે. દુઃખ તે હેય તત્ત્વ છે, તેનું કારણ સંસાર છે, સંસારનું કારણ આસ્રવ અને બંધ બે છે (અથવા વિસ્તારથી કહીએ તો પુણ્ય, પાપ, આસ્રવ અને બંધ ચાર છે, અને તેમનું કારણ મિથ્યાદર્શનશાનચારિત્ર છે. સુખ તે ઉપાદેય તત્ત્વ છે, તેનું કારણ મોક્ષ છે, મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે અને તેમનું કારણ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર છે. આ પ્રયોજનભૂત વાત ભવ્ય જીવોને પ્રગટપણે દર્શાવવા અર્થે પુણ્યાદિ *સાત પદાર્થોનું કથન છે. ૧૨૮–૧૩).
હવે પુણ્ય-પાપપદાર્થોનું વ્યાખ્યાન છે.
* અજ્ઞાની અને જ્ઞાની જીવ પુણ્યાદિ સાત પદાર્થોમાંથી કયા કયા પદાર્થોના કર્તા છે તે સંબંધી
આચાર્યવર શ્રી જયસેનાચાર્યદવકૃત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં નીચે પ્રમાણે વર્ણન છે:
અજ્ઞાની જીવ નિર્વિકાર સ્વસંવેદનના અભાવને લીધે પાપપદાર્થનો તથા આસ્રવ-બંધપદાર્થોનો કર્તા થાય છે; કદાચિત્ મંદ મિથ્યાત્વના ઉદયથી, દેખેલા-સાંભળેલા-અનુભવેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાનબંધ વડ, ભવિષ્યકાળમાં પાપનો અનુબંધ કરનારા પુણ્યપદાર્થનો પણ કર્તા થાય છે. જે જ્ઞાની જીવ છે તે, નિર્વિકાર-આત્મતત્ત્વવિષયક રુચિ, તવિષયક જ્ઞપ્તિ અને તવિષયક નિશ્ચળ અનુભૂતિરૂપ અભેદરત્નત્રયપરિણામ વર્ડ, સંવર-નિર્જરા-મોક્ષપદાર્થોનો કર્તા થાય છે, અને જ્યારે પૂર્વોક્ત નિશ્ચયરત્નત્રયમાં સ્થિર રહી શકતો નથી ત્યારે નિર્દોષપરમાત્મસ્વરૂપ અહંત-સિદ્ધોની તથા તેનું ( નિર્દોષ પરમાત્માનું) આરાધન કરનારા આચાર્ય-ઉપાધ્યાય-સાધુઓની નિર્ભર અસાધારણ ભક્તિરૂપ એવું જે સંસારવિચ્છેદના કારણભૂત, પરંપરાએ મુક્તિકારણભૂત, તીર્થંકર પ્રકૃતિ વગેરે પુણનો અનુબંધ કરનારું વિશિષ્ટ પુણ્ય તેને અનીતિવૃત્તિએ નિદાનરહિત પરિણામથી કરે છે. આ રીતે અજ્ઞાની જીવા પાપાદિ ચાર પદાર્થોનો કર્તા છે અને જ્ઞાની સંવરાદિ ત્રણ પદાર્થોનો કર્તા છે.
[ અહીં જ્ઞાનીના વિશિષ્ટ પુણ્યને સંસારવિચ્છેદના કારણભૂત કહ્યું ત્યાં એમ સમજવું કે-ખરેખર તો સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર જ સંસારવિચ્છેદના કારણભૂત છે, પરંતુ જ્યારે તે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર અપૂર્ણદશામાં હોય છે ત્યારે તેની સાથે અનિચ્છિતવૃત્તિએ વર્તતા વિશિષ્ટ પુણ્યમાં સંસારવિચ્છેદના કારણપણાનો આરોપ કરવામાં આવે છે. તે આરોપ પણ વાસ્તવિક કારણની–સમ્યગ્દર્શનાદિની - હયાતીમાં જ થઈ શકે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૧૮૩
मोहो रागो दोसो चित्तपसादो य जस्स भावम्मि। विज्जदि तस्स सुहो वा असुहो वा होदि परिणामो।। १३१ ।।
मोहो रागो द्वेषश्चित्तप्रसादः वा यस्य भावे। विद्यते तस्य शुभो वा अशुभो वा भवति परिणामः।। १३१ ।।
पुण्यपापयोग्यभावस्वभावाख्यापनमेतत्।
इह हि दर्शनमोहनीयविपाककलुषपरिणामता मोहः। विचित्रचारित्रमोहनीयविपाकप्रत्यये प्रीत्यप्रीती रागद्वेषौ। तस्यैव मंदोदये विशुद्धपरिणामता चित्तप्रसादपरिणामः। एवमिमे यस्य भावे भवन्ति , तस्यावश्यं भवति शुभोऽशुभो वा परिणामः। तत्र यत्र प्रशस्तरागश्चित्तप्रसादश्च तत्र शुभः परिणामः, यत्र तु मोहद्वेषावप्रशस्तरागश्च તત્રાશુમ તિલા રૂ8ા
છે રાગ, દ્વેષ, વિમોહ, ચિત્તપ્રસાદપરિણતિ જેહને, તે જીવને શુભ વા અશુભ પરિણામનો સદ્ભાવ છે. ૧૩૧.
અવયાર્થઃ- [વસ્થ ભાવે] જેના ભાવમાં [ મોદ:] મોહ, [ 1: ] રાગ, [s:] પ [ વા] અથવા [ વિત્તપ્રસા: ] ચિત્તપ્રસન્નતા [ વિદ્યતે] છે, [ 10 ] તેને [શુમ: વા પશુમા વા] શુભ અથવા અશુભ [પરિણામ:] પરિણામ [ ભવતિ ] છે.
ટીકાઃ- આ, પુણ્ય-પાપને યોગ્ય ભાવના સ્વભાવનું -સ્વરૂપનું) કથન છે.
અહીં, દર્શનમોહનીયના વિપાકથી જે કલુષિત પરિણામ તે મોહ છે; વિચિત્ર (અનેક પ્રકારના) ચારિત્રમોહનીયનો વિપાક જેનો આશ્રય (-નિમિત્ત) છે એવી પ્રીતિ-અપ્રીતિ તે રાગ-દ્વેષ છે; તેના જ (ચારિત્રમોહનીયના જ) મંદ ઉદયે થતા જે વિશુદ્ધ પરિણામ તે *ચિત્તપ્રસાદપરિણામ (–મનની પ્રસન્નતા રૂપ પરિણામ) છે. એ રીતે આ (મોહ, રાગ, દ્વેષ અથવા ચિત્તપ્રસાદ) જેના ભાવમાં છે, તેને અવશ્ય શુભ અથવા અશુભ પરિણામ છે. તેમાં,
જ્યાં પ્રશસ્ત રાગ તથા ચિત્તપ્રસાદ છે ત્યાં શુભ પરિણામ છે અને જ્યાં મોહ, દ્વેષ તથા અપ્રશસ્ત રાગ છે ત્યાં અશુભ પરિણામ છે. ૧૩૧.
* પ્રસાદ = પ્રસન્નતા; વિશુદ્ધતા; ઉજ્વળતા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
सुहपरिणामो पुण्णं असुहो पावं ति हवदि जीवस्स। दोण्हं पोग्गलमेत्तो भावो कम्मत्तणं पत्तो।। १३२।।
शुभपरिणामः पुण्यमशुभः पापमिति भवति जीवस्य। द्वयोः पुद्गलमात्रो भावः कर्मत्वं प्राप्तः।। १३२।।
पुण्यपापस्वरूपाख्यानमेतत्।
जीवस्य कर्तुः निश्चयकर्मतामापन्नः शुभपरिणामो द्रव्यपुण्यस्य निमित्तमात्रत्वेन कारणी-भूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भवति भावपुण्यम्। एवं जीवस्य कर्तुनिश्चयकर्मतामापन्नोऽशुभपरिणामो
द्रव्यपापस्य
निमित्तमात्रत्वेन कारणीभूतत्वात्तदास्रवक्षणादूर्ध्वं
શુભ ભાવ જીવના પુણ્ય છે ને અશુભ ભાવો પાપ છે; તેના નિમિત્તે પૌદ્ગલિક પરિણામ કર્મપણું લહે. ૧૩૨.
અન્વયાર્થઃ- [ નીવચ્ચ] જીવના [ મ પરિણામ: ] શુભ પરિણામ [પુષ્પ ] પુણ્ય છે અને [અશુમ: ] અશુભ પરિણામ [પાપમ્ તિ ભવતિ] પાપ છે; [કયો.] તે બંને દ્વારા [ પુનમીત્ર: ભાવ: ] પુદ્ગલમાત્ર ભાવ [ ફર્મવં પ્રાત:] કર્મપણાને પામે છે (અર્થાત્ જીવના પુણ્ય-પાપભાવના નિમિત્તે શાતા-અશાતાવેદનીયાદિ પુદ્ગલમાત્ર પરિણામ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે).
ટીકા:- આ, પુણ્ય-પાપના સ્વરૂપનું કથન છે.
જીવરૂપ કર્તાના *નિશ્ચય કર્મભૂત શુભપરિણામ દ્રવ્યપુણ્યને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી “દ્રવ્યપુણાસ્રવ 'ના પ્રસંગને અનુસરીને (-અનુલક્ષીને) તે શુભ પરિણામ “ભાવપુણ્ય' છે. (શાતા વેદનીયાદિ દ્રવ્યપુણાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના શુભ પરિણામ નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપુણાસ્રવ ” પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભ પરિણામને પણ
ભાવપુર્ણ' એવું નામ છે.) એવી રીતે જીવરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત અશુભ પરિણામ દ્રવ્યપાપને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપારાગ્નવ”ના પ્રસંગને અનુસરીને (અનુલક્ષીને) તે અશુભ પરિણામ “ભાવપાપ ” છે.
* જીવ કર્તા છે અને શુભ પરિણામ તેનું (અશુદ્ધનિશ્ચયનય) નિશ્ચય કર્મ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૧૮૫
भावपापम्। पुद्गलस्य कर्तुनिश्चयकर्मतामापन्नो विशिष्टप्रकृतित्वपरिणामो जीवशुभपरिणामनिमित्तो द्रव्यपुण्यम्। पुद्गलस्य कर्तुर्निश्चयकर्मतामापन्नो विशिष्टप्रकृतित्वपरिणामो जीवाशुभपरिणामनिमित्तो द्रव्यपापम्। एवं व्यवहारनिश्चयाभ्यामात्मनो मूर्तममूर्तञ्च कर्म प्रज्ञापितमिति।।१३२।।
जम्हा कम्मस्स फलं विसयं फासेहिं भुंजदे णियदं। जीवेण सुहं दुक्खं तम्हा कम्माणि मुत्ताणि।। १३३।।
यस्मात्कर्मणः फलं विषयः स्पशैर्भुज्यते नियतम्। जीवेन सुखं दुःखं तस्मात्कर्माणि मूर्तानि।।१३३।।
પુદગલરૂપ કર્તાના *નિશ્ચયકર્મભૂત વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ (-શાતાવેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ)-કે જેમાં જીવના શુભપરિણામ નિમિત્ત છે તે-દ્રવ્યપુણ્ય છે. પુદગલરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ (-અશાતાવેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ)-કે જેમાં જીવના અશુભ પરિણામ નિમિત્ત છે તે દ્રવ્યપાપ છે.
આ પ્રમાણે વ્યવહાર તથા નિશ્ચય વડે આત્માને મૂર્ત તથા અમૂર્ત કર્મ દર્શાવવામાં આવ્યું.
ભાવાર્થ- નિશ્ચયથી જીવના અમૂર્ત શુભાશુભપરિણામરૂપ ભાવપુર્ણપાપ જીવનું કર્મ છે. શુભાશુભ પરિણામ દ્રવ્યપુણ્યપાપનું નિમિત્તકારણ હોવાને લીધે મૂર્ત એવાં તે પુદ્ગલપરિણામરૂપ (શાતા-અશાતાવેદનીયાદિ) દ્રવ્યપુણ્યપાપ વ્યવહારથી જીવનું કર્મ કહેવાય છે. ૧૩ર.
છે કર્મનું ફળ વિષય, તેને નિયમથી અક્ષો વડે જીવ ભોગવે દુઃખ-સુખે, તેથી કરમ તે મૂર્તિ છે. ૧૩૩.
અન્વયાર્થ:- [ રમત ] કારણ કે [ વર્મળ: છત્ત ] કર્મનું ફળ [ વિષય: ] જે (મૂર્ત) વિષય તે [ નિયતમ ] નિયમથી [સ્પર્શે] (મૂર્ત એવી) સ્પર્શનાદિઇદ્રિયો
* પુદ્ગલ કર્તા છે અને વિશિષ્ટપ્રકૃતિરૂપ પરિણામ તેનું નિશ્ચયકર્મ છે (અર્થાત્ નિશ્ચયથી પુદ્ગલ કર્તા
છે અને શતાવેદનીયાદિ ખાસ પ્રકૃતિરૂપ પરિણામ તેનું કર્મ છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
मूर्तकर्मसमर्थनमेतत्।
यतो हि कर्मणां फलभूतः सुखदुःखहेतुविषयो मूर्तो मूरिन्द्रियैर्जीवेन नियतं भुज्यते, ततः कर्मणां मूर्तत्वमनुमीयते। तथा हि-मूर्तं कर्म , मूर्तसंबंधेनानुभूयमानमूर्तफलत्वादाखुવિષવેલિતિા રૂરૂા
मुत्तो फासदि मुत्तं मुत्तो मुत्तेण बंधमणहवदि। जीवो मुत्तिविरहिदो गाहदि ते तेहिं उग्गहदि।। १३४।।
मूर्तः स्पृशति मूर्तं मूर्तो मूर्तेन बंधमनुभवति। जीवो मूर्तिविरहितो गाहति तानि तैरवगाह्यते।। १३४।।
દ્વારા [ નીવેન] જીવ વડે [ સુર્વ દુ:ā] સુખે અથવા દુઃખે [ મુખ્યત્વે] ભોગવાય છે, [ તસ્મા] તેથી [ fણ ] કર્મો [મૂર્તાન] મૂર્ત છે.
ટીકાઃ- આ, મૂર્ત કર્મનું સમર્થન છે.
કર્મનું ફળ જે સુખદુ:ખના હેતુભૂત મૂર્ત વિષય તે નિયમથી મૂર્ત ઇંદ્રિયો દ્વારા જીવ વડ ભોગવાય છે, તેથી કર્મના મૂર્તિપણાનું અનુમાન થઈ શકે છે. તે આ પ્રમાણે - જેમ મૂષકવિષ મૂર્તિ છે તેમ કર્મ મૂર્તિ છે, કારણ કે (મૂષકવિષના ફળની માફક ) મૂર્તિના સંબંધ દ્વારા અનુભવાતું એવું મૂર્ત તેનું ફળ છે. [ ઉંદરના ઝેરનું ફળ (શરીરમાં સોજા થવા, તાવ આવવો વગેરે ) મૂર્ત છે અને મૂર્ત શરીરના સંબંધ દ્વારા અનુભવાય-ભોગવાય છે, તેથી અનુમાન થઈ શકે છે કે ઉંદરનું ઝેર મૂર્ત છે; તેવી રીતે કર્મનું ફળ (-વિષયો ) મૂર્તિ છે અને મૂર્ત ઇંદ્રિયોના સંબંધ દ્વારા અનુભવાય-ભોગવાય છે, તેથી અનુમાન થઈ શકે છે કે કર્મ મૂર્ત છે.] ૧૩૩.
મૂરત મૂરત સ્પર્શે અને મૂરત મૂરત બંધન લહે; આત્મા અમૂરત ને કરમ અન્યોન્ય અવગાહન લહે. ૧૩૪.
અન્વયાર્થ:- [મૂર્ત: મૂર્ત સ્મૃતિ] મૂર્ત મૂર્તિને સ્પર્શે છે, [મૂર્તઃ મૂતન] મૂર્ત મૂર્તિની સાથે [ વંધમ્ અનુમવતિ] બંધ પામે છે; [મૂર્તિવિરહિત: નીવ:] મૂર્તસ્વરહિત જીવ [તાનિ
દતિ] મૂર્તકર્મોને અવગાહે છે અને [ તૈઃ સવITહ્યd] મૂર્તકર્મો જીવને અવગાહે છે (અર્થાત બંને એકબીજામાં અવગાહુ પામે છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૮૭
मूर्तकर्मणोरमूर्तजीवमूर्तकर्मणोश्च बंधप्रकारसूचनेयम्।
इह हि संसारिणि जीवेऽनादिसंतानेन प्रवृत्तमास्ते मूर्तकर्म। तत्स्पर्शादिमत्त्वादागामि मूर्तकर्म स्पृशति, ततस्तन्मूर्तं तेन सह स्नेहगुणवशाबंधमनुभवति। एष मूर्तयोः कर्मणोबंधप्रकारः। अथ निश्चयनयेनामूर्तो जीवोऽनादिमूर्तकर्मनिमित्तरागादिपरिणामम्निग्धः सन् विशिष्टतया मूर्तानि कर्माण्यवगाहते, तत्परिणामनिमित्तलब्धात्मपरिणामैः मूर्तकर्मभिरपि विशिष्टतयाऽवगाह्यते च। अयं त्वन्योन्यावगाहात्मको जीवमूर्तकर्मणोधप्रकारः। एवममूर्तस्यापि जीवस्य मूर्तेन पुण्यपापकर्मणा कथञ्चिद्वन्धो न विरुध्यते।। १३४।।
-इति पुण्यपापपदार्थव्याख्यानम्।
अथ आम्रवपदार्थव्याख्यानम्।
ટીકાઃ- આ, મૂર્તકર્મનો મૂર્તકર્મની સાથે જે બંધપ્રકાર તથા અમૂર્ત જીવનો મૂર્તકર્મની સાથે જે બંધપ્રકાર તેની સૂચના છે.
અહીં (આ લોકમાં), સંસારી જીવને વિષે અનાદિ સંતતિથી (-પ્રવાહથી) પ્રવર્તતું થયું મૂર્તકર્મ વિદ્યમાન છે. તે, સ્પર્શદિવાળું હોવાને લીધે, આગામી મૂર્તકર્મને સ્પર્શે છે; તેથી મૂર્તિ એવું તે તેની સાથે, સ્નિગ્ધત્વગુણના વશે (-પોતાના સ્નિગ્ધરૂક્ષત્વપર્યાયને લીધે), બંધને પામે છે. આ, મૂર્તકર્મનો મૂર્તકર્મની સાથે બંધપ્રકાર છે.
વળી (અમૂર્ત જીવનો મૂર્તકર્મોની સાથે બંધપ્રકાર આ પ્રમાણે છે કે ), નિશ્ચયનયથી જે અમૂર્ત છે એવો જીવ, અનાદિ મૂર્તકર્મ જેનું નિમિત્ત છે એવા રાગાદિપરિણામ વર્ડ સ્નિગ્ધ વર્તતો થકો, મૂર્તકર્મોને વિશિષ્ટપણે અવગાહે છે (અર્થાત્ એકબીજાને પરિણામમાં નિમિત્તમાત્ર થાય એવા સંબંધવિશેષ સહિત મૂર્તકર્મોના ક્ષેત્રમાં વ્યાપે છે) અને તે રાગાદિપરિણામના નિમિત્તે જેઓ પોતાના (જ્ઞાનાવરણાદિ) પરિણામને પામે છે એવા મૂર્તકર્મો પણ જીવને વિશિષ્ટપણે અવગાહે છે (અર્થાત્ જીવના પ્રદેશો સાથે વિશિષ્ટતાપૂર્વક એકક્ષેત્રાવગાહને પામે છે ). આ, જીવ અને મૂર્તકર્મનો અન્યોન્ય-અવગાહસ્વરૂપ બંધપ્રકાર છે. આ રીતે અમૂર્ત એવા જીવનો પણ મૂર્ત પુણ્યપાપકર્મની સાથે કથંચિત્ (-કોઈ પ્રકારે) બંધ વિરોધ પામતો નથી. ૧૩૪.
આ રીતે પુણ્ય-પાપપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું. હવે આસ્રવ પદાર્થનું વ્યાખ્યાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮ ]
[ ભગવાનશ્રીકુંદકુંદ
रागो जस्स पसत्थो अणुकंपासंसिदो य परिणामो । चित्तम्हि णत्थि कलुषं पुण्णं जीवस्स आसवदि ।। १३५ ।।
પંચાસ્તિકાયસંગ્રહ
रागो यस्य प्रशस्तोऽनुकम्पासंश्रितश्च परिणामः । चित्ते नास्ति कालुष्यं पुण्यं जीवस्यास्रवति । । १३५ ।।
पुण्यास्रवस्वरूपाख्यानमेतत् ।
प्रशस्तरागोऽनुकम्पापरिणतिः
चित्तस्याकलुषत्वञ्चेति ત્રય:
शुभा
ભાવા:
द्रव्यपुण्यास्रवस्य निमित्तमात्रत्वेन कारणभुतत्वात्तदास्रवक्षणादूर्ध्वं भावपुण्यास्रवः। तन्निमित्तः शुभकर्मपरिणामो योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यपुण्यास्रव इति ।। १३५ ।।
છે રાગભાવ પ્રશસ્ત, અનુકંપાસહિત પરિણામ છે, મનમાં નહીં કાલુષ્ય છે, ત્યાં પુણ્ય-આસવ હોય છે. ૧૩૫.
અન્વયાર્થ:- [ યસ્ય] જે જીવને [પ્રશસ્ત: રાTM: ] પ્રશસ્ત રાગ છે, [ અનુજમ્પાસંશ્રિત: પરિણામ: ] અનુકંપાયુક્ત પરિણામ છે [7] અને [વિત્તે ાનુષ્ય ન અસ્તિ] ચિત્તમાં કલુષતાનો અભાવ છે, [ નીવચ ] તે જીવને [ પુણ્યમ્ આસ્રવતિ] પુણ્ય આસ્રવે છે.
ટીકા:- આ, પુણ્યાસવના સ્વરૂપનું કથન છે.
પ્રશસ્ત રાગ, અનુકંપાપરિણતિ અને ચિત્તની અકલુષતા-એ ત્રણ શુભ ભાવો દ્રવ્યપુણ્યાસવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપુણ્યાસવ ’ના પ્રસંગને *અનુસરીને (– અનુલક્ષીને) તે શુભ ભાવો ભાવપુણ્યાસ્રવ છે અને તે (શુભ ભાવો) જેનું નિમિત્ત છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્દગલોના શુભકર્મપરિણામ (-શુભકર્મરૂપ પરિણામ ) તે દ્રવ્યપુણ્યાસવ છે.
૧૩૫.
* શાતાવેદનીયાદિ પુદ્ગલપરિણામરૂપ દ્રવ્યપુણ્યાસવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના પ્રશસ્ત-રાગાદિ શુભ ભાવો નિમિત્તકા૨ણ છે માટે ‘દ્રવ્યપુણ્યાસવ' પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભ ભાવોને પણ ‘ભાવપુણ્યાસવ’ એવું નામ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
अरहंतसिद्धसाहुसु भत्ती धम्मम्मि जा य खलु चेट्ठा । अणुगमणं पि गुरूणं पसत्थरागो त्ति वुच्चति ।। १३६ ।।
अर्हत्सिद्धसाधुषु भक्तिर्धर्मे या च खलु चेष्टा।
अनुगमनमपि गुरूणां प्रशस्तराग इति ब्रुवन्ति ।। १३६ ।।
प्रशस्तरागस्वरूपाख्यानमेतत्।
अर्हत्सिद्धसाधुषु भक्तिः, धर्मे व्यवहारचारित्रानुष्ठाने वासनाप्रधाना चेष्टा,
અર્હત-સાધુ-સિદ્ધ પ્રત્યે ભક્તિ, ચેષ્ટા ધર્મમાં,
ગુરુઓ તણું અનુગમન-એ પરિણામ રાગ પ્રશસ્તના. ૧૩૬.
[ ૧૮૯
અન્વયાર્થ:- [ અર્હસિદ્ધસાધુષુ મત્તિ: ] અહંત-સિદ્ધ-સાધુઓ પ્રત્યે ભક્તિ, [ ધર્મ યા
ચ વસ્તુ ઘેટા] ધર્મમાં ખરેખર ચેષ્ટા [અનુવનનમ્ અપિ મુળાક્] અને ગુરુઓનું અનુગમન, [પ્રશસ્તરારા: જ્ઞત્તિ ધ્રુવન્તિ ] તે ‘પ્રશસ્ત રાગ ’ કહેવાય છે.
ટીકા:- આ, પ્રશસ્ત રાગના સ્વરૂપનું કથન છે.
'અદ્વૈત-સિદ્ધ-સાધુઓ પ્રત્યે ભક્તિ, ધર્મમાં–વ્યવહારચારિત્રના
૧. અદ્વૈત-સિદ્ધ-સાધુઓમાં અદ્વૈત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પાંચેય સમાઈ જાય છે કારણ કે ‘સાધુઓ ’માં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણ સમાય છે.
[નિર્દોષ ૫૨માત્માથી પ્રતિપક્ષભૂત એવાં આર્ત-રૌદ્રધ્યાનો વડે ઉપાર્જિત જે જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓ તેમનો, રાગાદિવિકલ્પરહિત ધર્મ-શુકલધ્યાનો વડે વિનાશ કરીને, જેઓ ક્ષુધાદિ અઢાર દોષ રહિત અને કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય સહિત થયા, તેઓ અર્હતો કહેવાય છે.
લૌકિક અંજનસિદ્ધ વગેરેથી વિલક્ષણ એવા જેઓ જ્ઞાનાવરણાદિ-અષ્ટકર્મના અભાવથી સમ્યક્ત્વાદિ-અષ્ટગુણાત્મક છે અને લોકાગ્રે વસે છે, તેઓ સિદ્ધો છે.
વિશુદ્ધ જ્ઞાનદર્શન જેનો સ્વભાવ છે એવા આત્મતત્ત્વની નિશ્ચયરુચિ, તેવી જ જ્ઞપ્તિ, તેવી જ નિશ્ચળ-અનુભૂતિ, પરદ્રવ્યની ઇચ્છાના પરિહારપૂર્વક તે જ આત્મદ્રવ્યમાં પ્રતપન અર્થાત્ તપશ્ચરણ અને સ્વશક્તિને ગોપવ્યા વિના તેવું જ અનુષ્ઠાન-આવા નિશ્ચયપંચાચારને તથા તેના સાધક વ્યવહા૨પંચાચા૨ને-કે જેની વિધિ આચારાદિશાસ્ત્રોમાં કહી છે તેને-એટલે કે ઉભય આચારને જેઓ પોતે આચરે છે અને બીજાઓને અચરાવે છે, તેઓ આચાર્યો છે.
પાંચ અસ્તિકાયોમાં જીવાસ્તિકાયને, છ દ્રવ્યોમાં શુદ્ધજીવદ્રવ્યને, સાત તત્ત્વોમાં શુદ્ધજીવતત્ત્વને અને નવ પદાર્થોમાં શુદ્ધજીવપદાર્થને જેઓ નિશ્ચયનયે ઉપાદેય કહે છે તેમ જ ભેદાભેદરત્નત્રયસ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
गुरूणामाचार्यादीनां रसिकत्वेनानुगमनम्-एष: प्रशस्तो राग: प्रशस्तविषयत्वात्। अयं हि स्थूललक्ष्यतया केवलभक्तिप्रधानस्याज्ञानिनो ।
મવતિ उपरितनभूमिकायामलब्धास्पदस्यास्थान-रागनिषेधार्थं तीव्ररागज्वरविनोदार्थं वा कदाचिज्ज्ञानिनोऽपि भवतीति।। १३६ ।।
तिसिदं व भुक्खिदं वा दुहिदं दह्ण जो दु दुहिदमणो। पडिवज्जदि तं किवया तस्सेसा होदि अणुकंपा।।१३७।।
तृषितं बुभुक्षितं वा दुःखितं दृष्ट्वा यस्तु दुःखितमनाः। प्रतिपद्यते तं कृपया तस्यैषा भवत्यनुकम्पा।। १३७।।
'અનુષ્ઠાનમાં- ભાવનાપ્રધાન ચેષ્ટા અને ગુરુઓનું-આચાર્યાદિનું-રસિકપણે ‘અનુગમન, તે ‘પ્રશસ્ત રાગ’ છે કારણ કે તેનો વિષય પ્રશસ્ત છે.
આ (પ્રશસ્ત રાગ) ખરેખર, જે સ્કૂલ-લક્ષ્યવાળો હોવાથી કેવળ ભક્તિપ્રધાન છે એવા અજ્ઞાનીને હોય છે; ઉપરની ભૂમિકામાં (–ઉપરના ગુણસ્થાનોમાં) સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય ત્યારે, “અસ્થાનનો રાગ અટકાવવા અર્થે અથવા તીવ્ર રાગજ્વર હઠાવવા અર્થે, કદાચિત જ્ઞાનીને પણ હોય છે. ૧૩૬.
દુઃખિત, તૂષિત વા ક્ષધિત દેખી દુઃખ પામી મન વિષે કરુણાથી વર્તે જેહ, અનુકંપા સહિત તે જીવ છે. ૧૩૭.
અવયાર્થઃ- [ તૃષિd] તૃષાતુર, [ કુમુક્ષિd] ક્ષુધાતુર [વા ] અથવા [ દુ:વિત ] દુઃખીને [ દg] દેખી [ ૩: 1] જે જીવ [ દુ:વિતના:] મનમાં દુઃખ પામતો થકો
મોક્ષમાર્ગને પ્રરૂપે છે અને પોતે ભાવે (–અનુભવે) છે, તેઓ ઉપાધ્યાયો છે.
| નિશ્ચય-ચતુર્વિધ-આરાધના વડ જેઓ શુદ્ધ આત્મસ્વરૂપને સાધે છે, તેઓ સાધુઓ છે.]
૧. અનુષ્ઠાન = આચરણ; આચરવું તે; અમલમાં મૂકવું તે. ૨. ભાવનાપ્રધાન ચરા = ભાવપ્રધાન પ્રવૃત્તિ: શુભભાવપ્રધાન વ્યાપાર. ૩. અનુગમન = અનુસરણ; આજ્ઞાંકિતપણું; અનુકૂળ વર્તવું તે. [ ગુરુઓ પ્રત્યે રસિકપણે ( ઉલ્લાસથી.
હોંશથી) આજ્ઞાંકિત વર્તવું તે પ્રશસ્ત રાગ છે.] ૪. અજ્ઞાનીનું લક્ષ્ય (–ધ્યય) સ્થૂળ હોય છે તેથી તેને કેવળ ભક્તિનું જ પ્રધાનપણું હોય છે. ૫. અસ્થાનનો = અયોગ્ય સ્થાનનો, અયોગ્ય વિષય પ્રત્યેનો અયોગ્ય પદાર્થોને અવલંબનારો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
अनुकम्पास्वरूपाख्यानमेतत् ।
करुणया
कञ्चिदुदन्यादिदुःखप्लुतमवलोक्य तत्प्रतिचिकीर्षाकुलितचित्तत्वमज्ञानिनोऽनुकम्पा । ज्ञानिनस्त्वधस्तनभूमिकासु विहरमाणस्य जन्मार्णवनिमग्नजगदवलोकनान्मनाग्मनःखेद इति ।। १३७ ।।
कोधो व जदा माणो माया लोभो व चित्तमासेज्ज ।
जीवस्स कुणदि खोहं कलुसो त्ति य तं बुधा बेंति ।। १३८ । ।
क्रोधो वा यदा मानो माया लोभो वा चित्तमासाद्य ।
जीवस्य करोति क्षोभं कालुष्यमिति च तं बुधा ब्रुवन्ति ।। १३८ ।।
[ ૧૯૧
[તં નૃપયા પ્રતિવદ્યતે] તેના પ્રત્યે કરુણાથી વર્તે છે, [ તત્ત્વ પુષા અનુન્પા ભવતિ] તેનો એ ભાવ અનુકંપા છે.
ટીકા:- આ, અનુકંપાના સ્વરૂપનું કથન છે.
કોઈ તૃષાદ્દિદુઃખથી પીડિત પ્રાણીને દેખી કરુણાને લીધે તેનો પ્રતિકાર ( –ઉપાય ) કરવાની ઇચ્છાથી ચિત્તમાં આકુળતા થવી તે અજ્ઞાનીની અનુકંપા છે. જ્ઞાનીની અનુકંપા તો, નીચલી ભૂમિકાઓમાં વિહરતાં (–પોતે નીચેનાં ગુણસ્થાનોમાં વર્તતો હોય ત્યારે), જન્માર્ણવમાં નિમગ્ન જગતના અવલોકનથી (અર્થાત્ સંસારસાગરમાં ડૂબેલા જગતને દેખવાથી ) મનમાં જા ખેદ થવો તે છે.* ૧૩૭.
મદ-ક્રોધ અથવા લોભ-માયા ચિત્ત-આશ્રય પામીને
જીવને ક૨ે જે ક્ષોભ, તેને કલુષતા જ્ઞાની કહે. ૧૩૮.
