________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ ]
कृतकृत्यत्वाच्च स्वतोऽव्यतिरिक्तस्वाभाविकसुखं ज्ञानमेव चेतयंत इति ।। ३८ ।।
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદ
सव्वे खलु कम्मफलं थावरकाया तसा हि कज्जजुदं । पाणित्तमदिक्कंता णाणं विंदंति ते जीवा ।। ३९।
अत्र कः किं चेतयत इत्युक्तम्।
चेतयंते
सर्वे खलु कर्मफलं स्थावरकायास्त्रसा हि कार्ययुतम् । प्राणित्वमतिक्रांता: ज्ञानं विंदन्ति ते जीवाः ।। ३९ ।।
अनुभवन्ति
उपलभंते
विंदंतीत्येकार्थाश्चेतनानुभूत्युपलब्धिवेदनानामेकार्थत्वात् । तत्र स्थावराः कर्मफलं चेतयंते, साः कार्यं चेतयंते, केवलज्ञानिनो
કર્મફળ નિર્જરી ગયું છે અને અત્યંત * કૃતકૃત્યપણું થયું છે (અર્થાત્ કાંઈ કરવાનું લેશમાત્ર પણ રહ્યું નથી ). ૩૮.
વેદે કરમફળ સ્થાવો, ત્રસ કાર્યયુત ફળ અનુભવે, પ્રાણિત્વથી અતિક્રાંત જે તે જીવ વેદે જ્ઞાનને. ૩૯.
અન્વયાર્થ:- [સર્વે સ્થાવાયા: ] સર્વ સ્થાવર જીવસમૂહો [વતુ] ખરેખર
[ ર્માં] કર્મફળને વેદે છે, [ ત્રસા: ] ત્રસો [ત્તિ ] ખરેખર [ાર્યયુતમ્] કાર્યસહિત કર્મફળને વેદે છે અને [પ્રાખિત્વમ્ અતિાંતા: ] જે પ્રાણિત્વને (–પ્રાણોને ) અતિક્રમી ગયા છે [તે નીવા: ] તે જીવો [ જ્ઞાન] જ્ઞાનને [વિવન્તિ] વેદે છે.
ટીકા:- અહીં, કોણ શું ચેતે છે (અર્થાત્ કયા જીવને કઈ ચેતના હોય છે) તે કહ્યું છે.
ચેતે છે, અનુભવે છે, ઉપલબ્ધ કરે છે અને વેદે છે-એ એકાર્થ છે (અર્થાત્ એ બધા શબ્દો એક અર્થવાળા છે), કારણ કે ચેતના, અનુભૂતિ, ઉપલબ્ધિ અને વેદનાનો એક અર્થ છે. ત્યાં, સ્થાવરો કર્મફળને ચેતે છે, ત્રસો કાર્યને ચેતે છે,
૧. કૃતકૃત્ય કૃતકાર્ય. [પરિપૂર્ણ જ્ઞાનવાળા આત્માઓ અત્યંત કૃતકાર્ય છે તેથી, જોકે તેમને અનંત વીર્ય પ્રગટ થયું છે તોપણ, તેમનું વીર્ય કાર્યચેતનાને (કર્મચેતનાને) રચતું નથી, (વળી વિકારી સુખદુઃખ વિનષ્ટ થયાં હોવાથી તેમનું વીર્ય કર્મફળચેતનાને પણ રચતું નથી,) જ્ઞાનચેતનાને જ રચે
છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com