________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૧૦૩
अथ सिद्धांतसुत्राणि
*ओगाढगाढणिचिदो पोग्गलकायेहि सव्वदो लोगो। सुहमेहिं बादरेहिं य णंताणंतेहिं विविधेहिं।। ६४।।
अवगाढगाढनिचितः पुद्गलकायैः सर्वतो लोकः।
सुक्ष्मैर्बादरैश्चानंतानंतैर्विविधैः।। ६४।। कर्मयोग्यपुद्गला अञ्जनचूर्णपूर्णसमुद्गकन्यायेन सर्वलोकव्यापित्वाद्यत्रात्मा तत्रानानीता વાવતિષ્ઠત કૃત્યત્રૌમૂતા ૬૪
अत्ता कुणदि सभावं तत्थ गदा पोग्गला सभावहिं। गच्छंति कम्मभावं अण्णोण्णागाहमवगाढा।।६५।।
આત્મા આત્માને જ કરે છે” એ વાતમાં પૂર્વોકત દોષ આવતો હોવાથી એ વાત ઘટતી નથીએમ અહીં પૂર્વપક્ષ રજૂ કરવામાં આવ્યો છે. ૬૩.
હવે સિદ્ધાંતસૂત્રો છે (અર્થાત્ હવે ૬૩મી ગાથામાં કહેલા પૂર્વપક્ષના નિરાકરણપૂર્વક સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારી ગાથાઓ કહેવામાં આવે છે ).
અવગાઢ ગાઢ ભરેલ છે સર્વત્ર પુદગલકાયથી આ લોક બાદર-સુક્ષ્મથી, વિધવિધ અનંતાનંતથી. ૬૪.
અન્વયાર્થઃ- [ નોવ:] લોક [સર્વત: ] સર્વત:[ વિવિધૈ: ] વિવિધ પ્રકારના, [અનંતાનંતૈ: ] અનંતાનંત [સૂક્ષ્મ વીરે. ૧] સૂક્ષ્મ તેમ જ બાદર [પુત્રછાયે] પુદ્ગલકાયો (પુદ્ગલસ્કંધો) વડ [વઢિઢિનિવિત:] (વિશિષ્ટ રીતે) અવગાહાઈને ગાઢ ભરેલો છે.
ટીકા:- અહીં એમ કહ્યું છે કે –કર્મયોગ્ય પુદ્ગલો (કાર્માણવર્ગણારૂપ પુદ્ગલસ્કંધો ) અંજનચૂર્ણથી (આંજણના ઝીણા ભૂકાથી) ભરેલી ડાબલીના ન્યાયે આખા લોકમાં વ્યાપેલા છે; તેથી જ્યાં આત્મા છે ત્યાં, વિના લાવ્યે જ (કયાંયથી લાવવામાં આવ્યા વિના જ), તેઓ રહેલાં છે. ૬૪
આત્મા કરે નિજ ભાવ જ્યાં, ત્યાં પુદ્ગલો નિજ ભાવથી કર્મસ્વરૂપે પરિણમે અન્યોન્ય-અવગાહિત થઈ. ૬૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com