________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
सर्वदेशेषु युगपद्व्यापृता कथंचित्कौटस्थ्यमवाप्य विषयांतरमनाप्नुवंती न विवर्तते। स खल्वेष निश्चितः सर्वज्ञसर्वदर्शित्वोपलम्भः। अयमेव द्रव्यकर्मनिबंधनभूतानां भावकर्मणां कर्तृत्वोच्छेदः। अयमेव च विकारपूर्वकानुभवाभावादौपाधिकसुखदुःखपरिणामानां भोक्तृत्वोच्छेदः। इदमेव चानादिविवर्तखेदविच्छित्तिसुस्थितानंतचैतन्यस्यात्मनः स्वतंत्रस्वरूपानुभूतिलक्षणसुखस्य મોવસ્તૃત્વરિતા ૨૮ાા
जादो सयं स चेदा सव्वण्हू सव्वलोगदरसी य। पप्पोदि सुहमणंतं अव्वाबाधं सगममुत्तं ।। २९।।
जातः स्वयं स चेतयिता सर्वज्ञः सर्वलोकदर्शी च। प्राप्नोति सुखमनंतमव्याबाधं स्वकममूर्तम्।। २९ ।।
તે જ્ઞયભૂત વિશ્વના સર્વ દેશોમાં યુગપદ્ વ્યાપાર કરતી થકી કથંચિત્ કૂટસ્થ થઈને, અન્ય વિષયને નહિ પામતી થકી વિવર્તન કરતી નથી. તે આ (ચિન્શક્તિના વિવર્તનનો અભાવ), ખરેખર નિશ્ચિત (-નિયત, અચળ) સર્વજ્ઞપણાની અને સર્વદર્શીપણાની ઉપલબ્ધિ છે. આ જ, દ્રવ્યકર્મોના નિમિત્તભૂત ભાવકર્મોના કર્તુત્વનો વિનાશ છે; આ જ, વિકારપૂર્વક અનુભવના અભાવને લીધે ઔપાધિક સુખદુઃખપરિણામોના ભાતૃત્વનો વિનાશ છે; અને આ જ, અનાદિ વિવર્તનના ખેદના વિનાશથી જેનું અનંત ચૈતન્ય સુસ્થિત થયું છે એવા આત્માને
સ્વતંત્રસ્વરૂપાનુભૂતિલક્ષણ સુખનું (-સ્વતંત્ર સ્વરૂપની અનુભૂતિ જેનું લક્ષણ છે એવા સુખનું) ભોıત્વ છે. ૨૮.
સ્વયમેવ ચેતક સર્વજ્ઞાની-સર્વદર્શી થાય છે, ને નિજ અમૂર્ત અનંત અવ્યાબાધ સુખને અનુભવે. ૨૯.
અન્વયાર્થ- [ : વેતપિતા] તે ચેતયિતા (ચેતનારો આત્મા ) [ સર્વજ્ઞ: સર્વજ્ઞ [૨] અને [સર્વનોર્શી ] સર્વલોકદર્શી [સ્વયં નાત: ] સ્વયં થયો થકો,
૧. કૂટસ્થ = સર્વકાળે એક રૂપે રહેનારી; અચળ. [ જ્ઞાનાવરણાદિકર્મોનો સંબંધ નષ્ટ થતાં કાંઈ ચિન્શક્તિ સર્વથા અપરિણામી થઈ જતી નથી, પરંતુ તે અન્ય અન્ય શેયોને જાણવારૂપે પલટાતી
નથી-સર્વદા ત્રણે કાળના સમસ્ત જ્ઞયોને જાણ્યા કરે છે, તેથી તેને કથંચિત કૂટસ્થ કહી છે.] ૨. ઔપાધિક = દ્રવ્યકર્મરૂપ ઉપાધિ સાથે સંબંધવાળા; દ્રવ્યકર્મરૂપ ઉપાધિ જેમાં નિમિત્ત હોય છે એવા;
અસ્વાભાવિક; વૈભાવિક; વિકારી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com