અન્વયાર્થ:- [ યવા ] જ્યારે [ ોધ: વા] ક્રોધ, [ માન: ] માન, [ માયા ] માયા [ વા] અથવા [ તોમ: ] લોભ [વિત્તમ્ આસાદ્ય ] ચિત્તનો આશ્રય પામીને
* આ ગાથાની આચાર્યવર શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં આ પ્રમાણે વિવરણ છેઃ–તીવ્ર તૃષા, તીવ્ર ક્ષુધા, તીવ્ર રોગ વગેરેથી પીડિત પ્રાણીને દેખી અજ્ઞાની જીવ ‘કોઈ પણ પ્રકારે હું આનો પ્રતિકાર કરું' એમ વ્યાકુળ થઈને અનુકંપા કરે છે; જ્ઞાની તો સ્વાત્મભાવનાને નહિ પ્રાપ્ત કરતો થકો (અર્થાત્ નિજાત્માના અનુભવની ઉપલબ્ધિ ન થતી હોય ત્યારે), સંકલેશના પરિત્યાગ વડે (– અશુભ ભાવને છોડીને) યથાસંભવ પ્રતિકાર કરે છે તથા તેને દુ:ખી દેખીને વિશેષ સંવેગ અને વૈરાગ્યની ભાવના કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨ ]
પંચાસ્તિકાયસંગ્રહું
[ ભગવાનશ્રીકુંદકુંદ
चित्तकलुषत्वस्वरूपाख्यानमेतत्।
क्रोधमानमायालोभानां तीव्रोदये चित्तस्य क्षोभः कालुष्यम्। तेषामेव मंदोदये तस्य प्रसादोऽकालुष्यम्। तत् कादाचित्कविशिष्टकषायक्षयोपशमे सत्यज्ञानिनो भवति। कषायोदयानु-वृत्तेरसमग्रव्यावर्तितोपयोगस्यावांतरभूमिकासु कदाचित् ज्ञानिनोऽपि મવતીતિ શરૂ૮ાા
चरिया पमादबहुला कालुस्सं लोलदा य विसएसु। परपरिदावपवादो पावस्स य आसवं कुणदि।। १३९ ।।
चर्या प्रमादबहुला कालुष्यं लोलता च विषयेषु। परपरितापापवादः पापस्य चास्रवं करोति।।१३९ ।।
[ નીવર્ડ્સ] જીવને [ક્ષો રોતિ] ક્ષોભ કરે છે, ત્યારે [7] તેને [ જુથ:] જ્ઞાનીઓ [ 1નુષ્યમ્ રૂતિ વ વૃત્તિ ] “કલુપતા' કહે છે.
ટીકાઃ- આ, ચિત્તની કલુષતાના સ્વરૂપનું કથન છે.
ક્રોધ, માન, માયા અને લોભના તીવ્ર ઉદયે ચિત્તનો ક્ષોભ તે કલુપતા છે. તેમના જ (ક્રોધાદિના જ) મંદ ઉદયે ચિત્તની પ્રસન્નતા તે અકલુષતા છે. તે અકલુષતા, કદાચિત્ કષાયનો વિશિષ્ટ (ખાસ પ્રકારનો) ક્ષયોપશમ હોતાં, અજ્ઞાનીને હોય છે; કષાયના ઉદયને અનુસરતી પરિણતિમાંથી ઉપયોગને અસમગ્રપણે પાછો વાળ્યો હોય ત્યારે (અર્થાત્ કષાયના ઉદયને અનુસરતા પરિણમનમાંથી ઉપયોગને પૂરો પાછો વાળ્યો ન હોય ત્યારે), મધ્યમ ભૂમિકાઓમાં (-મધ્યમ ગુણસ્થાનોમાં), કદાચિત જ્ઞાનીને પણ હોય છે. ૧૩૮.
ચર્યા પ્રમાદભરી, કલુષતા, લુબ્ધતા વિષયો વિષે, પરિતાપ ને અપવાદ પરના, પાપ-આસવને કરે. ૧૩૯.
અન્વયાર્થઃ- [માવવ૬ના વર્યા ] બહુ પ્રમાદવાળી ચર્યા, [ સુગં] કલુપતા, [ વિષયેષુ ચ નોતતા] વિષયો પ્રત્યે લોલુપતા, [૫૨પરિતાપાવાદ] પરને પરિતાપ કરવો તથા પરના અપવાદ બોલવા-એ [પાઉચ ગાવે રોતિ] પાપનો આસ્રવ કરે છે.
* અસમગ્રપણે = અપૂર્ણપણે; અધૂરાપણે; અંશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૯૩
पापास्रवस्वरूपाख्यानमेतत्।
प्रमादबहुलचर्यापरिणतिः, कालुष्यपरिणतिः, विषयलौल्यपरिणतिः, परपरितापपरिणतिः, परापवादपरिणतिश्चेति पञ्चाशुभा भावा द्रव्यपापासवस्य निमित्तमात्रत्वेन कारणभूतत्वा-त्तदास्रवक्षणादूर्ध्वं भावपापासवः। तन्निमित्तोऽशुभकर्मपरिणामो योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यपापासव इति।। १३९ ।। ।
सण्णाओ य तिलेस्सा इंदियवसदा य अट्टरुद्दाणि। णाणं च दुप्पउत्तं मोहो पावप्पदा होति।।१४०।।
संज्ञाश्च त्रिलेश्या इन्द्रियवशता चार्तरौद्रे। ज्ञानं च दुःप्रयुक्तं मोहः पापप्रदा भवन्ति।। १४०।।
ટીકા:- આ, પાપામ્રવના સ્વરૂપનું કથન છે.
બહુ પ્રમાદવાળી ચર્યારૂપ પરિણતિ (–બહુ પ્રમાદથી ભરેલા આચરણરૂપ પરિણતિ), કલુપતારૂપ પરિણતિ, વિષયલોલુપતારૂપ પરિણતિ, પરંપરિતાપરૂપ પરિણતિ (-પરને દુઃખ દેવારૂપ પરિણતિ) અને પરના અપવાદરૂપ પરિણતિ-એ પાંચ અશુભ ભાવો દ્રવ્યપાપામ્રવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી દ્રવ્યપાપાસવ’ના પ્રસંગને *અનુસરીને (-અનુલક્ષીને) તે અશુભ ભાવો ભાવપાપાસવ છે અને તે (અશુભ ભાવો) જેનું નિમિત્ત છે એવા જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના અશુભકર્મપરિણામ (-અશુભકર્મરૂપ પરિણામ) તે દ્રવ્યપાપાસ્રવ છે. ૧૩૯.
સંજ્ઞા, ત્રિલેશ્યા, ઇંદ્રિવશતા, આર્તરૌદ્ર ધ્યાન બે, વળી મોહ ને દુર્યુક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. ૧૪૦.
અન્વયાર્થ:- [ સંજ્ઞા: ] (ચારેય) સંજ્ઞાઓ, [ ત્રિનેશ્યા] ત્રણ વેશ્યા, [ફન્દ્રિયવશતા વ] ઇંદ્રિયવશતા, [વાર્તરોદ્ર] આર્ત-રૌદ્રધ્યાન, [ડુ: યુજ્ઞાનં] દુ:પ્રયુક્ત જ્ઞાન (-દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન ) [૨] અને [ મોદ:] .
* અશાતા વેદનીયાદિ પુદગલપરિણામરૂપ દ્રવ્યપાપાન્સવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના અશુભ ભાવો નિમિત્તકારણ છે માટે “દ્રવ્યપાપાસ્રવ પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત અશુભ ભાવોને પણ ભાવપાપાસ્રવ ” એવું નામ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદ
पापासवभूतभावप्रपञ्चाख्यानमेतत्।
तीव्रमोहविपाकप्रभवा
आहारभयमैथुनपरिग्रहसंज्ञाः, तीव्रकषायोदयानुरंजितयोगप्रवृत्ति-रूपाः
wાનીનાપોતાનેશ્યાસ્તિw:, रागद्वेषोदयप्रकर्षादिन्द्रियाधीनत्वम् ,
रागद्वेषोद्रेकात्प्रियसंयोगाप्रियवियोगवेदनामोक्षणनिदानाकांक्षणरूपमार्तम् , कषायक्रूराशयत्वाद्धिंसाऽसत्यस्तेयविषय-संरक्षणानंदरूपं रौद्रम् , नैष्कर्म्यं तु शुभकर्मणश्चान्यत्र दुष्टतया प्रयुक्तं ज्ञानम्, सामान्येन दर्शन-चारित्रमोहनीयोदयोपजनिताविवेकरूपो मोहः, - एषः भावपापास्रवप्रपञ्चो द्रव्यपापास्रवप्रपञ्चप्रदो भवतीति।।१४०।।
-इति आस्रवपदार्थव्याख्यानं समाप्तम्।
अथ संवरपदार्थव्याख्यानम्।
મોહ-[TYપ્રવ: મવત્તિ] એ ભાવો પાપપ્રદ છે.
ટીકાઃ- આ, પાપાસવભૂત ભાવોના વિસ્તારનું કથન છે.
તીવ્ર મોહના વિપાકથી ઉત્પન્ન થતી આહાર-ભય-મૈથુન-પરિગ્રહસંજ્ઞાઓ; તીવ્ર કષાયના ઉદયથી અનુરંજિત યોગ પ્રવૃત્તિરૂપ કૃષ્ણ-નીલ-કાપોત નામની ત્રણ લેશ્યા; રાગદ્વેષના ઉદયના 'પ્રકર્ષને લીધે વર્તતું ઇંદ્રિયાધીનપણું રાગદ્વેષના ઉદ્રકને લીધે પ્રિયના સંયોગને, અપ્રિયના વિયોગને, વેદનામાંથી છુટકારાને તથા નિદાનને ઇચ્છવારૂપ આર્તધ્યાન: કપાય વડે દૂર એવા પરિણામને લીધે થતું હિંસાનંદ, અસત્યાનંદ, તેયાનંદ અને વિષયસંરક્ષણાનંદરૂપ રૌદ્રધ્યાન; વગર પ્રયોજન (–નકામું ) શુભ કર્મથી અન્યત્ર (-અશુભ કાર્યમાં) દુષ્ટપણે જોડાયેલું જ્ઞાન; અને સામાન્યપણે દર્શનચારિત્રમોહનીયના ઉદયથી ઉત્પન્ન અવિવેકરૂપ મોહુઆ, ભાવપાપામ્રવનો વિસ્તાર દ્રવ્યપાપામ્રવના વિસ્તારને દેનારો છે (અર્થાત્ ઉપરોક્ત ભાવપાપામ્રવરૂપ અનેકવિધ ભાવો તેવા તેવા અનેકવિધ દ્રવ્યપાપામ્રવમાં નિમિત્તભૂત છે). ૧૪).
આ રીતે આસ્રવપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે સંવરપદાર્થનું વ્યાખ્યાન છે.
૧. અનુરંજિત = રંગાયેલ. [ કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ તે લેશ્યા છે. ત્યાં, કૃષ્ણાદિ ત્રણ
લેશ્યાઓ તીવ્ર કષાયના ઉદયથી અનુરંજિત યોગપ્રવૃત્તિરૂપ છે. ] ૨. પ્રકર્ષ = ઉત્કર્ષ ઉગ્રતા ૩. ઉદ્ધક = પુષ્કળતા; વધારો. ૪. કૂર = નિર્દય, કઠોર, ઉગ્ર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
इंदियकसायसण्णा णिग्गहिदा जेहिं सुट्टु मग्गम्हि । जावत्तावत्तेसिं पिहिदं પાવાસવચ્છિન્દ્।। ૪ ।।
इन्द्रियकषायसंज्ञा निगृहीता यै: सुष्ठु मार्गे । यावत्तावतेषां पिहितं पापास्रवछिद्रम् ।। १४१ ।।
अनन्तरत्वात्पापस्यैव संवराख्यानमेतत्।
मार्गो हि संवरस्तन्निमित्तमिन्द्रियाणि कषायाः संज्ञाश्च यावतांशेन यावन्तं वा कालं निगृह्यन्ते तावतांशेन तावन्तं वा कालं पापास्रवद्वारं पिधीयते। इन्द्रियकषायसंज्ञाः भावपापास्रवो द्रव्यपापास्रवहेतुः પૂર્વમુō:/ इह तन्निरोधो भावपापसंवरो द्रव्यपापसंवरहेतुरवधारणीय इति।।१४१।।
માર્ગે રહી સંજ્ઞા-કષાયો-ઇંદ્રિનો નિગ્રહ કરે, પાપાસ૨વનું છિદ્ર તેને તેટલું રૂંધાય છે. ૧૪૧.
[ ૧૯૫
રહીને
અન્વયાર્થ:- [ધૈ: ] જેઓ [ સુછુ માTM] સારી રીતે માર્ગમાં [ન્દ્રિયષાયસંજ્ઞા: ] ઇંદ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો [ યાવત્ નિવૃહીતા: ] જેટલો નિગ્રહ કરે છે, [તાવત્ ] તેટલું [ પાપાદ્મવછિદ્રમ્] પાપાસ્રવનું છિદ્ર [ તેષામ્] તેમને [પિહિતમ્] બંધ થાય
છે.
ટીકા:- પાપની અનંતર હોવાથી, પાપના જ સંવરનું આ કથન છે (અર્થાત્ પાપના કથન પછી તુરત જ હોવાથી, અહીં પાપના જ સંવરનું કથન કરવામાં આવ્યું છે).
માર્ગ ખરેખર સંવર છે; તેના નિમિત્તે (−તેના અર્થ) ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો જેટલા અંશે અથવા જેટલો કાળ નિગ્રહ કરવામાં આવે છે, તેટલા અંશે અથવા તેટલો કાળ પાપાસવદ્વારા બંધ થાય છે.
ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓ-ભાવપાપાસવ-દ્રવ્યપાપાસવનો હેતુ (નિમિત્ત) પૂર્વે (૧૪૦ મી ગાથામાં ) કહ્યો હતો; અહીં (આ ગાથામાં ) તેમનો નિરોધ (–ઇન્દ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો નિરોધ )–ભાવપાપસંવર-દ્રવ્ય-પાપસંવરનો હેતુ અવધારવો (–સમજવો ). ૧૪૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદ
जस्स ण विज्जदि रागो दोसो मोहो व सव्वदव्वेसु। णासवदि सुहं असुहं समसुहदुक्खस्स भिक्खुस्स।।१४२।।
यस्य न विद्यते रागो द्वेषो मोहो वा सर्वद्रव्येषु। नास्रवति शुभमशुभं समसुखदुःखस्य भिक्षोः।। १४२।।
सामान्यसंवरस्वरूपाख्यानमेतत।
यस्य रागरूपो द्वेषरूपो मोहरूपो वा समग्रपरद्रव्येषु न हि विद्यते भावः तस्य निर्विकारचैतन्यत्वात्समसुखदुःखस्य भिक्षोः शुभमशुभञ्च कर्म नास्रवति, किन्तु संवियत एव। तदत्र मोहरागद्वेषपरिणामनिरोधो भावसंवरः। तन्निमित्तः शुभाशुभकर्मपरिणामनिरोधो योगद्वारेण प्रविशतां पुद्गलानां द्रव्यसंवर इति।।१४२।।
સૌ દ્રવ્યમાં નહિ રાગ-દ્વેષ-વિમોહ વર્તે જેહને, શુભ-અશુભ કર્મ ન આસવે સમદુઃખસુખ તે ભિક્ષુને. ૧૪૨
અન્વયાર્થ- [ યસ્ય] જેને [ સર્વદ્રવ્યy] સર્વ દ્રવ્યો પ્રત્યે [RIT ] રાગ, [ Às:] શ્રેષ [વા] કે [ મોદ:] મોહ [ ન વિદ્યતે] નથી, [ સમસુરવહુવચ્ચે મિક્ષો] તે સમસુખદુ:ખ ભિક્ષુને (–સુખદુ:ખ પ્રત્યે સમભાવવાળા મુનિને) [શુભમ્ કશુમમ્] શુભ અને અશુભ કર્મ [ મામ્રવતિ] આસ્રવતું નથી.
ટીકાઃ- આ, સામાન્યપણે સંવરના સ્વરૂપનું કથન છે.
જેને સમગ્ર પરદ્રવ્યો પ્રત્યે રાગરૂપ, દ્વેષરૂપ કે મોહરૂપ ભાવ નથી, તે ભિક્ષુને -કે જે નિર્વિકારચૈતન્યપણાને લીધે *સમસુખદુ:ખ છે તેને-શુભ અને અશુભ કર્મનો આસ્રવ થતો નથી, પરંતુ સંવર જ થાય છે. તેથી અહીં ( એમ સમજવું કે) મોહરાગદ્વેષપરિણામનો નિરોધ તે ભાવસંવર છે, અને તે (મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ) જેનું નિમિત્ત છે એવો જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના શુભાશુભકર્મપરિણામનો (શુભાશુભકર્મરૂપ પરિણામનો) નિરોધ તે દ્રવ્યસંવર છે. ૧૪૨.
* સમસુખદુઃખ = સુખદુ:ખે જેને સમાન છે એવા: ઇષ્ટાનિષ્ટ સંયોગોમાં જેને હર્ષશોકાદિ વિષમ
પરિણામ થતા નથી એવા. [ જેને રાગદ્વેષમોહ નથી, તે મુનિ નિર્વિકારચૈતન્યમય છે અર્થાત્ તેનું ચૈતન્ય પર્યાય પણ વિકારરહિત છે તેથી તે સમસુખદુ:ખ છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૧૯૭
जस्स जदा खलु पुण्णं जोगे पावं च णत्थि विरदस्स। संवरणं तस्स तदा सुहासुहकदस्स कम्मस्स।।१४३।।
यस्य यदा खलु पुण्यं योगे पापं च नास्ति विरतस्य। संवरणं तस्य तदा शुभाशुभकृतस्य कर्मणः।। १४३।।
विशेषेण संवरस्वरूपाख्यानमेतत्।
यस्य योगिनो विरतस्य सर्वतो निवृत्तस्य योगे वाङ्मनःकायकर्मणि शुभपरिणामरूपं पुण्यमशुभपरिणामरूपं पापञ्च यदा न भवति तस्य तदा शुभाशुभभावकृतस्य द्रव्यकर्मणः संवरः स्वकारणाभावात्प्रसिद्ध्यति। तदत्र शुभाशुभपरिणामनिरोधो भावपुण्यपापसंवरो द्रव्यपुण्यपाप-संवरस्य हेतुः प्रधानोऽवधारणीय इति।।३४१।।।
-इति संवरपदार्थव्याख्यानं समाप्तम्।
જ્યારે ન યોગે પુણ્ય તેમ જ પા૫ વર્તે વિરતને, ત્યારે શુભાશુભકૃત કરમનો થાય સંવર તેહને. ૧૪૩.
અન્વયાર્થઃ- [વચ] જેને (-જે મુનિને), [વિરતચ] વિરત વર્તતાં થકાં [ યોો] યોગમાં [પુષ્ય પાપ ] પુણ્ય અને પાપ [૩] જ્યારે [7] ખરેખર [ન સ્તિ] હોતાં નથી, [ તવા] ત્યારે [તચ] તેને [ ગુમાશુમતચ ર્મા:] શુભાશુભભાવકૃત કર્મનો [સંવરણમ્ ] સંવર થાય છે.
ટીકાઃ- આ, વિશેષપણે સંવરના સ્વરૂપનું કથન છે.
જે યોગીને, વિરત અર્થાત્ સર્વતઃ નિવૃત્ત વર્તતાં થકાં, યોગમાં-વચન, મન અને કાયસંબંધી ક્રિયામાં-શુભ પરિણામરૂપ પુણ્ય અને અશુભ પરિણામરૂપ પાપ જ્યારે હોતાં નથી, ત્યારે તેને શુભાશુભભાવકૃત દ્રવ્યકર્મનો (-શુભાશુભભાવ જેનું નિમિત્ત હોય છે એવા દ્રવ્યકર્મનો ), સ્વકારણના અભાવને લીધે સંવર થાય છે. તેથી અહીં (આ ગાથામાં) શુભાશુભ પરિણામનો નિરોધ-ભાવપુર્ણપાપસંવર-દ્રવ્યપુણ્યપાપસંવરનો પ્રધાન હેતુ અવધારવો (સમજવો). ૧૪૩.
આ રીતે સંવરપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
* પ્રધાન હેતુ = મુખ્ય નિમિત્ત. [ દ્રવ્યસંવરમાં “મુખ્ય નિમિત્ત' જીવના શુભાશુભ પરિણામનો નિરોધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદअथ निर्जरापदार्थव्याख्यानम्।
संवरजोगेहिं जुदो तवेहिं जो चिट्ठदे बहुविहेहिं। कम्माणं णिज्जरणं बहुगाणं कुणदि सो णियदं।। १४४।।
संवरयोगाभ्यां युक्तस्तपोभिर्यश्चेष्टते बहुविधैः।
कर्मणां निर्जरणं बहुकानां करोति स नियतम्।। १४४।। निर्जरास्वरूपाख्यानमेतत्।
शुभाशुभपरिणामनिरोध: संवरः, शुद्धोपयोगो योगः। ताभ्यां युक्तस्तपोभिरनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशादिभेदाबहिरङ्गैः प्रायश्चित्तविनयवैयावृत्त्य-स्वाध्यायव्युत्सर्गध्यानभेदादन्तरङ्गश्च बहुविधैर्यश्चेष्टते स खलु
હવે નિર્જરા પદાર્થનું વ્યાખ્યાન છે.
જે યોગ-સંવરયુક્ત જીવ બહુવિધ તપો સહ પરિણમે,
તેને નિયમથી નિર્જરા બહુ કર્મ કેરી થાય છે. ૧૪૪. અન્વયાર્થઃ- [ સંવરયો Tખ્યામ્ યુp:] સંવર અને યોગથી (શુદ્ધોપયોગથી) યુક્ત એવો [૪:] જે જીવ [ વવિઘે: તપોમ: વેeતે] બહુવિધ તપો સહિત પ્રવર્તે છે, [+:] તે [ નિયત] નિયમથી [ વદુવાના કર્મમ ] ઘણાં કર્મોની [ નિર્નરમાં કરોતિ ] નિર્જરા કરે છે.
ટીકાઃ- આ, નિર્જરાના સ્વરૂપનું કથન છે.
સંવર એટલે શુભાશુભ પરિણામનો નિરોધ, અને યોગ એટલે શુદ્ધોપયોગ; તેમનાથી (સંવર અને યોગથી) યુક્ત એવો જે (પુરુષ), અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયકલેશાદિ ભેદોવાળાં બહિરંગ તપો સહિત તથા પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃન્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એવા ભેદોવાળાં અંતરંગ તપો સહિત-એમ બહુવિધ તપો સહિત પ્રવર્તે છે,
છે, યોગનો નિરોધ નહિ. (અહીં એ ખ્યાલમાં રાખવાયોગ્ય છે કે દ્રવ્યસંવરનું ઉપાદાનકારણનિશ્ચયકારણ તો પુદ્ગલ પોતે જ છે.)] ૧. જે જીવને સહજશુદ્ધસ્વરૂપના પ્રતાપનરૂપ નિશ્ચય-તપ હોય તે જીવના, હઠ વિના વર્તતા
અનશનાદિસંબંધી ભાવોને તપ કહેવામાં આવે છે. તેમાં વર્તતો શુદ્ધિરૂપ અંશ તે નિશ્ચય-તપ છે.
અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૧૯૯
बहूनां कर्मणां निर्जरणं करोति। तदत्र कर्मवीर्यशातनसमर्थो बहिरङ्गान्तरङ्गतपोभिबृंहितः शुद्धोपयोगो भावनिर्जरा, तदनुभावनीरसीभूतानामेकदेशसंक्षयः समुपात्तकर्मपुद्गलानां द्रव्यનિર્નાિા ૨૪૪
जो संवरेण जुत्तो अप्पट्ठपसाधगो हि अप्पाणं। मुणिऊण झादि णियदं णाणं सो संधुणोदि कम्मरयं ।। १४५।।
यः संवरेण युक्तः आत्मार्थप्रसाधको ह्यात्मानम्। ज्ञात्वा ध्यायति नियतं ज्ञानं स संधुनोति कर्मरजः।। १४५।।
તે (પુરુષ) ખરેખર ઘણાં કર્મોની નિર્જરા કરે છે. તેથી અહીં (આ ગાથામાં એમ કહ્યું કે), કર્મના વીર્યનું (-કર્મની શક્તિનું) શાતન કરવામાં સમર્થ એવો જે બહિરંગ અને અંતરંગ તપો વડે વૃદ્ધિ પામેલો શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા છે અને તેના પ્રભાવથી (-વૃદ્ધિ પામેલા શુદ્ધોપયોગના નિમિત્તથી) નીરસ થયેલાં એવાં ઉપાર્જિત કર્મયુગલોનો એકદેશ સંક્ષય તે દ્રવ્યનિર્જરા છે. ૧૪૪.
સંવર સહિત, આત્મપ્રયોજનનો પ્રસાધક આત્મને
જાણી, સુનિશ્ચળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિર્જરે. ૧૪૫. અન્વયાર્થઃ- [ સંવરેજ યુp:] સંવરથી યુક્ત એવો [૪: ] જે જીવ, [ માત્માર્થ
શુભપણારૂપ અંશને વ્યવહાર-તપ કહેવામાં આવે છે. (મિથ્યાષ્ટિને નિશ્ચય-તપ નથી તેથી તેના અનશનાદિસંબંધી શુભ ભાવોને વ્યવહાર-તપો પણ કહેવાતા નથી; કારણ કે જ્યાં વાસ્તવિક તપનો સદ્ભાવ જ નથી, ત્યાં તે શુભ ભાવોમાં આરોપ કોનો કરવો? )
૧. શાતન કરવું = પાતળું કરવું હીન કરવું; ક્ષીણ કરવું, નષ્ટ કરવું. ૨. વૃદ્ધિ પામેલો = વધેલો; ઉગ્ર થયેલો. [ સંવર અને શુદ્ધોપયોગવાળા જીવને જ્યારે ઉગ્ર શુદ્ધોપયોગ
થાય છે ત્યારે ઘણાં કર્મોની નિર્જરા થાય છે. શુદ્ધોપયોગથી ઉગ્રતા કરવાની વિધિ શુદ્ધાત્મદ્રવ્યના આલંબનની ઉગ્રતા કરવી તે જ છે. એમ કરનારને, સહજદશાએ હુઠ વિના જે અનશનાદિ સંબંધી ભાવો વર્તે તેમાં (શુભપણારૂપ અંશની સાથે) ઉગ્ર-શુદ્ધિરૂપ અંશ હોય છે, જેથી ઘણાં કર્મોની નિર્જરા થાય છે. (મિથ્યાષ્ટિને તો શુદ્ધાત્મદ્રવ્ય ભાસ્યું જ નથી, તેથી તેને સંવર નથી, શુદ્ધોપયોગ નથી, શુદ્ધોપયોગની વૃદ્ધિની તો વાત જ કયાં રહી? તેથી તેને, સહજ દશા વિનાના-હઠપૂર્વકઅનશનાદિસંબંધી શુભભાવો કદાચિત ભલે હોય તોપણ, મોક્ષના હેતુભૂત નિર્જરા બિલકુલ હોતી નથી.)]. ૩. સંક્ષય = સમ્યફ પ્રકારે ક્ષય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨00 ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
मुख्यनिर्जराकारणोपन्यासोऽयम्।
यो हि संवरेण शुभाशुभपरिणामपरमनिरोधेन युक्तः परिज्ञातवस्तुस्वरूपः परप्रयोजनेभ्यो व्यावृत्तबुद्धिः केवलं स्वप्रयोजनसाधनोद्यतमना: आत्मानं स्वोपलम्भेनोपलभ्य गुणगुणिनोर्वस्तु-त्वेनाभेदात्तदेव ज्ञानं स्वं स्वेनाविचलितमनास्संचेतयते स खलु नितान्तनिस्नेहः प्रहीण-नेहाभ्यङ्गपरिष्वङ्गशुद्धस्फटिकस्तम्भवत् पूर्वोपात्तं कर्मरजः ।
પ્રસાધવ: દિ] ખરેખર આત્માર્થનો પ્રસાધક (સ્વપ્રયોજનનો પ્રકૃષ્ટ સાધક) વર્તતો થકો, [ ગાત્માનમ્ જ્ઞાત્વી] આત્માને જાણીને (-અનુભવીને) [જ્ઞાને નિયત ધ્યાતિ] જ્ઞાનને નિશ્ચળપણે ધ્યાવે છે, [ 1 ] તે [ ઝર્મન: ] કર્મરજને [ સંપુનોતિ] ખેરવી નાખે છે.
ટીકા:- આ, નિર્જરાના મુખ્ય કારણનું કથન છે.
સંવરથી અર્થાત્ શુભાશુભ પરિણામના પરમ નિરોધથી યુક્ત એવો જે જીવ, વસ્તુસ્વરૂપને (હેય-ઉપાદેય તત્ત્વને) બરાબર જાણતો થકો પરપ્રયોજનોથી જેની બુદ્ધિ વ્યાવૃત્ત થઈ છે અને કેવળ સ્વપ્રયોજન સાધવામાં જેનું મન ઉધત થયું છે એવો વર્તતો થકો, આત્માને સ્વોપલબ્ધિથી ઉપલબ્ધ કરીને (-પોતાને સ્વાનુભવ વડે અનુભવીને), ગુણ-ગુણીનો વસ્તપણે અભેદ હોવાથી તે જ જ્ઞાનને-અને-સ્વ વડે અવિચળપરિણતિવાળો થઈને સંચેતે છે, તે જીવ ખરેખર અત્યંત નિઃસ્નેહ વર્તતો થકો-જેને સ્નેહના લેપનો સંગ પ્રક્ષીણ થયો છે એવા શુદ્ધ સ્ફટિકના તંભની માફક-પૂર્વોપાર્જિત કર્મરજને ખેરવી નાખે છે.
૧. વ્યાવૃત્ત થવું = નિવર્તવું; નિવૃત્ત થવું; પાછા વળવું. ૨. મન = મતિ; બુદ્ધિ, ભાવ; પરિણામ ૩. ઉધત થવું = તત્પર થવું; લાગવું; ઉધમવંત થવું; વળવું; ઢળવું. ૪. ગુણી અને ગુણમાં વસ્તુ-અપેક્ષાએ અભેદ છે તેથી આત્મા કહો કે જ્ઞાન કહો-બન્ને એક જ છે.
ઉપર જેને “આત્મા’ શબ્દથી કહ્યો હતો તેને અહીં “જ્ઞાન શબ્દથી કહેલ છે. તે જ્ઞાનમાં-નિજાત્મામાંનિજાત્મા વડે નિશ્ચળ પરિણતિ કરીને તેનું સંચેતન-સંવેદન–અનુભવન કરવું તે ધ્યાન છે. ૫. નિઃસ્નેહ = સ્નેહ રહિત; મોહરાગદ્વેષ રહિત. ૬. સ્નેહ = તેલ; ચીકણો પદાર્થ; સ્નિગ્ધતા; ચીકાશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૦૧ संधुनोति एतेन निर्जरामुख्यत्वे हेतुत्वं ध्यानस्य द्योतितमिति।। १४५ ।।
जस्स ण विजुदि रागो दोसो मोहो व जोगपरिकम्मो। तस्स सुहासुहडहणो ज्ञाणमओ जायदे अगणी।। १४६ ।।
यस्य न विद्यते रागो द्वेषो मोहो वा योगपरिकर्म। तस्य शुभाशुभदहनो ध्यानमयो जायते अग्निः ।। १४६ ।।
ध्यानस्वरूपाभिधानमेतत्।
शुद्धस्वरूपेऽविचलितचैतन्यवृत्तिर्हि ध्यानम्। अथास्यात्मलाभविधिरभिधीयते। यदा खलु योगी दर्शनचारित्रमोहनीयविपाकं पुद्गलकर्मत्वात् कर्मसु संहृत्य, तदनुवृत्ते: व्यावृत्त्योपयोगम-मुह्यन्तमरज्यन्तमद्विषन्तं चात्यन्तशुद्ध एवात्मनि निष्कम्पं
આથી (-આ ગાથાથી) એમ દર્શાવ્યું કે નિર્જરાનો મુખ્ય હેતુ ધ્યાન છે. ૧૪૫.
નહિ રાગદ્વેષવિમોહ ને નહિ યોગસેવન જેહને, પ્રગટે શુભાશુભ બાળનારો ધ્યાન-અગ્નિ તેહને. ૧૪૬.
અન્વયાર્થ- [ યસ્ય ] જેને [ મોદ: રા: ‘ષ: ] મોહ અને રાગદ્વેષ [ન વિદ્યતે] નથી [ વા] તથા [ યો|પરિક] યોગોનું સેવન નથી (અર્થાત મન-વચન-કાયા પ્રત્યે ઉપેક્ષા છે), [ ત૨] તેને [ શુમાશુમવદન:] શુભાશુભને બાળનારો [ ધ્યાનમય: શિઃ] ધ્યાનમય અગ્નિ [નાયતે] પ્રગટે છે.
