________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
आत्मा हि संसारावस्थायां क्रमवर्तिन्यनवच्छिन्नशरीरसंताने यथैकस्मिन् शरीरे वृत्तः तथा क्रमेणान्येष्वपि शरीरेषु वर्तत इति तस्य सर्वत्रास्तित्वम्। न चैकस्मिन् शरीरे नीरे क्षीरमिवैक्येन स्थितोऽपि भिन्नस्वभावत्वात्तेन सहैक इति तस्य देहात्पृथग्भूतत्वम्। अनादिबंधनोपाधिविवर्तितविविधाध्यवसायविशिष्टत्वातन्मूलकर्मजालमलीमसत्वाच चेष्टमानस्यात्मनस्त-थाविधाध्यवसायकर्मनिवर्तितेतरशरीरप्रवेशो भवतीति देहांतरसंचरणकारणोपन्यास इति।।३४।।
तस्य
जेसिं जीवसहावो णत्थि अभावो य सव्वहा तस्स। ते होंति भिण्णदेहा सिद्धा वचिगोयरमदीदा।। ३५ ।।
येषां जीवस्वभावो नास्त्यभावश्च सर्वथा तस्य। ते भवन्ति भिन्नदेहाः सिद्धा वाग्गोचरमतीताः।। ३५।।
આત્મા સંસાર-અવસ્થામાં ક્રમવર્તી અચ્છિન્ન (અતૂટક) શરીરપ્રવાહને વિષે જેમ એક શરીરમાં વર્તે છે તેમ ક્રમથી અન્ય શરીરોમાં પણ વર્તે છે; એ રીતે તેને સર્વત્ર (-સર્વ શરીરોમાં) અસ્તિત્વ છે. વળી કોઈ એક શરીરમાં, પાણીમાં દૂધની માફક એકપણે રહ્યો હોવા છતાં, ભિન્ન સ્વભાવને લીધે તેની સાથે એક (તદ્રુપ) નથી; એ રીતે તેને દેહથી પૃથપણું છે. અનાદિ બંધનરૂપ ઉપાધિથી વિવર્તન (પરિવર્તન) પામતા વિવિધ અધ્યવસાયોથી વિશિષ્ટ હોવાને લીધે (-અનેક પ્રકારના અધ્યવસાયવાળો હોવાને લીધે) તથા તે અધ્યવસાયો જેનું નિમિત્ત છે એવા કર્મસમૂહથી મલિન હોવાને લીધે ભમતા આત્માને તથાવિધ અધ્યવસાયો અને કર્મોથી રચાતા (-તે પ્રકારના મિથ્યાત્વરાગાદિરૂપ ભાવકર્મો અને દ્રવ્યકર્મોથી રચાતા) અન્ય શરીરમાં પ્રવેશ થાય છે; એ રીતે તેને દેહાંતરમાં ગમન થવાનું કારણ કહેવામાં આવ્યું. ૩૪.
જીવત્વ નહિ ને સર્વથા તદભાવ પણ નહિ જેમને, તે સિદ્ધ છે-જે દેહવિરહિત વચનવિષયાતીત છે. ૩૫.
અન્વયાર્થ:- [ si] જેમને [ નીવરત્વમાવ:] જીવસ્વભાવ (-પ્રાણધારણરૂપ જીવત) [ન સ્તિ] નથી અને [સર્વથા] સર્વથા [તરૂચ સમાવ: ૨] તેનો અભાવ પણ નથી, [તે] તે [fમન્નવેદી:] દેહરહિત [ વીવરમ અતીતા:] વચનગોચરાતીત [સિદ્ધ: ભવન્તિ ] સિદ્ધો (સિદ્ધભગવંતો) છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com