ટીકાઃ- આ, ધ્યાનના સ્વરૂપનું કથન છે.
શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્યપરિણતિ તે ખરેખર ધ્યાન છે. તે ધ્યાન પ્રગટવાની વિધિ હવે કહેવામાં આવે છે; જ્યારે ખરેખર યોગી, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો વિપાક પુદ્ગલકર્મ હોવાથી તે વિપાકને (પોતાથી ભિન્ન એવાં અચેતન) કર્મોમાં સમેટી દઈને, તદનુસાર પરિણતિથી ઉપયોગને વ્યાવૃત્ત કરીને (તે વિપાકને અનુરૂપ પરિણમવામાંથી ઉપયોગને નિવર્તાવીને), મોહી, રાગી અને દ્વેષી નહિ થતા એવા તે ઉપયોગને અત્યંત શુદ્ધ આત્મામાં જ નિષ્કપપણે લીન કરે
૧. આ ધ્યાન શુદ્ધભાવરૂપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૦૨ ]
પંચાસ્તિકાયસંગ્રહ
निष्क्रियचैतन्यरूपस्वरूपविश्रान्तस्य
वाङ्मनःकायानभावयतः
निवेशयति, तदास्य स्वकर्मस्व-व्यापारयतः सकलशुभाशुभकर्मेन्धनदहनसमर्थत्वात् अग्निकल्पं परमपुरुषार्थसिद्ध्य पायभूतं ध्यानं जायते इति । तथा चोक्तम्- 'अज्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहइ इंदत्तं। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्वुदिं जंति ' ' ।। " अंतो णत्थि सुईणं कालो थोओ वयं च दुम्मेहा। तण्णवरि सिक्खियव्वं जं जरमरणं खयं कुणई''।। १४६।।
''
છે, ત્યારે તે યોગીને- કે જે પોતાના નિષ્ક્રિય ચૈતન્યરૂપ સ્વરૂપમાં વિશ્રાંત છે, વચન-મનકાયાને ભાવતો નથી અને સ્વકર્મોમાં વ્યાપાર કરતો નથી તેને- સકળ શુભાશુભ કર્મરૂપ બંધનને બાળવામાં સમર્થ હોવાથી અગ્નિસમાન એવું, પરમપુરુષાર્થસિદ્ધિના ઉપાયભૂત ધ્યાન પ્રગટે છે.
વળી કહ્યું છે કે
[ ભગવાનશ્રીકુંદકુંદ
अज्ज वि तिरयणसुद्धा अप्पा झाएवि लहइ इंदतं। लोयंतियदेवत्तं तत्थ चुआ णिव्वृर्दि जंति।।
"
'अंतो णत्थि सुईणं कालो थोओ वयं च दुम्मेहा । तण्णवरि सिक्खियव्वं जं जरमरणं खयं कुणइ ।।
=
*
[અર્થ:- હમણાં પણ ત્રિરત્નશુદ્ધ જીવો (- આ કાળે પણ સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રરૂપ ત્રણ રત્નોથી શુદ્ધ એવા મુનિઓ ) આત્માનું ધ્યાન કરીને ઇંદ્રપણું તથા લૌકાંતિક-દેવપણું પામે છે અને ત્યાંથી ચ્યવીને (મનુષ્યભવ પામી ) નિર્વાણને પ્રાપ્ત કરે છે.
૧. ભાવવું
ચિંતવવું; ધ્યાવું; અનુભવવું.
૨. વ્યાપાર = પ્રવૃતિ [ સ્વરૂપવિશ્રાંત યોગીને પોતાનાં પૂર્વોપાર્જિત કર્મોમાં પ્રવર્તન નથી, કારણ કે તે મોહનીયકર્મના વિપાકને પોતાથી ભિન્ન-અચેતન-જાણે છે તેમ જ તે કર્મવિપાકને અનુરૂપ પરિણમનથી તેણે ઉપયોગને પાછો વાળ્યો છે.]
=
૩. પુરુષાર્થ
પુરુષનો અર્થ; પુરુષનું પ્રયોજન; આત્માનું પ્રયોજન; આત્મપ્રયોજન. [૫રમપુરુષાર્થ અર્થાત્ આત્માનું પરમ પ્રયોજન મોક્ષ છે અને તે મોક્ષ ધ્યાનથી સધાય છે, માટે પરમપુરુષાર્થની ( –મોક્ષની ) સિદ્ધિનો ઉપાય ધ્યાન છે.]
* આ બે ઉદ્ધૃત ગાથાઓમાંની પહેલી ગાથા શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત મોક્ષપ્રાકૃતની છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૦૩
-इति निर्जरापदार्थव्याख्यानं समाप्तम्।
શ્રુતિઓનો અંત નથી (–શાસ્ત્રોનો પાર નથી), કાળ થોડો છે અને આપણે દુર્મધ છીએ; માટે તે જ કેવળ શીખવાયોગ્ય છે કે જે જરા-મરણનો ક્ષય કરે.]
ભાવાર્થ- નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારમાં નિશ્ચળ પરિણતિ તે ધ્યાન છે. આ ધ્યાન મોક્ષના ઉપાયરૂપ છે.
જેમ થોડો પણ અગ્નિ પુષ્કળ ઘાસ અને કાષ્ઠના રાશિને અલ્પ કાળમાં બાળી નાખે છે, તેમ મિથ્યાત્વ-કષાયાદિ વિભાવના પરિત્યાગસ્વરૂપ મહા પવનથી પ્રજ્વલિત થયેલો અને અપૂર્વ-અભૂત-પરમ-આહ્વાદાત્મક સુખસ્વરૂપ ઘીથી સિંચાયેલો નિશ્ચય-આત્મસંવેદનરૂપ ધ્યાનાગ્નિ મૂલોત્તરપ્રકૃતિભેટવાળા કર્મરૂપી ઈધનના રાશિને ક્ષણમાત્રમાં બાળી નાખે છે.
આ પંચમકાળમાં પણ યથાશક્તિ ધ્યાન થઈ શકે છે. આ કાળે જે વિચ્છેદ છે તે શુકલધ્યાનનો છે, ધર્મધ્યાનનો નહિ. આજે પણ અહીંથી જીવો ધર્મધ્યાન કરીને દેવનો ભવ અને પછી મનુષ્યનો ભવ પામી મોક્ષને પ્રાપ્ત કરે છે. વળી બહુશ્રુતધરો જ ધ્યાન કરી શકે એમ પણ નથી; સારભૂત અલ્પ શ્રુતથી પણ ધ્યાન થઈ શકે છે. માટે મોક્ષાર્થીઓએ શુદ્ધાત્માનો પ્રતિપાદક, સવરનિર્જરાનો કરનારો અને જરામરણનો હરનારો સારભૂત ઉપદેશ ગ્રહીને ધ્યાન કરવાયોગ્ય
[ અહીં એ લક્ષમાં રાખવાયોગ્ય છે કે ઉપરોક્ત ધ્યાનનું મૂળ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન વિના ધ્યાન હોતું નથી, કારણ કે નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારની (શુદ્ધાત્માની) સમ્યક પ્રતીતિ વિના તેમાં નિશ્ચળ પરિણતિ કયાંથી થઈ શકે? માટે મોક્ષના ઉપાયભૂત ધ્યાન કરવા ઇચ્છનાર જીવે પ્રથમ તો જિનોક્ત દ્રવ્યગુણપર્યાયરૂપ વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણપૂર્વક નિર્વિકાર નિષ્ક્રિય ચૈતન્યચમત્કારની સમ્યક પ્રતીતિનો સર્વ પ્રકારે ઉધમ કરવાયોગ્ય છે; ત્યારપછી જ તે ચૈતન્યચમત્કારમાં વિશેષ લીનતાનો યથાર્થ ઉધમ થઈ શકે છે.] ૧૪૬.
આ રીતે નિર્જરા પદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
૧. દુર્મધ = ઓછી બુદ્ધિવાળા; મંદબુદ્ધિ, ઠોઠ.
૨. મુનિને જે શુદ્ધાત્મસ્વરૂપનું નિશ્ચળ ઉગ્ર આલંબન વર્તે તેને અહીં મુખ્યપણે “ધ્યાન' કહ્યું છે.
(શુદ્ધાત્માલંબનની ઉગ્રતાને મુખ્ય ન કરીએ તો, અવિરત સમ્યગ્દષ્ટિને પણ “જઘન્ય ધ્યાન” કહેવામાં વિરોધ નથી, કારણ કે તેને પણ શુદ્ધાત્મસ્વરૂપનું જઘન્ય આલંબન તો હોય છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૦૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथ बंधपदार्थव्याख्यानम् ।
जं सुहमसुहमुदिण्णं भावं रत्तो करेदि जदि अप्पा। सो तेण हवदि बद्धो पोग्गलकम्मेण विविहेण।। १४७।।
शुभमशुभमुदीर्णं भावं रक्तः करोति यद्यात्मा ।
स तेन भवति बद्धः पुद्गलकर्मणा विविधेन ।। १४७ ।।
હવે બંધપદાર્થનું વ્યાખ્યાન છે.
बन्धस्वरूपाख्यानमेतत् ।
यदि खल्वयमात्मा परोपाश्रयेणानादिरक्तः कर्मोदयप्रभावत्वादुदीर्णं शुभमशुभं वा भावं करोति, तदा स आत्मा तेन निमित्तभूतेन भावेन पुद्गलकर्मणा विविधेन बद्धो भवति । तदत्र मोहरागद्वेषस्निग्ध: शुभोऽशुभो वा परिणामो जीवस्य ભાવવન્ય:, तन्निमित्तेन शुभाशुभकर्मत्वपरिणतानां जीवेन सहान्योन्यमूर्च्छनं पुद्गलानां द्रव्यबन्ध इति।। १४७।।
જો આતમા ઉ૫૨કત કરતો અશુભ વા શુભ ભાવને, તો તે વડે એ વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૪૭.
અન્વયાર્થ:- [વિ] જો [આત્મા] આત્મા [રō: ] ૨ક્ત (વિકા૨ી) વર્તતો થકો [ રવીન] ઉદિત [ યમ્ શુમમ્ અશુમમ્ભાવસ્] શુભ કે અશુભ ભાવને [ોતિ] કરે છે, તો [સ: ] તે આત્મા [ તેન] તે ભાવ વડે (તે ભાવના નિમિત્તે) [વિવિધન પુન્નનર્મળા ] વિવિધ પુદ્દગલકર્મથી [ વન્દ્વ: મવતિ] બદ્ધ થાય છે.
ટીકા:- આ, બંધના સ્વરૂપનું કથન છે.
જો ખરેખર આ આત્મા અન્યના (-પુદ્દગલકર્મના ) આશ્રય વડે અનાદિ કાળથી રક્ત રહીને કર્મોદયના પ્રભાવયુક્તપણે વર્તવાથી ઉદિત (−પ્રગટ થતા) શુભ કે અશુભ ભાવને કરે છે, તો તે આત્મા તે નિમિત્તભૂત ભાવ વડે વિવિધ પુદ્દગલકર્મથી બદ્ધ થાય છે. તેથી અહીં ( એમ કહ્યું કે), મોહરાગદ્વેષ વડે સ્નિગ્ધ એવા જે જીવના શુભ કે અશુભ પરિણામ તે ભાવબંધ છે અને તેના (-શુભાશુભ પરિણામના) નિમિત્તથી શુભાશુભ કર્મપણે પરિણત પુદ્દગણોનું જીવની સાથે અન્યોન્ય અવગાહન (વિશિષ્ટ શક્તિ સહિત એકક્ષેત્રાવગાસંબંધ ) તે દ્રવ્યબંધ છે. ૧૪૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभूदो । भावणिमित्तो बंधो भावो रदिरागदोसमोहजुदो ।। १४८ ।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
योगनिमित्तं ग्रहणं योगो मनोवचनकायसंभूतः । भावनिमित्तो बन्धो भावो रतिरागद्वेषमोहयुतः ।। १४८ ।।
बहिरङ्गान्तरङ्गबन्धकारणाख्यानमेतत्।
ग्रहणं हि कर्मपुद्गलानां जीवप्रदेशवर्तिकर्मस्कन्धानुप्रवेशः । तत् खलु योगनिमित्तम्। योगो वाङ्मनःकायकर्मवर्गणालम्बन आत्मप्रदेशपरिस्पन्दः । बन्धस्तु कर्मपुद्गलानां विशिष्टशक्तिपरिणामेनावस्थानम् । स पुनर्जीवभावनिमित्तः । जीवभावः पुना रतिरागद्वेषमोहयुतः, मोहनीयविपाकसंपादितविकार इत्यर्थः । तदत्र
છે યોગહેતુક ગ્રહણ, મનવચકાય-આશ્રિત યોગ છે; છે ભાવહેતુક બંધ, ને મોહાદિસંયુત ભાવ છે. ૧૪૮.
[ ૨૦૫
અન્વયાર્થ:- [ યોનિમિત્તે પ્રહળવ્] ગ્રહણનું (-કર્મગ્રહણનું નિમિત્ત યોગ છે; (યોT: મનોવશ્વનાયસંમૂત: ] યોગ મનવચનકાયનિત ( આત્મપ્રદેશપરિસ્કંદ ) છે. [ ભાવનિમિત્ત: વન્ધ: ] બંધનું નિમિત્ત ભાવ છે; [માવ: રતિરા દ્વેષમોહયુત: ] ભાવ રતિરાગદ્વેષમોથી યુક્ત (આત્મપરિણામ ) છે.
ટીકા:- આ, બંધના બહિરંગ કારણ અને અંતરંગ કારણનું કથન છે.
ગ્રહણ એટલે કર્મપુદ્દગલોનો જીવપ્રદેશવર્તી (-જીવના પ્રદેશોની સાથે એક ક્ષેત્ર રહેલા ) કર્મસ્કંધોમાં પ્રવેશ; તેનું નિમિત્ત યોગ છે. યોગ એટલે વચનવર્ગણા, મનોવર્ગણા, કાયવર્ગણા અને કર્મવર્ગણાનું જેમાં આલંબન હોય છે એવો આત્મપ્રદેશોનો પરિસ્કંદ (અર્થાત્ જીવના પ્રદેશોનું કંપન.
બંધ એટલે કર્મપુદ્દગલોનું વિશિષ્ટ શક્તિરૂપ પરિણામ સહિત સ્થિત રહેવું તે ( અર્થાત્ કર્મપુદ્દગલોનું અમુક અનુભાગરૂપ શક્તિ સહિત અમુક કાળ સુધી ટકવું તે ); તેનું નિમિત્ત જીવભાવ છે. જીવભાવ તિરાગદ્વેષમોયુક્ત (પરિણામ ) છે અર્થાત્ મોહનીયના વિપાકથી ઉત્પન્ન થતો વિકાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદपुद्गलानां ग्रहणहेतुत्वाबहिरङ्गकारणं योगः, विशिष्टशक्तिस्थितिहेतुत्वादन्तरङ्गकारणं जीवभाव एवेति।।१४८।।
हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं। तेसि पि य रागादी तेसिमभावे ण बझंति।।१४९ ।।
हेतुश्चतुर्विकल्पोऽष्टविकल्पस्य कारणं भणितम्। तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते।। १४९ ।।
તેથી અહીં (બંધને વિષે), બહિરંગ કારણ (-નિમિત્ત) યોગ છે કારણ કે તે પુગલોના ગ્રહણનો હેતુ છે, અને અંતરંગ કારણ (-નિમિત્ત) જીવભાવ જ છે કારણ કે તે (કર્મયુગલોની) વિશિષ્ટ શક્તિ અને સ્થિતિનો હેતુ છે.
ભાવાર્થ- કર્મબંધાર્યાયના ચાર વિશેષો છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. આમાં સ્થિતિ-અનુભાગ જ અત્યંત મુખ્ય વિશેષો છે, પ્રકૃતિ-પ્રદેશ તો અત્યંત ગૌણ વિશેષો છે; કારણ કે સ્થિતિ-અનુભાગ વિના કર્મબંધ પર્યાય નામમાત્ર જ રહે. તેથી અહીં પ્રકૃતિ-પ્રદેશબંધને માત્ર “ગ્રહણ” શબ્દથી કહેલ છે અને સ્થિતિ-અનુભાગબંધને જ “બંધ” શબ્દથી કહેલ છે.
જીવના કોઈ પણ પરિણામમાં વર્તતો યોગ કર્મનાં પ્રકૃતિ-પ્રદેશનું અર્થાત્ “ગ્રહણ ”નું નિમિત્ત થાય છે અને જીવના તે જ પરિણામમાં વર્તતો મોહરાગદ્વેષભાવ કર્મનો સ્થિતિઅનુભાગનું અર્થાત્ “બંધ ”નું નિમિત્ત થાય છે, માટે મોહરાગદ્વેષભાવને “બંધ'નું અંતરંગ કારણ (અંતરંગ નિમિત્ત) કહ્યું છે અને યોગને -કે જે ગ્રહણ નું નિમિત્ત છે તેને બંધ 'નું બહિરંગ કારણ (બાહ્ય નિમિત્ત) કહ્યું છે. ૧૪૮.
હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા, તેનાંય છે રાગાદિ, જ્યાં રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૪૯.
અવયાર્થઃ- [ચતુર્વિવત્પ: દેતુ: ] (દ્રવ્યમિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ [ કવિત્વશ્ય વારમ્ ] આઠ પ્રકારનાં કર્મોનાં કારણ [ મળતન્] કહેવામાં આવ્યા છે; [ તેષામ uિ ] તેમને પણ [રાય: ] ( જીવના) રાગાદિભાવો કારણ છે; [ તેષામ્ સમાવે] રાગાદિભાવોના અભાવમાં [વધ્યન્ત] જીવો બંધાતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૦૭
मिथ्यात्वादिद्रव्यपर्यायाणामपि बहिरङ्गकारणद्योतनमेतत्।
तन्त्रान्तरे किलाष्टविकल्पकर्मकारणत्वेन बन्धहेतुर्द्रव्यहेतुरूपश्चतुर्विकल्पः प्रोक्तः मिथ्या-त्वासंयमकषाययोगा इति। तेषामपि जीवभावभूता रागादयो बन्धहेतुत्वस्य हेतवः, यतो रागादिभावानामभावे द्रव्यमिथ्यात्वासंयमकषाययोगसद्भावेऽपि जीवा न बध्यन्ते। ततो रागा-दीनामन्तरङ्गत्वान्निश्चयेन बन्धहेतुत्वमवसेयमिति।। १४९ ।।
-इति बन्धपदार्थव्याख्यानं समाप्तम्।
अथ मोक्षपदार्थव्याख्यानम्।
ટીકાઃ- આ, મિથ્યાત્વાદિ દ્રવ્યપર્યાયોને (-દ્રથમિથ્યાત્વાદિ પુદ્ગલપર્યાયોને) પણ (બંધના) બહિરંગ-કારણપણાનું પ્રકાશન છે.
ગ્રંથાન્તરમાં (અન્ય શાસ્ત્રમાં) મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ ચાર પ્રકારના દ્રવ્યહેતુઓને (દ્રવ્યપ્રત્યયોને) આઠ પ્રકારના કર્મોનાં કારણ તરીકે બંધહેતુ કહ્યા છે. તેમને પણ બંધહેતપણાના હેતુઓ જીવભાવભૂત રાગાદિક છે; કારણ કે રાગાદિભાવોનો અભાવ હોતાં દ્રવ્યમિથ્યાત્વ, દ્રવ્ય-અસંયમ, દ્રવ્યકષાય અને દ્રવ્યયોગના સભાવમાં પણ જીવો બંધાતા નથી. તેથી રાગાદિભાવોને અંતરંગ બંધહેતુપણું હોવાને લીધે નિશ્ચયથી બંધહેતુપણું છે એમ નક્કી કરવું ૧૪૯.
આ રીતે બંધપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
હવે મોક્ષપદાર્થનું વ્યાખ્યાન છે.
૧. પ્રકાશન=પ્રસિદ્ધ કરવું તે સમજાવવું તે; દર્શાવવું તે. ૨. જીવગત રાગાદિરૂપ ભાવપ્રત્યયોનો અભાવ હોતાં દ્રવ્યપ્રત્યયોના વિધમાનપણામાં પણ જીવો બંધાતા
નથી. જો જીવગત રાગાદિભાવોના અભાવમાં પણ દ્રવ્યપ્રત્યયોના ઉદયમાત્રથી બંધ થાય તો સર્વદા બંધ જ રહે (–મોક્ષનો અવકાશ જ ન રહે), કારણ કે સંસારીઓને સદાય કર્મોદયનું વિધમાનપણું
હોય છે. ૩. ઉદયગત દ્રવ્યમિથ્યાત્વાદિ પ્રત્યયોની માફક રાગાદિભાવો નવા કર્મબંધમાં માત્ર બહિરંગ નિમિત્ત
નથી પણ તેઓ તો નવા કર્મબંધમાં “અંતરંગ નિમિત્ત” છે તેથી તેમને “નિશ્ચયથી બંધહેતુ” કહ્યા
છે તેથી તેના થાવ િનિમિત્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
२०८ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ मापानश्री
हेदुमभावे णियमा जायदि णाणिस्स आसवणिरोधो। आसवभावेण विणा जायदि कम्मस्स दुणिरोधो।। १५० ।। कम्मस्साभावेण य सव्वण्हू सव्वलोगदरिसी य। पावदि इंदियरहिदं अव्वाबाहं सुहमणंतं।। १५१।।
हेत्वभावे नियमाज्जायते ज्ञानिनः आस्रवनिरोधः। आस्रवभावेन विना जायते कर्मणस्तु निरोधः।। १५० ।। कर्मणामभावेन च सर्वज्ञः सर्वलोकदर्शी च। प्राप्नोतीन्द्रियरहितमव्याबाधं सुखमनन्तम्।।१५१ ।।
द्रव्यकर्ममोक्षहेतुपरमसंवररूपेण भावमोक्षस्वरूपाख्यानमेतत्।
હેતુ-અભાવે નિયમથી આસવનિરોધન જ્ઞાનીને, આસરવભાવ-અભાવમાં કર્મો તણું રોજન બને; ૧૫૦. કર્મો-અભાવે સર્વજ્ઞાની સર્વદર્શી થાય છે, ने अक्षरहित, अनंत, अव्याला सुपने तेस. १५१.
अन्वयार्थ:- [हेत्वभावे ] ( भो६२।२३५३५) हुतुनो समा५ थपाथी [ ज्ञानिनः] शानीने [ नियमात् ] नियमथी [ आस्रवनिरोधः जायते ] सपनो निरोध थाय छ [ तु] भने [आस्रवभावेन विना] सासवभावना अभावमा [कर्मण: निरोध: जायते ] भनी निरोध थाय छ. [च] वजी [कर्मणाम् अभावेन] आँनो अभाव थवाथी ते [ सर्वज्ञः सर्वलोकदर्शी च] सर्वज्ञ भने सोश थयो यो [इन्द्रियरहितम् ] द्रियरहित, [अव्याबाधम् ] अव्यावा, [ अनन्तम् सुखम् प्राप्नोति ] अनंत सुमने छ.
ટીકાઃ- આ, દ્રવ્યકર્મમોક્ષના હેતુભૂત પરમ-સંવરરૂપે ભાવમોક્ષના સ્વરૂપનું કથન છે.
૧. દ્રવ્યકર્મમોક્ષ દ્રવ્યકર્મનું સર્વથા છૂટી જવું તેઃ દ્રવ્યમોક્ષ (અહીં ભાવમોક્ષનું સ્વરૂપ દ્રવ્યમોક્ષના
નિમિત્તભૂત પરમ-સંવરરૂપે દર્શાવ્યું છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૦૯ आस्रवहेतुर्हि जीवस्य मोहरागद्वेषरूपो भावः। तदभावो भवति ज्ञानिनः। तदभावे भवत्यास्रवभावाभावः। आस्रवभावाभावे भवति कर्माभावः। कर्माभावेन भवति सार्वज्ञं सर्वदर्शित्वमव्याबाधमिन्द्रियव्यापारातीतमनन्तसुखत्वञ्चेति। स एष जीवन्मुक्तिनामा भावमोक्षः। कथमिति चेत्। भावः खल्वत्र विवक्षितः कर्मावृत्तचैतन्यस्य क्रमप्रवर्तमानज्ञप्तिक्रियारूपः। स खलु संसारिणोऽनादिमोहनीयकर्मोदयानुवृत्तिवशादशुद्धो द्रव्यकर्मास्रवहेतुः। स तु ज्ञानिनो मोहराग-द्वेषानुवृत्तिरूपेण प्रहीयते। ततोऽस्य आस्रवभावो निरुध्यते। ततो निरुद्धास्रवभावस्यास्य मोहक्षयेणात्यन्तनिर्विकारमनादिमुद्रितानन्तचैतन्यवीर्यस्य शुद्धज्ञप्तिक्रियारूपेणान्तर्मुहूर्त
આસ્રવનો હેતુ ખરેખર જીવનો મોહરાગદ્વેષરૂપ ભાવ છે. જ્ઞાનીને તેનો અભાવ થાય છે. તેનો અભાવ થતાં આસ્રવભાવનો અભાવ થાય છે. આગ્નવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે. કર્મનો અભાવ થવાથી સર્વજ્ઞપણું, સર્વદર્શીપણું અને અવ્યાબાધ, 'ઈદ્રિયવ્યાપારાતીત, અનંત સુખ થાય છે. તે આ જીવન્મુકિત નામનો ભાવમોક્ષ છે. “કઈ રીતે?' એમ પ્રશ્ન કરવામાં આવે તો નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ છે:
અહીં જે “ભાવ” વિવક્ષિત છે તે કર્માવૃત (કર્મથી અવરાયેલા) ચૈતન્યની કમે પ્રવર્તતી જ્ઞાતિક્રિયારૂપ છે. તે (ક્રમે પ્રવર્તતી જ્ઞતિક્રિયારૂપ ભાવ) ખરેખર સંસારીને અનાદિ કાળથી મોહનીયકર્મના ઉદયને અનુસરતી પરિણતિને લીધે અશુદ્ધ છે, દ્રવ્યકર્માસવનો હેતુ છે. પરંતુ તે (ક્રમે પ્રવર્તતી જ્ઞતિક્રિયારૂપ ભાવ) જ્ઞાનીને મોહરાગઢષવાળી પરિણતિરૂપે હાનિ પામે છે તેથી તેને આસ્રવભાવનો નિરોધ થાય છે. તેથી આગ્નવભાવનો જેને નિરોધ થયો છે એવા તે જ્ઞાનીને મોહના ક્ષય વડે અત્યંત નિર્વિકારપણું થવાથી, જેને અનાદિ કાળથી અનંત ચૈતન્ય અને ( અનંત) વીર્ય બિડાઈ ગયેલ છે એવો તે જ્ઞાની (ક્ષીણમોહ ગુણસ્થાને) શુદ્ધ
૧. ઈદ્રિયવ્યાપારાતીત=ઈદ્રિયવ્યાપાર રહિત ૨. જીવન્મુકિત; જીવતાં મુક્તિ; દેહ હોવાં છતાં મુકિત. ૩. વિવક્ષિતઃકહેવા ધારેલો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ ]
[ ભગવાનશ્રીકુંદકુંદ
मतिवाह्य युगपञ्ज्ञानदर्शनावरणान्तरायक्षेयण कथञ्चिच् कूटस्थज्ञानत्वमवाप्य ज्ञप्तिक्रियारूपे क्रमप्रवृत्त्यभावाद्भावकर्म विनश्यति । ततः कर्माभावे स हि भगवान्सर्वज्ञः सर्वदर्शी व्युपरतेन्द्रिय-व्यापाराव्याबाधानन्तसुखश्च नित्यमेवावतिष्ठते। इत्येष भावकर्ममोक्षप्रकारः દ્રવ્યર્મમોક્ષહેતુ: પરમ-સંવરપ્રારબ્ધ।। -‰? ||
પંચાસ્તિકાયસંગ્રહ
दंसणणाणसमग्गं झाणं णो अप्णदव्वसंजुत्तं । जायदि णिज्जरहेदू सभावसहिदस्स साधुस्स ।। १५२ ।।
दर्शनज्ञानसमग्रं ध्यानं नो अन्यद्रव्यसंयुक्तम् ।
जायते निर्जराहेतुः स्वभावसहितस्य साधोः ।। १५२ ।।
જ્ઞતિક્રિયારૂપે અંતર્મુહૂર્ત પસાર કરીને યુગપદ્દજ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ક્ષય થવાથી ચિત્ કૂટસ્થ જ્ઞાનને પ્રાપ્ત કરે છે અને એ રીતે તેને જ્ઞતિક્રિયાના રૂપમાં ક્રમપ્રવૃત્તિનો અભાવ થવાથી ભાવકર્મનો વિનાશ થાય છે. તેથી કર્મનો અભાવ થતાં તે ખરેખર ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી અને ઇંદ્રિયવ્યાપારાતીત-અવ્યાબાધ-અનંતસુખવાળો સદાય રહે છે.
એ રીતે આ (અહીં કહ્યો તે ), ભાવકર્મમોક્ષનો પ્રકાર તથા દ્રવ્યકર્મમોક્ષના હેતુભૂત પરમ સંવરનો પ્રકાર છે. ૧૫૦-૧૫૧.
દગજ્ઞાનથી પરિપૂર્ણ ને ૫૨દ્રવ્યવિરહિત ધ્યાન જે, તે નિર્જરાનો હેતુ થાય સ્વભાવપરિણત સાધુને. ૧૫૨.
અન્વયાર્થ:- [ સ્વમાવસહિતસ્ય સાધો: ] સ્વભાવસહિત સાધુને ( –સ્વભાવપરિણત કેવળીભગવાનને ) [ વર્શનજ્ઞાનસમગ્ર ] દર્શનજ્ઞાનથીસંપૂર્ણ અને [નો અન્યદ્રવ્ય
૧. કૂટસ્થ=સર્વ કાળે એક રૂપે રહેનારું: અચળ. [જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો નાશ થતાં કાંઈ જ્ઞાન સર્વથા અપરિણામી થઈ જતું નથી; પરંતુ તે અન્ય અન્ય જ્ઞેયોને જાણવારૂપે પલટાતું નથી-સર્વદા ત્રણે કાળના સમસ્ત જ્ઞેયોને જાણ્યા કરે છે, તેથી તેને સ્થંચિત્ કૂટસ્થ રહ્યું છે. ]
૨. ભાવકર્મમોક્ષ=ભાવકર્મનું સર્વથા છૂટી જવું તે; ભાવમોક્ષ. (જ્ઞતિક્રિયામાં ક્રમપ્રવૃત્તિનો અભાવ થવો તે ભાવમોક્ષ છે અથવા સર્વજ્ઞ –સર્વદર્શીપણાની અને અનંતાનંદમયપણાની પ્રગટતા તે ભાવમોક્ષ છે. )
૩. પ્રકાર-સ્વરૂપ; રીત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૧૧ द्रव्यकर्ममोक्षहेतुपरमनिर्जराकारणध्यानाख्यानमेतत्।
एवमस्य खलु भावमुक्तस्य भगवतः केवलिन: स्वरूपतृप्तत्वाद्विश्रान्तसुखदुःखकर्मविपाककृतविक्रियस्य प्रक्षीणावरणत्वादनन्तज्ञानदर्शनसंपूर्णशुद्धज्ञानचेतनामयत्वादतीन्द्रियत्वात् चान्यद्रव्यसंयोगवियुक्तं
शुद्धस्वरूपेऽविचलितचैतन्यवृत्तिरूपत्वात्कथञ्चिद्ध्य नव्यपदेशाहमात्मनः स्वरूपं पूर्वसंचितकर्मणां शक्तिशातनं पतनं वा विलोक्य निर्जराहेतुत्वेनोपवर्ण्यत इति।। १५२ ।।
સંયુ] અન્યદ્રવ્યથી અસંયુક્ત એવું [ ધ્યાન] ધ્યાન [ નિર્નર દેતુ: નાય7] નિર્જરાનો હેતુ થાય છે.
ટીકાઃ- આ, દ્રવ્યકર્મમોક્ષના હેતુભૂત એવી પરમ નિર્જરાના કારણભૂત ધ્યાનનું કથન
છે.
એ રીતે ખરેખર આ (-પૂવોક્ત) ભાવમુક્ત (-ભાવમોક્ષવાળા) ભગવાન કેળવીને-કે જેમને સ્વરૂપતૃતપણાને લીધે કર્મવિપાકકૃત સુખદુઃખરૂપ વિક્રિયા અટકી ગઈ છે તેમને – આવરણના પ્રક્ષીણપણાને લીધે, અનંત જ્ઞાનદર્શનથી સંપૂર્ણ શુદ્ધજ્ઞાનચેતનામયપણાને લીધે તથા અતીન્દ્રિયપણાને લીધે જે અન્યદ્રવ્યના સંયોગ વિનાનું છે અને શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્યવૃત્તિરૂપ હોવાને લીધે જે કથંચિત્ “ધ્યાન” નામને યોગ્ય છે એવું આત્માનું સ્વરૂપ (આત્માની નિજ દશા) પૂર્વસંચિત કર્મોની શક્તિનું શાસન અથવા તેમનું પતન અવલોકીને નિર્જરાના હેતુ તરીકે વર્ણવવામાં આવે છે.
| ભાવાર્થ- કેવળીભગવાનના આત્માની દશા જ્ઞાનદર્શનાવરણના ક્ષયવાળી હોવાને લીધે, શુદ્ધજ્ઞાનચેતનામય હોવાને લીધે તથા ઈન્દ્રિયવ્યાપારાદિ બહિદ્રવ્યના આલંબન વિનાની હોવાને લીધે અન્યદ્રવ્યના સંસર્ગ રહિત છે અને શુદ્ધસ્વરૂપમાં નિશ્ચળ ચૈતન્યપરિણતિરૂપ હોવાને લીધે કોઈ પ્રકારે “ધ્યાન” નામને યોગ્ય છે. તેમની આવી આત્મદશા નિર્જરાના નિમિત્ત તરીકે વર્ણવવામાં આવે છે કારણ કે તેમને પૂર્વોપાર્જિત કર્મોની શક્તિ હીન થતી જાય છે તેમ જ તે કર્મો ખરતાં જાય છે. ૧૫ર.
૧. કેવળીભગવાન નિર્વિકાર –પરમાનંદસ્વરૂપ સ્વાત્મોત્પન્ન સુખથી તૃત છે તેથી કર્મનો વિપાક જેમાં
નિમિત્તભૂત હોય છે એવી સાંસારિક સુખદુ:ખરૂપ (હર્ષવિષાદરૂપ) વિક્રિયા તેમને વિરામ પામી છે. ૨. શાતન = પાતળું થવું તે; હીન થવું તે; ક્ષીણ થવું તે. ૩. પતન = નાશ; ગલન; ખરી જવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
जो संवरेण जुत्तो णिज्जरमाणोध सव्वकम्माणि। ववगदवेदाउस्सो मुयदि भवं तेण सो मोक्खो।। १५३ ।।
यः संवरेण युक्तो निर्जरन्नथ सर्वकर्माणि।
व्यपगतवेद्यायुको मुञ्चति भवं तेन स मोक्षः।। १५३ ।। द्रव्यमोक्षस्वरूपाख्यानमेतत्।
अथ खलु भगवतः केवलिनो भावमोक्षे सति प्रसिद्धपरमसंवरस्योत्तरकर्मसन्ततौ निरुद्धायां परमनिर्जराकारणध्यानप्रसिद्धौ सत्यां पूर्वकर्मसंततौ कदाचित्स्वभावेनैव कदाचित्समुद्धात विधानेनायुःकर्मसमभूतस्थित्यामायुःकर्मानुसारेणैव निर्जीर्यमाणायाम
સંવ૨સહિત તે જીવ પૂર્ણ સમસ્ત કર્મો નિર્જરે ને આયુવેધવિહીન થઈ ભવને તજે; તે મોક્ષ છે. ૧૫૩.
અન્વયાર્થ- [ : સંવરેન યુ9:] જે સંવરથી યુક્ત છે એવો (કેવળજ્ઞાન પ્રાપ્ત) જીવ [નિર્નરન કથ સર્વવર્માળિ] સર્વકર્મોને નિર્જરતો થકો [ વ્યપતિવેદ્યાયુષ5:] વેદનીય અને આયુષ રહિત થઈને [ ભવં મગ્નતિ] ભવને છોડે છે; [ તેન] તેથી ( એ રીતે સર્વ કર્મપુદ્ગલોનો વિયોગ થવાને લીધે) [સ: મોક્ષ:] તે મોક્ષ છે.
ટીકાઃ- આ, દ્રવ્યમોક્ષના સ્વરૂપનું કથન છે.
ખરેખર ભગવાન કેવળીને, ભાવમોક્ષ હોતાં, પરમ સંવર સિદ્ધ થવાને લીધે ઉત્તર કર્મસંતતિ નિરોધ પામી થકી અને પરમ નિર્જરાના કારણભૂત ધ્યાન સિદ્ધ થવાને લીધે કે પૂર્વ કર્મસંતતિ- કે જેની સ્થિતિ કદાચિત્ સ્વભાવથી જ આયુકર્મના જેટલી હોય છે અને કદાચિત
સમુદ્દઘાતવિધાનથી આયુકર્મના જેટલી થાય છે તેને આયુકર્મના અનુસાર જ નિર્ભરતી થકી, *અપુનર્ભવને માટે તે ભવ છૂટવાના સમયે
૧. ઉત્તર કર્મસંતતિ=પછીનો કર્મપ્રવાહ; ભાવી કર્મપરંપરા. ૨. પૂર્વ=પહેલાંની. ૩. કેવળીભગવાનને વેદનીય, નામ અને ગોત્રકર્મની સ્થિતિ કયારેક સ્વભાવથી જ (અર્થાત્
કેવળીસમુઘાતરૂપ નિમિત્ત હોયા વિના જ) આયુકર્મના જેટલી હોય છે અને કયારેક તે ત્રણ કર્મોની સ્થિતિ આયુકર્મથી વધારે હોવા છતાં તે સ્થિતિ ઘટીને આયુકર્મ જેટલી થવામાં
કેવળીસમુદ્યાત નિમિત્ત બને છે. ૪. અપુનર્ભવ-ફરીને ભવ નહિ થવો તે. (કેવળીભગવાનને ફરીને ભવ થયા વિના જ તે ભવનો
ત્યાગ થાય છે, તેથી તેમના આત્માથી કર્મપુદગલોનો સદાને માટે સર્વથા વિયોગ થાય છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ર૧૩ पुनर्भवाय तद्भवत्यागसमये वेदनीयायुर्नामगोत्ररूपाणां जीवेन सहात्यन्तविश्लेषः कर्मपुद्गलानां દ્રવ્યમોક્ષ: શરૂ ા
-इति मोक्षपदार्थव्याख्यानं समाप्तम्। समाप्तं च मोक्षमार्गावयवरूपसम्यग्दर्शनज्ञानविषयभूतनवपदार्थव्याख्यानम्।।
अथ मोक्षमार्गप्रपञ्चसूचिका चूलिका।
जीवसहावं णाणं अप्पडिहददंसणं अणण्णमयं। चरियं च तेसु णियदं अत्थित्तमणिंदियं भणियं ।। १५४ ।।
जीवस्वभावं ज्ञानमप्रतिहतदर्शनमनन्यमयम्। चारित्रं च तयोर्नियतमस्तित्वमनिन्दितं भणितम्।। १५४।।
થતો જે વેદનીય-આયુ-નામ-ગોત્રરૂપ કર્મપુદ્ગલોનો જીવની સાથે અત્યંત વિશ્લેષ ( વિયોગ) તે દ્રવ્યમોક્ષ છે. ૧૫૩.
આ રીતે મોક્ષપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
વળી મોક્ષમાર્ગના અવયવરૂપ સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનના વિષયભૂત નવ પદાર્થનું વ્યાખ્યાન પણ સમાપ્ત થયું.
હવે મોક્ષમાર્ગપ્રપંચસૂચક ચૂલિકા છે.
આત્મસ્વભાવ અનન્યમય નિર્વિઘ દર્શન જ્ઞાન છે;
દજ્ઞાનનિયત અનિંધ જે અસ્તિત્વ તે ચારિત્ર છે. ૧૫૪. અન્વયાર્થઃ- [ નીવસ્વભાવ ] જીવનો સ્વભાવ [ જ્ઞાનમ્ ] જ્ઞાન અને [ ગપ્રતિક્રત
૧. મોક્ષમાર્ગપ્રપંચસૂચક = મોક્ષમાર્ગનો વિસ્તાર જણાવનારી; મોક્ષમાર્ગને વિસ્તારથી કહેનારી;
મોક્ષમાર્ગનું વિસ્તૃત કથન કરનારી. ૨. ચૂલિકાના અર્થ માટે ૧૪૨માં પાનાનું પટિપ્પણ જાઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
मोक्षमार्गस्वरूपाख्यानमेतत्।
जीवस्वभावनियतं चरितं मोक्षमार्गः। जीवस्वभावो हि ज्ञानदर्शने अनन्यमयत्वात्। अनन्यमयत्वं च तयोर्विशेषसामान्यचैतन्यस्वभावजीवनिर्वृत्तत्वात्। अथ तयोर्जीवस्वरूपभूतयो-निदर्शनयोर्यन्नियतमवस्थितमुत्पादव्ययध्रौव्यरूपवृत्तिमयमस्तित्वं रागादिपरिणत्यभावादनिन्दितं तचरितं; तदेव मोक्षमार्ग इति। द्विविधं हि किल संसारिषु चरितं- स्वचरितं परचरितं च; स्वसमयपरसमयावित्यर्थः। तत्र स्वभावावस्थितास्तित्वस्वरूपं स्वचरितं, परभावावस्थितास्ति-त्वस्वरूपं परचरितम्। तत्र यत्स्व
નમૂ] અપ્રતિહત દર્શન છે- [ અનન્યમયમ] કે જેઓ (જીવથી) અનન્યમય છે. [તયો: ] તે જ્ઞાનદર્શનમાં [ નિયતમ] નિયત [ સ્તવમ] અસ્તિત્વ- [ નિન્દ્રિત] કે જે અનિંદિત છે[ વારિત્ર વ મણિતમ્] તેને (જિદ્રોએ) ચારિત્ર કહ્યું છે.
ટીકાઃ- આ, મોક્ષમાર્ગના સ્વરૂપનું કથન છે.
જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. જીવસ્વભાવ ખરેખર જ્ઞાનદર્શન છે કારણ કે તેઓ (જીવથી) અનન્યમય છે. જ્ઞાનદર્શનનું (જીવથી) અનન્યમયપણું હોવાનું કારણ એ છે કે વિશેષચૈતન્ય અને સામાન્ય ચૈતન્ય જેનો સ્વભાવ છે એવા જીવથી તેઓ નિષ્પન્ન છે (અર્થાત્ જીવથી જ્ઞાનદર્શન રચાયેલાં છે). હવે જીવના સ્વરૂપભૂત એવાં તે જ્ઞાનદર્શનમાં નિયત-અવસ્થિત એવું જે ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ વૃત્તિમય અસ્તિત્વ- કે જે રાગાદિપરિણામના અભાવને લીધે અનિંદિત છે-તે ચારિત્ર છે; તે જ મોક્ષમાર્ગ છે.
સંસારીઓમાં ચારિત્ર ખરેખર બે પ્રકારનું છેઃ- (૧) સ્વચારિત્ર અને (૨) પરચારિત્ર; (૧)સ્વસમય અને (૨) પરસમય એવો અર્થ છે. ત્યાં, સ્વભાવમાં અવસ્થિત અસ્તિત્વસ્વરૂપ (ચારિત્ર) તે સ્વચારિત્ર છે અને પરભાવમાં અવસ્થિત અસ્તિત્વસ્વરૂપ (ચારિત્ર) તે પરચારિત્ર છે. તેમાંથી (અર્થાત્ બે પ્રકારનાં ચારિત્ર
૧. વિશેષચૈતન્ય તે જ્ઞાન છે અને સામાન્ય ચૈતન્ય તે દર્શન છે. ૨. નિયત=અવસ્થિત; સ્થિત, સ્થિર, દઢપણે રહેલું. ૩. વૃત્તિ=વર્તવું તે; હોવું તે. [ ઉત્પાદબયધ્રૌવ્યરૂપ વૃત્તિ તે અસ્તિત્વ છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૧૫
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન भावावस्थितास्तित्वरूपं परभावावस्थितास्तित्वव्यावृत्तत्वेनात्यन्तमनिन्दितं साक्षान्मोक्षमार्ग-त्वेनावधारणीयमिति।। १५४।।
तदत्र
जीवो सहावणियदो अणियदगुणपजओध परसमओ। जदि कुणदि सगं समयं पब्भस्सदि कम्मबंधादो।।१५५ ।।
जीवः स्वभावनियतः अनियतगुणपर्यायोऽथ परसमयः। यदि कुरुते स्वकं समयं प्रभ्रस्यति कर्मबन्धात्।।१५५ ।।
जीवस्वभावनियतचरितस्य
स्वसमयपरसमयोपादानव्युदासपुरस्सरकर्मक्षयद्वारेण मोक्ष-मार्गत्वद्योतनमेतत्।
માંથી), સ્વભાવમાં અવસ્થિત અસ્તિત્વરૂપ ચારિત્ર-કે જે પરભાવમાં અવસ્થિત અસ્તિત્વથી ભિન્ન હોવાને લીધે અત્યંત અનિંદિત છે તે-અહીં સાક્ષાત્ મોક્ષમાર્ગ તરીકે અવધારવું.
[ આ જ ચારિત્ર “પરમાર્થ' શબ્દથી વાચ્ય એવા મોક્ષનું કારણ છે, અન્ય નહિ એમ નહિ જાણતાં થકાં, મોક્ષથી ભિન્ન એવા અસાર સંસારના કારણભૂત મિથ્યાત્વરાગાદિમાં લીન વર્તતાં થકાં આપણો અનંત કાળ ગયો; આમ જાણીને તે જ જીવસ્વભાવનિયત ચારિત્રની -કે જે મોક્ષના કારણભૂત છે તેની –નિરંતર ભાવના કરવી યોગ્ય છે. આ પ્રમાણે સૂત્રતાત્પર્ય છે.]
નિજભાવનિયત અનિયતગુણપર્યયપણે પરસમય છે; તે જો કરે સ્વકસમયને તો કર્મબંધનથી છૂટે. ૧૫૫.
અન્વયાર્થઃ- [ નીવડ] જીવ, [ સ્વમાનિયત:] (દ્રવ્ય-અપેક્ષાએ) સ્વભાવનિયત હોવા છતાં, [નિયતાણપર્યાય: 1થ પરસમય:] જો અનિયત ગુણપર્યાયવાળો હોય તો પરસમય છે. [ય]િ જો તે [સ્વ સમયે તે] (નિયત ગુણપર્યાયે પરિણમી) સ્વસમયને કરે છે તો [ કર્મવલ્પા ] કર્મબંધથી [ પ્રખ્રસ્થતિ] છૂટે છે.
ટીકાઃ- સ્વસમયના ગ્રહણ અને પરસમયના ત્યાગપૂર્વક કર્મક્ષય થાય છે- એવા પ્રતિપાદન દ્વારા અહીં (આ ગાથામાં) “જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે” એમ દર્શાવ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
संसारिणो हि जीवस्य ज्ञानदर्शनावस्थितत्वात् स्वभावनियतस्याप्यनादिमोहनीयोदयानुवृत्तिपरत्वेनोपरक्तोपयोगस्य सतः समुपात्तभाववैश्वरुप्यत्वादनियतगुणपर्यायत्वं परसमय: __ परचरितमिति
यावत्। तस्यैवानादिमोहनीयोदयानुवृत्तिपरत्वमपास्यात्यन्तशुद्धोपयोगस्य
સત: समुपात्तभावैक्यरुप्यत्वान्नियतगुणपर्यायत्वं स्वसमयः स्वचरितमिति यावत् अथ खलु यदि कथञ्चनोद्भिन्नसम्यग्ज्ञानज्योतिर्जीवः परसमयं व्युदस्य स्वसमयमुपादत्ते तदा कर्मबन्धादवश्यं भ्रश्यति। यतो हि जीवस्वभावनियतं चरितं मोक्षमार्ग इति।।१५५ ।।
जो परदव्वम्हि सुहं असुहं रागेण कुणदि जदि भावं। सो सगचरित्तभट्ठो परचरियचरो हवदि जीवो।। १५६ ।।
સંસારી જીવ, (દ્રવ્ય-અપેક્ષાએ) જ્ઞાનદર્શનમાં અવસ્થિત હોવાને લીધે સ્વભાવમાં નિયત (-નિશળપણે રહેલો) હોવા છતાં, જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરીને પરિણતિ કરવાને લીધે ઉપરકત ઉપયોગવાળો (અશુદ્ધ ઉપયોગવાળો) હોય છે ત્યારે (પોતે) ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) ગ્રહ્યું હોવાને લીધે તેને જે અનિયતગુણપર્યાયપણું હોય છે તે પરસમય અર્થાત્ પરચારિત્ર છે; તે જ (જીવ) જ્યારે અનાદિ મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિ કરવી છોડીને અત્યંત શુદ્ધ ઉપયોગવાળો હોય છે ત્યારે (પોતે) ભાવનું એકરૂપપણું ગ્રહ્યું હોવાને લીધે તેને જે નિયતગુણપર્યાયપણું હોય છે તે સમય અર્થાત્ સ્વચારિત્ર છે.
હવે, ખરેખર જે કોઈ પણ પ્રકારે સમ્યજ્ઞાનજ્યોતિ પ્રગટ કરીને જીવ પરસમયને છોડીને સ્વસમયને ગ્રહણ કરે છે તો કર્મબંધથી અવશ્ય છૂટે છે; જેથી ખરેખર (એમ નક્કી થાય છે કે, જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. ૧૫૫.
જે રાગથી પ૨દ્રવ્યમાં કરતો શુભાશુભ ભાવને, તે અકચરિત્રથી ભ્રષ્ટ પરચારિત્ર આચરનાર છે. ૧૫૬.
૧. ઉપરક્ત=ઉપરાગયુક્ત [ કોઈ પદાર્થમાં થતો. અન્ય ઉપાધિને અનુરૂપ વિકાર (અર્થાત્ અન્ય ઉપાધિ
જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિ-મલિનતા-અશુદ્ધિ) તે ઉપરાગ છે. ] ૨. અનિયત=અનિશ્ચિત; અનેકરૂપ; વિવિધ પ્રકારના. ૩. નિયતકનિશ્ચિત; એકરૂપ; અમુક એક જ પ્રકારના.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૨૧૭
यः परद्रव्ये शुभमशुभं रागेण करोति यदि भावम्। स स्वकचरित्रभ्रष्ट: परचरितचरो भवति जीवः ।। १५६ ।।
परचरितप्रवृत्तस्वरूपाख्यानमेतत्।
यो हि मोहनीयोदयानुवृत्तिवशाद्रज्यमानोपयोगः सन् परद्रव्ये शुभमशुभं वा भावमादधाति, स स्वकचरित्रभ्रष्ट: परचरित्रचर इत्युपगीयते; यतो हि स्वद्रव्ये शुद्धोपयोगवृत्तिः स्वचरितं, परद्रव्ये सोपरागोपयोगवृत्तिः परचरितमिति।। १५६ ।।
आसवदि जेण पुण्णं पावं वा अप्पणोध भावेण। सो तेण परचरित्तो हवदि त्ति जिणा परुति।।१५७।।
અન્વયાર્થ:- [:] જે [ રાળ] રાગથી (–રંજિત અર્થાત્ મલિન ઉપયોગથી) [પદ્રવ્ય] પરદ્રવ્યને વિષે [શુભમ્ સુમન્ માવસ્] શુભ કે અશુભ ભાવ [રિ રોતિ]કરે છે,[ સ: નીવ:] તે જીવ [ વરિત્રમ્રષ્ટ: ]સ્વચારિત્રભ્રષ્ટ એવો[ પરવરિતવર: ભવતિ] પરચારિત્રનો આચરનાર છે.
ટીકાઃ- આ, પરચારિત્રમાં પ્રવર્તનારના સ્વરૂપનું કથન છે.
જે (જીવ) ખરેખર મોહનીયના ઉદયને અનુસરતી પરિણતિવશાત્ (અર્થાત્ મોહનીયના ઉદયને અનુસરીને પરિણમવાને લીધે) રંજિત-ઉપયોગવાળો (ઉપરકતઉપયોગવાળો) વર્તતો થકો, પરદ્રવ્યને વિષે શુભ કે અશુભ ભાવને ધારણ કરે છે, તે (જીવ) સ્વચારિત્રથી ભ્રષ્ટ એવો પરચારિત્રનો આચરનાર કહેવામાં આવે છે; કારણકે ખરેખર સ્વદ્રવ્યને વિષે શુદ્ધ-ઉપયોગરૂપ પરિણતિ તે સ્વચારિત્ર છે અને પરદ્રવ્યને વિષે 'સોપરાગ-ઉપયોગરૂપ પરિણતિ તે પરચારિત્ર છે. ૧૫૬.
રે! પુણ્ય અથવા પાપ જીવને આસ્રવે જે ભાવથી, તેના વડે તે પરચરિત' નિર્દિષ્ટ છે જિનદેવથી. ૧૫૭.
૧. સોપરાગ ઉપરાગયુક્ત; ઉપરક્તમલિનવિકારી; અશુદ્ધ (ઉપયોગમાં થતો, કર્મોદયરૂપ ઉપાધિને
અનુરૂપ વિકાર (અર્થાત્ કર્મોદયરૂપ ઉપાધિ જેમાં નિમિત્તભૂત હોય છે એવી ઔપાધિક વિકૃતિ) તે ઉપરાગ છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
आस्रवति येन पुण्यं पापं वात्मनोऽथ भावेन । स तेन परचरित्रः भवतीति जिना: प्ररूपयन्ति ।। ९५७ ।।
परचरितप्रवृत्तेर्बन्धहेतुत्वेन मोक्षमार्गत्वनिषेधनमेतत्।
इह किल शुभोपरक्तो भावः पुण्यास्रवः, अशुभोपरक्तः पापास्रव इति। तत्र पुण्यं पापं वा येन भावेनास्रवति यस्य जीवस्य यदि स भावो भवति स जीवस्तदा तेन परचरित इति प्ररुप्यते। ततः परचरितप्रवृत्तिर्बन्धमार्ग एव, न मोक्षमार्ग इति ।। १५७ ।।
जो सव्वसंगमुक्को णण्णमणो अप्पणं सहावेण । जाणदि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ।। १५८ ।।
અન્વયાર્થ:- [ યે ભાવેન] જે ભાવથી [ આત્મન: ] આત્માને [ પુછ્યું પાપં વા] પુણ્ય અથવા પાપ [અથ આસ્રવતિ] આસ્રવે છે, [ તેન ભાવ વડે [સ: ] તે ( જીવ ) [ પરવરિત્ર: ભવતિ] ૫૨ચારિત્ર છે[ તિ] એમ [નિના: ] જિનો [ પયન્તિ ] પ્રરૂપે છે.
ટીકા:- અહીં, પરચારિત્રપ્રવૃતિ બંધહેતુભૂત હોવાથી તેને મોક્ષમાર્ગપણાનો નિષેધ કરવામાં આવ્યો છે (અર્થાત્ પરચારિત્રમાં પ્રવર્તન બંધનો હેતુ હોવાથી તે મોક્ષમાર્ગ નથી એમ આ ગાથામાં દર્શાવ્યું છે).
અહીં ખરેખર શુભોપ૨ત ભાવ (-શુભરૂપ વિકારી ભાવ) તે પુણ્યાસવ છે અને અશુભો૫૨કત ભાવ (-અશુભરૂપ વિકારી ભાવ) પાપાસ્રવ છે. ત્યાં, પુણ્ય અથવા પાપ જે ભાવથી આસ્રવે છે, તે ભાવ જ્યારે જે જીવને હોય ત્યારે તે જીવ તે ભાવ વડે પરચારિત્ર છેએમ (જિનેંદ્રો દ્વારા ) પ્રરૂપવામાં આવે છે. તેથી (એમ નક્કી થાય છે કે) પરચારિત્રમાં પ્રવૃત્તિ તે બંધમાર્ગ જ છે, મોક્ષમાર્ગ નથી. ૧૫૭.
સૌ-સંગમુક્ત અનન્યચિત્ત સ્વભાવથી નિજ આત્મને જાણે અને દેખે નિયત રહી, તે સ્વચરિતપ્રવૃત છે. ૧૫૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૨૧૯
यः सर्वसङ्गमुक्त: अनन्यमनाः आत्मानं स्वभावेन। जानाति पश्यति नियतं सः स्वकचरितं चरित जीवः।। १५८ ।।
स्वचरितप्रवृत्तस्वरूपाख्यानमेतत्।
यः खलु निरुपरागोपयोगत्वात्सर्वसङ्गमुक्त: परद्रव्यव्यावृत्तोपयोगत्वादनन्यमनाः आत्मानं स्वभावेन ज्ञानदर्शनरूपेण जानाति पश्यति नियतमवस्थितत्वेन , स खलु स्वकं चरितं चरति जीवः। यतो हि दृशिज्ञप्तिस्वरूपे पुरुषे तन्मात्रत्वेन वर्तनं स्वचरितमिति।। ૨૬૮ાા
અન્વયાર્થઃ- [] જે [ સર્વસમુp:] સર્વસંગમુક્ત અને [અનન્યમના.] અનન્યમનવાળો વર્તતો થકો [શાત્માનં] આત્માને [સ્વમાન] (જ્ઞાનદર્શનરૂપ) સ્વભાવ વડે [ નિયતં] નિયતપણે (-સ્થિરતાપૂર્વક ) [ નાનાતિ પુણ્યતિ] જાણે-દેખે છે, [સ: નીવ:] તે જીવ [ સ્વારિતું] સ્વચારિત્ર [ વરિત ] આચરે છે.
ટીકા:- આ, સ્વચારિત્રમાં પ્રવર્તનારના સ્વરૂપનું કથન છે.
જે (જીવ) ખરેખર '
નિપરાગ ઉપયોગવાળો હોવાને લીધે સર્વસંગમુક્ત વર્તતો થકો, પદ્રવ્યથી વ્યાવૃત્ત ઉપયોગવાળો હોવાને લીધે અનન્યમનવાળો વર્તતો થકો, આત્માને જ્ઞાનદર્શનરૂપ સ્વભાવ વડે નિયતપણે અર્થાત્ અવસ્થિતપણે જાણે-દેખે છે, તે જીવ ખરેખર સ્વચારિત્ર આચરે છે; કારણ કે ખરેખર " દશિાપ્તિસ્વરૂપ પુરુષમાં (આત્મામાં) તન્માત્રપણે વર્તવું તે સ્વચારિત્ર છે.
ભાવાર્થ:- જે જીવ શુદ્ધોપયોગી વર્તતો થયો અને જેની પરિણતિ પર પ્રત્યે જતી નથી એવો વર્તતો થકો, આત્માને સ્વભાવભૂત જ્ઞાનદર્શનપરિણામ વર્ડ સ્થિરતાપૂર્વક જાણે-દેખે છે, તે જીવ સ્વચારિત્ર આચરનાર છે; કારણ કે દશિશતિસ્વરૂપ આત્મામાં માત્ર દશિષ્ણતિરૂપે પરિણમીને રહેવું તે સ્વચારિત્ર છે. ૧૫૮.
૧. નિરુપરાગ=ઉપરાગ રહિત; નિર્મળ; અવિકારી; શુદ્ધ (નિ પરાગ ઉપયોગવાળો જીવ સમસ્ત બાહ્ય
અત્યંતર સંગથી શુન્ય છે તોપણ નિઃસંગ પરમાત્માની ભાવના દ્વારા ઉત્પન્ન સુંદર આનંદ અંદી
પરમાનંદસ્વરૂપ સુખસુધારસના આસ્વાદથી, પૂર્ણ-કળશની માફક, સર્વ આત્મપ્રદેશે ભરેલો હોય છે. ] ૨. વ્યાવૃત્ત પાછો વળેલ; અલગ થયેલ નિવર્સેલ; નિવૃત્ત; ભિન્ન. ૩. અનન્યમનવાળો જેની પરિણતિ અન્ય પ્રત્યે જતી નથી એવો. [ મન-ચિત્ત; પરિણતિ; ભાવ ] ૪. દશિ=દર્શનક્રિયા સામાન્ય અવલોકન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૨૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
चरियं चरदि संग सो जो परदव्वप्पभावरहिदप्पा | दंसणणाणवियप्पं अवियप्पं चरदि अप्पादो । । १५९ ।।
चरितं चरति स्वकं स यः परद्रव्यात्मभावरहितात्मा । दर्शनज्ञानविकल्पमविकल्पं
નૃત્યાત્મનઃ।। ||
शुद्धस्वचरितप्रवृत्तिपथप्रतिपादनमेतत्।
यो हि योगीन्द्रः समस्तमोहव्यूहबहिर्भूतत्वात्परद्रव्यस्वभावभावरहितात्मा सन्, स्वद्रव्य-मेकमेवाभिमुख्येनानुवर्तमानः स्वस्वभावभूतं दर्शनज्ञानविकल्पमप्यात्मनोऽविकल्पत्वेन चरति, स खलु स्वकं चरितं चरति । एवं हि शुद्धद्रव्याश्रितमभिन्नसाध्य
તે છે સ્વચરિતપ્રવૃત્ત, જે ૫૨દ્રવ્યથી વિરહિતપણે
નિજ જ્ઞાનદર્શનભેદને જીવથી અભિન્ન જ આચરે. ૧૫૯.
અન્વયાર્થ:- [ય: ] જે [પદ્રવ્યાત્મભાવરહિતાત્મા] ૫૨દ્રવ્યાત્મક ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકો, [ વર્શનજ્ઞાનવિત્વમ્] (નિજસ્વભાવભૂત ) દર્શનજ્ઞાનરૂપ ભેદને [આત્મન: અવિi] આત્માથી અભેદપણે [ઘરતિ] આચરે છે, [સ: ] તે [ સ્વ ં ચરિત ઘરતિ] સ્વચારિત્રને આચરે છે.
ટીકાઃ- આ, શુદ્ધ સ્વચારિત્રપ્રવૃત્તિના માર્ગનું કથન છે.
જે યોગીન્દ્ર, સમસ્ત મોહવ્યૂથી બહિર્ભૂત હોવાને લીધે પરદ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત સ્વરૂપવાળો વર્તતો થકો, સ્વદ્રવ્યને એકને જ અભિમુખપણે અનુસરતાં થકાં નિજસ્વભાવભૂત દર્શનજ્ઞાનભેદને પણ આત્માથી અભેદપણે આચરે છે, તે ખરેખર સ્વચારિત્રને આચરે છે.
આ રીતે ખરેખર શુદ્ધદ્રવ્યને આશ્રિત, અભિજ્ઞસાધ્યસાધનભાવવાળા
૧. મોહવ્યૂહ=મોસમૂહ. [જે મુર્તીવ્ર સમસ્ત મોહસમૂહનો નાશ કર્યો હોવાથી ‘પોતાનું સ્વરૂપ પરદ્રવ્યના સ્વભાવરૂપ ભાવોથી રહિત છે' એવી પ્રતીતિ અને જ્ઞાન જેમને વર્તે છે, તથા તે ઉપરાંત જે કેવળ સ્વદ્રવ્યમાં જ નિર્વિકલ્પપણે અત્યંત લીન થઈ નિજસ્વભાવભૂત દર્શનજ્ઞાનભેદોને આત્માથી અભેદપણે આચરે છે, તે મુનીંદ્ર સ્વચારિત્રના આચરનાર છે.]
૨. અહીં નિશ્ચયનયનો વિષય શુદ્ધદ્રવ્ય અર્થાત્ શુદ્ધપર્યાયપરિણત દ્રવ્ય છે, એટલે કે એકલા દ્રવ્યનો (– પરનિમિત્ત વિનાનો ) શુદ્ધપર્યાય છે; જેમકે નિર્વિકલ્પ શુદ્ધપર્યાયપરિણત મુનિને નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે.
૩. જે નયમાં સાધ્ય અને સાધન અભિન્ન (અર્થાત્ એક પ્રકારનાં) હોય તે અહીં નિશ્ચયનય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ રર૧
साधनभावं निश्चयनयमाश्रित्य मोक्षमार्गप्ररूपणम्। यत्तु पूर्वमुदृिष्टं तत्स्वपरप्रत्ययपर्यायाश्रितं भिन्नसाध्यसाधनभावं व्यवहारनयमाश्रित्य प्ररुपितम्। न चैतद्विप्रतिषिद्धं निश्चयव्यवहारयोः साध्य-साधनभावत्वात्सुवर्णसुवर्णपाषाणवत्। अत एवोभयनयायत्ता पारमेश्वरी तीर्थप्रवर्तनेति।। १५९ ।।
નિશ્ચયનયના આશ્રયે મોક્ષમાર્ગનું પ્રરૂપણ કરવામાં આવ્યું. અને જે પૂર્વ (૧૦૭ મી ગાથામાં) દર્શાવવામાં આવ્યું હતું તે સ્વપરહેતુક પર્યાયને આશ્રિત, ‘ભિન્નસાધ્યસાધનભાવવાળા વ્યવહારનયના આશ્રયે (-વ્યવહારનયની અપેક્ષાએ) પ્રરૂપવામાં આવ્યું હતું આમાં પરસ્પર વિરોધ આવે છે એમ પણ નથી, કારણ કે સુર્વણ અને સુર્વણપાષાણની માફક નિશ્ચયવ્યવહારને સાધ્ય-સાધનપણું છે. તેથી જ પરમેશ્વરી ( જિનભગવાનની) તીર્થપ્રવર્તના બંને નયોને આધીન છે. ૧૫૯.
જેમકે, નિર્વિકલ્પધ્યાનપરિણત (–શુદ્ધાત્મશ્રદ્ધાનજ્ઞાનચારિત્રપરિણત) મુનિને નિશ્ચયનયથી મોક્ષમાર્ગ છે કારણ કે ત્યાં (મોક્ષરૂપ) સાધ્ય અને (મોક્ષમાર્ગરૂપ) સાધન એક પ્રકારનાં અર્થાત શુદ્ધાત્મરૂપ (–શુદ્ધાત્મપર્યાયરૂપ) છે. ૧. જે પર્યાયોમાં સ્વ તેમ જ પર કારણ હોય છે અર્થાત ઉપાદાનકારણ તેમ જ નિમિત્તકારણ હોય છે તે પર્યાયો અપરહેતુક પર્યાયો છે; જેમકે છઠ્ઠી ગુણસ્થાને (દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપના આંશિક આલંબન સહિત) વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન (નવપદાર્થગત શ્રદ્ધાન), તત્ત્વાર્થજ્ઞાન (નવપદાર્થગત જ્ઞાન) અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્ર-એ બધા સ્વપરહેતુક પર્યાયો છે. તેઓ અહીં
વ્યવહારનયના વિષયભૂત છે. ૨. જે નયમાં સાધ્ય તથા સાધન ભિન્ન હોય ( –જાદાં પ્રરૂપવામાં આવે ) તે અહીં વ્યવહારનય છે;
જેમકે, છઠ્ઠા ગુણસ્થાને (દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપના આંશિક આલંબન સહિત) વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન (નવપદાર્થસંબંધી શ્રદ્ધાન), તત્ત્વાર્થજ્ઞાન અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્ર વ્યવહારનયથી મોક્ષમાર્ગ છે કારણ કે (મોક્ષરૂપ) સાધ્ય અહેતુક પર્યાય છે અને (તત્ત્વાર્થશ્રદ્ધાનાદિમય મોક્ષમાર્ગરૂપ) સાધન સ્વપરહેતુક પર્યાય છે. ૩. જે પાષાણમાં સુવર્ણ હોય તેને સુવર્ણપાષાણ કહેવામાં આવે છે. જેમ વ્યવહારનયથી સુવર્ણપાષાણ સુવર્ણનું સાધન છે, તેમ વ્યવહારનયથી વ્યવહારમોક્ષમાર્ગ નિશ્ચયમોક્ષમાર્ગનું સાધન છે; એટલે કે વ્યવહારનયથી ભાવલિંગી મુનિને સવિકલ્પ દશામાં વર્તતાં તત્ત્વાર્થશ્રદ્ધાન, તત્ત્વાર્થજ્ઞાન અને
મહાવ્રતાદિરૂપ ચારિત્ર નિર્વિકલ્પ દશામાં વર્તતાં શુદ્ધાત્મશ્રદ્ધાનજ્ઞાનાનુષ્ઠાનનાં સાધન છે. ૪. તીર્થમાર્ગ (અર્થાત્ મોક્ષમાર્ગ); ઉપાય (અર્થાત્ મોક્ષનો ઉપાય); ઉપદેશ; શાસન. ૫. જિનભગવાનના ઉપદેશમાં બે નયો દ્વારા નિરૂપણ હોય છે. ત્યાં, નિશ્ચયનય દ્વારા તો સત્યાર્થ નિરૂપણ કરવામાં આવે છે અને વ્યવહારનય દ્વારા અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે.
પ્રશ્ન:- સત્યાર્થ નિરૂપણ જ કરવું જોઈએ; અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ શા માટે કરવામાં આવે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૨૨ ]
[ ભગવાનશ્રીકુંદકુંદ
धम्मादीसद्दहणं सम्मत्तं णाणमंगपुव्वगदं । चेट्ठा तवम्हि चरिया ववहारो मोक्खमग्गो त्ति ।। १६० ।।
પંચાસ્તિકાયસંગ્રહ
धर्मादिश्रद्धानं सम्यक्त्वं ज्ञानमङ्गपूर्वगतम्।
चेष्टा तपसि चर्या व्यवहारो मोक्षमार्ग इति ।। १६० ।।
ધર્માદિની શ્રદ્ધા સુદગ, પૂર્વાંગબોધ સુબોધ છે, ત૫માંહિ ચેષ્ટા ચ૨ણ-એક વ્યવહારમુકિતમાર્ગ છે. ૧૬૦
અન્વયાર્થ:- [ધર્માવિશ્રદ્ધાનું સમ્યવત્ત્વમ્] ધર્માસ્તિકાયાદિનું શ્રદ્વાન તે સમ્યક્ત્વ [અપૂર્વ તમ્ જ્ઞાનમ્ ] અંગપૂર્વસંબંધી જ્ઞાન તે જ્ઞાન અને [તપસિ ઘેટા ચર્યા] તપમાં ચેષ્ટા ( -પ્રવૃત્તિ ) તે ચારિત્ર; [ કૃતિ] એ પ્રમાણે [ વ્યવહાર: મોક્ષમાર્ગ: ] વ્યવહા૨મોક્ષમાર્ગ છે.
ઉત્ત૨:- જેને સિંહનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને સિંહના સ્વરૂપના ઉપચિરત નિરૂપણ દ્વારા અર્થાત્ બિલાડીના સ્વરૂપના નિરૂપણ દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે, તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને વસ્તુસ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા વસ્તુસ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. વળી લાંબા કથનને બદલે સંક્ષિપ્ત કથન કરવા માટે પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. અહીં એટલું લક્ષમાં રાખવાયોગ્ય છે કે- જે પુરુષ બિલાડીના નિરૂપણને જ સિંહનું નિરૂપણ માની બિલાડીને જ સિંહ સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી, તેમ જે પુરુષ ઉપચરિત નિરૂપણને જ સત્યાર્થ માની વસ્તુસ્વરૂપને ખોટી રીતે સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી.
[અહીં એક ઉદાહરણ લેવામાં આવે છેઃ
સાધ્ય-સાધન વિષેનું સત્યાર્થ નિરૂપણ એમ છે કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતી આંશિક શુદ્ધિ સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે.’ હવે, ‘છઠ્ઠા ગુણસ્થાને કેવી અથવા કેટલી શુદ્ધિ હોય છે'- એ વાતનો પણ સાથે સાથે ખ્યાલ કરાવવો હોય તો, વિસ્તારથી એમ નિરૂપણ કરાય કે ‘જે શુદ્ધિના સદ્દભાવમાં, તેની સાથે સાથે મહાવ્રતાદિના શુભવિકલ્પો હઠ વિના સહજપણે વર્તતા હોય છે તે છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે.' આવા લાંબા કથનને બદલે, એમ કહેવામાં આવે કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મહાવ્રતાદિના શુભ વિકલ્પો સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે,’ તો એ ઉપચરિત નિરૂપણ છે. આવા ઉપચરિત નિરૂપણમાંથી એમ અર્થ તારવવો જોઈએ કે ‘મહાવ્રતાદિના શુભ વિકલ્પો નહિ પણ તેમના દ્વારા સૂચવવા ધારેલી છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ ખરેખર સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે. ']
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ રર૩
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
निश्चयमोक्षमार्गसाधनभावेन पूर्वोद्दिष्टव्यवहारमोक्षमार्गनिर्देशोऽयम्।
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः। तत्र धर्मादीनां द्रव्यपदार्थविकल्पवतां तत्त्वार्थश्रद्धानभावस्वभावं भावन्तरं श्रद्धानाख्यं सम्यक्त्वं, तत्त्वार्थश्रद्धाननिर्वृतौ सत्यामङ्गपूर्वगतार्थपरि-च्छित्तिर्ज्ञानम्, आचारादिसूत्रप्रपञ्चितविचित्रयतिवृत्तसमस्तसमुदयरूपे तपसि चेष्टा चर्या-इत्येष: स्वपरप्रत्ययपर्यायाश्रितं भिन्नसाध्यसाधनभावं व्यवहारनयमाश्रित्यानुगम्यमानो मोक्षमार्ग: कार्त-स्वरपाषाणार्पितदीप्तजातवेदोवत्समाहितान्तरङ्गस्य प्रतिपदमुपरितनशुद्धभूमिकासु परमरम्यासु विश्रान्तिमभिन्नां निष्पादयन्, जात्यकार्तस्वरस्येव शुद्धजीवस्य कथंचिद्भिन्नसाध्यसाधनभावाभावा-त्स्वयं शुद्धस्वभावेन विपरिणममानस्यापि, निश्चयमोक्षमार्गस्य साधनभावमापद्यत इति।। १६०।।
ટીકા:- નિશ્ચયમોક્ષમાર્ગના સાધન તરીકે, પૂર્વાદિષ્ટ (૧૦૭ મી ગાથામાં ઉલ્લેખવામાં આવેલા) વ્યવહારમોક્ષમાર્ગનો આ નિર્દેશ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ છે. ત્યાં (છ) દ્રવ્યરૂપ અને (નવ) પદાર્થરૂપ જેમના ભેદો છે એવાં ધર્માદિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ ભાવ (-ધર્માસ્તિકાયાદિની તત્ત્વાર્થપ્રતીતિરૂપ ભાવ) જેનો સ્વભાવ છે એવો, “શ્રદ્ધાન' નામનો ભાવવિશેષ તે સમ્યકત્વ; તત્ત્વાર્થશ્રદ્ધાનના સભાવમાં અંગપૂર્વગત પદાર્થોનું અવબોધન (-જાણવું) તે જ્ઞાનઃ આચારાદિ સૂત્રો વડ કહેવામાં આવેલા અનેકવિધ મુનિ-આચારોના સમસ્ત સમુદાયરૂપ તપમાં ચેષ્ટા (-પ્રવર્તન) તે ચારિત્ર:આવો આ, સ્વપરહેતુક પર્યાયને આશ્રિત, ભિન્નસાધ્યસાધનભાવવાળા વ્યવહારનયના આશ્રયે (-વ્યવહારનયની અપેક્ષાએ) અનુસરવામાં આવતો મોક્ષમાર્ગ, સુવર્ણપાષાણને લગાડવામાં આવતા પ્રદીપ્ત અગ્નિની માફક *સમાહિત અંતરંગવાળા જીવને (અર્થાત્ ) જેનું અંતરંગ એકાગ્રસમાધિ પ્રાપ્ત છે એવા જીવને) પદે પદે પરમ રમ્ય એવી ઉપરની શુદ્ધ ભૂમિકાઓમાં અભિન્ન વિશ્રાંતિ (અભેદરૂપ સ્થિરતા) નિપજાવતો થકો-જોકે ઉત્તમ સુવર્ણની માફક શુદ્ધ જીવ કથંચિત્ ભિન્નસાધ્યસાધનભાવના અભાવને લીધે સ્વયં (પોતાની મેળે) શુદ્ધ સ્વભાવે પરિણમે છે. તોપણ-નિશ્ચયમોક્ષમાર્ગના સાધનપણાને પામે છે.
ભાવાર્થ- જેને અંતરંગમાં શુદ્ધિનો અંશ પરિણમ્યો છે તે જીવને તત્ત્વાર્થ
* સમાહિત=એકાગ્ર; એકતાને પામેલ; અભેદતાને પ્રાપ્ત છિન્નભિન્નતા રહિત, સમાધિપ્રાસ; શુદ્ધ, પ્રશાંત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
णिच्छयणएण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा। ण कुणदि किंचि वि अण्णं ण मुयदि सो मोक्खमग्गो त्ति।। १६१।।
निश्चयनयेन भणितस्त्रिभिस्तैः समाहितः खलु यः आत्मा। न करोति किंचिदप्यन्यन्न मुञ्चति स मोक्षमार्ग इति।।१७१।।
શ્રદ્ધાન, અંગપૂર્વગત જ્ઞાન અને મુનિ-આચારમાં પ્રવર્તનરૂપ વ્યવહારમોક્ષમાર્ગ વિશેષ વિશેષ શુદ્ધિનું વ્યવહારસાધન બનતો થકો, જોકે નિર્વિકલ્પશુદ્ધભાવપરિણત જીવને પરમાર્થ તો ઉત્તમ સુવર્ણની જેમ અભિન્નસાધ્યસાધનભાવને લીધે સ્વયમેવ શુદ્ધભાવરૂપ પરિણમન હોય છે તોપણ, વ્યવહારનયથી નિશ્ચયમોક્ષમાર્ગના સાધનપણાને પામે છે.
[ અજ્ઞાની દ્રવ્યલિંગી મુનિનું અંતરંગ લેશ પણ સમાહિત નહિ હોવાથી અર્થાત્ તેને (દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપના અજ્ઞાનને લીધે) શુદ્ધિનો અંશ પણ પરિણમ્યો નહિ હોવાથી તેને વ્યવહારમોક્ષમાર્ગ પણ નથી.] ૧૬O.
જે જીવ દર્શનશાનચરણ વડે સમાહિત હોઈને, છોડે-ગ્રહે નહિ અન્ય કંઈપણ, નિશ્ચયે શિવમાર્ગ છે. ૧૬૧.
અન્વયાર્થઃ- [૫: માત્મા] જે આત્મા [ તૈ: ત્રિમ: રવ7 સમાહિત ] એ ત્રણ વડે ખરેખર સમાહિત થયો થકો (અર્થાત્ સમ્યગ્દર્શનશાનચારિત્ર વડે ખરેખર એકાગ્ર-અભેદ થયો થકો) [ અન્ય વિચિત્ પિ] અન્ય કોઈ પણ [૨ વરાતિ ને મુગ્રતિ ] કરતો નથી કે છોડતો નથી, [સ:] તે [ નિશ્ચયનયેન] નિશ્ચયનયથી [ મોક્ષમાપ: તિ મળત:] “મોક્ષમાર્ગ' કહેવામાં આવ્યો છે.
૧. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં પંચમગુણસ્થાનવર્તી ગૃહસ્થને પણ વ્યવહારમોક્ષમાર્ગ કહ્યો છે. ત્યાં વ્યવહારમોક્ષમાર્ગનું સ્વરૂપ નીચે પ્રમાણે વર્ણવ્યું છે – “વીતરાગસર્વજ્ઞપ્રણીત જીવાદિપદાર્થો સંબંધી સમ્યક શ્રદ્ધાન તેમ જ જ્ઞાન બંને, ગૃહસ્થને અને તપોધનને સમાન હોય છે; ચારિત્ર, તપોધનોને આચારાદિ ચરણગ્રંથોમાં વિહિત કરેલા માર્ગ પ્રમાણે પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનયોગ્ય પંચમહાવ્રત-પંચસમિતિ-ત્રિગુમિ-પડાવશ્યકાદિરૂપ હોય છે અને ગૃહસ્થોને ઉપાસકાધ્યયનગ્રંથમાં વિહિત કરેલા માર્ગ પ્રમાણે પંચમગુણસ્થાનયોગ્ય દાન-શીલ-પૂજાઉપવાસાદિરૂપ અથવા દાર્શનિક-વ્રતિકાદિ અગિયાર સ્થાનરૂપ (અગિયાર પ્રતિમારૂપ) હોય છે; એ પ્રમાણે વ્યવહારમોક્ષમાર્ગનું લક્ષણ છે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૨૫
व्यवहारमोक्षमार्गसाध्यभावेन निश्चयमोक्षमार्गोपन्यासोऽयम्।
सम्यग्दर्शनज्ञानचारित्रसमाहित आत्मैव जीवस्वभावनियतचरित्रत्वान्निश्चयेन मोक्षमार्गः। अथ खलु कथञ्चनानाद्यविद्याव्यपगमाव्यवहारमोक्षमार्गमनुप्रपन्नो धर्मादितत्त्वार्थाश्रद्धानाङ्गपूर्व-गतार्थाज्ञानातपश्चेष्टानां धर्मादितत्त्वार्थश्रद्धानाङ्गपूर्वगतार्थज्ञानतपश्चेष्टानाञ्च त्यागोपादानाय प्रारब्धविविक्तभावव्यापारः, कुतश्चिदुपादेयत्यागे त्याज्योपादाने च पुनः प्रवर्तितप्रतिविधानाभिप्रायो, यस्मिन्यावति काले विशिष्टभावनासौष्ठववशात्सम्यग्दर्शनज्ञानचारित्रैः स्वभावभूतैः सममङ्गाङ्गिभाव परिणत्या
ટીકાઃ- વ્યવહારમોક્ષમાર્ગના સાધ્ય તરીકે, નિશ્ચયમોક્ષમાર્ગનું આ કથન છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે સમાહિત થયેલો આત્મા જ જીવસ્વભાવમાં નિયત ચારિત્રરૂપ હોવાને લીધે નિશ્ચયથી મોક્ષમાર્ગ છે.
હવે તે વિસ્તાર એમ છે કે), આ આત્મા ખરેખર કથંચિત્ (કોઈ પ્રકારે, નિજ ઉધમથી) અનાદિ અવિદ્યાના નાશ દ્વારા વ્યવહારમોક્ષમાર્ગને પામ્યો થકો, ધર્માદિસંબંધી તત્ત્વાર્થઅશ્રદ્ધાનના, અંગપૂર્વગત પદાર્થોસંબંધી અજ્ઞાનના અને અતપમાં ચેષ્ટાના ત્યાગ અર્થે તથા ધર્માદિસંબંધી તત્ત્વાર્થશ્રદ્ધાનના, અંગપૂર્વગત પદાર્થોસબંધી જ્ઞાનના અને તપમાં ચેષ્ટાના ગ્રહણ અર્થે (-ત્રણના ત્યાગ અર્થે તથા ત્રણના ગ્રહણ અર્થે) 'વિવિક્ત ભાવરૂપ વ્યાપાર કરતો થકો, વળી કોઈ કારણે ગ્રાહ્યનો ત્યાગ થઈ જતાં અને ત્યાજ્યનું ગ્રહણ થઈ જતાં તેના પ્રતિવિધાનનો અભિપ્રાય કરતો થકો, જે કાળે અને જેટલા કાળ સુધી વિશિષ્ટ ભાવનાસૌષ્ઠવને લીધે સ્વભાવભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે અંગ-અંગીભાવે પરિણતિ
૧. વિવિક્ત = વિવેકથી જાદા તારવેલા (અર્થાત્ ય અને ઉપાદેયનો વિવેક કરીને વ્યવહાર ઉપાદેય
તરીકે જાણેલા). [ જેણે અનાદિ અજ્ઞાનનો નાશ કરી શુદ્ધિનો અંશ પ્રગટ કર્યો છે એવા વ્યવહારમોક્ષમાર્ગી (સવિકલ્પ) જીવને નિઃશંકતા-નિ:કાંક્ષા-નિવિચિકિત્સાદિ ભાવરૂપ, સ્વાધ્યાય-વિનયાદિ ભાવરૂપ અને નિરતિચાર વ્રતાદિ ભાવરૂપ વ્યાપાર ભૂમિકાનુસાર હોય છે તથા કોઈ કારણે ઉપાદેય
નો (-વ્યવહારે ગ્રાહ્ય ભાવોનો ) ત્યાગ થઈ જતાં અને ત્યાજ્ય ભાવોનું ઉપાદાન અર્થાત્ ગ્રહણ થઈ જતાં તેના પ્રતિકારરૂપે પ્રાયશ્ચિત્તાદિ વિધાન પણ હોય છે. ] ૨. પ્રતિવિધાન = પ્રતિકાર કરવાની વિધિ; પ્રતિકારનો ઉપાય; ઇલાજ. ૩. વિશિષ્ટ ભાવનાસૌષ્ઠવ = ખાસ સારી ભાવના (અર્થાત ખાસ શુદ્ધ ભાવના ); વિશિષ્ટ પ્રકારની
ઉત્તમ ભાવના. ૪. આત્મા તે અંગી અને સ્વભાવભૂત સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર તે અંગ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
तत्समाहितो भूत्वा त्यागोपादानविकल्पशून्यत्वाद्विश्रान्तभावव्यापार: सुनिःप्रकम्प: अयमात्माव-तिष्ठते, तस्मिन् तावति काले अयमेवात्मा जीवस्वभावनियतचरितत्वान्निश्चयेन मोक्षमार्ग इत्युच्यते। अतो निश्चयव्यवहारमोक्षमार्गयोः साध्यसाधनभावो नितरामुपपन्न।। ઉદ્દા
વડે તેમનાથી સમાહિત થઈને, ત્યાગગ્રહણના વિકલ્પથી શૂન્યપણાને લીધે (ભદાત્મક) ભાવરૂપ વ્યાપાર વિરામ પામવાથી (અર્થાત્ ભેદભાવરૂપ-ખંડભાવરૂપ વ્યાપાર અટકી જવાથી) સુનિખંડપણે રહે છે, તે કાળે અને તેટલા કાળ સુધી આ જ આત્મા જીવસ્વભાવમાં નિયત ચારિત્રરૂપ હોવાને લીધે નિશ્ચયથી “મોક્ષમાર્ગ” કહેવાય છે. આથી, નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધનપણું અત્યંત ઘટે છે.
ભાવાર્થ- નિશ્ચયમોક્ષમાર્ગ નિજ શુદ્ધાત્માની રુચિ, શક્તિ અને નિશ્ચળ અનુભૂતિરૂપ છે. તેનો સાધક (અર્થાત્ નિશ્ચયમોક્ષમાર્ગનું વ્યવહારસાધન) એવો જે ભેદરત્નત્રયાત્મક વ્યવહારમોક્ષમાર્ગ તેને જીવ કથંચિત્ (-કોઈ પ્રકારે, નિજ ઉદ્યમથી) પોતાના સંવેદનમાં આવતી અવિધાની વાસનાના વિલય દ્વારા પામ્યો થકો, જ્યારે ગુણસ્થાનરૂપ સોપાનના ક્રમ પ્રમાણે નિજશુદ્ધાત્મદ્રવ્યની ભાવનાથી ઉત્પન્ન નિત્યાનંદલક્ષણવાળા સુખામૃતના રસાસ્વાદની સિરૂપ પરમ કળાના અનુભવને લીધે નિજશુદ્ધાત્માશ્રિત નિશ્ચયદર્શનશાનચારિત્રરૂપે અભેદપણે પરિણમે છે, ત્યારે નિશ્ચયનયથી ભિન્ન સાધ્ય-સાધનના અભાવને લીધે આ આત્મા જ મોક્ષમાર્ગ છે. માટે એમ ઠર્યું કે સુવર્ણ અને સુવર્ણપાષાણની માફક નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધકપણું (વ્યવહારનયથી) અત્યંત ઘટે છે. ૧૬૧.
૧. તેમનાથી = સ્વભાવભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી ૨. અહીં એ ખ્યાલમાં રાખવાયોગ્ય છે કે જીવ વ્યવહારમોક્ષમાર્ગને પણ અનાદિ અવિધાનો નાશ કરીને
જ પામી શકે છે; અનાદિ અવિધાના નાશ પહેલાં તો (અર્થાત્ નિશ્ચયનયના-દ્રવ્યાર્થિકનયનાવિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપનું ભાન કર્યા પહેલાં તો) વ્યવહારમોક્ષમાર્ગ પણ હોતો નથી.
વળી, “નિશ્ચયમોક્ષમાર્ગ અને વ્યવહારમોક્ષમાર્ગને સાધ્ય-સાધનપણું અત્યંત ઘટે છે” એમ જે કહેવામાં આવ્યું છે તે વ્યવહારનય દ્વારા કરવામાં આવેલું ઉપચરિત નિરૂપણ છે. તેમાંથી એમ અર્થ તારવવો જોઈએ કે “છઠ્ઠી ગુણસ્થાને વર્તતા શુભ વિકલ્પોને નહિ પણ છઠ્ઠા ગુણસ્થાને વર્તતા શુદ્ધિના અંશને અને સાતમા ગુણસ્થાનયોગ્ય નિશ્ચયમોક્ષમાર્ગને ખરેખર સાધન-સાધ્યપણું છે.' છઠ્ઠી ગુણસ્થાને વર્તતો શુદ્ધિનો અંશ વધીને જ્યારે અને જેટલા કાળ સુધી ઉગ્ર શુદ્ધિને લીધે શુભ વિકલ્પોનો અભાવ વર્તે છે ત્યારે અને તેટલા કાળ સુધી સાતમાં ગુણસ્થાનયોગ્ય નિશ્ચયમોક્ષમાર્ગ હોય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૨૨૭
जो चरदि णादि पेच्छदि अप्पाणं अप्पणा अणण्णमयं। सो चारित्तं णाणं दंसणमिदि णिच्छिदो होदि।। १६२ ।।
यश्चरति जानाति पश्यति आत्मानमात्मनानन्यमयम्।
स चारित्रं ज्ञानं दर्शनमिति निश्चितो भवति।। १६२ ।। आत्मनश्चारित्रज्ञानदर्शनत्वद्योतनमेतत्।
यः खल्वात्मानमात्ममयत्वादनन्यमयमात्मना चरति-स्वभावनियतास्तित्वेनानुवर्तते, आत्मना जानाति-स्वपरप्रकाशकत्वेन चेतयते, आत्मना पश्यति-याथातथ्येनावलोकयते, स खल्वात्मैव चारित्रं ज्ञानं दर्शनमिति कर्तृकर्मकरणानाम
જાણે, જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે, તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨.
અન્વયાર્થઃ- [૪] જે (આત્મા) [ અનન્યમયમ્ માત્માન+] અનન્યમય આત્માને [ ગાત્મના] આત્માથી [ રતિ] આચરે છે, [નાનાતિ] જાણે છે, [પશ્યતિ] દેખે છે, [સ:] તે (આત્મા જ) [વારિત્ર] ચારિત્ર છે, [ જ્ઞાન] જ્ઞાન છે, [ર્શનમ] દર્શન છે [ ]િ એમ [ નિશ્ચિત: મવતિ] નિશ્ચિત છે.
ટીકાઃ- આ, આત્માના ચારિત્ર-જ્ઞાન-દર્શનપણાનું પ્રકાશન છે (અર્થાત્ આત્મા જ ચારિત્ર, જ્ઞાન અને દર્શન છે એમ અહીં સમજાવ્યું છે ).
જે (આત્મા) ખરેખર આત્માને-કે જે આત્મમય હોવાથી અનન્યમય છે તેને-આત્માથી આચરે છે અર્થાત્ સ્વભાવનિયત અસ્તિત્વ વડે અનુવર્તે છે (-સ્વભાવનિયત અસ્તિત્વરૂપે પરિણમીને અનુસરે છે), (અનન્યમય આત્માને જ) આત્માથી જાણે છે અર્થાત્ સ્વપરપ્રકાશકપણે ચેતે છે, (અનન્યમય આત્માને જ) આત્માથી દેખે છે અર્થાત્ યથાતથપણે અવલોકે છે, તે આત્મા જ ખરેખર ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે-એમ કર્તા-કર્મ-કરણના અભેદને લીધે નિશ્ચિત છે. આથી
૧. સ્વભાવનિયત = સ્વભાવમાં અવસ્થિત; ( જ્ઞાનદર્શનરૂપ) સ્વભાવમાં દઢપણે રહેલ.
[ “સ્વભાવનિયત અસ્તિત્વ'ની વિશેષ સ્પષ્ટતા માટે ૧૫૪ મી ગાથાની ટીકા જાઓ.]. ૨. જ્યારે આત્મા આત્માને આત્માથી આચરે જાણે–દેખે છે, ત્યારે કર્તા પણ આત્મા, કર્મ પણ આત્મા
અને કરણ પણ આત્મા છે; એ રીતે ત્યાં કર્તા-કર્મ-કરણનું અભિન્નપણું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
भेदान्निश्चितो भवति। अतश्चारित्रज्ञानदर्शनरूपत्वाज्जीवस्वभावनियतचरितत्वलक्षणं निश्चयमोक्षमार्गत्वमात्मनो नितरामुपपन्नमिति।। १६२।।
जेण विजाणदि सव्वं पेच्छदि सो तेण सोक्खमणुहवदि। इदि तं जाणदि भविओ अभवियसत्तो ण सद्दहदि।।१६३।।
येन विजानाति सर्वं पश्यति स तेन सौख्यमनुभवति।
इति तज्जानाति भव्योऽभव्यसत्त्वो न श्रद्धत्ते।। १६३ ।। सर्वस्यात्मनः संसारिणो मोक्षमार्गार्हत्वनिरासोऽयम्। इह हि स्वभावप्रातिकूल्याभावहेतुकं सौख्यम्। आत्मनो हि दृशि-ज्ञप्ती
( એમ નક્કી થયું કે) ચારિત્ર-જ્ઞાન-દર્શનરૂપ હોવાને લીધે આત્માને જીવસ્વભાવનિયત ચારિત્ર જેનું લક્ષણ છે એવું નિશ્ચયમોક્ષમાર્ગપણું અત્યંત ઘટે છે (અર્થાત્ આત્મા જ ચારિત્ર-જ્ઞાન-દર્શન હોવાને લીધે આત્મા જ જ્ઞાનદર્શનરૂપ જીવસ્વભાવમાં દઢપણે રહેલું ચારિત્ર જેનું સ્વરૂપ છે એવો નિશ્ચયમોક્ષમાર્ગ છે ). ૧૬૨.
જાણે-જુએ છે સર્વ તેથી સૌખ્ય-અનુભવ મુક્તને; -આ ભાવ જાણે ભવ્ય જીવ, અભવ્ય નહિ શ્રદ્ધા લહે. ૧૬૩
અન્વયાર્થ- [ યેન] જેથી (આમાં મુક્ત થતાં) [ સર્વ વિનાનાતિ] સર્વને જાણે છે અને [પશ્યતિ] દેખે છે, [ તેન] તેથી [સ: ] તે [ સૌરધ્યમ્ અનુમતિ] સૌખ્યને અનુભવે છે;[ રૂતિ તદ્] આમ [ભવ્ય: નાનાતિ] ભવ્ય જીવ જાણે છે, [૩મવ્યસત્ત્વ: ૧ શ્રદ્ધત્ત ] અભવ્ય જીવ શ્રદ્ધતો નથી.
ટીકાઃ- આ, સર્વ સંસારી આત્માઓ મોક્ષમાર્ગને યોગ્ય હોવાનું નિરાકરણ નિષેધ) છે
ખરેખર સૌખ્યનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. આત્માનો “સ્વભાવ” ખરેખર શિજ્ઞપ્તિ (દર્શન અને જ્ઞાન) છે. તે બન્નેને વિષયપ્રતિબંધ
૧. પ્રતિકૂળતા = વિરુદ્ધતા; વિપરીતતા; ઊલટાપણું. ૨. વિષયપ્રતિબંધ = વિષયમાં રુકાવટ અર્થાત્ મર્યાદિતપણું. (દર્શન અને જ્ઞાનના વિષયમાં
મર્યાદિતપણું હોવું તે સ્વભાવની પ્રતિકૂળતા છે. )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ર૨૯
स्वभावः। तयोर्विषयप्रतिबन्ध: प्रातिकूल्यम्। मोक्षे खल्वात्मन: सर्वं विजानतः पश्यतश्च तदभावः। ततस्तद्धेतुकस्यानाकुलत्वलक्षणस्य परमार्थसुखस्य मोक्षेऽनुभूतिरचलिताऽस्ति। इत्येतद्भव्य एव भावतो विजानाति, ततः स एव मोक्षमार्गार्हः। नैतदभव्यः श्रद्धत्ते, तत: स मोक्षमार्गानर्ह एवेति। अतः कतिपये एव संसारिणो मोक्षमार्गार्हा न सर्व एवेति।।१६३।।
दंसणणाणचरित्ताणि मोक्खमग्गो त्ति सेविदव्वाणि। साधूहि इदं भणिदं तेहिं दु बंधो व मोक्खो वा।। १६४।।
दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति सेवितव्यानि। साधुभिरिदं भणितं तैस्तु बन्धो वा मोक्षो वा।। १६४।।
હોવો તે “પ્રતિકૂળતા' છે. મોક્ષમાં ખરેખર આત્મા સર્વને જાણતો અને દેખતો હોવાથી તેનો અભાવ હોય છે (અર્થાત્ મોક્ષમાં સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ હોય છે). તેથી તેનો અભાવ જેનું કારણ છે એવા અનાકુળતાલક્ષણવાળા પરમાર્થ-સુખની મોક્ષમાં અચલિત અનુભૂતિ હોય છે.-આ પ્રમાણે ભવ્ય જીવ જ ભાવથી જાણે છે, તેથી તે જ મોક્ષમાર્ગને યોગ્ય છે; અભવ્ય જીવ એ પ્રમાણે શ્રદ્ધતો નથી, તેથી તે મોક્ષમાર્ગને અયોગ્ય જ છે.
આથી (એમ કહ્યું કે, કેટલાક જ સંસારીઓ મોક્ષમાર્ગને યોગ્ય છે, બધાય નહિ. ૧૬૩.
દગ, જ્ઞાન ને ચારિત્ર છે શિવમાર્ગ તેથી સેવવાં -સંતે કહ્યું, પણ હેતુ છે એ બંધના વા મોક્ષના. ૧૬૪.
અન્વયાર્થઃ- [વનજ્ઞાનવારિત્રાળ] દર્શન-જ્ઞાન-ચારિત્ર [ મોક્ષમા ] મોક્ષમાર્ગ છે [ રૂતિ] તેથી [સેવિતવ્યાનિ] તેઓ સેવવાયોગ્ય છે[ રૂમ સાધુfમ:
૧. પારમાર્થિક સુખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. ૨. પારમાર્થિક સુખનું લક્ષણ અથવા સ્વરૂપ અનોકુળતા છે. ૩. શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં કહ્યું છે કે “તે અનંત સુખને ભવ્ય જીવ જાણે છે, ઉપાદેયપણે શ્રદ્ધ
છે અને પોતપોતાના ગુણસ્થાન અનુસાર અનુભવે છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદदर्शनज्ञानचारित्राणां कथंचिद्वन्धहेतुत्वोपदर्शनेन जीवस्वभावे नियतचरितस्य साक्षान्मोक्षहेतुत्वद्योतनमेतत्।
__ अमूनि हि दर्शनज्ञानचारित्राणि कियन्मात्रयापि परसमयप्रवृत्त्या संवलितानि कृशानुसंवलितानीव घृतानि कथञ्चिद्विरुद्धकारणत्वरूढेर्बन्धकारणान्यपि भवन्ति। यदा तु समस्तपर-समयप्रवृत्तिनिवृत्तिरूपया स्वसमयप्रवृत्त्या सङ्गच्छंते, तदा निवृत्तकृशानुसंवलनानीव घृतानि विरुद्धकार्यकारणभावाभावात्साक्षान्मोक्षकारणान्येव
ભકિત] એમ સાધુઓએ કહ્યું છે; [ સૈઃ તુ] પરંતુ તેમનાથી [વશ્વ: વા] બંધ પણ થાય છે અને [ મોક્ષ: વા ] મોક્ષ પણ થાય છે.
ટીકા:- અહીં, દર્શન-જ્ઞાન-ચારિત્રનું કથંચિત્ બંધહેતુપણું દર્શાવ્યું છે અને એ રીતે જીવસ્વભાવમાં નિયત ચારિત્રનું સાક્ષાત્ મોક્ષહેતુપણું પ્રકાશિત કર્યું છે.
આ દર્શન-જ્ઞાન-ચારિત્ર, જો થોડી પણ પરસમયપ્રવૃત્તિ સાથે મિલિત હોય તો, અગ્નિ સાથે મિલિત ઘીની માફક (અર્થાત્ 'ઉષ્ણતાયુક્ત ઘીની જેમ), કથંચિત્ વિરુદ્ધ કાર્યના કારણપણાની વ્યાતિને લીધે બંધકારણો પણ છે. અને જ્યારે તેઓ (દર્શન-જ્ઞાન-ચારિત્ર), સમસ્ત પરસમયપ્રવૃત્તિથી નિવૃત્તિરૂપ એવી સ્વસમયપ્રવૃત્તિ સાથે સંયુક્ત હોય છે ત્યારે, જેને અગ્નિ સાથેનું મિલિતપણે નિવૃત્ત થયું છે એવા ઘીની માફક, વિરુદ્ધ કાર્યનો કારણભાવ નિવૃત્ત થયો હોવાને લીધે સાક્ષાત્ મોક્ષ
૧. ઘી સ્વભાવે શીતળતાના કારણભૂત હોવા છતાં, જો તે થોડી પણ ઉષ્ણતાથી યુક્ત હોય તો, તેનાથી
(કથંચિત ) દઝાય પણ છે; તેવી રીતે દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વભાવે મોક્ષનાં કારણભૂત હોવા છતાં, - જો તેઓ થોડી પણ પરસમયપ્રવૃતિથી યુક્ત હોય તો, તેમનાથી (કથંચિત ) બંધ પણ થાય છે. ૨. પરસમયપ્રવૃત્તિયુક્ત દર્શન-જ્ઞાન-ચારિત્રમાં કથંચિત મોક્ષરૂપ કાર્યથી વિરુદ્ધ કાર્યનું કારણ પણું (અર્થાત્ બંધરૂપ કાર્યનું કારણ પણું ) વ્યાપે છે.
[ શાસ્ત્રોમાં કયારેક દર્શન-જ્ઞાન-ચારિત્રને પણ, જો તેઓ પરસમયપ્રવૃત્તિયુક્ત હોય તો, કથંચિત્ બંધનાં કારણ કહેવામાં આવે છે; વળી કયારેક જ્ઞાનીને વર્તતા શુભભાવોને પણ કથંચિત્. મોક્ષના પરંપરાહતુ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં આવતાં આવા ભિન્નભિન્ન પદ્ધતિનાં કથનો ઉકેલવામાં એ સારભૂત હકીકત ખ્યાલમાં રાખવી કે-જ્ઞાનીને જ્યારે શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રપર્યાય વર્તતો હોય છે ત્યારે તે મિશ્રપર્યાય એકાંતે સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત હોતો નથી કે એકાંતે આસવ-બંધના કારણભૂત હોતો નથી, પરંતુ તે મિશ્રપર્યાયનો શુદ્ધ અંશ સંવર-નિર્જરા-મોક્ષના કારણભૂત હોય છે અને અશુદ્ધ અંશ આગ્નવ-બંધના કારણભૂત હોય છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ર૩૧ भवन्ति। ततः स्वसमयप्रवृत्तिनाम्नो जीवस्वभावनियतचरितस्य साक्षान्मोक्षमार्गत्वमुपपन्नતા.૨૬૪ના
अण्णाणादो णाणी जदि मण्णदि सुद्धसंपओगादो। हवदि त्ति दुक्खमोक्खं परसमयरदो हवदि जीवो।। १६५ ।।
अज्ञानात् ज्ञानी यदि मन्यते शुद्धसंप्रयोगात्। भवतीति दुःखमोक्षः परसमयरतो भवति जीवः ।। १६५।।
सूक्ष्मपरसमयस्वरूपाख्यानमेतत्।
अर्हदादिषु भगवत्सु सिद्धिसाधनीभूतेषु भक्तिभावानुरञ्जिता चित्तवृत्तिरत्र કારણો જ છે. માટે “સ્વસમયપ્રવૃત્તિ' નામનું જે જીવસ્વભાવમાં નિયત ચારિત્ર તેને સાક્ષાત મોક્ષમાર્ગપણું ઘટે છે. ૧૬૪.
જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મોક્ષની આશા ધરે અજ્ઞાનથી જો જ્ઞાની જીવ, તો પરસમયરત તેહ છે. ૧૬૫.
અન્વયાર્થઃ- [ શુદ્ધસંપ્રયોતિ] શુદ્ધસંપ્રયોગથી (શુભ ભક્તિભાવથી) [દુ:મોક્ષ: ભવતિ] દુ:ખમોક્ષ થાય છે [ તિ] એમ [ યદ્રિ] જો [ અજ્ઞાનાત] અજ્ઞાનને લીધે [ જ્ઞાની] જ્ઞાની [મન્યતે] માને, તો તે [પરસમયરત: નીવડ] પરસમયરત જીવ [ મવતિ] છે. [ “અતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મંદશુદ્ધિથી પણ કમ મોક્ષ થાય છે' એવું જો અજ્ઞાનને લીધે (-શુદ્ધાત્મસંવેદનના અભાવને લીધે, રાગાંશને લીધે) જ્ઞાનીને પણ (મંદ પુરુષાર્થવાળું) વલણ વર્તે, તો ત્યાંસુધી તે પણ સૂક્ષ્મ પરસમયમાં રત છે.]
ટીકાઃ- આ, સૂક્ષ્મ પરસમયના સ્વરૂપનું કથન છે. સિદ્ધિના સાધનભૂત એવા અહંતાદિ ભગવંતો પ્રત્યે ભક્તિભાવથી અનુ
૧. આ નિરૂપણ સાથે સરખાવવા માટે શ્રી પ્રવચનસારની ૧૧ મી ગાથા અને તેની તત્તપ્રદીપિકા ટીકા
જાઓ. ૨. માનવું = વલણ કરવું; ઇરાદો રાખવો આશા ધરવી; ઇચ્છા કરવી; ગણના કરવી; અભિપ્રાય કરવો. ૩. અનુરંજિત = અનુરક્ત; રાગવાળી; સરાગ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩ર ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
शुद्धसंप्रयोगः। अथ खल्वज्ञानलवावेशाद्यदि यावत् ज्ञानवानपि ततः शुद्धसंप्रयोगान्मोक्षो भवती-त्यभिप्रायेण खिद्यमानस्तत्र प्रवर्तते तदा तावत्सोऽपि रागलवसद्भावात्परसमयरत इत्युपगीयते। अथ न किं पुनर्निरङ्कुशरागकलिकलङ्कितान्तरङ्गवृत्तिरितरो जन इति।। १६५।।
अरहंतसिद्धचेदियपवयणगणणाणभत्तिसंपण्णो। बंधदि पुण्णं बहुसो ण हु सो कम्मक्खयं कुणदि।।१६६ ।।
अर्हत्सिद्धचैत्यप्रवचनगणज्ञानभक्तिसम्पन्नः। बध्नाति पुण्यं बहुशो न खलु स कर्मक्षयं करोति।।१६६ ।।
રંજિત ચિત્તવૃત્તિ તે અહીં “શુદ્ધસંપ્રયોગ' છે. હવે, અજ્ઞાનલવના આવેશથી જો જ્ઞાનવાન પણ
તે શુદ્ધસંપ્રયોગથી મોક્ષ થાય છે' એવા અભિપ્રાય વડે ખેદ પામતો થકો તેમાં (શુદ્ધસપ્રયોગમાં) પ્રવર્તે, તો ત્યાંસુધી તે પણ રાગલવના સભાવને લીધે “પરસમયરત” કહેવાય છે. તો પછી નિરંકુશ રાગરૂપ કલેશથી કલંકિત એવી અંતરંગ વૃતિવાળો ઇતર જન શું પરસમયરત ન કહેવાય ? (અવશ્ય કહેવાય જ )* ૧૬૫.
જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે, તે પુણ્યબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે. ૧૬૬.
અન્વયાર્થઃ- [Éત્સિદ્ધચૈત્યપ્રવચનાળજ્ઞાનમસિમ્પન્નઃ] અહંત, સિદ્ધ, ચૈત્ય
૧. અજ્ઞાનલવ = જરાક અજ્ઞાનઃ અલ્પ અજ્ઞાન. ૨. રાગલવ = જરાક રાગ; અલ્પ રાગ. ૩. પરસમયરત = પરસમયમાં રત; પરસમયસ્થિત; પરસમય પ્રત્યે વલણવાળો; પરસમયમાં આસક્ત. ૪. આ ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામાં આ પ્રમાણે વિવરણ છે:
કોઈ પુરુષ નિર્વિકાર-શુદ્ધાત્મભાવનાસ્વરૂપ પરમોપેક્ષાસંયમમાં સ્થિત રહેવા ઇચ્છે છે, પરંતુ તેમાં સ્થિત રહેવાને અશક્ત વર્તતો થકો કામક્રોધાદિ અશુભ પરિણામના વંશનાર્થે અથવા સંસારસ્થિતિના છેદનાર્થે જ્યારે પંચપરમેષ્ઠી પ્રત્યે ગુણસ્તવનાદિ ભક્તિ કરે છે, ત્યારે તે સૂક્ષ્મ પરસમયરૂપે પરિણત વર્તતો થકો સરાગ સમ્યગ્દષ્ટિ છે; અને જો તે પુરુષ શુદ્ધાત્મભાવનામાં સમર્થ હોવા છતાં પણ, તેને (શુદ્ધાત્મભાવનાને) છોડીને “શુભોપયોગથી જ મોક્ષ થાય છે” એમ એકાતે માને, તો તે સ્થળ પરસમયરૂપ પરિણામ વડ અજ્ઞાની મિથ્યાષ્ટિ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૩૩
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
उक्तशुद्धसंप्रयोगस्य कथञ्चिद्वन्धहेतुत्वेन मोक्षमार्गत्वनिरासोऽयम्।
अर्हदादिभक्तिसंपन्नः कथञ्चिच्छुद्धसंप्रयोगोऽपि सन् जीवो जीवद्रागलवत्वाच्छुभोपयोग-तामजहत् बहुश: पुण्यं बध्नाति, न खलु सकलकर्मक्षयमारभते। ततः सर्वत्र रागकणिकाऽपि परिहरणीया परसमयप्रवृत्तिनिबन्धनत्वादिति।।१६६ ।।
जस्स हिदएणुमेत्तं वा परदव्वम्हि विज्जदे रागो। सो ण विजाणदि समयं सगस्स सव्वागमधरो वि।।१६७।।
(-અતાદિની પ્રતિમા), પ્રવચન (-શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસંપન્ન જીવ [વદુરશ: પુષ્ય વૈજ્ઞાતિ] ઘણું પુણ્ય બાંધે છે, [ ન તુ : ર્મક્ષય રોતિ] પરંતુ તે ખરેખર કર્મનો ક્ષય કરતો નથી.
ટીકા- અહીં, પૂર્વોક્ત શુદ્ધસંપ્રયોગને કથંચિત્ બંધહેતુપણું હોવાથી તેનું મોક્ષમાર્ગપણું *નિરસ્ત કર્યું છે (અર્થાત્ જ્ઞાનીને વર્તતો શુદ્ધસંપ્રયોગ નિશ્ચયથી બંધહેતુભૂત હોવાને લીધે તે મોક્ષમાર્ગ નથી એમ અહીં દર્શાવ્યું છે).
અતાદિ પ્રત્યે ભક્તિસંપન્ન જીવ, કથંચિત્ “શુદ્ધસંપ્રયોગવાળો' હોવા છતાં પણ, *રાગલવ જીવતો ( વિધમાન) હોવાથી “શુભોપયોગીપણા ને નહિ છોડતો થકો, ઘણું પુણ્ય બાંધે છે, પરંતુ ખરેખર સકળ કર્મનો ક્ષય કરતો નથી. તેથી સર્વત્ર રાગની કણિકા પણ પરિહરવાયોગ્ય છે, કેમકે તે પરસમયપ્રવૃત્તિનું કારણ છે. ૧૬૬.
અણુમાત્ર જેને હૃદયમાં પરદ્રવ્ય પ્રત્યે રાગ છે, હો સર્વઆગમધર ભલે, જાણે નહીં સ્વક-સમયને. ૧૬૭.
૧. કથંચિત્ = કોઈ પ્રકારે; કોઈ અપેક્ષાએ (અર્થાત્ નિશ્ચયનયની અપેક્ષાએ). [ જ્ઞાનીને વર્તતા
શુદ્ધસંપ્રયોગને કદાચિત્ વ્યવહારથી ભલે મોક્ષની પરંપરાતુ કહેવામાં આવે, પરંતુ નિશ્ચયથી તો તે
બંધહેતુ જ છે કારણ કે અશુદ્ધિરૂપ અંશ છે.] ૨. નિરસ્ત કરવું = ખંડિત કરવું; રદબાતલ કરવું; નિષિદ્ધ કરવું. ૩. સિદ્ધિના નિમિત્તભૂત એવા જે અતાદિ તેમના પ્રત્યેના ભક્તિભાવને પૂર્વે શુદ્ધસંપ્રયોગ કહેવામાં આવ્યો છે. તેમાં “શુદ્ધ' શબ્દ હોવા છતાં તે “શુભ” ઉપયોગરૂપ રાગભાવ છે. [ “શુભ” એવા
અર્થમાં જેમ “વિશુદ્ધ' શબ્દ કદાચિત્ વપરાય છે તેમ અહીં “શુદ્ધ' શબ્દ વપરાયો છે.]. ૪. રાગલવ = જરાક રાગ; અલ્પ રાગ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪ ]
પંચાસ્તિકાયસંગ્રહુ
[ ભગવાનશ્રીકુંદકુંદ
यस्य हृदयेऽणुमात्रो वा परद्रव्ये विद्यते रागः। स न विजानाति समयं स्वकस्य सर्वागमधरोऽपि।।१६७।।
स्वसमयोपलम्भाभावस्य रागैकहेतुत्वद्योतनमेतत्।
यस्य खलु रागरेणुकणिकाऽपि जीवति हृदये न नाम स समस्तसिद्धान्तसिन्धुपारगोऽपि निरुपरागशुद्धस्वरूपं स्वसमयं चेतयते। ततः स्वसमयप्रसिद्ध्यर्थं पिञ्जनलग्नतूलन्यासन्यायमधिद्धताऽर्हदादिविषयोऽपि क्रमेण रागरेणुरपसारणीय इति।।१६७।।।
धरिदुं जस्स ण सक्कं चित्तुब्भामं विणा दु अप्पाणं। रोधो तस्स ण विज्जदि सुहासुहकदस्स कम्मस्स।।१६८।।
અન્વયાર્થઃ- [વસ્થ] જેને [પ૨દ્રવ્ય] પરદ્રવ્ય પ્રત્યે [ જુમાત્ર: વા] અણુમાત્ર પણ (લેશમાત્ર પણ) [RIT:] રાગ [ હૃદયે વિદ્યતે] હૃદયમાં વર્તે છે [૩] તે, [સામધર:
uિ] ભલે સર્વઆગમધર હોય તોપણ, [ સ્વસ્ય સમયે ન વિનાનાતિ] સ્વકીય સમયને જાણતો (-અનુભવતો) નથી.
ટીકા:- અહીં, સ્વસમયની ઉપલબ્ધિના અભાવનો, રાગ એક હેતુ છે એમ પ્રકાશ્ય છે (અર્થાત્ સ્વસમયની પ્રાપ્તિના અભાવનું રાગ જ એક કારણ છે એમ અહીં દર્શાવ્યું છે).
જેને રાગરેણુની કણિકા પણ હૃદયમાં જીવતી છે તે, ભલે સમસ્ત સિદ્ધાંતસાગરનો પારંગત હોય તોપણ, '
નિરુપરાગ-શુદ્ધસ્વરૂપ સ્વસમયને ખરેખર ચેતતો (-અનુભવતો) નથી. માટે, “પીંજણને ચોંટેલ રૂ’નો ન્યાય લાગુ પડતો હોવાથી, જીવે સમયની પ્રસિદ્ધિ અર્થે અર્હતાદિવિષયક પણ રાગરણ (-અર્હતાદિ પ્રત્યેની પણ રાગરજ) ક્રમે દૂર કરવાયોગ્ય છે. ૧૬૭.
મનના ભ્રમણથી રહિત જે રાખી શકે નહિ આત્મને, શુભ વા અશુભ કર્મો તણો નહિ રોધ છે તે જીવને. ૧૬૮.
૧. નિરુપરાગ-શુદ્ધસ્વરૂપ = ઉપરાગરહિત (-નિર્વિકાર ) શુદ્ધ જેનું સ્વરૂપ છે એવા. ૨. જેમ પીંજણને ચોંટેલું થોડું પણ રૂ, પીંજવાના કાર્યમાં વિન્ન કરે છે, તેમ થોડો પણ રાગ સ્વસમયની
ઉપલબ્ધિરૂપ કાર્યમાં વિન્ન કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૩૫
धर्तुं यस्य न शक्यम् चित्तोद्धामं विना त्वात्मानम्। रोधस्तस्य न विद्यते शुभाशुभकृतस्य कर्मणः।। १६८।।
रागलवमूलदोषपरंपराख्यानमेतत्।
इह खल्वर्हदादिभक्तिरपि न रागानुवृत्तिमन्तरेण भवति। रागाद्यनुवृत्तौ च सत्यां बुद्धिप्रसरमन्तरेणात्मा न तं कथंचनापि धारयितुं शक्यते। बुद्धिप्रसरे च सति शुभस्याशुभस्य वा कर्मणो न निरोधोऽस्ति। ततो रागकलिविलासमूल एवायमनर्थसन्तान इति।।१६८।।।
અન્વયાર્થઃ- [વસ્ય] જે [ વિત્તો બ્રામ વિના તુ] (રાગના સદ્ભાવને લીધે ) ચિત્તના ભ્રમણ વિનાનો [ માત્માનન્] પોતાને [ વર્તન ન શયન્] રાખી શકતો નથી, [ તસ્ય ] તેને [ શુભાશુમતચ વર્મr: ] શુભાશુભ કર્મનો [ : ન વિદ્યતે] નિરોધ નથી.
ટીકાઃ- આ, રાગલવમૂલક દોષપરંપરાનું નિરૂપણ છે (અર્થાત્ અલ્પ રાગ જેનું મૂળ છે એવી દોષોની સંતતિનું અહીં કથન છે).
અહીં (આ લોકમાં) ખરેખર અતાદિ પ્રત્યેની ભક્તિ પણ રાગપરિણતિ વિના હોતી નથી. રાગાદિપરિણતિ હોતા, આત્મા 'બુદ્ધિપ્રસાર વિનાનો (-ચિત્તના ભ્રમણથી રહિત) પોતાને કોઈ પણ રીતે રાખી શકતો નથી; અને બુદ્ધિપ્રસાર હોતાં (-ચિત્તનું ભ્રમણ હોતાં), શુભ વા અશુભ કર્મનો વિરોધ હોતો નથી. માટે, આ અનર્થસંતતિનું મૂળ રાગરૂપ કલેશનો વિલાસ જ
છે.
ભાવાર્થ- અહંતાદિની ભક્તિ પણ રાગ વિના હોતી નથી. રાગથી ચિત્તનું ભ્રમણ થાય છે; ચિત્તના ભ્રમણથી કર્મબંધ થાય છે. માટે આ અનર્થોની પરંપરાનું મૂળ કારણ રાગ જ છે. ૧૬૮.
૧. બુદ્ધિપ્રસાર = વિકલ્પોનો ફેલાવો; વિકલ્પવિસ્તાર ચિત્તનું ભ્રમણ; મનનું ભટકવું તે; મનની
ચંચળતા. ૨. આ ગાથાની શ્રી જયસેનાચાર્યવિવિરચિત ટીકામાં નીચે પ્રમાણે વિવરણ કરવામાં આવ્યું છેઃ-માત્ર નિત્યાનંદ જેનો સ્વભાવ છે એવા નિજ આત્માને જે જીવ ભાવતો નથી, તે જીવને માયામિથ્યાનિદાનશલ્યત્રયાદિક સમસ્તવિભાવરૂપ બુદ્ધિપ્રસાર રોકી શકાતો નથી અને તે નહિ રોકાવાથી (અર્થાત્ બુદ્ધિપ્રસારનો નિરોધ નહિ થવાથી) શુભાશુભ કર્મનો સંવર થતો નથી; તેથી એમ ઠર્યું કે સમસ્ત અનર્થપરંપરાઓનું રાગાદિવિકલ્પો જ મૂળ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૩૬ ]
[ ભગવાનશ્રીકુંદકુંદ
तम्हा णिव्वुदिकामो णिस्संगो णिम्ममो य हविय पुणो । सिद्धेसु कुणदि भत्तिं णिव्वाणं तेण पप्पोदि ।। १६९ ।।
પંચાસ્તિકાયસંગ્રહ
तस्मान्निवृत्तिकामो निस्सङ्गो निर्ममश्च भूत्वा पुनः । सिद्धेषु करोति भक्तिं निर्वाणं तेन प्राप्नोति ।। १६९ ।।
रागकलिनिःशेषीकरणस्य करणीयत्वाख्यानमेतत् ।
यतो रागाद्यनुवृत्तौ चित्तोद्भ्रान्तिः चित्तोद्भ्रान्तौ कर्मबन्ध इत्युक्तम्, ततः खलु मोक्षार्थिना कर्मबन्धमूलचित्तोद्भ्रान्तिमूलभूता रागाद्यनुवृत्तिरेकान्तेन निःशेषीकरणीया। निःशेषितायां तस्यां प्रसिद्धनैः सत्यनैर्मम्यः शुद्धात्मद्रव्यविश्रान्तिरूपां
તે કા૨ણે મોક્ષેચ્છુ જીવ અસંગ ને નિર્મમ બની
સિદ્ધો તણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મોક્ષની. ૧૬૯.
અન્વયાર્થ:- [તસ્માત્] માટે [નિવૃત્તિામ] મોક્ષાર્થી જીવ [નિસ્સTM ] નિઃસંગ [7] અને [ નિર્મમ: ] નિર્મમ [ભૂત્વા પુન: ] થઈને [સિદ્વેષુ મ]િ સિદ્ધોની ભક્તિ (શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ ) [ રોતિ] કરે છે, [ તેન] જેથી તે [ નિર્વાનં પ્રાપ્નોતિ] નિર્વાણને પામે છે.
ટીકા:- આ, રાગરૂપ કલેશનો નિઃશેષ નાશ કરવાયોગ્ય હોવાનું નિરૂપણ છે.
રાગાદિપરિણતિ હોતાં ચિત્તનું ભ્રમણ થાય છે અને ચિત્તનું ભ્રમણ હોતાં કર્મબંધ થાય છે એમ ( પૂર્વે ) કહેવામાં આવ્યું, તેથી મોક્ષાર્થીએ કર્મબંધનું મૂળ એવું જે ચિત્તનું ભ્રમણ તેના મૂળભૂત રાગાદિપરિણતિનો એકાંતે નિઃશેષ નાશ કરવાયોગ્ય છે. તેનો નિઃશેષ નાશ કરવામાં આવતાં, જેને નિઃસંગતા અને નિર્મમતા પ્રસિદ્ધ થઈ છે એવો તે જીવ શુદ્ધાત્મદ્રવ્યમાં વિશ્રાંતિરૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ ધરતો
૧. નિઃશેષ = સંપૂર્ણ; જરાય બાકી ન રહે એવો.
૨. નિ:સંગ આત્મતત્ત્વથી વિપરીત એવો જે બાહ્ય-અત્યંતર પરિગ્રહણ તેનાથી રહિત પરિણતિ તે નિ:સંગતા છે.
૩. રાગાદિ-ઉપાધિરહિત ચૈતન્યપ્રકાશ જેનું લક્ષણ છે એવા આત્મતત્ત્વથી વિપરીત મોહોદય જેની ઉત્પત્તિમાં નિમિત્તભૂત હોય છે એવા મમકાર-અહંકારાદિરૂપ વિકલ્પસમૂહથી રહિત નિર્મોહ્રપરિણતિ તે નિર્મમતા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૩૭ पारमार्थिकी सिद्धभक्तिमनुबिभ्राणः प्रसिद्धस्वसमयप्रवृत्तिर्भवति। तेन कारणेन स एव नि:शेषितकर्मबन्धः सिद्धिमवाप्नोतीति।।१६९।।
सपयत्थं तित्थयरं अभिगदबुद्धिस्स सुत्तरोइस्स। दूरतरं णिव्वाणं संजमतवसंपउत्तस्स।।१७०।।
सपदार्थं तीर्थकरमभिगतबुद्धेः सूत्ररोचिनः।
दूरतरं निर्वाणं संयमतपःसम्प्रयुक्तस्य।। १७०।। अर्हदादिभक्तिरूपपरसमयप्रवृत्तेः साक्षान्मोक्षहेतुत्वाभावेऽपि मोक्षहेतुत्वसद्भाव-द्योतनमेतत्।
परम्परया
થકો સ્વસમયપ્રવૃત્તિની પ્રસિદ્ધિવાળો હોય છે. તે કારણથી તે જ જીવ કર્મબંધનો નિઃશેષ નાશ કરી સિદ્ધિને પામે છે. ૧૬૯.
સંયમ તથા તાયુક્તને પણ દૂરતર નિર્વાણ છે, સૂત્રો, પદાર્થો, જિનવરો પ્રતિ ચિત્તમાં રુચિ જો રહે. ૧૭૦.
અન્વયાર્થઃ- [ સંયમતા:સપ્રયુ9ચ] સંયમનપસંયુક્ત હોવા છતાં, [ સપાર્થ તીર્થરમ] નવ પદાર્થો તથા તીર્થંકર પ્રત્યે [મિતિવુદ્દે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને [ સૂત્રરોનિઃ ] સૂત્રો પ્રત્યે જેને રુચિ (પ્રીતિ) વર્તે છે, તે જીવને [ નિર્વાણ ] નિર્વાણ [ટૂરતરમ્ ] દૂરતર (વિશેષ દૂર) છે.
ટીકા:- અહીં, અતાદિની ભક્તિરૂપ પરસમયપ્રવૃત્તિમાં સાક્ષાત્ મોક્ષહેતુપણાનો અભાવ હોવા છતાં પરંપરાએ મોક્ષહેતુપણાનો સદ્ભાવ દર્શાવ્યો છે.
૧. સ્વસમયપ્રવૃત્તિની પ્રસિદ્ધિવાળો = જેને સ્વસમયમાં પ્રવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે એવો. [ જે જીવ રાગાદિપરિણતિનો સંપૂર્ણ નાશ કરી નિઃસંગ અને નિર્મમ થયો છે તે પરમાર્થ-સિદ્ધભક્તિવંત જીવે સ્વસમયમાં પ્રવૃત્તિ સિદ્ધ કરી છે તેથી સ્વસમયપ્રવૃત્તિને લીધે તે જ જીવ કર્મબંધનો ક્ષય કરી મોક્ષને પામે છે, અન્ય નહિ.] ૨. ખરેખર તો એમ છે કે-જ્ઞાનીને શુદ્ધાશુદ્ધરૂપ મિશ્ર પર્યાયમાં જે ભક્તિ-આદિરૂપ શુભ અંશ વર્તે છે
તે તો માત્ર દેવલોકાદિના કલેશની પરંપરાનો જ હેતુ છે અને સાથે સાથે જ્ઞાનીને જે (મંદશુદ્ધિરૂપ) શુદ્ધ અંશ પરિણમે છે તે સંવરનિર્જરાનો અને (તેટલા અંશે) મોક્ષનો હેતુ છે. ખરેખર આમ હોવા છતાં, શુદ્ધ અંશમાં રહેલા સંવર-નિર્જરા-મોક્ષહેતુત્વનો આરોપ તેની સાથેના ભક્તિ-આદિરૂપ શુભ અંશમાં કરીને તે શુભ ભાવોને દેવલોકાદિના કલેશની પ્રાપ્તિની પરંપરા સહિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ [ ભગવાન શ્રી કુંદકુંદयः खलु मौक्षार्थमुद्यतमनाः समुपार्जिताचिन्त्यसंयमतपोभारोऽप्यसंभावितपरमवैराग्यभूमिकाधिरोहणसमर्थप्रभुशक्ति: पिञ्जनलग्नतूलन्यासन्यायेन नवपदाथैः सहार्हदादिरुचिरूपां पर-समयप्रवृत्तिं परित्यक्तुं नोत्सहते, स खलु न नाम साक्षान् मोक्षं लभते किन्तु सुरलोकादिक्लेशप्राप्तिरूपया परम्परया तमवाप्नोति।। १७०।।
अरहंतसिद्धचेदियपवयणभत्तो परेण णियमेण। जो कुणदि तवोकम्मं सो सुरलोगं समादियदि।। १७१।।
જે જીવ ખરેખર મોક્ષને અર્થે ઉધમી ચિત્તવાળો વર્તતો થકો, અચિંત્ય સંયમતપભાર સંપ્રાપ્ત કર્યો હોવા છતાં પરમવૈરાગ્યભૂમિકાનું આરોહણ કરવામાં સમર્થ એવી પ્રભુશક્તિ ઉત્પન્ન કરી નહિ હોવાથી, “પીંજણને ચોટેલ રૂ”ના ન્યાયે, નવ પદાર્થો તથા અર્વતાદિની રુચિરૂપ (પ્રીતિરૂપ) પરસમયપ્રવૃત્તિનો પરિત્યાગ કરી શકતો નથી, તે જીવ ખરેખર સાક્ષાત્ મોક્ષને પ્રાપ્ત કરતો નથી પરંતુ દેવલોકાદિના કલેશની પ્રાપ્તિરૂપ પરંપરા વડે તેને પ્રાપ્ત કરે છે. ૧૭૦.
જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય પ્રત્યે ભક્તિ ધારી મન વિષે, સંયમ પરમ સહુ તપ કરે, તે જીવ પામે સ્વર્ગને. ૧૭૧.
મોક્ષપ્રાપ્તિના હેતુભૂત કહેવામાં આવ્યા છે. આ કથન આરોપથી (ઉપચારથી) કરવામાં આવ્યું છે એમ સમજવું. [ આવો કથંચિત મોક્ષહેતુત્વનો આરોપ પણ જ્ઞાનીને જ વર્તતા ભક્તિ-આદિરૂપ શુભ ભાવોમાં કરી શકાય છે. અજ્ઞાનીને તો શુદ્ધિનો અંશમાત્ર પણ પરિણમનમાં નહિ હોવાથી યથાર્થ મોક્ષહેતુ બિલકુલ પ્રગટયો જ નથી–વિધમાન જ નથી ત્યાં પછી તેના ભક્તિ-આદિરૂપ શુભ ભાવોમાં આરોપ કોનો કરવો?]
૧. પ્રભુશક્તિ = પ્રબળ શક્તિ; ઉગ્ર શક્તિ; પુષ્કળ શક્તિ. [ જે જ્ઞાની જીવે પરમ ઉદાસીનતાને પ્રાપ્ત
કરવામાં સમર્થ એવી પ્રભુશક્તિ ઉત્પન્ન કરી નથી તે જ્ઞાની જીવ કદાચિત શુદ્ધાત્મભાવનાને અનુકૂળ, જીવાદિપદાર્થોનું પ્રતિપાદન કરનારાં આગમ પ્રત્યે રુચિ (પ્રીતિ) કરે છે, કદાચિત્ (જેમ કોઈ રામચંદ્રાદિ પુરુષ દેશાંતરસ્થિત સીતાદિ સ્ત્રીની પાસેથી આવેલા માણસોને પ્રેમથી સાંભળે છે, તેમનું સન્માનાદિ કરે છે અને તેમને દાન આપે છે તેમ ) નિર્દોષ-પરમાત્મા તીર્થંકરપરમદેવોનાં અને ગણધરદેવ-ભરત-સગર-રામ-પાંડવાદિ મહાપુરુષોનાં ચરિત્રપુરાણો શુભ ધર્માનુરાગથી સાંભળે છે તથા કદાચિત ગૃહસ્થ-અવસ્થામાં ભેદભેદરત્નત્રયપરિણત આચાર્ય-ઉપાધ્યાય-સાધુનાં પૂજનાદિ કરે છે અને તેમને દાન આપે છે-ઇત્યાદિ શુભ ભાવો કરે છે. આ રીતે જે જ્ઞાની જીવ શુભ રાગને સર્વથા છોડી શકતો નથી, તે સાક્ષાત મોક્ષને પ્રાપ્ત કરતો નથી પરંતુ દેવલોકાદિના કલેશની પરંપરાને પામી પછી ચરમ દેહે નિર્વિકલ્પસમાધિવિધાન વડ વિશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવવાળા નિજશુદ્ધાત્મામાં સ્થિર થઈને (મોક્ષની પ્રાપ્ત કરે છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૨૩૯
अर्हत्सिद्धचैत्यप्रवचनभक्तः परेण नियमेन। ૫: વરાતિ તા:* સ સુરનો સમાવડો ૨૭૭ /
अर्हदादिभक्तिमात्ररागजनितसाक्षान्मोक्षस्यान्तरायद्योतनमेतत्।
यः खल्वर्हदादिभक्तिविधेयबुद्धिः सन् परमसंयमप्रधानमतितीव्र तपस्तप्यते, स तावन्मात्ररागकलिकलङ्कितस्वान्तः
साक्षान्मोक्षस्यान्तरायीभूतं विषयविषद्रुमामोदमोहितान्तरङ्गं स्वर्गलोकं समासाद्य, सुचिरं रागाङ्गारैः पच्यमानोऽन्तस्ताम्यतीति।। १७१।।
तम्हा णिव्बुदिकामो रागं सव्वत्थ कुणदु मा किंचि। सो तेण वीदरागो भविओ भवसायरं तरदि।। १७२।।
અન્વયાર્થ- [: ] જે (જીવ), [ અ7િદ્ધ ચૈત્યપ્રવચનમy: ] અત, સિદ્ધ, ચૈત્ય (અહંતાદિની પ્રતિમા ) અને પ્રવચન (-શાસ્ત્ર) પ્રત્યે ભક્તિયુક્ત વર્તતો થકો, [પરેખ નિયમન ] પરમ સંયમ સહિત [ તા:* ] તપકર્મ (–તપરૂપ કાર્ય) [ રોતિ] કરે છે, [સ: ] તે [ સુરનોવ૬] દેવલોકને [ સમા વર્] સંપ્રાપ્ત કરે છે.
ટીકા:- આ, માત્ર અતાદિની ભક્તિ જેટલા રાગથી ઉત્પન્ન થતો જે સાક્ષાત્ મોક્ષનો અંતરાય તેનું પ્રકાશન છે.
જે (જીવ) ખરેખર અહંતાદિની ભક્તિને આધીન બુદ્ધિવાળો વર્તતો થકો 'પરમસંયમપ્રધાન અતિતીવ્ર તપ તપે છે, તે (જીવ), માત્ર તેટલા રાગરૂપ કલેશથી જેનું નિજ અંત:કરણ કલંકિત (–મલિન) છે એવો વર્તતો થકો, વિષયવિષવૃક્ષના આમોદથી જ્યાં અંતરંગ (-અંત:કરણ) મોહિત હોય છે એવા સ્વર્ગલોકને-કે જે સાક્ષાત્ મોક્ષને અંતરાયભૂત છે તેનેસંપ્રાપ્ત કરીને, સુચિરકાળ પર્યત (ઘણા લાંબા કાળ સુધી) રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો અંદરમાં સતત (-દુઃખી, વ્યથિત) થાય છે. ૧૭૧.
તેથી ન કરવો રાગ જરીયે કયાંય પણ મોક્ષેચ્છએ; વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨.
૧. પરમસંયમપ્રધાન = ઉત્કૃષ્ટ સંયમ જેમાં મુખ્ય હોય એવું. ૨. આમોદ = (૧) સુગંધ; (૨) મોજ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪) ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
तस्मान्निर्वृत्तिकामो रागं सर्वत्र करोतु मा किञ्चित्। स तेन वीतरागो भव्यो भवसागरं तरति।।१७२।।
साक्षान्मोक्षमार्गसारसूचनद्वारेण शास्त्रतात्पर्योपसंहारोऽयम्।
साक्षान्मोक्षमार्गपुरस्सरो हि वीतरागत्वम्। ततः खल्वहंदादिगतमपि रागं चन्दननगसङ्गतमग्निमिव सुरलोकादिक्लेशप्राप्त्याऽत्यन्तमन्तर्दाहाय कल्पमानमाकलय्य साक्षान्मोक्षकामो महाजन: समस्तविषयमपि रागमुत्सृज्यात्यन्तवीतरागो भूत्वा समुच्छलज्ज्वलद्दुःखसौख्यकल्लोलं कर्माग्नितप्तकलकलोदभारप्राग्भारभयङ्करं भवसागरमुत्तीर्य, शुद्धस्वरूपपरमामृतसमुद्रमध्यास्य सद्यो निर्वाति।।
अलं विस्तरेण। स्वस्ति साक्षान्मोक्षमार्गसारत्वेन शास्त्रतात्पर्यभूताय वीतराग
અન્વયાર્થઃ- [તસ્મા] તેથી [ નિવૃત્તિવામ: ] મોક્ષાભિલાષી જીવ [ સર્વત્ર] સર્વત્ર [ વિચિત રા] કિંચિત્ પણ રાગ [ રોતુ] ન કરો; [તેન] એમ કરવાથી [સ: ભવ્ય:] તે ભવ્ય જીવ [ વીતરા૫T: વીતરાગ થઈ [ ભવસારે તરતિ] ભવસાગરને તરે છે.
ટીકાઃ- આ, સાક્ષાત્મોક્ષમાર્ગના સાર-સૂચન દ્વારા શાસ્ત્રતાત્પર્યરૂપ ઉપસંહાર છે (અર્થાત્ અહીં સાક્ષાતમોક્ષમાર્ગનો સાર શો છે તેના કથન દ્વારા શાસ્ત્રનું તાત્પર્ય કહેવારૂપ ઉપસંહાર કર્યો છે).
સાક્ષામોક્ષમાર્ગમાં અગ્રેસર ખરેખર વીતરાગપણું છે. તેથી ખરેખર અહંતાદિગત રાગને પણ, ચંદનવૃક્ષસંગત અગ્નિની માફક, દેવલોકાદિના કલેશની પ્રાપ્તિ વડે અત્યંત અંતર્ધાનું
સમજીને. સાક્ષાત મોક્ષનો અભિલાષી મહાજન સઘળાય પ્રત્યેના રાગને છોડી, અત્યંત વીતરાગ થઈ, જેમાં બળબળતા દુઃખસુખના કલ્લોલો ઊછળે છે અને જે કર્માગ્નિ વડે તસ, કકળાટવાળા જળસમૂહની અતિશયતાથી ભયંકર છે એવા ભવસાગરને પાર ઊતરી, શુદ્ધસ્વરૂપ પરમામૃતસમુદ્રને અવગાહી, શીધ્ર નિર્વાણને પામે છે.
-વિસ્તારથી બસ થાઓ. જયવંત વર્તે વીતરાગપણું કે જે સાક્ષાતમોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્રતાત્પર્યભૂત છે.
૧. અતાદિગત રાગ = અતાદિ પ્રત્યેનો રાગ; અહંતાદિવિષયક રાગ; અતાદિનો રાગ. [ જેમ
ચંદનવૃક્ષનો અગ્નિ પણ ઉગ્રપણે બાળે છે, તેમ અતાદિનો રાગ પણ દેવલોકાદિના કલેશની પ્રાપ્તિ વડ અત્યંત અંતરંગ બળતરાનું કારણ થાય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૪૧
त्वायेति। द्विविधं किल तात्पर्यम्-सूत्रतात्पर्यं शास्त्रतात्पर्यञ्चेति। तत्र सूत्रतात्पर्यं प्रतिसूत्रमेव प्रतिपादितम्। शास्त्रतात्पर्यं त्विदं प्रतिपाद्यते । अस्य खलु पारमेश्वरस्य शास्त्रस्य, सकलपुरुषार्थ-सारभूतमोक्षतत्त्वप्रतिपत्तिहेतोः
पञ्चास्तिकायषड्द्द्रव्यस्वरूपप्रतिपादनेनोपदर्शितसमस्तवस्तुस्व-भावस्य, नवपदार्थप्रपञ्चसूचनाविष्कृतबन्धमोक्षसंबन्धिबन्धमोक्षायतनबन्धमोक्षविकल्पस्य,
वेदितनिश्चयव्यवहाररूपमोक्षमार्गस्य,
साक्षन्मोक्षकारणभूतपरमवीतरागत्वविश्रान्तसमस्तहृदयस्य,
परमार्थतो
वीतरागत्वमेव
तात्पर्यमिति। तदिदं वीतरागत्वं व्यवहारनिश्चयाविरोधेनैवानुगम्यमानं भवति समीहितसिद्धये
सम्यगा
તાત્પર્ય દ્વિવિધ હોય છેઃ 'સૂત્રતાત્પર્ય અને શાસ્ત્રતાત્પર્ય. તેમાં, સૂત્રતાત્પર્ય સૂત્રદીઠ ( ગાથાદીઠ ) પ્રતિપાદિત કરવામાં આવ્યું છે; અને શાસ્ત્રતાત્પર્ય હવે પ્રતિપાદિત કરવામાં આવે
છે:
સર્વ પુરુષાર્થોમાં સારભૂત એવા મોક્ષતત્ત્વનું પ્રતિપાદન કરવાના હેતુથી જેમાં પંચાસ્તિકાય અને ષદ્રવ્યના સ્વરૂપના પ્રતિપાદન વડે સમસ્ત વસ્તુનો સ્વભાવ દર્શાવવામાં આવેલ છે, નવ પદાર્થના વિસ્તૃત કથન વડે જેમાં બંધ-મોક્ષના સંબંધી (સ્વામી ), બંધ-મોક્ષનાં આયતન ( સ્થાન ) અને બંધ-મોક્ષના વિકલ્પ ( ભેદ ) પ્રગટ કરવામાં આવ્યાં છે, નિશ્ચયવ્યવહારરૂપ મોક્ષમાર્ગનું જેમાં સમ્યક નિરૂપણ કરવામાં આવ્યું છે તથા સાક્ષાત્ મોક્ષના કારણભૂત ૫રમવીતરાગપણામાં જેનું સમસ્ત હૃદય રહેલું છે-એવા આ ખરેખર પારમેશ્વર શાસ્ત્રનું, ૫૨માર્થે વીતરાગપણું જ તાત્પર્ય છે.
તે આ વીતરાગપણાને વ્યવહાર-નિશ્ચયના અવિરોધ વડે જ અનુસરવામાં આવે તો ઇષ્ટસિદ્ધિ થાય છે, પરંતુ અન્યથા નહિ (અર્થાત્ વ્યવહાર અને નિશ્ચયની સુસંગતતા રહે એવી રીતે વીતરાગપણાને અનુસરવામાં આવે તો જ ઇચ્છિતની
૧. એકેક ગાથાસૂત્રનું તાત્પર્ય તે સૂત્રતાત્પર્ય છે અને આખા શાસ્ત્રનું તાત્પર્ય તે શાસ્ત્રતાત્પર્ય છે. ૨. પુરુષાર્થ = પુરુષ-અર્થ; પુરુષ-પ્રયોજન. [પુરુષાર્થોના ચાર વિભાગ પાડવામાં આવે છેઃ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ; પરંતુ સર્વ પુરુષ-અર્થોમાં મોક્ષ જ સારભૂત (તાત્ત્વિક) પુરુષ-અર્થ છે.] ૩. પારમેશ્વર પરમેશ્વરના; જિનભગવાનના; ભાગવત; દૈવી; પવિત્ર.
૪. છઠ્ઠા ગુણસ્થાને મુનિયોગ્ય શુદ્ધપરિણતિ નિરંતર હોવી તેમ જ મહાવ્રતાદિસંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય-વ્યવહારના અવિરોધનું (સુમેળનું) ઉદાહરણ છે. પાંચમા ગુણસ્થાને તે ગુણસ્થાનને યોગ્ય શુદ્ધપરિણતિ નિરંતર હોવી તેમ જ દેશવ્રતાદિસંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે પણ નિશ્ચય-વ્યવહારના અવિરોધનું ઉદાહરણ છે.
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨ ]
પંચાસ્તિકાયસંગ્ર
[ ભગવાન શ્રીકુંદકુંદ
न पुनरन्यथा। व्यवहारनयेन भिन्नसाध्यसाधनभावमवलम्ब्यानादिभेदवासितबुद्धयः सुखेनैवावतर-न्ति तीर्थं प्राथमिकाः। तथा हीदं श्रद्धेयमिदमश्रद्धेयमयं श्रद्धातेदं श्रद्धानमिदं ज्ञेयमिदमज्ञेयमयं ज्ञातेदं ज्ञानमिदं चरणीयमिदमचरणीयमयं चरितेदं चरणमिति कर्तव्याकर्तव्यकर्तृकर्मविभा-गावलोकनोल्लसितपेशलोत्साहाः शनैःशनैर्मोहमल्लमुन्मूलयन्तः, कदाचिदज्ञानान्मदप्रमादतन्त्रतया शिथिलितात्माधिकारस्यात्मनो
સિદ્ધિ થાય છે, બીજી રીતે થતી નથી).
(ઉપરોક્ત વાત વિશેષ સમજાવવામાં આવે છે:-)
અનાદિ કાળથી ભેદવાસિત બુદ્ધિ હોવાને લીધે પ્રાથમિક જીવો વ્યવહારનયે "ભિન્નસાધ્યસાધનભાવને અવલંબીને સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે (અર્થાત સુગમપણે મોક્ષમાર્ગની પ્રારંભભૂમિકાને સેવે છે). જેમ કે: “(૧) આ શ્રદ્ધેય (શ્રદ્ધવાયોગ્ય) છે, (૨) આ અશ્રદ્ધેય છે, (૩) આ શ્રદ્ધનાર છે અને (૪) આ શ્રદ્ધાન છે; (૧) આ શેય (જાણવાયોગ્ય) છે, (૨) આ અજ્ઞય છે, (૩) આ જ્ઞાતા છે અને (૪) આ જ્ઞાન છે (૧) આ આચરણીય (આચરવાયોગ્ય) છે, (૨) આ અનાચરણીય છે, (૩) આ આચરનાર છે અને (૪) આ આચરણ છે; –એમ (૧) કર્તવ્ય (કરવાયોગ્ય), (૨) અકર્તવ્ય, (૩) કર્તા અને (૪) કર્મરૂપ વિભાગોના અવલોકન વડે જેમને તીક્ષ્ણ ઉત્સાહ ઉલ્લસિત થાય છે એવા તેઓ (પ્રાથમિક જીવો) ધીમે ધીમે મોહમલ્લને (રાગાદિને) ઉખેડતા જાય છે; કદાચિત્ અજ્ઞાનને લીધે (સ્વસંવેદનજ્ઞાનના અભાવને લીધે) મદ (કષાય) અને પ્રમાદને વશ થવાથી પોતાનો આત્મઅધિકાર (આત્માને વિષે અધિકાર) શિથિલ થઈ જતાં પોતાને ન્યાયમાર્ગમાં
૧. મોક્ષમાર્ગપ્રાપ્ત જ્ઞાની જીવોને પ્રાથમિક ભૂમિકામાં, સાધ્ય તો પરિપૂર્ણ શુદ્ધતાએ પરિણત આત્મા છે
અને તેનું સાધન વ્યવહારનયે (આંશિક શુદ્ધિની સાથે સાથે રહેલ ) ભેદરત્નત્રયરૂપ પરાવલંબી વિકલ્પો કહેવામાં આવે છે. આ રીતે તે જીવોને વ્યવહારનયે સાધ્ય અને સાધન ભિન્ન પ્રકારનાં
કહેવામાં આવ્યાં છે. (નિશ્ચયનયે સાધ્ય અને સાધન અભિન્ન હોય છે.) ૨. સુખે કરીને = સુગમપણે સહજપણે; કઠિનતા વિના. [ જેમણે દ્રવ્યાર્થિકનયના વિષયભૂત
શુદ્ધાત્મસ્વરૂપનાં શ્રદ્ધાનાદિ કરેલ છે એવા સમ્યજ્ઞાની જીવોને તીર્થસેવનની પ્રાથમિક દશામાં (– મોક્ષમાર્ગસેવનની પ્રારંભિક ભૂમિકામાં) આંશિક શુદ્ધિની સાથે સાથે શ્રદ્ધાનજ્ઞાનચારિત્ર સંબંધી પરાવલંબી વિકલ્પો (ભેદરત્નત્રય) હોય છે, કારણ કે અનાદિ કાળથી જીવોને જે ભેદવાસનાથી વાસિત પરિણતિ ચાલી આવે છે તેનો તુરત જ સર્વથા નાશ થવો કઠિન છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૨૪૩
इव
न्याय्यपथप्रवर्तनाय प्रयुक्तप्रचण्डदण्डनीतयः, पुनः पुनः दोषानुसारेण दत्तप्रायश्चित्ताः सन्ततोद्यताः सन्तोऽथ तस्यैवात्मनो भिन्नविषयश्रद्धानज्ञानचारित्रैरधिरोप्यमाणसंस्कारस्य भिन्नसाध्य-साधनभावस्य । रजकशिलातलस्फाल्यमानविमलसलिलाप्लुतविहितोषपरिष्वङ्गमलिनवासस मनाङ्मनाग्विशुद्धिमधिगम्य
निश्चयनयस्य भिन्नसाध्यसाधनभावाभावाद्दर्शनज्ञानचारित्रसमाहितत्व-रूपे विश्रान्तसकलक्रियाकाण्डाडम्बरनिस्तरङ्गपरमचैतन्यशालिनि निर्भरानन्दमालिनि भगवत्यात्मनि विश्रान्तिमासूत्रयन्तः क्रमेण समुपजात
પ્રવર્તાવવા માટે તેઓ પ્રચંડ દંડનીતિનો પ્રયોગ કરે છે; ફરી ફરીને (પોતાના આત્માને) દોષાનુસાર પ્રાયશ્ચિત્ત દેતા થકા તેઓ સતત ઉધમવંત વર્તે છે; વળી, ભિન્નવિષયવાળાં શ્રદ્ધાનજ્ઞાન-ચારિત્ર વડ (-આત્માથી ભિન્ન જેના વિષયો છે એવા ભેદરત્નત્રય વડ) જેનામાં સંસ્કાર આરોપાતા જાય છે એવા ભિન્નસાધ્યસાધનભાવવાળા પોતાના આત્માને વિષે-ધોબી દ્વારા શિલાની સપાટી ઉપર ઝીંકવામાં આવતા, નિર્મળ જળ વડે પલાળવામાં આવતા અને ક્ષાર (સાબુ ) લગાડવામાં આવતા મલિન વસ્ત્રની માફક-થોડી થોડી વિશુદ્ધિ પ્રાપ્ત કરીને, તે જ પોતાના આત્માને નિશ્ચયનયે ભિન્નસાધ્યસાધનભાવના અભાવને લીધે, દર્શનશાનચારિત્રનું સમાહિતપણું (અભેદપણું) જેનું રૂપ છે, સકળ ક્રિયાકાંડના આડંબરની નિવૃત્તિને લીધે (અભાવને લીધે) જે નિસ્તરંગ પરમચૈતન્યશાળી છે તથા જે નિર્ભર આનંદથી સમૃદ્ધ છે એવા ભગવાન આત્મામાં વિશ્રાંતિ રચતા થકા (અર્થાત્ દર્શનજ્ઞાનચારિત્રના ઐકયસ્વરૂપ, નિર્વિકલ્પ પરમચૈતન્યશાળી તથા ભરપૂર-આનંદયુક્ત એવા ભગવાન આત્મામાં પોતાને સ્થિર
૧. વ્યવહાર-શ્રદ્ધાનજ્ઞાનચારિત્રના વિષયો આત્માથી ભિન્ન છે; કારણ કે વ્યવહારશ્રદ્ધાનનો વિષય નવા
પદાર્થો છે, વ્યવહારજ્ઞાનનો વિષય અંગ-પૂર્વ છે અને વ્યવહારચારિત્રનો વિષય આચારાદિસૂત્રકથિત
મુનિ-આચારો છે. ૨. જેવી રીતે ધોબી પાષાણશિલા, પાણી અને સાબુ વડે મલિન વસ્ત્રની શુદ્ધિ કરતો જાય છે, તેવી
રીતે પ્રાપદવીસ્થિત જ્ઞાની જીવ ભેદરત્નત્રય વડે પોતાના આત્મામાં સંસ્કાર આરોપી તેની થોડી થોડી શુદ્ધિ કરતો જાય છે એમ વ્યવહારનયે કહેવામાં આવે છે પરમાર્થ એમ છે કે તે ભેદરત્નત્રયવાળા જ્ઞાની જીવને શુભ ભાવોની સાથે જે શુદ્ધાત્મસ્વરૂપનું આંશિક આલંબન વર્તતું હોય છે તે જ ઉગ્ર થતું થતું વિશેષ શુદ્ધિ કરતું જાય છે. માટે ખરેખર તો, શુદ્ધાત્મસ્વરૂપનું આલંબન કરવું તે જ શુદ્ધિ પ્રગટાવવાનું સાધન છે અને તે આલંબનની ઉગ્રતા કરવી તે જ શુદ્ધિની વૃદ્ધિ કરવાનું સાધન છે. સાથે રહેલા શુભભાવોને શુદ્ધિની વૃદ્ધિનું સાધન કહેવું તે તો માત્ર ઉપચારકથન છે. શુદ્ધિની વૃદ્ધિના ઉપચરિતસાધનપણાનો આરોપ પણ તે જ જીવના શુભભાવોમાં આવી શકે છે કે જે જીવે શુદ્ધિની વૃદ્ધિનું ખરું સાધન (–શુદ્ધાત્મસ્વરૂપનું યથોચિત આલંબન) પ્રગટ કર્યું હોય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૨૪૪ ]
समरसीभावाः परमवीतरागभावमधिगम्य, साक्षान्मोक्षमनुभवन्तीति।
नितरां
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथ ये तु केवलव्यवहारावलम्बिनस्ते खलु भिन्नसाध्यसाधनभावावलोकनेनाऽनवरतं खिद्यमाना मुहुर्मुहुर्धर्मादिश्रद्धानरूपाध्यवसायानुस्यूतचेतसः
प्रभूतश्रुतसंस्काराधिरोपितवि-चित्रविकल्पजालकल्माषितचैतन्यवृत्तयः, समस्तयतिवृत्तसमुदायरूपतपःप्रवृत्तिरूपकर्मकाण्डोड्डम-राचलिताः,
कदाचित्किञ्चिद्रोचमानाः, कदाचित् किञ्चिद्विकल्पयन्तः, कदाचित्किञ्चिदाचरन्तः, दर्शनाचरणाय कदाचित्प्रशाम्यन्तः, कदाचित्संविजमाना:, कदाचिदनुकम्पमानाः, कदाचिदास्तिक्यमुद्वहन्तः, शङ्काकाङ्क्षाविचिकित्सामूढदृष्टितानां व्युत्थापननिरोधाय नित्यबद्धपरिकराः, उपबृंहण
કરતા થકા ), ક્રમે સમરસીભાવ સમુત્પન્ન થતો જતો હોવાથી ૫૨મ વીતરાગભાવને પ્રાપ્ત કરી સાક્ષાત્ મોક્ષને અનુભવે છે.
[હવે કેવળવ્યવહારાવલંબી (અજ્ઞાની ) જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે
છેઃ- ]
પરંતુ જેઓ કેવળવ્યવહારાવલંબી (કેવળ વ્યવહા૨ને અવલંબનારા) છે તેઓ ખરેખર *ભિન્નસાધ્યસાધનભાવના અવલોકન વડે નિરંતર અત્યંત ખેદ પામતા થકા, (૧) ફરીફરીને ધર્માદિના શ્રદ્ધાનરૂપ અધ્યવસાનમાં તેમનું ચિત્ત લાગ્યા કરતું હોવાથી, (૨) પુષ્કળ શ્રુતના (દ્રવ્યશ્રુતના ) સંસ્કારથી ઊઠતા વિચિત્ર (અનેક પ્રકારના ) વિકલ્પોની જાળ વડે તેમની ચૈતન્યવૃત્તિ ચિત્રવિચિત્ર થતી હોવાથી અને (૩) સમસ્ત યતિ-આચારના સમુદાયરૂપ તપમાં પ્રવર્તનરૂપ કર્મકાંડની ધમાલમાં તેઓ અચલિત રહેતા હોવાથી, (૧) કયારેક કાંઈકની (કોઈક બાબતની ) રુચિ કરે છે, (૨) કયારેક કાંઈકના (કોઈક બાબતના) વિકલ્પ કરે છે અને (૩) કયારેક કાંઈક આચરણ કરે છે; દર્શનાચરણ માટે-તેઓ કદાચિત્ પ્રશમિત થાય છે, કદાચિત્ સંવેગ પામે છે, કદાચિત્ અનુકંપિત થાય છે, કદાચિત્ આસ્તિકયને ધારે છે, શંકા, કાંક્ષા, વિચિકિત્સા અને મૂઢદષ્ટિતાના ઉત્થાનને અટકાવવા અર્થે નિત્ય કટિબદ્ધ રહે છે, ઉપબૃહણ, સ્થિતિ
* ખરેખર સાધ્ય અને સાધન અભિન્ન હોય છે. જ્યાં સાધ્ય અને સાધન ભિન્ન કહેવામાં આવે ત્યાં ‘આ સત્યાર્થ નિરૂપણ નથી પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કર્યું છે' એમ સમજવું જોઈએ. કેવળવ્યવહારાવલંબી જીવો આ વાતને ઊંડાણથી નહિ શ્રદ્ધતા થકા અર્થાત્ ‘ખરેખર શુભભાવરૂપ સાધનથી જ શુદ્ધભાવરૂપ સાધ્ય પ્રાપ્ત થશે' એવી શ્રદ્ધા ઊંડાણમાં સેવતા થકા નિરંતર અત્યંત ખેદ પામે છે. [વિશેષ માટે ૨૨૧ મા પાનાની બીજી તથા પાંચમી ફૂટનોટ જીઓ. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૨૪૫
स्थितिकरणवात्सल्यप्रभावनां भावयमाना वारंवारमभिवर्धितोत्साहा, ज्ञानाचरणाय स्वाध्यायकालमवलोकयन्तो, बहुधा विनयं प्रपञ्चयन्तः, प्रविहितदुर्धरोपधानाः, सुष्ठु बहुमानमातन्वन्तो, निवापत्तिं नितरां निवारयन्तोऽर्थव्यञ्जनतदुभयशुद्धौ नितान्तसावधानाः, चारित्राचरणाय हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहसमस्तविरतिरूपेषु पञ्चमहाव्रतेषु तन्निष्ठवृत्तयः, सम्यग्योगनिग्रहलक्षणासु गुप्तिषु निवान्तं गृहीतोद्योगा ईर्याभाषैषणादाननिक्षेपोत्सर्गरूपासु समितिष्वत्यन्तनिवेशितप्रयत्नाः, तपआचरणायानशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासनकायक्लेशेष्वभीक्ष्णमु त्सहमानाः, प्रायश्चित्तविनयवैयावृत्त्यव्युत्सर्गस्वाध्यायध्यानपरिकरांकुशितस्वान्ता, वीर्याचरणाय कर्म-काण्डे सर्वशक्त्या
વ્યાઝિયમ:, कर्मचेतनाप्रधानत्वाद्दूरनिवारिताऽशुभकर्मप्रवृत्तयोऽपि । समुपात्त-शुभकर्मप्रवृत्तयः, सकलक्रियाकाण्डाडम्बरोत्तीर्णदर्शनज्ञानचारित्रैक्यपरिणतिरूपां ज्ञान
કરણ, વાત્સલ્ય અને પ્રભાવનાને ભાવતા થકા વારંવાર ઉત્સાહને વધારે છે; જ્ઞાનાચરણ માટેસ્વાધ્યાયકાળને અવલોકે છે, બહુ પ્રકારે વિનયને વિસ્તારે છે, દુર્ધર ઉપધાન કરે છે, સારી રીતે બહુમાનને પ્રસારે છે, નિતવદોષને અત્યંત નિવારે છે, અર્થ, વ્યંજન અને તદુભયની શુદ્ધિમાં અત્યંત સાવધાન રહે છે; ચારિત્રાચરણ માટે-હિંસા, અસત્ય, તેય, અબ્રહ્મ અને પરિગ્રહની સર્વવિરતિરૂપ પંચમહાવ્રતોમાં તલ્લીન વૃત્તિવાળા રહે છે, સમ્યક યોગનિગ્રહ જેનું લક્ષણ છે (યોગનો બરાબર નિરોધ કરવો તે જેનું લક્ષણ છે) એવી ગુતિઓમાં અત્યંત ઉધોગ રાખે છે, ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગરૂપ સમિતિઓમાં પ્રયત્નને અત્યંત જોડે છે; તપાચરણ માટે-અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયકલેશમાં સતત ઉત્સાહિત રહે છે, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, વ્યુત્સર્ગ, સ્વાધ્યાય અને ધ્યાનરૂપ પરિકર વડે નિજ અંતઃકરણને અંકુશિત રાખે છે; વીર્યચરણ માટે-કર્મકાંડમાં સર્વ શક્તિ વડે વ્યાપૃત રહે છે; આમ કરતા થકા, કર્મચેતનાપ્રધાનપણાને લીધે જોકે અશુભકર્મપ્રવૃત્તિને તેમણે અત્યંત નિવારી છે તોપણ-શુભકર્મપ્રવૃત્તિને જેમણે બરાબર ગ્રહણ કરી છે એવા તેઓ, સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઊતરેલી દર્શનજ્ઞાનચારિત્રની ઐકય પરિણતિરૂપ જ્ઞાનચેતનાને
૧. તદુભય = તે બંને (અર્થાત્ અર્થ તેમ જ વ્યંજન બને) ૨. પરિકર = સમૂહુ; સામગ્રી. ૩. વ્યાપૃત = રોકાયેલ; ગૂંથાયેલ; મશગૂલ; મગ્ન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
चेतनां मनागप्यसंभावयन्तः
प्रभूतपुण्यभारमन्थरितचित्तवृत्तयः, सुरलोकादिक्केशप्राप्तिपरम्परया सुचिरं संसारसागरे भ्रमन्तीति। उक्तञ्च-''चरणकरणप्पहाणा ससमयपरमत्थमुक्कवावारा। चरणकरणस्स सारं णिच्छयसुद्धं ण जाणंति''।।
येऽत्र केवलनिश्चयावलम्बिनः सकलक्रियाकर्मकाण्डाडम्बरविरक्तबुद्धयोऽर्धमीलित
જરા પણ નહિ ઉત્પન્ન કરતા થકા, પુષ્કળ પુણ્યના ભારથી મંથર થઈ ગયેલી ચિત્તવૃત્તિવાળા વર્તતા થકા, દેવલોકાદિના કલેશની પ્રાપ્તિની પરંપરા વડ ઘણા લાંબા કાળ સુધી સંસારસાગરમાં
ભમે છે. કહ્યું પણ છે કે વરરપૂETTI Hસમયપરસ્થમુવાવાવાRI | વરરરસ સાર fજીયસુદ્ધ નાનંતિ [ અર્થાત્ જેઓ ચરણપરિણામપ્રધાન છે અને સ્વસમયરૂપ પરમાર્થમાં વ્યાપારરહિત છે, તેઓ ચરણપરિણામનો સાર જે નિશ્ચયશુદ્ધ (આત્મા) તેને જાણતા નથી.]
[ હવે કેવળનિશ્ચયાવલંબી (અજ્ઞાની) જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છેઃ-] .
હવે, જેઓ કેવળનિશ્ચયાવલંબી છે, સકળ ક્રિયાકર્મકાંડના આડંબરમાં વિરક્ત બુદ્ધિવાળા વર્તતા થકા, આંખો અર્થી-વિંચેલી રાખી કાંઈક પણ સ્વબુદ્ધિથી
૧. મંથર = મંદ; જડ; સુસ્ત. ૨. આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છેઃ વરણછરાપ્રધાન: સ્વસમયપરમાર્થમુpવ્યાપIST:
चरणकरणस्य सारं निश्चयशुद्धं न जानन्ति।। ૩. શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ-ટીકામાં વ્યવહાર-એકાંતનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં
આવ્યું છે:
જે કોઈ જીવો વિશુદ્ધજ્ઞાનદર્શનસ્વભાવવાળા શુદ્ધાત્મતત્ત્વના સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચયમોક્ષમાર્ગથી નિરપેક્ષ કેવળશુભાનુષ્ઠાનરૂપ વ્યવહારનયને જ મોક્ષમાર્ગ માને છે, તેઓ તેના વડ દેવલોકાદિના કલેશની પરંપરા પામતા થકા સંસારમાં પરિભ્રમણ કરે છે. પરંતુ જો શુદ્ધાત્માનુભૂતિલક્ષણ નિશ્ચયમોક્ષમાર્ગને માને અને નિશ્ચયમોક્ષમાર્ગનું અનુષ્ઠાન કરવાની શક્તિના અભાવને લીધે નિશ્ચયસાધક શુભાનુષ્ઠાન કરે, તો તેઓ સરાગ સમ્યગ્દષ્ટિ છે અને પરંપરાએ મોક્ષને પામે છે. –આમ વ્યવહાર-એકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાકય કહેવામાં આવ્યાં.
[ અહીં જે “સરાગ સમ્યગ્દષ્ટિ' જીવો કહ્યા તે જીવોને સમ્યગ્દર્શન તો યથાર્થ જ પ્રગટયું છે પરંતુ ચારિત્ર-અપેક્ષાએ તેમને મુખ્યપણે રાગ હયાત હોવાથી તેમને “સરાગ સમ્યગ્દષ્ટિ' કહ્યા છે એમ સમજવું. વળી તેમને જે શુભ અનુષ્ઠાન છે તે માત્ર ઉપચારથી જ “નિશ્ચયસાધક (નિશ્ચયના સાધનભૂત )' કહેવામાં આવ્યું છે એમ સમજવું.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૨૪૭
विलोचनपुटाः किमपि स्वबुद्ध्यावलोक्य यथासुखमासते, ते खल्ववधीरितभिन्नसाध्यसाधनभावा अभिन्नसाध्यसाधनभावमलभमाना अन्तराल एव प्रमादकादम्बरीमदभरालसचेतसो मत्ता इव, मूर्च्छिता इव, सुषुप्ता इव, प्रभूतघृतसितोपलपायसासादितसौहित्या इव, ससुल्बणबल-सञ्जनितजाड्या इव, दारुणमनोभ्रंशविहित मोहा इव, मुद्रितविशिष्टचैतन्या वनस्पतय इव, मौनीन्द्रीं कर्मचेतनां पुण्यबन्धभयेनानवलम्बमाना
अनासादितपरमनैष्कर्म्यरूपज्ञानचेतनाविश्रान्तयो व्यक्ताव्यक्तप्रमादतन्त्रा अरमागतकर्म
અવલોકીને યથાસુખ રહે છે (અર્થાત્ સ્વમતિકલ્પનાથી કાંઈક ભાસ કલ્પી લઈને મરજી મુજબ-જેમ સુખ ઊપજે તેમ-રહે છે), તેઓ ખરેખર ભિન્નસાધ્યસાધનભાવને તિરસ્કારતા થકા, અભિન્નસાધ્યસાધનભાવને નહિ ઉપલબ્ધ કરતા થકા, અંતરાળમાં જ (-શુભ તેમ જ શુદ્ધ સિવાયની બાકી રહેલી ત્રીજી અશુભ દશામાં જ), પ્રમાદમદિરાના મદથી ભરેલા આળસુ ચિત્તવાળા વર્તતા થકા, મત્ત (ઉન્મત્ત) જેવા, મૂછિત જેવા, સુપુત જેવા, પુષ્કળ ઘી-સાકર ખીર ખાઈને તૃતિ પામેલા (-ધરાયેલા) હોય એવા, જાડા શરીરને લીધે જડતા (–મંદતા, નિષ્ક્રિયતા) ઊપજી હોય એવા, દારુણ બુદ્ધિભ્રંશથી મૂઢતા થઈ ગઈ હોય એવા, જેનું વિશિષ્ટચૈતન્ય બિડાઈ ગયું હોય છે એવી વનસ્પતિ જેવા, મુનીંદ્રની કર્મચેતનાને પુણ્યબંધના ભયથી નહિ અવલંબતા થકા અને પરમ વૈષ્કર્મરૂપ જ્ઞાનચેતનામાં વિશ્રાંતિ નહિ પામ્યા થકા, (માત્ર) વ્યક્ત-અવ્યક્ત પ્રમાદને આધીન વર્તતા થકા, પ્રાપ્ત થયેલા
૧. યથાસુખ = મરજી મુજબ; જેમ સુખ ઊપજે તેમ; યથેચ્છપણે. [ જેમને દ્રવ્યાર્થિકનયના
(નિશ્ચયનયના) વિષયભૂત શુદ્ધાત્મદ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન કે અનુભવ નથી તેમ જ તેને માટે ઝંખના કે પ્રયત્ન નથી, આમ હોવા છતાં જેઓ નિજ કલ્પનાથી પોતાને વિષે કાંઈક ભાસ થતો કલ્પી લઈને નિશ્ચિતપણે સ્વચ્છંદપૂર્વક વર્તે છે. “જ્ઞાની મોક્ષમાર્ગી જીવોને પ્રાથમિક દશામાં આંશિક શુદ્ધિની સાથે સાથે ભૂમિકાનુસાર શુભ ભાવો પણ હોય છે'—એ વાતને શ્રદ્ધતા નથી, તેમને અહીં
કેવળ નિશ્ચયાવલંબી કહ્યા છે. ] ૨. મોક્ષમાર્ગી જ્ઞાની જીવોને સવિકલ્પ પ્રાથમિક દશામાં (છઠ્ઠા ગુણસ્થાન સુધી) વ્યવહારનયની
અપેક્ષાએ ભૂમિકાનુસાર ભિન્નસાધ્યસાધનભાવ હોય છે અર્થાત્ ભૂમિકા પ્રમાણે નવ પદાર્થો સંબંધી, અંગપૂર્વ સંબંધી અને શ્રાવક-મુનિના આચારો સંબંધી શુભ ભાવો હોય છે.-આ વાત કેવળનિશ્ચયાવલંબી જીવો માનતા નથી અર્થાત્ (આંશિક શુદ્ધિ સાથેની) શુભભાવવાળી પ્રાથમિક દશાને તેઓ શ્રદ્ધતા નથી અને પોતે અશુભ ભાવોમાં વર્તતા હોવા છતાં પોતાને વિષે ઊંચી શુદ્ધ
દશા કલ્પી લઈ સ્વચ્છંદી રહે છે. ૩. કેવળનિશ્ચયાવલંબી જીવો પુણ્યબંધના ભયથી ડરીને મંદકષાયરૂપ શુભભાવો કરતા નથી અને
પાપબંધના કારણભૂત અશુભભાવોને તો સેવ્યા કરે છે. આ રીતે તેઓ પાપને જ બાંધે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
फलचेतनाप्रधानप्रवृत्तयो वनस्पतय इव केवलं पापमेव बध्नन्ति। उक्तञ्च-'"णिच्छयमालम्बंता णिच्छयदो णिच्छयं अयाणंता। णासंति चरणकरणं बाहरिचरणालसा केई''।
હલકા (નિકૃષ્ટ) કર્મફળની ચેતનાના પ્રધાનપણાવાળી પ્રવૃત્તિ જેને વર્તે છે એવી વનસ્પતિની માફક, કેવળ પાપને જ બાંધે છે. કહ્યું પણ છે કે-'ચ્છિયમાનસ્વંતા ઇચ્છયરો frઋયું નવાગંતા સંતિ વર[૨નું વીદરિવરના વહેપ [ અર્થાત નિશ્ચયને અવલંબનારા પરંતુ નિશ્ચયથી ( ખરેખર) નિશ્ચયને નહિ જાણનારા કેટલાક જીવો બાહ્ય ચરણમાં આળસુ વર્તતા થકા ચરણપરિણામનો નાશ કરે છે.]
૧. આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે: નિશ્ચયમાનસ્વન્તો નિશ્ચયતો નિશ્ચયમનાનન્ત: | નાશયન્તિ
चरणकरणं बाह्यचरणालसाः केऽपि।। ૨. શ્રી જયસેનાચાર્યવિરચિત ટીકામાં (વ્યવહાર-એકાંતનું સ્પષ્ટીકરણ કર્યા પછી તુરત જ) નિશ્ચયએકાંતનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે:
વળી જેઓ કેવળનિશ્ચયાવલંબી વર્તતા થકા રાગાદિવિકલ્પરહિત પરમસમાધિરૂપ શુદ્ધ આત્માને નહિ ઉપલબ્ધ કરતા હોવા છતાં, મુનિએ (વ્યવહારે) આચરવાયોગ્ય પડ–આવશ્યકાદિરૂપ અનુષ્ઠાનને તથા શ્રાવકે (વ્યવારે) આચરવાયોગ્ય દાનપૂજાધિરૂપ અનુષ્ઠાનને દૂષણ દે છે, તેઓ પણ ઉભયભ્રષ્ટ વર્તતા થકા, નિશ્ચયવ્યવહાર-અનુષ્ઠાનયોગ્ય અવસ્થાતરને નહિ જાણતા થકા પાપને જ બાંધે છે (અર્થાત્ કેવળ નિશ્ચય-અનુષ્ઠાનરૂપ શુદ્ધ અવસ્થાથી જાદી એવી જે નિશ્ચય-અનુષ્ઠાન અને વ્યવહારઅનુષ્ઠાનવાળી મિશ્ર અવસ્થા તેને નહિ જાણતા થકા પાપને જ બાંધે છે), પરંતુ જો શુદ્ધાત્માનુષ્ઠાનરૂપ મોક્ષમાર્ગને અને તેના સાધકભૂત (વ્યવહારસાધનરૂપ) વ્યવહારમોક્ષમાર્ગને માને, તો ભલે ચારિત્રમોહના ઉદયને લીધે શક્તિનો અભાવ હોવાથી શુભ-અનુષ્ઠાન રહિત હોય તથાપિ -જોકે તેઓ શુદ્ધાત્મભાવના સાપેક્ષ શુભ-અનુષ્ઠાનરત પુરુષો જેવા નથી તોપણ-સરાગ સમ્યકત્વાદિ વડ વ્યવહારસમ્યગ્દષ્ટિ છે અને પરંપરાએ મોક્ષને પામે છે. આમ નિશ્ચય-એકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાકય કહેવામાં આવ્યાં.
[ અહીં જે જીવોને “વ્યવહારસમ્યગ્દષ્ટિ કહ્યા છે તેઓ ઉપચારથી સમ્યગ્દષ્ટિ છે એમ ન સમજવું. પરંતુ તેઓ ખરેખર સમ્યગ્દષ્ટિ છે એમ સમજવું. તેમને ચારિત્ર-અપેક્ષાએ મુખ્યપણે રાગાદિ ક્યાત હોવાથી સરાગ સમ્યકત્વવાળા કહીને ‘વ્યવહારસમ્યગ્દષ્ટિ' કહ્યા છે. શ્રી જયસેનાચાર્યદેવે પોતે જ ૧૫૦-૧૫૧ મી ગાથાની ટીકામાં કહ્યું છે કે-જ્યારે આ જીવ આગમભાષાએ કાળાદિલબ્ધિરૂપ અને અધ્યાત્મભાષાએ શુદ્ધાત્માભિમુખ પરિણામરૂપ સ્વસંવેદનશાનને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રથમ તો તે મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિઓના ઉપશમ અને ક્ષયોપશમ વડે સરાગ-સમ્યગ્દષ્ટિ થાય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૨૪૯
ये तु पुनरपुनर्भवाय नित्यविहितोद्योगमहाभागा भगवन्तो निश्चयव्यवहारयोरन्यतरानवलम्बनेनात्यन्तमध्यस्थीभूताः शुद्धचैतन्यरूपात्मतत्त्वविश्रान्तिविरचनोन्मुखाः प्रमादोदयानुवृत्तिनिवर्तिकां क्रियाकाण्डपरिणतिमाहात्म्यान्निवारयन्तोऽत्यन्तमुदासीना यथाशक्त्याऽऽत्मानमात्म-नाऽऽत्मनि संचेतयमाना नित्योपयुक्ता निवसन्ति, ते खलु स्वतत्त्वविश्रान्त्यनुसारेण क्रमेण कर्माणि संन्यसन्तोऽत्यन्तनिष्प्रमादा
[ હવે નિશ્ચય-વ્યવહાર બન્નેનો સુમેળ રહે એવી રીતે ભૂમિકાનુસાર પ્રવર્તનારા જ્ઞાની જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છે -
પરંતુ જે, અપુનર્ભવને (મોક્ષને) માટે નિત્ય ઉદ્યોગ કરનારા મહાભાગ ભગવંતો, નિશ્ચય-વ્યવહારમાંથી કોઈ એકને જ નહિ અવલંબતા હોવાથી (-કેવળનિશ્ચયાવલંબી કે કેવળવ્યવહારાવલંબી નહિ હોવાથી) અત્યંત મધ્યસ્થ વર્તતા, શુદ્ધચૈતન્યરૂપ આત્મતત્ત્વમાં વિશ્રાંતિના વિરચન પ્રત્યે અભિમુખ વર્તતા, પ્રમાદના ઉદયને અનુસરતી વૃત્તિને નિવર્તાવનારી (ટાળનારી) ક્રિયાકાંડપરિણતિને માહાભ્યમાંથી વારતા (-શુભ ક્રિયાકાંડ પરિણતિ હઠ વિના સહજપણે ભૂમિકાનુસાર વર્તતી હોવા છતાં અંતરંગમાં તેને માહાભ્ય નહિ અર્પતા), અત્યંત ઉદાસીન વર્તતા, યથાશક્તિ આત્માને આત્માથી આત્મામાં સંચેતતા (અનુભવતા) થકા નિત્યઉપયુક્ત રહે છે, તેઓ (–તે મહાભાગ ભગવંતો), ખરેખર સ્વતત્ત્વમાં વિશ્રાંતિ અનુસાર ક્રમે કર્મનો સંન્યાસ કરતા (-સ્વતત્ત્વમાં સ્થિરતા થતી જાય તેના પ્રમાણમાં શુભ ભાવોને છોડતા ), અત્યંત નિષ્પમાદ વર્તતા, અત્યંત નિષ્કપમૂર્તિ
૧. નિશ્ચય-વ્યવહારના સુમેળની સ્પષ્ટતા માટે ૨૪૧ મા પાનાની બીજી ફૂટનોટ જુઓ. ૨. મહાભાગ = મહા પવિત્ર; મહા ગુણિયલ; મહા ભાગ્યશાળી. ૩. મોક્ષને માટે નિત્ય ઉદ્યમ કરનારા મહાપવિત્ર ભગવંતોને (–મોક્ષમાર્ગી જ્ઞાની જીવોને) નિરંતર શુદ્ધદ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપનું સમ્યક્ અવલંબન વર્તતું હોવાથી તે જીવોને તે અવલંબનની તરતમતા પ્રમાણે સવિકલ્પ દશામાં ભૂમિકાનુસાર શુદ્ધપરિણતિ તેમ જ શુભપરિણતિનો યથોચિત સુમેળ (હઠ વિના) હોય છે તેથી તે જીવો આ શાસ્ત્રમાં (૨૪૬ મા પાને ) જેમને કેવળનિશ્ચયાવલંબી કહ્યા છે એવા કેવળનિશ્ચયાવલંબી નથી તેમ જ (૨૪૫ મા પાને) જેમને
કેવળવ્યવહારાવલંબી કહ્યા છે એવા કેવળવ્યવહારાવલંબી નથી. ૪. વિરચન = વિશેષપણે રચવું તે; રચના; રચવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
नितान्तनिष्कम्पमूर्तयो वनस्पतिभिरूपमीयमाना अपि दूरनिरस्तकर्मफलानुभूतयः कर्मानुभूति-निरुत्सुकाः केवलज्ञानानुभूतिसमुपजाततात्त्विकानन्दनिर्भरतरास्तरसा संसारसमुद्रमुत्तीर्य शब्द-ब्रह्मफलस्य शाश्वतस्य भोक्तारो भवन्तीति।।१७२।।
मग्गप्पभावणटुं पवयणभत्तिप्पचोदिदेण मया। भणियं पवयणसारं पंचत्थियसंगहं सुत्तं ।। १७३।।
मार्गप्रभावनार्थं प्रवचनभक्तिप्रचोदितेन मया। भणितं प्रवचनसारं पञ्चास्तिकसंग्रहं सूत्रम्।। १७३।।
कर्तुः प्रतिज्ञानियूँढिसूचिका समापनेयम्।
मार्गो हि परमवैराग्यकरणप्रवणा पारमेश्वरी परमाज्ञा; तस्याः प्रभावनं
હોવાથી જેમને વનસ્પતિની ઉપમા આપવામાં આવતી હોવા છતાં જેમણે કર્મફળાનુભૂતિ અત્યંત નિરસ્ત (નષ્ટ) કરી છે એવા, કર્માનુભૂતિ પ્રત્યે નિરુત્સુક વર્તતા, કેવળ (માત્ર) જ્ઞાનાનુભૂતિથી ઉત્પન્ન થયેલ તાત્ત્વિક આનંદથી અત્યંત ભરપૂર વર્તતા, શીધ્ર સંસારસમુદ્રને પાર ઊતરી, શબ્દબ્રહ્મના શાશ્વત ફળના (-નિર્વાણસુખના) ભોક્તા થાય છે. ૧૭૨.
મેં માર્ગ-ઉધોતાર્થ, પ્રવચનભક્તિથી પ્રેરાઈને, કહ્યું સર્વપ્રવચન-સારભૂત “પંચાસ્તિસંગ્રહ’ સૂત્રને. ૧૭૩.
અન્વયાર્થ- [પ્રવચનમપ્રિયોતેિન મયા] પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવાં મેં [માઝમાનાર્થ] માર્ગની પ્રભાવના અર્થે [પ્રવનસારં] પ્રવચનના સારભૂત [પગ્નાસ્તિસંપ્રદું સૂત્રમ્ ] “પંચાસ્તિકાયસંગ્રહ’ સૂત્ર [ મણિતમ્ ] કહ્યું.
ટીકાઃ- આ, કર્તાની પ્રતિજ્ઞાની પૂર્ણતા સૂચવનારી સમાપ્તિ છે (અર્થાત્ અહીં શાસ્ત્રકર્તા શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવ પોતાની પ્રતિજ્ઞાની પૂર્ણતા સૂચવતાં શાસ્ત્રસમાપ્તિ કરે છે).
માર્ગ એટલે પરમ વૈરાગ્ય કરવા પ્રત્યે ઢળતી પારમેશ્વરની પરમ આજ્ઞા (અર્થાત્ પરમ વૈરાગ્ય કરવાની પરમેશ્વરની પરમ આજ્ઞા); તેની પ્રભાવના એટલે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[ ૨૫૧
प्रख्यापनद्वारेण प्रकृष्टपरिणतिद्वारेण वा समुद्योतनम्; तदर्थमेव परमागमानुरागवेगप्रचलितमनसा संक्षेपतः समस्तवस्तुतत्त्वसूचकत्वादतिविस्तृतस्यापि प्रवचनस्य सारभूतं पञ्चास्तिकायसंग्रहा-भिधानं भगवत्सर्वज्ञोपज्ञत्वात् सूत्रमिदमभिहितं मयेति। अथैवं शास्त्रकार: प्रारब्धस्यान्त-मुपगम्यात्यन्तं कृतकृत्यो भूत्वा परमनैष्कर्म्यरूपे शुद्धस्वरूपे विश्रान्त इति श्रद्धीयते।। १७३।।
इति समयव्याख्यायां नवपदार्थपुरस्सरमोक्षमार्गप्रपञ्चवर्णनो द्वितीय: श्रुतस्कन्धः સમાપ્ત:
પ્રખ્યાપન દ્વારા અથવા પ્રકૃષ્ટ પરિણતિ દ્વારા તેનો સમુદ્યત કરવો તે; [ પરમ વૈરાગ્ય કરવાની જિનભગવાનની પરમ આજ્ઞાની પ્રભાવના એટલે (૧) તેની પ્રખ્યાતિ-જાહેરાત-કરવા દ્વારા અથવા (૨) પરમવૈરાગ્યમય પ્રકૃષ્ટ પરિણમન દ્વારા, તેનો સમ્યક પ્રકારે ઉદ્યોત કરવો તે;] તેના અર્થ જ (માર્ગની પ્રભાવના અર્થે જ), પરમાગમ પ્રત્યેના અનુરાગના વેગથી જેનું મન અતિ ચલિત થતું હતું એવા મેં આ “પંચાસ્તિકાયસંગ્રહ’ નામનું સૂત્ર કહ્યું-કે જે ભગવાન સર્વજ્ઞ વડ ઉપન્ન હોવાથી (-વીતરાગ સર્વજ્ઞ જિનભગવાને સ્વયં જાણીને પ્રણીત કરેલું હોવાથી) “સૂત્ર' છે, અને જે સંક્ષેપથી સમસ્તવસ્તુતત્ત્વનું (સર્વ વસ્તુના યથાર્થ સ્વરૂપનું) પ્રતિપાદન કરનારું હોવાથી, અતિ વિસ્તૃત એવા પણ પ્રવચનના સારભૂત છે (-દ્વાદશાંગરૂપે વિસ્તીર્ણ એવા પણ જિનપ્રવચનના સારભૂત છે ).
આ રીતે શાસ્ત્રકાર (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવ) પ્રારંભેલા કાર્યના અંતને પામી, અત્યંત કૃતકૃત્ય થઈ, પરમનૈષુમ્મરૂપ શુદ્ધસ્વરૂપમાં વિશ્રાંત થયા (-પરમ નિષ્કર્મપણારૂપ શુદ્ધસ્વરૂપમાં સ્થિર થયા) એમ શ્રદ્ધવામાં આવે છે (અર્થાત્ એમ અમે શ્રદ્ધીએ છીએ). ૧૭૩.
આ રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી પંચાસ્તિકાયસંગ્રહશાસ્ત્રની શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદવવિરચિત) સમયવ્યાખ્યા નામની ટીકામાં નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન નામનો દ્વિતીય શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
[હવે, “આ ટીકા શબ્દોએ કરી છે, અમૃતચંદ્રસૂરિએ નહિ” એવા અર્થનો એક છેલ્લો શ્લોક કહીને અમૃતચંદ્રાચાર્યદેવ ટીકાની પૂર્ણાહુતિ કરે છેઃ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫ર ]
પંચાસ્તિકાયસંગ્રહ
स्वशक्तिसंसूचितवस्तुतत्त्वै
ाख्या कृतेयं समयस्य शब्दैः। स्वरूपगुप्तस्य न किंचिदस्ति कर्तव्यमेवामृतचन्द्रसूरेः ।।८।।
इति पंचास्तिकायसंग्रहाभिधानस्य समयस्य व्याख्या समाप्ता।
[ શ્લોકાર્થ:-] પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ ( યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા (–અર્થસમયનું વ્યાખ્યાન અથવા પંચાસ્તિકાયસંગ્રહશાસ્ત્રની ટીકા) કરી છે; સ્વરૂપગત (-અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુપ્ત ) અમૃતચંદ્રસૂરિનું (તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી. [૮].
આમ (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસંગ્રહ નામના સમયની અર્થાત્ શાસ્ત્રની (શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યવિવિરચિત સમયવ્યાખ્યા નામની) ટીકાનો શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહુ કૃત ગુજરાતી અનુવાદ સમાપ્ત થયો.
સમાસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्री पंचास्तिकायसंग्रहनी वर्णानुक्रम गाथासूची
गाथा
पृष्ठ
गाथा | पृष्ठ
८५
१२९
११६
१६६
२७
४०
७१
१२५
७०
११०
१११
अ अगुरुलघुगेहिं सया अगुरुलहुगा अणंता अण्णाणादो णाणी अण्णोण्णं पविसंता अत्ता कुणदि सभावं अभिवंदिदण सिरसा अरसमरूवमगंधं अरहंतसिधचेदिय अरहंतसिद्धचेदिय अरहंतसिद्धसाहुसु अविभत्तमणण्णत्तं अंडेसु पवड्ढ़ता
आ आगासकालजीवा आगासकालपुग्गल आगासं अवगासं आदेसमेत्तमुत्तो आमिणिसदोधिमण आसवदि जेण पुण्णं
८४ | १२८ | उदयं जह मच्छाणं ३१ | ५१ उदयेण उवसमेण य १६५। २३१ | उइंसमसयमक्खिय
१८ | उप्पत्ती व विणासो ६५ १०३ | उवओगो खलु दुविहो १०५ १५३ | उवभोज्जमिंदिएहिं १२७ १७७ | उवसंतखीणमोहो १६६ । २३२ १७१ | २३८ | एको चेव महप्पा १३६ १८९ | एदे कालागासा
७९ | एदे जीवणिकाया ११३ | १६३ | एदे जीवणिकाया।
एयरसवण्णगंध ९७ | १४२ | एवमभिगम्मजीवं १२४ १७५ एवं कत्ता भोत्ता ९२ १३७ एवं पवयणसारं ७८ ११८ | एवं भावमभावं
४१ ७२ | एवं सदो विणासो १५७ | २१७ | एवं सदो विणासो
१०२
१४८
४५
१२० १७०
११२
८१
१६२ १२४ १७४
१२३
१०९ १४९
१०३
२१
४२
३७
९
ओ
इंदसदवंदियाणं | इंदियकसायसण्णा
१४१
१९५ | ओगाढगाढणिचिदो
६४
१०३ |
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
२५४ ]
પંચાસ્તિકાયસંગ્રહ
२०१
२३३
५८
२०४
८७
| गाथा पृष्ठ |
गाथा पृष्ठ क | जम्हा उवरिट्ठाणं
| १३८ कम्ममलविप्पमुक्को २८५४ | जम्हा कम्मस्स फलं
१३३ १८५ कम्मस्साभावेण य
१५१ २०८ | जस्स जदा खलु पुण्णं । १४३ | १९७ कम्मं कम्मं कुव्वदि ६ ३ १०२ | जस्स ण विज्जदि रागो। १४६ कम्म पि सगं कवदि | ६२ ९९ जस्स ण विज्जदि रागो । १४२ १९६ कम्मं वेदयमाणो जीवो । ५७ ९४ | जस्स हिदयेणूमेत्तं
१६७ कम्माणं फलमेको
३८ | ६८ | जह पउमरायरयणं कम्मेण विणा उदयं
| जह पुग्गलदव्वाणं
६६ १०५ कालो त्ति य ववदेसो १०१ १४७ | जह हवदि धम्मदव्वं । ८६ १३० कालो परिणामभवो । १०० १४६ | जं सुहमसुहमुदिण्णं
१४७ कुव्वं सगं सहावं
९९ जाणदि पस्सदि सव्वं
। १२२ १७२ | केचित्तु अणावण्णा ३२ ५९ | जादो अलोगलोगो
१३१ कोधो व जदा माणो १३८ १९१ | जादो सयं स चेदा ख
जायदि जीवस्सेवं
। १३० १८० खंधं सयलसमत्थं
७५ ११४ | जीवसहावं णाणं खंधा य खंधदेसा
७४ | ११३ | जीवा अणाइणिहणा । ____ ५३ ८९ खीणे पुव्वणिबद्ध | ११९ | १६९ | जीवा जीवा भावा ___१०८ १५८
जीवा पुग्गलकाया गदिमधिगदस्स देहो । १२९ १८० जीवा पुग्गलकाया
४४ | जीवा पुग्गलकाया
१० च | जीवा पुग्गलकाया
१३७ चरियं चरदि सगं | २२० | जीवा पुग्गलकाया
९८ १४३ चरिया पमादबहुला १९२ | जीवा संसारत्था
१०९ । १६० जीवो त्ति हवदि चेदा | जीव सहावणियदो
१५५ २१५ छक्कापक्कमजुत्तो ७२ १११ | जूगागंभीमक्कण
११५ ज जे खलु इन्द्रियगेज्झा
१४४ जदि हवदि गमणहेदू । १३९ | जेण विजाणदि सव्वं
१६३ २२८ जदि हवदि दव्वमण्णं ४४ ७८ | जेसिं अत्थि सहाओ
१५४
२१३
१०६
२७
१६५
५
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથાસૂચી
૨૫૫.
गाथा
पृष्ठ |
| गाथा पृष्ठ | जेसिं जीवसहावो ३५ / ६४ |
जो खलु संसारत्थो १२८ | १७९ दवियदि गच्छदि जोगणिमित्तं गहणं
१४८ २०५ | दव्वं सल्लक्खणयं जो चरदि णादि पेच्छदि । १६२ २२७ | दवेण विणा ण गुणा जो परदव्वम्मि सुहं । १५६ २१६ | दंसणणाणचरित्ताणि जो सव्वसंगमुक्को | १५८ २१८ | दंसणणाणसमग्गं | जो संवरेण जुत्तो | १४५ १९९ | दसणणाणाणि तहा जो संवरेण जुत्तो
२१२ | दंसणमवि चक्खजदं
देवा चउण्णिकाया
९ १०
१३ | १६४ ___१५२ __५२
२३ | २४
२९ २२९ २१० ८७
१५३
४२
७६
११८
१६७
३६
८३
६५ २६ । ४९ | धम्मत्थिकायमरसं
१३२ | धम्मादीसद्दहणं ४३ ७७ धम्माधम्मागासा
१७१ | धरिदुं जस्स ण सकं
१६०
९६ १६८
१२७ २२२ १४० २३४
१२१
| ण कुदोचि वि उप्पण्णो णत्थि चिरं वा खिप्पं ण य गच्छदि धम्मत्थी ण वियप्पदि णाणादो ण हि इन्दियाणि जीवा ण हि सो समवायादो णाणं धणं च कव्वदि णाणावरणादीया भावा णाणी णाणं च सदा णिच्चो णाणवकासो णिच्छयणयेण भणिदो णेरइयतिरियमणुआ
४७
१२|
२०
७३
२८ ११२ ५८ १६१
४८
८२ पज्जयविजुदं दव्वं ३९ पयडिट्ठिदिअणुभाग ८३ पाणेहिं चदुहिं जीवदि १२२ | पुढवी य उदगमगणी २२४ ९२ बादरसुहुमगदाणं
३०
११०
|
१६१ ५५
७६
११६
भ
३२
१६
३३
६०
तम्हा कम्मं कत्ता तम्हा धम्माधम्मा तम्हा णिवदिकामो तम्हा णिव्वुदिकामो ति त्थावरतणजोगा। तिसिदं बुभुक्खिदं ते चेव अत्थिकाया
६८ १०८ | भावत्स णत्थि णासो ९५ | १४० भावा जीवादीया १६९ / २३६ | भावो कम्मणिमित्तो १७२ २३९ | भावो जदि कम्मकदो १११ | १६२ १३७ १९० | मग्गप्पभावणटुं ६ १६ मणुसत्तणेण णठ्ठो
५९
१७३
१७
२५० ३५ |
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 256 ] પંચાસ્તિકાયસંગ્રહ गाथा पृष्ठ | मुणिऊण एतदट्ठ मुत्तो फासदि मुत्तं मोहो रागो दोसो 106 107 34 रागो जस्स पसत्थो 70 117 77 87 4 37 गाथा| पृष्ठ 104 | 151 समवाओ पंचण्हं | 134 | 186 | सम्मत्तणाणजुत्त | 131 183 | सम्मत्तं सद्दहणं सव्वत्थ अस्थि जीवो | सव्वे खलु कम्मफलं सव्वेसिं खंधाणं | सव्वेसिं जीवाणं 46 | सस्सदमध उच्छेदं 46 80 संठाणा संघादा 89 134 | संबुक्कमादुवाहा संवरजोगेहिं जुदो 140 | सिय अस्थि णत्थि उहयं | 18 सुरणरणारयतिरिया 120 | सुहदुक्खजाणणा वा 170 237 सुहपरिणामो पुण्णं 23 45 | सो चेव जादि मरणं 48 26 हेदुमभावे णियमा 5 0 86 | हेदू चदुवियप्पो 136 67 126 / 177 114 164 144 198 193 तिव वण्णरसगंधफासा ववगददपणवण्णरसो ववदेसा संठाणा | विज्जदि जेसिं गमणं स सण्णाओ य तिलेस्सा सत्ता सव्वपयत्था सद्दो खंधप्पभवो सपयत्थं तित्थयरं सब्भावसभावाणं समओ णिमिसो कट्ठा समणमुहुग्गदमटुं | समवत्ती समवाओ 14 117 166 176 (19 125 / 132 184 36 150 208 149 / 206 | Please inform us of any errors on rajesh@AtmaDharma.com